________________
૨૩૮ તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે. બાહ્ય તપ છ જાતનું છે, અને આત્યંતર તપ પણ છ જાતનું છે. ૩૪ નાણેણ જાણુઈ ભાવે, દંસણુણુ ય સહે ચરિતેણુ ય નિગિહાઈ વેણુ પરિસુજ્જઈ ૩૫
જ્ઞાનથી ભાવ-પદાર્થો જણાય છે. દર્શનથી શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કમશ્રવ રેકાય છે અને તપથી શુદ્ધિ થાય છે. ૩૫
ખવિત્તા પુવૅકસ્માઇ, સંજમેણુ તવેણુ ય સલ્વદુખપૃહિણ, પક્કમતિ મહેસિણે ૩૬
છે ત્તિ બેમિ જે મહર્ષિ છે તે સંયમ અને તપથી સર્વ દુઃખથી મુક્ત થઈને મોક્ષ પામવાનો પ્રયત્ન કરે છે. ૩૬ એમ હું કહું છું.
|| ઇતિ અવીસમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ