________________
૧૧૬
ભીમા ભયભેરવા ઉઢારા,
સાચ્ચા ન વિહિજ્જઈ સ ભિકમૂ ૧૪
લેાકમાં દેવ, મનુષ્ય અને તિય ́ચ સબંધી અનેક જાતના મહાન ભવેત્પાદક શબ્દ થાય છે એ સાંભળીને જે ચલાયમાન નથી થતા તે ભિક્ષુ છે. ૧૪
તે
વાદ' વિવિ' સમિગ્ન લાએ,
સદ્ધિએ પ્રેયાગએ ય કાવિયા ।
પન્ને અભિભૂય સભ્યદ'સી, વસન્તે અવિલ્હેડએ સ ભિકપૂ
૧૫
લોકમાં પ્રચલિત અનેક જાતના વાદ્યને જાણીને જે વિદ્વાન સાધુ પોતાના આત્મહિતમાં સ્થિત રહીને સયમમાં દૃઢ રહે છે, પરિષહાને સહન કરે છે તથા બધા જીવાને પેાતાના સમાન જીવે છે અને ઉપશાંત રહીને કાને પીડારૂપ નથી થતા તે ભિક્ષુ છે. ૧૫
અસિષ્ઠવી અગિડ઼ે અમિત્તે,
જિઈન્દિએ સવ્વએ વિમુઝે !
અણુક્કસાઈ લહુઅપલકખી,
ચિચ્ચા ગિતુ એગયરે સ લિકખૂ ! ત્તિ એમિ !
અશિલ્પ જીવી, ગૃહ રહિત, મિત્ર અને શત્રુથી રહિત, જિતેન્દ્રિય, સર્વથા મુક્ત, અલ્પાયી, અલ્પાહારી, પરિગ્રહ ત્યાગી થò એકાકી રાગ-દ્વેષ રહિત વિચરે છે તે સાધુ છે. ૧૬
આમ હું કહુ છું.
॥ ઇતિ પંદરમું અધ્યયન ।
૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ