________________
૧૧૮
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
અભેદ્ય આત્મમા. અે.
निष्ठुर कुठारघातैः काष्ठे संच्छेद्यमानेऽपि । अन्तर्वर्ती वह्निः किं घातैच्छेद्यते तद्वत् ॥३॥ દેહ અને આત્માની ભિન્નતા, દાહા.
* ભાસ્યા ઢહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે અન્ન ભિન્ન છે, જેમ અસીને મ્યાન. જે ધ્યા છે ષ્ટિને જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનુ' જ્ઞાન; પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેRsતે, જાણે ન ઇંદ્રી પ્રાણ; આત્માની સત્તા વધુ, તેડુ પ્રવતે જાણ. સર્વ અવસ્થાને વિષે, દ્વારા સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એ ધાણે સદાય. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન; જાણુ નાર ને ભાન નહિ, કહિયે કેવુ· જ્ઞાન. પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અપ; દેહુ હાયો આત્તમા, ઘટે ન આમ વિકલ્પ, જડ ચેતનના ભિન્ન છે, કેવલ પ્રગટ સ્વભાવ; એકપણુ પામે નહીં, ત્રણુ કાલે ય ભાવ. ચાપાઇ
૪
૫
७
.
રે
૧૦
૧૧
૧૪
* પ્રજ્ઞાદિક સ્થિતિ સરિખી નહિં, યુગલ જાતિ નરને પણ સહિ; તે ક્રમ તે કાયાપરિણામ, નુએ તેઢુમાં આતમરામ § રૂપી પણ નવી દીસે વાત, લક્ષ્ણથી હુિયે અવદાત તો ક્રીમ ક્રીસે જીવ અરૂપ, તે તે કેવલજ્ઞાન સ્વરૂપ. ૭ ૪-૧૧ આિિદ્ધ
૧૩
તેં યુગલી મનુષ્યને પણ બુદ્ધિ વિગેરેની સ્થિતિ સરખી હાતી નથી, તે તે પ્રજ્ઞા, કાયાનું પરિણામ ક્રમ હાય શકે ? અર્થાત્ ન હેાઇ શકે. તેમાં આત્મારામ એટલે જીવ જુદો છે, તેનુ જે પરિણામ છે, તે તમે સમળે.
§રૂપી એવા પદાર્થો પવનાદિક પણ એટલા સક્ષ્મ હાય છે કે આપણી દૃષ્ટિએ પડતા નથી, લક્ષણ વડેજ તેની હયાતી આપણે જાણી શકીએ છીએ, તે પછી અરૂપી એવા વ તા ચર્મ ચક્ષુએ દેખાયજ કેમ ? કેમકે તે તે કેવળ જ્ઞાન સ્વરૂપી છે.
૧૨