________________
પરિરૂપે દ
વ્રતભંગ દેષ–અધિકાર.
વ્રતની દૃઢતા. માર્યો.
वरमग्निमि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणम् ।
मा गहिय व्वयभङ्गो, मा जीअं खलिअसीलस्स ॥ १ ॥
વિશુદ્ધ મનુષ્યે અગ્નિમાં પ્રવેશ કરી મરવું તે ઉત્તમ છે. પાણીમાં મજ્જન કરી મરણ પામવું તે પણ ઉત્તમ છે. પર`તુ વ્રત-સુશીલ-ના ભંગ તથા નીચ જીવન નક્કી ઉત્તમ નથી. અર્થાત્ વ્રત ભંગ કરીને જીવવુ' સારૂં' નથી, ૧
વ્રતહીન જીવનની ગણના, उपजाति.
જય
કરટ
गर्भेविलीनं वरमत्र मातुः, प्रसूतिकालेऽपि वरं विनाशः ।
असम्भवो वा वरमङ्गभाजो, न जीवितं चारुचरित्रमुक्तम् ॥ २ ॥
માતાના ઉદરમાં છે।ડ થઈને રહેવુ અથવા ગર્ભામાંજ ગળી જવુ' સારૂ' છે, અને જન્મ થતી વખતે મરણ પામવુ' પણ ઉત્તમ છે કે ન જન્મવુ સારૂ' છે. પરંતુ અશુદ્ધ ચારિત્ર-આચારહીન એવુ` દેહધારી પ્રાણીનું જીવન સારૂં' નથી. ૨
ઉત્કૃષ્ટ આભૂષણ, उपेन्द्रवज्रा
निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा । अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥ ३॥
જેમ ભૂષણાથી શત્રુગારેલ ન હોય તે પણ વિશુદ્ધ ચારિત્રા-સદાચરણા-થી વિભુષિત આત્માવાળા પુરૂષ શાલે છે. તેમ અનેક ભૂષણેાથી વિભૂષિત કરેલા હાય તે પણ પવિત્ર ખાચરણાથી રહિત એવે મનુષ્ય શાલતા નથી.
સદાચરણની આવશ્યકતા. શિવાની.
वरं शृगोत्सङ्गाद्गुरुशिखरिणः कापि विषमे, पतित्वायंकायः कठिनदृषदन्ते विगलितः ।