________________
૩૧૫ લેસાહિ સબ્રાહિં ચરિમે, સમયશ્મિ પરિણયહિં તો ન હુ કસાવિ ઉવવાએ, પરભવે અસ્થિ જીવરસ પર
બધી લેસ્યાના અંતિમ સમયની પરિણતિમાં કઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી હોતી. ૫૯
અન્તમુહરશ્મિ ગએ, અત્તમુહરશ્મિ સેસએ ચેવો લેસાહિ પરિણયહિ, જીવા ગચ્છાન્તિ પલાયં ૬૦
લેસ્થાની પરિણતિ પછી અન્તર્મુહુર્ત વિત્યા પછી અને અંતમુહર્ત બાકી રહ્યા પછી જીવ પરકમાં જાય છે. ૬૦ તહા એયાસિ લેસાણ, અણુભાવે વિયાણિયા ! અપસFાઉ વજિજત્તા, પત્થાઉ અહિટ્રિએ મુણિ ૬૧
ત્તિ બેમિ આ માટે સાધુએ લેસ્થાના અનુભાવને-રસને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત શુભ લેસ્યાને અંગિકાર કરવી. ૬૧ એમ હું કહું છું.
|| ઈતિ ચેત્રીસમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ