________________
૩૮
સાધુ–સતિ લેશમાત્ર પણ અન્નને સંચય કરે નહિ. જેવી રીતે પક્ષી પોતાની પાંખાની સાથે ચાલે છે એવી રીતે પેાતાના ઉપકરણુ લઈને અનાસક્ત થઈને વિચરે. ૧૬
એસણાસમિઈએ લજ્જા, ગામે અણિય ચરે । અપમત્તો પમત્તેહિં, પિણ્ડવાય ગવેસએ
૧૭
સયમી સાધુ એસણા સમિતિનું પાલન કરતા કરતા ગ્રામમાં અનિયત વૃત્તિથી અપ્રમાદી થઈ ને ગૃહસ્થાને ત્યાંથી ભિક્ષાની શોધ કરે. ૧૭ એવ' સે ઉદાહુ અત્તરનાણી, અણુત્તરદ ́સી અણુત્તરનાણુ૬ સણધરે, અરહા નાયપુત્તો, ભગવ વેસાલિએ વિયાહિએ. ત્તિ એસિ ! ૧૮
આવી રીતે સન, સદશી, પરમોત્કૃષ્ટ જ્ઞાન, દર્શીન ધારક અરિહંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક ભગવાન મહાવીરે કહ્યું છે. ૧૮ એવું હુ કહુ છુ”.
। ઈતિ છઠ્ઠું અધ્યયન
।
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ