________________
૧૯૩
હું ગૌતમ, શ્રી વર્ધમાન સ્વામીના ઉપદેશ અચેલક ધર્મ છે, અને પાર્શ્વનાથ મહા મુનિતા ધર્માં વસ્ત્ર ધારણ કરવાના છે. ર એગક પવનાણું, વિોસે કિ નુ કારણ... । લિંગે વિષે મેહાવી, કહું વિસ્થ ન તે
૩૦
એક જ કા પ્રવર્તનમાં ભેદ થવાનુ શું કારણ છે ? હું મેધાવી ! લિંગના બે ભેદ થવાથી આપને શુ શકા નથી થતી ? ૩૦
કેસિમેવં જીવાણું તુ, ગેાયમા ણમખ્ખવી વિન્નાણેણ સમાગમ્મ, ધમ્મસાહુણમિતિ
૩૧
દેશી સ્વામીના પૂછ્યા ઉપરથી ગૌતમ સ્વામીએ કહ્યુ કે વિજ્ઞાનથી જાણીને ધર્માં સાધતેની આજ્ઞા આપવામાં આવી છે. ૩૧ પચ્ચયસ્થ થ લેગસ, નાણાવિદ્ઘવિગપ્પણ' । જત્તત્વ ગહણત્થ' ચ, લાગે લિંગપયણ
૩૨
લેકમાં પ્રતીતિ માટે, વર્ષોંકલ્પ આદિ સમયામાં સંયમ પાળવા માટે ઉપકરણ, સ ́યમ નિર્વાહ માટે નાનાદિ ગ્રહણ, અને લેાકમાં ઓળખાણ કરવા માટે ધર્માં-ચિન્હની જરૂર છે. ૩૨
અહુ ભવે પઈના ઉ, મેાકખસæયસાહુણા ! નાણં ચ ...સણું ચૈવ, ચરિત્ત ચવ નિચ્છએ
૩૩
બન્ને તીર્થંકરાની પ્રતિજ્ઞા નિશ્ચયથી મેાક્ષના સદ્ભુત સાન, જ્ઞાન, દર્શીન અને ચારિત્ર રૂપ છે. ૩૩
સાહુ ગાયમ પન્ના વ, છિન્ના મે સ`સ ઇમે 1 અન્ના વિ સ’સએ મજ્જી, તં મેં કહસુ ગાયમાં ૩૪
હું ગૌતમ! આપની પ્રજ્ઞા હવે મારા ખીજો સશય છે તે હું
૧૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
શ્રેષ્ઠ છે, મારા સંશય છેદાયેા છે. આપને કહુ
છુ. ૩૪
•