________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રથમ
www
શ્રી અક્ષત પૂજા, अक्षतान् ढौकयेद्योऽत्र देवाने भक्तिपूर्वकम् । अखण्डसुखमामोति स्त्रीपुत्रधनसंयुतम् ॥३॥
જે પુરૂષ જિનેશ્વરની આગળ ભક્તિ પૂર્વક અક્ષત ધરે છે, અર્થાત જે અક્ષત પૂજા કરે છે, તે પુરુષ સ્ત્રી, પુત્ર અને. દ્રવ્યથી સુખી થઈ અંતે અક્ષય-મેક્ષરૂપ અખંડ સુખ પ્રાપ્ત કરે છે. ૨
फलपूजाविधौ तु स्यात् सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं स्वर्गमोक्षसुखान्यपि ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની ફળ પૂજા કરવાથી સૈભાગ્ય, લેકમાન, એશ્વર્ય, રૂપ, આરોગ્ય અને સ્વર્ગ યાવત્ મેક્ષનાં સુખ પણ મળે છે. ૩
શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાનું ફળ उपसर्गाः क्षयं यान्ति छिचन्ते विघ्नवद्भूयः ।। મના કણજાતિ પૂજ્યમાને વિનેશ્વર | ૪ ||
શ્રી જિનેશ્વરને પૂજવાથી ઉપદ્રવ ક્ષય પામે છે, વિઘરૂપી લતાઓ છેદાઈ જાય છે, અને હૃદય પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. ૪ જિન મંદિરમાં પ્રવેશ કરવા વગેરેનું ફળ.
માર્યા–(૫ થી ૭) संपत्तो जिण भवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरि अन्तुफलं दारदेसटिलहइ ॥५॥
જે પુરૂષ જિન ભવનને પ્રાપ્ત કરે છે તે છમાસી તપનું ફળ પામે છે, અને જિન ભગવાનના દ્વાર પ્રદેશમાં સ્થિર થતાં સંવત્સરી (વર્ષ) તપનું ફળ મેળવે છે. ૫
પ્રદક્ષિણ વગેરેનું ફળ. पायखिणेण पावइ, वरि ससयंफलं तउजणे महिये । पावइवरिस सहस्स अणंत पुणं जिणे थुणिये ॥६॥ .
જિનેશ્વરને પ્રદક્ષિણ કરવાથી સો વર્ષીતપનું ફળ મેળવે છે. પૂજવાથી હજાર વર્ષીતપનું ફળ મેળવે છે, અને સ્તુતિ કરવાથી અનન્તગણું ફળ મેળવે છે. ૬