________________
છે ખુડ઼ાગનિયંઠિજં છે ફુલક નિગ્રંથનું છઠું અધ્યયન
જાન્તકવિજ પુરિસા, સલ્વે તે દુખસંભવા લુપતિ બહુસે મૂઢા, સંસારંમિ અણુન્તએ ૧
જેટલા અજ્ઞાની પુરુષ છે તેઓ બધા દુઃખ ભોગવે છે. એ મૂઢ પુરુષે અનંત સંસારમાં પુષ્કળ રખડે છે. ૧
સમિખ પંડિએ તહા, પાયજાઈ પહે બહુ અપણા સમેસેજજા, મેત્તિ ભૂએસ કમ્પએ
એટલા માટે પંડિત લોકમેહજાળને દુર્ગતિનું કારણ જાણીને સ્વયં સત્યની શોધ કરે અને બધા પ્રાણીઓથી મૈત્રી રાખે. ૨ માયા પિયા હુસા ભાયા, ભજા પુત્તા ય રસા નાલં તે મમ તાણાય, લુપંતસ્સ સકસ્મૃણ ૩
એ વિચારે કે મારા કરેલા કર્મનું ફળ ભોગવતી વખતે મારી રક્ષા કરવાને માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર અને પુત્રની વહુ કે પણ સમર્થ નથી. ૩
એયમ પેહાએ, પાસે સમિદંસણા છિન્દ ગેહિ સિ|હું થ, ન કંબે પુલ્વ સંધુયં ૪
સમ્યગ્દષ્ટિ પુરુષ, કહેલી વાતને સ્વયં વિચારે અને સનેહને તેડી દે. પૂર્વ પરિચયની ઈચ્છા ન કરે. ૪
ગવાસં મણિકુણ્ડલં, પસવ દાસ પરાસં સવમેય થઈત્તાણું, કામવી ભવિક્સસિ
૫ મણિ, કંડલાદિ આભૂષણ, દાસી, ગાય, ઘડાદિ પશુ આ બધાને છેડીને (સંયમ પાળવાથી) દેવ થવાય છે. ૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ