Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 531
________________ પરિ છે. પણું પર્વ અધિકાર પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે. જેમાં મુખ્ય દિગબર અને શ્વેતાંબર એવા બે વર્ગ પિકી દિગબંર અને શ્વેતાંબરેના પર્યુષ સાથે નહિં થતાં આગળ પાછળ-થાય છે પણ તેજ ઋતુમાં થાય છે. વેતાંબરામાં દેરાસર વાળા શ્વેતાંબરે અને સ્થાનકવાસી ઢંઢક શ્વેતાંબરને ચોથ, પાંચમને તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરમ (દેસર વાળમાં) પણ અં ચલિક પાયદ, તપચ્છ, ખરતર ગચ્છવગેરેમાં ચોથ પાંચમ વિગેરેની આ જાજ ‘તકરાર લેવામાં આવે છે દિગબર પેતબંરેમી પયુંષણદિ માટેની તથા શ્વેતાંબરની અંદર અંદર ચેથ પાંચમ ગેરીની નકામી તકરાર ચાલ્યા જ કરે છે. આ તકશરે વાર્દથી અંત આવવાં જ નથી. જેઓ પરમપૂજપતમ શ્રી આનંદઘનજી. મહારાજ પણ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરાર કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશે છે કે “વસ્તુ વિચારે વાદપરંમપરા પાર ન પહોચે કેય” અને સુએ વિચારવું જોઈએ કે આત્મસ્થિરતા થાય ત્યારે જે પર્યુષણ જાવું, ભલે ાથ હેય વા પાંચમહાઅતેથી શું!! પણ આત્મસ્થિરતા થવી જોઇએ. આત્મસ્થિતાથી મુક્તિ છે પણ એથ પાંચમથી જ ખાસ મુક્તિ થાય છે એવું કશું નથી. મંડલના માણસે એકઠા થઈ ભલે પિતાની મુકરરતા પ્રમાણે કેટલાક ચોથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પંદર દિવસ આગળ પાછળ ભલે કરે, પણ ગમે તે ઉપાયે આત્મસ્પિ રતા થવી જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આંત્મસિરિતા થયા છે કે કેમ એ જોવાનું છે કેટલેક સ્થળે તે ચેથ પાંચમના વાદવિવાદને તકકારનું રૂપ આપીને પર્યુષણ પર્વને - અશાંતિમય બનાવી દે છે, કેટલેક સ્થળે તે અત્યંસ્થિરતા મેળવવાને-સમયે એટલે પર્યુષણ પર્વમાં આખા વર્ષની નાત જાતની દેરાસરની કે ઉપાશ્રયદિની તકર, પ્રતિકમણું કરવાના સ્થાનમાં જાહેર રીતે ઉખેળીને નકામી ચેવટે કરવામાં આવે છે તે અને તેમાંથી છેવટે કwઆ પણ થયા વગર ભાગ્યે જ રહેવા પામે એવું કવરૂપ પકડાય છે. જો કે વ્યવહાર સાચે છે પણ તે પર્યુષણમાં ઉખેળવાને નપી. પર્યુષણમાં તે દરેકે જીવેને ખમાવીને પરમશાંત બની આત્માભિમુખ ઉપગ રાખવા શીખવું જોઈએ. જે એ પ્રમાણે રાજષના મૂલભૂત તકરારે તજી દઈને કેવળ આભાભિમુખ વૃત્તિ રાખીને શ્રી વીતરંગ દેવે પિતાના અભેદ માર્ગમાં પ્રરૂપેલ શ્રી પયુષણ પર્વનું પરમ પ્રેમ પૂર્વક ઉજવણું કરવામાં આવે તે જ પર્યુષણ પર્વની સફળતા થઈ અનુભવાશે. બાકી તકર માટે તે આખુ વર્ષ તૈયાર છે ને!!! ચેથ પાંચમ કે બીજા વાર્ષિક ઝગડા તજને શાંત ચિત્તે આત્માભિમુખ વૃત્તિ રાખી વર્તવું. થ અને પાંચમ ભિથશે તો બે દિવસ ધર્મધ્યાનનું વાતાવરણ પ્રવર્તશે વળી પંદર દિવસ પછી પર્યુષેણ થશે તે એ પણ કિશુંભ-માંગલિક દિવસ તરીકે ગણાશે. એ દિવસ ધર્મસ્થાનો હેઈ સુષ્ટિના સંદર્યમાં વૃદ્ધિ કરનારા

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620