________________
૩૬૨
સેવ વાસા, સલેહુક્કોસિયા ભવે, સવચ્છર મઋિમિયા, છમ્માસા ય જહર્નિયા સલેખના જધન્ય છ માસની, મધ્યમ સવસર્–બાર અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હાય છે. ૨૫૨ પઢમે વાસચક્રશ્મિ, વિગઈનિજ્જણ કરે ! બિઇએ વાસચઉક્રશ્મિ, વિચિત્ત' તુ તવ ચરે પ્રથમના ચાર વર્ષીમાં વિગયતે। ત્યાગ કરે અને ખીજા ચાર વમાં વિવિધ પ્રકારનું તપ કરે. ૨૫૩
૫૩
એગ તમાયામ, ક સવરે વે । તએ સવચ્છતૢ તુ, નાઈવિગિતવ થરે
પર
માસની
૨૫૪
આય‘બિલના પારણાથી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. પછી છ માસ સુધી અતિ વિકટ તપ કરે નહિ. ૨૫૪ તમે વચ્છરદ્ધ' તુ, વિગિરીૢ તુ તવ ચરે । પરિમિય ચૈવ આયામ, તમ્ભિ સવરે કરે
૫૫ પછી છ માસ સુધી વિકટ તપ કરે અને પારણામાં આય'ખિલ તપ કરે. ૨૫૫
કાડીસહિયમાયામ, કડ઼ે સંવરે સુણી । ભાસદ્ધ-માસિઐણું તુ, આહારેણ તવ રે
૨૫૬
એક વર્ષે કાટિ સહિત તપ કરે અને આયંબિલથી પારણા કરે. પછી માસ અથવા અડધા માસ સુધી આહાર ત્યાગની તપસ્યા કરે. ૨૫૬
ૐ દુપ્પમાલિએગ થ, કિન્વિસિય માહુમાસુરત્ત થા એયાએ દુર્ગાઈએ, મરણશ્મિ વિાહિયા હુંતિ ૨૫૭
કંદપ, અભિયેાગ, ફિલ્વિષ, મેાહ અને આસુરી ભાવના દુર્ગંતિના હેતુ છે અને મૃત્યુ સમયે આવી ભાવનાથી જીવ વિરાધક થાય છે. ૨૫૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ