Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth
Catalog link: https://jainqq.org/explore/023352/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન-સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લો. -~(દેવ, ગુરૂ અને ધર્મનાર વરૂપને સમજાવી આત્મસત્તા દર્શાવનાર ગ્રંથ.) સંશોધક અને વિવેચક, મુનિરાજ શ્રી વિનયવિજયજી. પ્રસિદ્ધ કર્તા, દેવચંદ દામજી શેઠ. અધિપતિ અને માલેક, “જૈન” ભાવનગર, પ્રથમવૃત્તિ. પ્રત ૧૦૦૦, - * * * * * * * ભાવનગર-આનંદ પ્રન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ હાથ. વિક્રમ સંવત ૧૭૧. વીર સંવત ૨૪૪૧. સને ૧૯૧૫. મૂલ્ય રૂા. ૨૮-૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ अनन्तपारं किळ सर्वशास्त्रं स्वल्पं तथायुर्बहवश्च विघ्नाः सारं ततो बाह्यमपास्य फल्गुहंसैर्यथा क्षीरमिवाम्बुमध्यात् । . શાસ્ત્ર અનંત છે, ભણવાનું ઘણું છે, આયુષ્ય અલ્પ છે, વિઘ ઘણું છે, વાતે આવશ્યક હોય તેને જ અભ્યાસ કરવામાં હંસને નિરક્ષીર વિવેક પ્રાપ્ત કરો. Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસન હિતચિંતક શ્રી માંગરેાળ જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘ સમસ્ત શ્રી માંગરોળ, બ્રુસ બન્યું ? શાસનને અભ્યુદય, સાહિત્યની ખીલવણી અને કેળવણીની અભિવૃદ્ધિમાં રહેલા છે, તે ઉચ્ચ વિચારને અવલ બી તમેાએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના નિર્વા હના ઉપયાગી ઢામાં લગભગ સારી જેવી રકમ આપવા ઉદારતા બતાવી છે, તેમજ જૈન સાહિત્ય સગ્રહ ગ્રંથની ઉપયેાગીતા જોઇ તેની પણ જેટલી કાપી અગાઉથી ખરીદવાની જે ઉદાર લાગણી દર્શાવી છે તે, અને તેવા કેળવણીના શુભ પ્રસંગામાં શાસનની ઉન્નતિ ખાતર તમે માંગરાળ તેમજ સુ’બઈમાં વેપારાર્થે વસતા ભાઈએ જે ઉત્સાહ દેખાડો છે, એ સર્વે હકીકતથી તમારા સાર્દુત્ય પ્રેમ જોઇ, આ ગ્રંથ તમે બન્ધુઓને અપણુ કરતાં મને આન ંદ થાય છે. ભાવનગર આષાઢ શુકલ ચતુર્દશિ ( ચામાસી ચૌદશ ) સવત ૧૯૦૧ પ્રકાશક. Page #4 -------------------------------------------------------------------------- ________________ यस्यास्याद्वचनोर्मिंरंगललिता संनिर्गता शांतिदा । स्याद्वादाम लतीर तत्त्वविटपिपौल्लास संदायिनी । भव्यात्मा पांथ तर्पणकरी ग्रंथावली जान्हवी | नित्यं भारतमा पुनाति विजयानंदाख्यसूरिं नुमः ॥ १ ॥ જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથ શ્રેણિરૂપ ગંગા કે જે વચનરૂપ તરંગાના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપ નિર્મલ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષાને ઉલ્લાસ આપનારી છે, અને ભવી આમારૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ અને શાંતિ આપનારી છે, તે ગ્રંથ શ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારતવર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાન ધ્રુસૂરિને અમે સ્તવીએ છીએ. ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ @ kkkkkঙ্গ ৮৭৭৭৭৭৭৭৭৭৮*৬*৬ৰেৰসৰর্ত મરહુમ આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ મહારાજ (সা(মাদণ্ড মা২াগ.) ওঁ ৰk৭৭২৮৭৮ Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ થરચના વિવેચન. આશીર્વાદાત્મક, शार्दूलविक्रीडितम्. ® नानापट्टपुराणकाव्यततितो नानेतिहासादितो नानाशास्त्रकथाप्रबन्धसुमहत्साहित्यकोशादितः संगृह्यातिसुयत्नतः प्रकटितो व्याख्यानसौकर्यकृद् भाषामिश्रित एषकोऽस्तु भवतां ग्रन्यो मुदे सर्वदा ॥ १ ॥ ભિન્ન ભિન્ન પ્રકામાં પટ્ટ(સંઘપટ્ટાદિક) પુરાણ તથા કાવ્યાદિની પંકિતઓમાંથી, ભિન્ન ભિન્ન ભારતાદિ ઈતિહાસ વિગેરેમાંથી, ભિન્ન ભિન્ન શાસ્ત્ર, કથાઓ, પ્રબંધે જ આ પદ્યનું વ્રત રાહૂવિદિત છે તેનું લક્ષણ “સૂર્યદિન ગૌ સતત સાવિત્રીહિતમ” અર્થાત ૧૨ અને ૭ અક્ષરે વિરામ અને મ ગણ ૩ ગણુ જ ગણ સો ગણુ ત ગણુ ત ગણુ અને ગુરુ એક અક્ષર એમ ૧૯ અક્ષરનું એક પદ બને છે તેવા ચાર પદનું એક વૃત્ત થાય છે. ગણ મ, ન, મ, ય, ર, ૨, ૩, અને તે એમ આઠ છે. અને તે એક એક ગણુ ૩-૩ અક્ષરે મળી થાય છે. છન્દ શાસ્ત્રમાં જણાવ્યું છે કે છન્દ મુખ્ય બે પ્રકારના છે, તેમાં કેટલાક માર્યા વગેરે માત્રા મેળ છે અને બાકીના ઘણુ છો ગણ મેળ છે. ગણુનું રૂપ આપતાં જણાવે છે કે માત્ર ગુણ त्रि लघुश्चनकारो भादि गुरुः पुनरादिलघुर्यः । जो गुरु मध्यगतोरल मध्यः सोऽन्त्यगुरुः कथितोऽन्त्यलघु તઃ II હોય એટલે જેમાં ત્રણેય અક્ષર ગુરૂ હોય તે મ ગણ (ઉદાહરણ–માતાજી) અને જેમાં SSS ત્રણ લધુ હોય તે ન ગણ (ઉદાહરણનગર ) આદિ અક્ષર ગુરૂ હોય તે મ ગણ (ભારત) અને sI. આદિ લઘુ તે ય ગણ ( પથારી) જેમાં ગુરૂ અક્ષર મધ્યમાં હોય તે ન ગણુ (સુતાર) અને લઘુ ! ડ ડ મધ્યમાં હોય તે ર ગણ (કાંકરા) અને અન્ય ગુરૂ હોય તે ન ગણ (પથરા) અને છેલ્લો લઘુ SIS હેય તે ત ગણ (સૂથાર) ગુરૂ લધુની પીછાણ માટે જણાવે છે કે સ્વર માંથી આ ર્ ૩ ૪ ૪ સિવાયના SS! તમામ વરે દી સ્વર કહેવાય આ $ % % 0 ચો ઔ અં અઃ તે દીધું. તેમ જ શું ? $ આ પાંચ અક્ષર હસવ અને શા જે શો ફ્રી : આ અક્ષર દીર્ધ (ગુરુ) છે, તેમ હવે Page #8 -------------------------------------------------------------------------- ________________ ક અને મહાન્ સાહિત્યના ભંડાર વિગેરેમાંથી સારી રીતે યત્નથી સંગ્રહ કરી આ “ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ ” ગ્રન્થ પ્રસિદ્ધ કરેલ છે. વળી તેમાં ભિન્નભિન્ન શ્લેાકેા ભિન્નભિન્ન પ્રથામાંથી ભાષાન્તર તથા વિવેચન સહિત લેવામાં આવ્યા છે જેથી આ ગ્રન્થ વ્યાખ્યાનના કાર્ય માં સરલતાને કરવાવાળા તેમજ આપ સના આનન્દ માટે થાઓ. ૧ વિનયવિજયજી, "3 વગેરે તમામ અક્ષરનું જાણી લેવું. અને વિશેષમાં એટલુ' પણ જાણવુ` કે અક્ષર પોતે -હરવ હોય પરંતુ તેના પછી જોડાક્ષર આવે તે તે લઘુ અક્ષર દીર્ધ ( ગુરૂ ) કહેવાય છે. જેમકે “ ક્ષ આમાં % અક્ષર હસ્વ છે પરંતુ ક્ષ જોડાક્ષર આવતાં તે રૂ દી (ગુરૂ) જાણવા. અને માર્યાં વગેરેની માત્રા ગણવી પડે ત્યાં ગુરૂ અક્ષરની બે માત્રા અને લઘુ અક્ષરની એક માત્રા ગણવી. પરંતુ તેના ખીજા તથા ચોથા ચરણમાંના છેલ્લા અક્ષર વિકલ્પે ગુરૂ હૈાય તે। લઘુ ગણાય અને લઘુ હાય તે ગુરૂ ગણાય, પરંતુ માત્રા એક વતી ધટતી હેાય તે તેમ થઈ શકે છે અને છ તે લઘુ અક્ષનું અને TM તે ગુરૂ અક્ષરનું ચિન્હ જાણવુ. : ઈદનાં સામાન્ય ભેદ દર્શાવ્યા, પરંતુ છંદશાસ્ત્ર વિશાળ છે તેથી વિશેષ જ્ઞાતાના મુખથી જાણી લેવું. Page #9 -------------------------------------------------------------------------- ________________ याचना. गच्छतः स्खलनं कापि भवत्येव प्रमादतः વિરતિ વ સત્ર સમાવતિ સન્નનાદ | જે મનુષ્ય ગતિ કરતે હોય તેને કયાંકપણે પ્રમાદથી ઠેસ લાગે છે જ, પરંતુ તેવે પ્રસંગે ખલ પુરૂષે (તેને દેખીને) હસે છે અને સર્જન પુરૂ (તેનું) સમાધાન કરે છે. ૧ આ વાક્યને અનુસરી આ ગ્રન્થમાં કોઈ પણ ઠેકાણે મારે પ્રમાદ થયેલ હોય તે તેને માટે સૂચના કરવાની સજન મહાશયને હું વિનંતિ કરું છું કે જેથી અમે ન્ય પ્રસંગે તે તરફ ઉપકાર સહ લક્ષ આપી શકાય. આ ગ્રંથમાં અકેક વિષયની વિશાળતા અને પુષ્ટિ તરફ લક્ષ આપતાં તેમાં જૈન તેમજ જૈનેતર બહોળાં સાસ્ત્રોના પ્રમાણેને સંગ્રહ થવા પામેલ છે. તેથી કોઈ સ્થળે વિપરીત ભાવ જણાય, તે સમજુવર્ગ તે જણાવશે તે ઉપકાર થશે. વિનય. Page #10 -------------------------------------------------------------------------- ________________ ' પૂર્વ કર્મનું વર્તમાન સંઘન. उपजाति. विधर्विधाता नियतिः स्वभावः कालो ग्रहाश्वेश्वरकर्मदेवाः । भाग्यानि पुण्यं नियमः कृतान्तः पर्यायनामानि पुराकृतस्य ॥ १ ॥ વિધિ (ભાગ ) ૧, વિધાતા (બ્રહ્મા) ૨, નિયતિ (ભાવિભાવ) , સ્વભાવ (પ્રકૃતિ), કાલ (સમય ) ૫, રહે (સૂર્યાદિ નવ ગ્રહો) ૬, ઇશ્વર (પરમેશ્વર) , કર્મ (પ્રારબ્ધ ) ૮, દૈવ (કર્મ પ્રેરક શક્તિ ) , ભાગ્ય (નશીબ) ૧૦, પુણ્ય (શુભ અદષ્ટ ધર્મ ) ૧૧, નિયમ (કુદરતી પદ્ધતિસર ચાલતો ઉપક્રમ)૧૨, કૃતાંત (પૂર્વ જન્મમાં કરેલા કર્મનું ફલાભુખ દેવ) ૧૩. એમ તેર પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં ધ નામો છે. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ ફ WAAAwwwwwwwwwwwwwwsonwwwwwwwwwwww મુનિમહાજ શ્રી વિનયવિજયેજી મહારાજ, ( જૈન સાહિત્ય સંગ્રહ તથા જૈન *વે. ગ્રંથગાઈડના કર્તા, Page #13 -------------------------------------------------------------------------- ________________ છે! છે. SN. DROIT મુનિમહારાજશ્રી વિનયવિજયજીનું જીવન ચરિત્ર. વનની શરૂઆત. coming events cast their shadows before. પુત્રનાં લક્ષણે પારણામાંથી જણાય. यथा मृत्पिडतः कर्ताकुरुते यद्यदिच्छति एवमात्मकृतं कर्म मानवः प्रपिपद्यते જેમ માટીના ગેળા કુંભાર ઇચ્છીત આકાર કરી શકે છે તેમ દરેક માણસ પિતાનું સારું કે નઠારું નસિબનું બંધારણ પિતાની જાતે જ મેળવી શકે છે. આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કરી વના પરીશ્રમ પછી સ્પષ્ટાર્થ અને વિ. વેચન યુક્ત દેવ, ગુરૂ, અને ધર્મને ઓળખાવતા કિમતી સાહિત્યને ખજાને આ પણ માટે અર્પણ કરનાર મુનિ શ્રી વિનયવિજયજીના વર્તમાન જીવનની શરૂઆત કાઠિયાવાડના એક નાના ગામડામાંથી થાય છે. છોડવડી ગામ જુનાગઢ નજીકનું એક ગામડું છે, કે જ્યાં દેવકરણ જાદવજી નામના વિશાશ્રીમાળી વણિક ગ્રહસ્થને ઘરે તેમને જન્મ સં. ૧૯ર૭ ના આષાઢ વદી ૧૧ ના રોજ થયેલ હતું. આ વખતે તેમનું નામ વીરજી રાખવામાં આવ્યું હતું. માતા-પિતાને મુખ્ય ગુણ પુત્રવાત્સલ્યને હોય છે, અને તેમાં પણ દેવકરણ શેઠને ત્યાં એકજ સંતાનની પ્રાપ્તિ હોવાથી તેમને બહુ લાડથી ઉછેરવામાં આવતા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હતા. તેમની આનંદી બાળચેષ્ટા, નિર્દોષ હાસ્ય અને સરલ ગમ્મતથી તેમનાં માતા ઝવેરબાઈ બહુ ખુશિ રહેતાં અને તેમની સંભાળમાંજ સઘળે વખત આનંદથી પસાર કરતાં. કમનસિબે માતાને પુત્રરત્નના પ્રારબ્ધને વિશેષ નિહાળવાનો પ્રસંગ મળે તે પૂર્વે પુત્રની ઉમ્મર હજુ તે સાત વર્ષની થઈ તેટલામાં દેહમુકત થયાં અને તેથી પિતા પુત્રને કૈટુંબિક વર્ગ સાથે ખાવા-રહેવાની શેઠવણ કરવી પડી. પુત્રનાં લક્ષણ પારણામાંથીજ વર્તાય.” તે ન્યાયે તેમની કેળવણી પરત્વે રૂચી, તપાસવાની ટેવ તથા ગ્રાહ્ય શકિત અસાધારણ હતાં. છતાં તેમનું જન્મસ્થળ ખુણામાં પડેલ હેવાથી અગિયાર વર્ષની ઉમ્મરે તેઓ ગુજરાતી છ ચેપડીને અ ભ્યાસ કરી રહ્યા તેટલામાં તેમને દુકાનમાં જોડી દેવામાં આવ્યા. દુકાનમાં તેમને મુખ્ય કામ નામાનું કરવાનું હતું. છતાં તે ઉપરાંત પોતાની ખેતી ઉપર દેખરેખ પણ રાખવી પડતી. અગર એ કે ખેતીનું કામ કરવાને માટે ખેડૂતને નેકર (સાથી) રાખેલ હતું, તે પણ જમીનની માલિકી અને ફોરમની જવાબદારી તેના કુટુંબને શીર હતી અને તેથી જમીનની આવકમાં તેમના આમ મનાતા વર્ગને લાભાલાભ સમાય હતે. વર્તમાન સંજોગોમાં જેમ મોટે ભાગે લેવાય છે, તેમ ઘણું કુટુંબમાં સંજેગની પ્રતિકુળતાથી બાળકને શિક્ષણને સમય છતાં નજીવી આવક માટે ધંધાની ધુસરી કે નેકરીની બેડીમાં નાંખી દેવાય છે તેમ આપણું શ્રીયુત વિરજીભાઈ માટે થયું, છતાં કેટલીક વખત નજીવા સંજોગો પણ ખાસ અનુકુળ થઈ પડે છે તે ન્યાય આ પ્રસંગે વીરજીભાઈને લાગુ પડશે. કેમકે તેનું હૃદય કોમળ હતું, તેથી ખેતી જેવી સખ્ત મજુરી કરનાર ખેડૂત (મજુર)ના શ્રમ માટે તેમને દયા આવતી અને પિતે શેઠની ઉપાધીવાળા છતાં તે મેટાઈને બાજુ મુકી પાક તપાસવા જતાં પિતાના ખેડૂત સાથીને બપોરના જમવાને ભાત સાથે લઈ જઈ આપતા તથા તેમની સાથે વાતચીતમાં કેટલેક કાળ રેકતા, આ પ્રવૃત્તિથી તેઓને આનંદ એ થતું કે પિતાને સાથી પુખ્ત ઉમ્મરને અને ધર્મને રાગી હતું તેથી તે ભજન લલકારતે તે તેઓને સાંભળવાને હસ વધવા લાગી. સાથી જેનું નામ બહેચર હતું તે ગૃહસ્થાશ્રમી છતાં સ્ત્રી પુરૂષ બંનેએ ચેથાવતના નિયમ કર્યા હતા. અને તે વખતે વખત બે ત્રણ ઉપવાસ એકી સાથે ખેંચી કાઢતે. આટલું છતાં તે હમેશાં કામ ઉપર જતે અને રાત્રે તંબુ લઈ મેડી રાત સુધી ભજન કીર્તન કરતે. વિરજીભાઈને પરીચય વધતા ગયે; તેમ તેમ તે રાત્રીના ભજનમાં પણ જેડાવા લાગ્યા અને પોતે પણ સાથે ગાવા અને ભજન તથા પ્રહાદ આખ્યાન, ધ્રુવ ખ્યાન, કુંવરબાઈનું મામેરું વિગેરે કેટલાક ગામડામાં સર્વ પરિચિત જવાતા ભજને મેએ કરી નાંખ્યા. આ સઘળાનું પરિણામ એ થયું કે વિરજીભાઈને ભક્તિ ઉપર પ્રેમ જાગ્યા અને બહેચર તથા વિરજીભાઈ બંને ભકતના નામથી ઓળખાવા લાગ્યા, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિરજીભાઈનું કુટુંબ ન હતું, તેઓ જેનના પુત્ર હતા. અને જેના નામે ઓળખાતા હતા છતાં આજ કાલની ધર્મ—ધર્મ શબ્દ પિકારનારની ધર્મ ભાવના હૃદયમાંથી ખસીને જીભમાં આવી વસી હોય તેમ તેઓ જન તત્વ જાણવાને બેનસીબ હતા. દરેક ધર્મમાં જોઈશું તે ઘણે ભાગ પિતાના કહેવાતા ધર્મનું માં માથું પણ ભાગ્યેજ જાણવા છતાં ફક્ત ધર્મનું ધડ પકડી ઝુઝે છે. પણ તેઓ ધર્મના રહસ્યને સમજતાં શીખે તે પછી આત્મહિત સહેજે સુલભ થઈ શકે. તે પણ સુભાગ્યે ધર્મના અંગે મુકરર થયેલાં નિયમિત ક્રિયાકાંડ અને વૃત નિયમ તથા પર્વ દિવસની સરલતા એવી તે અનુકુળ અને સુદઢ પદ્ધિતિથી યેજાએલ છે કે ભવિઓને તે પિતાની ફરજનું સહજ ભાન કરાવે છે. પર્યુષણ પર્વ એ જૈન પ્રજા માટે એ દિવસ છે કે જેનાથી “જેન ”બિરૂદ ધરાવતાં બાળ વૃદ્ધ સર્વ જાણીતા છે. મોટા શહેરમાં કે નાના ગામડામાં, સેકડે માણસોથી કે જંગલમાં વસતે એક જ જૈન પણ આ પર્વના દિવસ તપ, જપ, દિવાન, ભાવના-સેવા-ભક્તિ અને ધર્મરાધનામાં પસાર કરે છે. ગામડાના લોકો પતે જેન છે તે પર્યુષણના આઠ દિવસ જાણી શકે છે. સામાયિક પ્રતિક્રમણ પૂજા શાજવાંચન વગેરે નિત્ય આવશ્યક આત્મહિત યિનું આરાધન આ આઠ દિવસ અને નહિ તે છેલ્લા એક દિવસ તે સર્વ કેઈ કરે છે. આ પ્રમાણે છેડવડીમાં પણ પર્યુષણના દિવસ આવતાં વીરજીભાઈને પોતે “જૈન”હેવાનું ભાન થયું. ગામના માટે ભાગ વૈશ્નવ સંપ્રદાયી હોવાથી અને વીરજી ભક્તને પ્રથમ સંસ્કાર બેચર ભક્તના થવાથી તેમનું હદય વેદિક ધર્મમાં રંગાયું હતું. તે પર્યુષણ પર્વમાં શાસ્ત્ર શ્રવણ થતાં નવું જાણવા આકર્ષાયું. અને એકડાને પાઠ પાકે થવા પછી એક શીખવાને જેમ વિદ્યાર્થીનું ચિત્ત આકર્ષાય છે, તેમ પિતાના કુળ ધર્મ માટે અભ્યાસ કરવાની જીજ્ઞાશા થઈ આવી. વીરજીભાઈ જૈન ધર્મ માટે જેમ જેમ નવું નવું વાંચતા ગયા તેમ તેમ વધારે ઉડા ઉતરવા ઈચ્છા થતી ગઈ અને તેના પરિણામે વૈરાગ્ય ભાવ થઈ આવ્યું. અત્યાર સુધીમાં તેઓ દુકાનના કામમાં બહુ ઓછા ભાગ લેતા હતા, અને બાકી પુસ્તક વાંચવા અને રતવન, ભજન કરવામાં દિવસ કાઢતા હતા. તેથી તેમના પિતાને વીરજીભાઈના લગ્ન જલદી કરવા ઈચ્છા થઈ. તેઓ માનતા હતા કે સંસારમાં પુત્રનું જોડાણ કરવા અને તેનું ધંધામાં ચિત્ત લગાડવાને સ્ત્રી રૂપી બેઠી પહેરાવવા જરૂર છે. સ્ત્રીને માહિનીનું રૂપ એટલા માટે આપેલ છે કે તેના સંસર્ગ પાસની મોહ દિશામાં પુરૂષ અંધ બની જવાથી પિતાનું આત્મકલ્યાણ ધર્મધ્યાન અને વૈરાગ્યના વિચારને વિસરી જાય છે. આ ઉપરથી પોતાના પુત્રના વૈરાગ્યભાવને સંસા. ૨ પક્ષમાં ખેંચી રાખવાને તથા પોતાની ઘરસંગ સ્થિત હોવાથી પુત્રવધુ આવતાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ખાર ખુલ્લે તે માટે તેમણે વીરજીભાઈના સબંધ-સગાઈ કરવા ધાર્યું. પશુ આ ખખર વીરજીભાઇને પડી જવાથી તેમને તેમ કરવા સાફ ના પડી અને તે ખરીઢ અર્થે ૧૯૫૨ માં જેતપુર ગયા કે જ્યાં દ્રુોયાના સાધુ માણેકચંદ્રજી સ્વામો ( તપસ્વી ) ચામાસુ` હતા તેથી તેમને મળ્યા અને ધર્મચર્ચા થવાથી તેમને આન ૪ થતાં પેાતાને દીક્ષા લેવાની ઇચ્છા થઇ હતી, ને આ અવકાશ મળી આવ્યા, જેથી તુત તેમણે ત્યાંજ દીક્ષા લેવા ધારી, રજા માટે પાતાના પિતાને પત્ર લખ્યું. પ્રેમ એ અદ્દભુત લાગણી છે. સામાન્ય પરિચિત બે વ્યક્તિ વચ્ચે પ્રેમનુ ખીજ ન ધારેલી રીતે નવાઈ જવા પછી તે વૃક્ષ એવી છુપી રીતે વધી જવા પામે છે કે તેની મજબુર્તી અને વિશાળતાનુ` ખરૂ' ભાન પ્રસગે જ થઇ શકે છે. આ સામાન્ય વ્યક્તિના પ્રેમનું સ્વરૂપ છે. ત્યારે પીતા પુત્ર વચ્ચેના કુદરતો પ્રેમ કેટલે વિશાળ હાય તેની ગણના થવી બહુ મુશ્કેલ છે; ગમે તેવા અપરાધ વચ્ચે પણ પુત્રને નિર્દોષ જુએ છે, ગમે તેવા કુરૂપ વચ્ચે પણ પિતા પુત્રને તેજસ્વી માને છે. અને ગમે તેવા વન છતાં પણ પિતા પુત્રને ચાહે છે, તેનું કારણ કુદરતી પ્રેમ નહિં તે ખીજું શું? કહ્યું છે કે પિતા बंधनानि खलु संति बहूनि प्रेमरज्जुदृढ बंधन मेव दारुभेद निपुणोऽपि षडं प्रिंर्निष्क्रियो भवति पंकज कोशे “બંધન ઘણા હૈાય છે, પર`તુ પ્રેમરૂપ દેરડી દૃઢમ ધન છે. કેમ કે ભ્રમર લાકડું ભેદવામાં ચતુર છતાં પણ કમળ કેશને ભેદી શકતા નથી. ” પેાતાના પુત્રનુ” ચિત્ત સ‘સારમાં જોઇએ તેવુ નથી, તેમ દેવકરણ શેડ જાણુતા હતા, છતાં જ્યારે તે દીક્ષા લેવાના છે તેમ તેને ખબર મળ્યા કે તુ જાણેકે તે હંમેશને માટે પુત્રરત્ન ગુમાવી બેસતા હોય તેવા આઘાત થયા. પુત્રના વતનમાં તેનુ હિત કેટલે અંશે સધાય છે તે ગણના કરવા જેટલી તેમની પ્રેમટષ્ટિ ઉત્તાર થઈ શકી નહિ. તેથી તે પોતાના ભાઈ જીવાભાઇ સાથે જેતપુર આવ્યા અને દીક્ષાને માટે રજા આપવાને બદલે અનેક પ્રકારે આક્રંદ કરતા વીરજીભાઈને પેાતાની સાથે લઇ ગયા. કહ્યું છે કે— पादाकुलकं हा हा दुष्टकदतिकायैः क्षिप्तं जन्म मुधा व्यवसायैः काकिण्यर्थे चिन्तारत्नं हारितमेतदकृत्वा यत्नम् “ જેમ કેાઈ કાડી મેળવવા માટે ચિંતામણી રત્ન ખાઇ બેસે છે, તેમ દુષ્ટ સ`સારની વાસના માટે નિષ્ફળ પ્રયત્નવાળા પુરૂષા પ્રભુ ભજનના યત્ન કર્યા વિના જન્મ ગુમાવી દે છે, ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ • 18 મન એ સ્વતંત્ર છે. શરીરને રોકવા-કાબુમાં રાખવા કે કેદ કરવા ભલે સર્વ કઈ પ્રયત્ન કરે, પરંતુ મનને રોકવા કોઈ સમર્થ નથી. મનને પ્રવાહ અકળ-અસિમ અને અગાધ છે. મનની સ્થિરતા જેમાં પ્રેમ જોડે છે, તેમાંજ તે ચિરસ્થાયી લાગી રહે છે. તેને બીજી વાત, શૃંગાર કે મેહક વસ્તુ પણ તુચ્છ લાગે છે. તેમ વીરજીભાઈ તેમના પિતાદી-કૈટુંબીક આગ્રહથી ઘરે પાછા ફર્યા, પરંતુ તેમનું મન વૈરાગ્યથી પાછું ફર્યું હતું. સ્વાભાવિક કહેવાય છે કે મન | મનુષ્યામાં વિમ્ વંધ પક્ષો મન એજ મનુષ્યને બંધ (મહાદિ) અને મેક્ષ (છુટાપણા) નું કારણ છે. અને તે પ્રમાણે વરછમાઈનું મન મોક્ષ (સંસારથી છુટાપણું) ચાહતું હતું. તેથી તેઓએ ઘરે આવવા પછી -ભૂમિશયન, એકાસણુ, બ્રહ્મચર્થવૃત, સચેત ત્યાગ, એ વગેરે વિરક્ત ભાવનાના આચાર ગ્રહણ કર્યા હતા. અગર જો કે પિતાની પાસે રહી આ પ્રમાણે કરવા સામે તેમનું કુટુંબ તાત્કાલિક વાંધા લેતું હતું નહિ પણ વીરજીભ ઈનું મન હમેશને માટે બંધનમાં રહી તેમ કરવાથી કદી ખલન થવાની શંકા રાખતું હતું. વળી ગમે તેટલી છુટ છતાં સંસાર અવસ્થા અને પરિચિત મેહ તેમના ધર્મકાર્યમાં કદાચ અંતરાય લાવે તે બનવાજોગ હતું અને તેથી એક વર્ષ. માં ચાર પાંચ વખત તપસ્વી પાસે જા આવ થઈ અને અંતે ૧૫૩ ના ચેમાસા માં તપસ્વી વેરાવળ લેવાથી ત્યાં તેમની પાસે ગયા અને દીક્ષા લેવાને દઢ સંકલ્પ જણાવ્યું કે જે ખબર પુનઃ તેમના પિતાને આપતાં તેઓ ત્યાં આવી પાછા તેડી જવા કહેવા લાગ્યા. વીરજીભાઈને નિશ્ચય દઢ હતું, અને તેથી સરલતાથી માર્ગ કરવા અને બને તે પરહિત કરવાના હેતુથી તેમણે પિતાના પિતાને જવાબમાં વિનંતી કરી કહ્યું કે * પિતાજી ! ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશવા છતાં ઉજવળ આત્માઓને ધર્મ વતઃ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બ હ્યદષ્ટિથી જ્યાં સુધી ઉજવળ આત્માએ સંસારના માલિક પ્રપંચમાં દર્શન દે છે, ત્યાં સુધી તે થનની સિદ્ધતા કવચિત દુર્લભ છે, એ નિઃસંશય છે. મહાવીરને એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એમણે એજ પ્રદર્શિત કર્યું છે, તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યદા જેવી રાણ, અઢળક સામ્રાજ્ય લક્ષમી, અને મહા પ્રતાપી રાજન પરિવારને સમૂહ છતાં તેના મેહને ઉતારી દઈ જ્ઞાન દર્શન ગપરાયણ થઈ એણે જે અદ્દભૂતતા દર્શાવી છે, તે અનુપમ છે. એનું એજ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં, આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્વાભિલાષીના મુખ કમળથી મહાવીર કહેવરાવે છે કે – अधुवे असासयंमि संसारंमि दुख्खपउराए किं नाम दुध्यं तकम्मयं जेणाहं दुग्गई न गछेझा Page #18 -------------------------------------------------------------------------- ________________ વળી મને એ શંકા છે કે – क्वचिद्विद्वद्गोष्टिः क्वचिदपि सुरामत्तकलहः क्वचिद्वीणावादः क्वचिदपि च हा हेति रुदितम् क्वचिदम्या रामा क्वचिदपि जराजर्जरतनु------- नजाने संसारः किममृतमयः किं विषमयः સંસારમાં કોઈ વખત વિદ્વાનોને વિનોદ, કોઈ વખત મદિરા પીને મસ્ત થએલાઓને કલહ, કઈ વખત વીણનો નાદ, કોઈ વખત હાહાકાર થતું રૂદન, કેઈ વખત મનહર સ્ત્રી અને કોઈ વખત વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલ શરીર દેખાય છે. આ ઉપરથી સંસારને અમૃતમય કહે કે વિષયમય તે સમજી શકાતું નથી. હે પિતા! આ એ ગુંચવણવાળે પ્રશ્ન છે કે જે ઉકેલવા સમર્થ પુરૂષની જરૂર છે, અને તેવા પુરૂષની પ્રાપ્તિ માટે સંસાર મેહથી વિરક્ત થવા પ્રથમ જરૂર છે કારણ કે તેવા સમર્થ ન સંસારમાં રહીને મેળવી શકાતા નથી. કેમકે रम्यं हर्म्यतलं न कि वप्ततये श्राव्यं न गेयादिकम् , किंवा माणसमासमागममुखं नैवाधिकं प्रीतये । किंतूब्रान्तपतत्पतंगपवनव्यालोलदीपांकुर च्छायाचंचलमाकलव्य सकलं संतो वनान्तं गताः॥ મહેલવાળી અગાશીઓમાં રહેવું શું રમ્ય નથી ? ગાયનાદી સંગીત શ્રવણ કરવાં તે શું પસંદ નથી પડતું કે શું પ્રાણથી પણું પ્રિય સંબંધીઓનું સમાગમ સુખ અધિક પ્રીતિનું પાત્ર નથી? હાં છે. પરંતુ વસ્તુતઃ એ સર્વ પતંગીયાની પેઠે પળવાર ઊંચે ચઢી પડી જાય તેવું, અને દીપકની તિની છાયાં પેરે ચલાયમાન છે, તેમ જે પુરૂષો વનમાં ચાલ્યા ગયા છે. માટે હે પિતાશ્રી ! આપ મારા હિતિષી હે તે ઉભય ભવના કલ્યાણ અથે મને જે ભાવના ઉદ્દભવી છે તેમાં અવરોધ લાવે નહીં. આ વચનેની ધારેલી અસર દેવકરણ શેઠના હદય ઉપર થઈ એટલું જ નહિ પણ તેડવા આવેલ પિતા તે પણ દિક્ષા લેવા તૈયાર થયા. તપતીએ તેમને અભ્યાસ શરૂ કરાવ્યું અને વીરજીભાઈને તેમની આજ્ઞાથી દિક્ષા આપવા નક્કી કર્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા. शुद्धः प्रसिद्धिमायान्ति लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यन्ते दन्तिदन्तान दन्तिनः । । જેમ અંધારામાં રહેલા હાથીના દાંત દેખાય છે પરતુ હાથી દેખાતા નથી. ( કેમકે દાંત ।ળા છે અને હાથી કાળા છે ) તેમ નાના છતાં શુદ્ધ પુરૂષ પ્રસિદ્ધિ પામે છે. અને માટા ડુગર જેવડા પણ અશુદ્ધ હેાવાથી પ્રસિદ્ધિ પામતા નથી. સત્તાવીશ વર્ષની પૂર યુવાન અવસ્થાએ કુટુ બનેા ચ્યાગ્રહ પ્રેમ અને સુખસ ંપત્તિ વચ્ચે સસાર ઉપર અનિત્ય ભાવ ભાવનાર આપણા ગ્રંથનાયક વિરજીભાઈને દીક્ષા લેવાનુ` મુહૂર્ત સ. ૧૯૫૪ ના કાર્તિક વી. ૬ નું મુકરર થયુ અને તેથી વેરાવળના દ્રુઢીઆભાઇએ મહાત્સવને માટે પ’દર દિવસથી ખાસ મડપ અને દેશપરદેશ કાત્રી લખી ઉત્સાહ ભરી તૈયારી કરવા લાગ્યા. આ પ્રસ`ગે પિતા અને પુત્ર સાથે દિક્ષા લેનાર છે તે ખખરથી વીરજીભાઇ અને તેના પીતાના નામના વહીવટથી મુક્ત કરવા તેમના લેણા તથા દેવાની સર્વ વ્યવસ્થા કરી નાંખી; વળી સમકિતસાર ગ્રંથ બહાર પાડવા માટે વેરાવળના દ્રુઢીયા ભાઈઓએ મદદ કરી હશે તેથી તખ્ખા સઘ સાથે સ્નેહ નહાતા તે માટે તે ગ્રંથના ત્યાંથી સદંતર નાશ કરવા કબુલવાથી એકસપી થતાં મહાત્સવ સતાષકારક થઇ પડયા. આ મહેાત્સવ પ્રસ`ગે બહુાર ગામથી દોઢથી એ હુંજાર મેમાન એકઠા થયા. દીક્ષામહાત્સવના કાન્ય અને ગ્રંથ રચાયા અને આ સર્વ સ'યેાગે વચ્ચે મુકરર તારીખે દિક્ષા લેવા પછી તેએ વીરજી સ્વામીના નામે પ્રસિદ્ધ થયા. જયારે તેમના પીતા દેવકરણ શેઠ અભ્યાસમાં આગળ વધી દીક્ષા લે તે પૂર્વ તાવની બીમારીમાં તે પછી એ ત્રણ માસમાં ગુજરી ગયા. માણેકચ’દજી સ્વામીને વીરજી સ્વામીના પરિચય જેમ જેમ વધતા ગયા તેમ તેમના બુદ્ધિબળે માણેકચંદજી સ્વામીના હૃદયમાં ઉચ્ચ વિચાર જમાવ્યા અને તેમના જ્ઞાનથી ખુશી થઇ સવારના વ્યાખ્યાન સિવાય ખાકી ઉપદેશ-વ્યાખ્યાન વગેરે માટે વીરજી સ્વામી ઉપર ભાર આવ્યે. આ સ્થિતિ વચ્ચે જેતપુર તથા પેરમંદરના ચામામાં શાંતિથી પસાર થયાં, આ અરસામાં વીરજી સ્વામીને વાંચવા ભણવાને બહુ તક મળી અને માણેકચદ્રજી સ્વામીના ગ્રંથ સંગ્રહના માટે ભાગ તેઓએ દૃષ્ટિ તળે કાઢી ગયા. જ્યારે જ્યારે વીરજીસ્વામીને વાંચનમાં કઇપણુ પ્રશ્ન થતા ત્યારે માણેકચ દજી સ્વામીને પુછતા, અને જ્યાંસુધી પોતાના મનનું સમાધાન ન થાય ત્યાંસુધી હા માં હા મેળવી દેતા નહિ. એક વખત પ્રકરણ રત્નાકર ભાગ ૩ જામાં હુંડીનુ` સ્તવન વાંચતા તેમાં જીન પ્રતિમા સંબંધી પાઠા સૂત્રના અથ સાથે વાંચવાથી તેમના મનને પ્રતિમા પૂજાની આવશ્યક્તા માટે શંકા થઈ અને તેના પરિણામે સમક્તિ સલ્યેાહાર ગ્રંથ વાંચવા શરૂ કર્યાં અને આ રીતે બંને ગ્રંથના વાંચનથી તેમના હુદયમાં અનેક પ્રશ્ન ઉત્પન્ન થયા. પેાતાના હંમેશના રીવાજ પ્રમાણે આ સર્વે માટે તેમણે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગુરૂને પુછયું, પણ કશું સંતોષકારક સમાધાન ન થતાં તે ગ્રંથ વાંચવા મના થઈ અને તેથી ઉત્પન્ન થયેલા પ્રશ્નો શંકા રૂપે દઢ થવા પામ્યા. A શકાળુ હદય થવા સાથે દષ્ટિભ્રમમાં આવવા પછી તેનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને લગતા સામાન્ય પ્રસંગ પણ બારીક તર્ક કરવાને કારણું આપે છે તેમ તે ૫છીના વિહારમાં તપસ્વીના પગલાં કેઈ સ્થળે લેવાયાં તે જોઈ પગલાં પ્રત્યેની પુજ્ય ભાવનાના દેખાવે પ્રભુ પ્રતિમા માટે તેમના મનને વધારે દ્રઢ બનાવવા કારણ આપ્યું અને વળી વધારે ઉંડાણમાં આવતાં તેઓશ્રીના ફેટા લેવાયાનું જાણું વીરજીસવામીને સ્થાપનાની જરૂરિયાત માટે જે વિચાર થયા હતા તે છેક મજબુત થયા અને તેથી પિતાની શંકાના વિશેષ સમાધાન માટે કેઈ વિદ્વાનને પ્રસંગ શેધવા લાગ્યા. શિહોરમાં પિપટનામને એક જન્મમુંગે માણસ મહારાજ શ્રી (હાલ ઉપાધ્યાયશ્રી છે તે) વીરવિજયજી મહારાજના પૂમમળે તેમનાં દર્શનથી બલતે થયો. તેવા ખબર તેમણે સાંભળ્યા હતા, તેથી જ્યારે તેઓ પોતાના ગુરૂ માણેકચંદજી સ્વામી સાથે અમરેલીમાં સં. ૧૫નુ માસું રહ્યા ત્યારે તેમની ઈચ્છા ઉપરોક્ત વિચારે માટે તેઓશ્રી પાસેથી શંકાનું સમાધાન કરાવવાની થઈ આવી અને તેજ અરસામાં મહારાજશ્રી વીરવિજયજી કે જેઓ પાલીતાણે ચેમાસુ હતા ત્યાં પત્ર લખી પિતાની શંકા માટે પ્રશ્ન પુછવા ઈચ્છા જણાવી અને તેને ઉત્તર મળી જવાથી પૂછ્યું કે – આ૫ શ્રી જે વસ્તુને હાથમાં અગર કેડમાં રાખે છે અને તેને (મુહપતિ) કહો છે તે ફેરવી તેને હાથપત્તિ અથવા કેડપતિ કહે તે શું છેટું? આના જવાબમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે “મહાનુભવ વ્યાખ્યાનાદિ બોલતી વખતે મુખ આચ્છાદન કરવાની વસ્તુ છે માટે શાસ્ત્રકારે મુહપત્તિ કહી છે, અને જે તમારા કહ્યા મુજબ મેઢે બાંધવાથી જ મુહપતિ કહેવાતી હોય તે તમે આહાર કરવા બેસે ત્યારે તેનું નામ શું કહેશે ? કારણ કે તે વખતે મુહપતિ મેઢે બાંધેલી હેતી નથી. જે વસ્તુ રાજ કરે છે તેને તમે રજોહરણ કહે છે તે પછી વિહાર કરે ત્યારે પગે બાંધીને ફરો તે રજોહરણ કહેવાશે નહીંતર કાપહરણ કહેવાશે, કારણ કે તે વખતે કાખમાં રાખે છે. આવી જ રીતે પગરખાનું તથા અંગરખા વિગેરે ઘણાં દ્રષ્ટાં. તે આપી તે પ્રશ્નોત્તરનું ઘણું સારી રીતે સમાધાન કર્યું. એવી રીતે જુદા જુદા એકવીશ પ્રશ્નનો જવાબ મળવાથી વીરજીસ્વામીને ઉપાધ્યાયજી મહારાજ પરને ગુરૂભાવ દિનપ્રતિદિન વધતે ગચો. વિચારવમળ વચે વીરજીવામીએ પિતાના ગુરૂ માણેકચંદજી સ્વામી સાથે અમરેલીથી વાકેનેર તરફ વિહાર કર્યો. તેટલામાં પ્રેમચંદ નામના એક શખ્સ દીક્ષા લેવા અરજ કરી અને તેઓ વીરજી સ્વામીજીના શિષ્ય થયા. આ રીતે શિષ્ય સં. ખ્યા શરૂ થવાથી વીરજીસ્વામીને ઉલટું સંકટ આવી પડયું. કેમકે પિતે જે માર્ગ માં શંકાયુકત હતા, તેમાં જાણ બુઝીને એક નવા માણસને જે તે તેમના મનને ઠીક લાગ્યું નહિ, અને તેથી પોતાની શંકાએ તેમને જણાવી દીધી કે જેથી તેણે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પણ તેમાં સામેલ થવા ઈચ્છા બતાવી અને તે રીતે પિતાને તે એક સમનિદર્શક સ્થાન થઈ પડયું જાણી સર્વ વાતથી તેમને વાકેફ કર્યા. અનુક્રમે ૧૯૫૭ના માસામાં કંડલા રહેવાનું થયું, જ્યારે ઉપાધ્યાયશ્રી વીરવિજયજી વગેરે મુનિ મંડળનું ચોમાસું પાટણ ગુજરાતમાં હતું અને તેથી પત્ર વહેવાર શરૂ રાખો અનેક શંકાનું સમાધાન થતાં સંવેગ દિક્ષા લેવા દઢ નિશ્ચય કર્યો પરંતુ આ સવ કાર્ય દરમિયાનમાં કુંડલાના ઢુંઢીયા ભાઈઓને શંકા પડવાથી કેટલેક ખુલાસે પૂછ્યું. આ સમય ધર્મ સંકટને હતે. શ્રદ્ધાને રંગ જે સંવેગમાં પલટાયું હતું, તે વાત દઢ હતા, ત્યારે બીજી તરફ ચોમાસામાં ગમન તે ચારિત્રાવસ્થામાં વિનરૂપ હતું. આવા સંજોગોમાં કાર્તિકી પુનમ આવી અને સવારના વી. રજીસ્વામી દેરાસરમાં જઈ ચૈત્યવંદન કરવા બેઠા. આ બનાવે માટે કેલાહલ કરી મૂ કાર્તકી પૂનમે ઢંઢીયા અને જે સર્વ સાથે મોટા આડંબરથી વાજતે ગાજતે શત્રુંજયના દર્શન અર્થે ગામ બહાર જતા હતા તેની તૈયારીમાં લેવાથી આ દેખાવ જોઈ હુંઢીયા ભાઈઓને લાગી આવ્યું અને મુત્સદી વર્ગમાં ફરીયાદ રજુ કરી. મહારાજ વિરજી સ્વામી દર્શન કરી ત્યાંના શ્વેતાંબર ઉપાશ્રયમાં જઈ બેઠા હતા તથી જૈન સંઘનાં આગેવાન શેઠ મૂળજી લવજી પાસે જઈ મહારાજશ્રીને ઉપાશ્રયમાંથી જા આપવા જણાવ્યું. તેના ઉત્તરમાં મુળજી શેઠે જણાવ્યું કે “ ઉપાશ્રય મારી માલેકીને નહિ પણ શ્રી સંઘની માલેકીને છે, અને સંઘમાં સાધુ વર્ગને પણ સમાવેશ થાય છે, તેથી તેમને જ્યાં હક્ક છે ત્યાંથી હું ઉઠાડી શકું, કે રજા આપી શકું તે મારી સત્તાની બહારની વાત છે.” હવે બીજા પ્રશ્નને અવકાશ રહ્યો નહીં. શેઠ મજકુરની પ્રભાવ અને પુન્ય પ્રકૃતિ તેજ સામે વિશેષ કહેવું તે વ્યર્થ હતું. હવે વીરજી સ્વામીને આ પ્રમાણે ન કરતા જણાવવાથી કહ્યું કે-“ભાઈઓ ! દીધું વિચાર પછી જનપ્રતિમા શાસ્ત્રાનુસાર વંદનિય-પૂજનિય હવાની જરૂર સ્વીકારું છું. તેમાં તમને ઓછું આવે તે આશ્ચર્ય છે. કેમકે તેમાં હું તમને દુઃખ દેતું નથી, તમારે ભાગ્યોદય આ દિશાનું જ્ઞાન થવામાં અંતરાય કરે તે તમારા ભાગ્યની વાત છે.” વગેરે રીતે શાંત પણ દઢ જવાબ આપવાથી બીજો માર્ગ ન હોઈને સર્વે પિતપિતાના સ્થાને ગયા અને સંઘ શત્રુંજયના દર્શન કરવા વાજતે ગાજતે જઈ આવ્યા. તે પછી વીરજી સ્વામીએ ત્યાંથી શેઠ મુળજીભાઈની દેખરેખ ભરી મદદ સાથે પાલીતાણા તરફ વિહાર કરી શ્રી શત્રુંજય ગીરીવરે જઈ યાત્રાને લાભ લીધે, ને ત્યાંથી પાટણ-ગુજરાત જઈને ગુરૂ વીરવિજયજી મહારાજને મળ્યા. Page #22 -------------------------------------------------------------------------- ________________ સંવેગ દીક્ષા અને વિહાર, गुणेषु क्रियतां यत्नः किमाटोपैः प्रयोजनम् विक्रियन्ते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः ગુણુમાં યત્ન કરવા, ડેળનુ' પ્રયેાજન શું છે ? કેમકે જેમ દૂધ વિનાની ગાયને ઘટા વડે શણુગારવાથી કાઇ ખરીદતું નથી તેમ ગુણ વિનાને આડંબર નક્કામા છે. આ પ્રમાણે તત્ત્વચી થવાથી પાટણમાં તેમને કાર્તિક વદ્દી ૧૦ ના રાજસ`વેગ દીક્ષા આપવામાં આવી ને ત્યારયાં તે શ્રી વિન.વજયજી મહારાજના નામથી એળખાવા લાગ્ય, આ પ્રશ્ન'ગે પાટણમાં આચાર્ય શ્રી વિજયકમળસૂરિજી તથા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ શિષ્ય શમુદાય ના મેાટા પરિવાર સાથે હતા. આ પ્રસ`ગ વિહારñા હતા એટલે તુત જ ત્યાંથી વિચરવાનુ હતુ, તેથી સૂરિશ્વરની આજ્ઞાનુસાર ગુરૂ ઉપાધ્યાય શ્રી વિરવિજયજી, પન્યાસ શ્રી દાનવિજયજી, પ્રેમવિજયજી તથા વિનયવિજયજી વગેરે સર્વેએ વડોદરા તરફ વિહાર કર્યાં, અને અનુક્રમે ચામાસુ` છાણીમાં કર્યું. અભ્યાસ પ્રત્યે પૂર્ણ પ્રેમ હેાયને વિનયવિજયજી મહારાજે પ્રથમથીજ દવેકાલીક, ઉત્તરાધ્યયન, વગેરે કેટલાક શાસ્ત્રનું અધ્યયન કર્યું હતુ. અને તેથી તપગચ્છના પ‘ચપ્રતિક્રમણુ માંએ કરી સારસ્કૃત વ્યાકરણુ શિખવાનેા લાભ લીધે અને ચામાસા પછી ૧૯૫૯ માં ગુરૂ આજ્ઞાનુસારે ઉંઝે ગયા. કે જ્યાં આચાર્ય શ્રો વિજયકમલસૂરિ, ઉપાધ્યાય શ્રો ત્રિરાવેયજી, પ્રવર્ત્તક શ્રો ક્રાંતિવિજયજી, શ્રીમન્ મુનિ 'વિજયજી વગેરે મુનિશ્વરા પેાતાના શિષ્ય સમુદાય સાથે નવવિક્ષિત મુનિ વને જેગ વહેવરાવવા એકત્ર થયા હતા. અને તેથી ત્યાં વિધિસડું યાગવડુનની ક્રિયા પૂર્ણ થવાથી સર્વ સાથે વિનયવિજયજી મહારાજને મહા શુઠ્ઠી પ ના રાજ વડી દીક્ષા આપવામાં આવી. મહારાજ શ્રી વેનયવિજયજીના વિદ્વાર ગુરૂ શ્રી ઉપાધ્યાય વિરવિજયજીની સાથેજ આગળ શરૂ થયા, અને અનુક્રમે પાલણપુર તે ચામાસુ થયુ. તેમને અભ્યાસ ૫. દાનવિજયજી, મુનિ ચતુરવિજયજી તયા મુનિ પ્રેમવિજયજી પાસે આગળ શરૂ હતા, અને વળી તેઓએ મુળ દિક્ષા લીધેલી ત્યારથી હમેશાં એકજ વખત અહાર લેતા તેથી મગજને દુઃખાવા શરૂ થયા. આ વ્યાધિથી તેમના ગુરૂએ શરીર સભાળવા ભલામણુ કરી. પરંતુ પુન્યના ઉત્કૃષ્ટ પ્રભાવ માટે દૃઢ ભાવનાથી તેમણે એકાસણા કરવાની પદ્ધતિ શરૂજ રાખી અને તે નિશ્ચય છેક અત્યારસુધી જાળવતા રહ્યા છે, એટલુંજ નહિ પણ પ્રાયશઃ વિગય (ઘી) પણ વાપરતા નથી, તેમજ કેરીના હુમે Page #23 -------------------------------------------------------------------------- ________________ શને માટે ત્યાગ છે. આવા અનેક પુણ્યતેજની નીશાની છે. અને તે પશુ આળખાય છે. ૧૯ વૃત્ત અને પરીસહે સહન કરવા તે તેમના તેથી અત્યારે તપસ્વી મહારાજના ઉપનામથી ચામાસા પછી ત્યાંથી કુંભારીયાજીની યાત્રાએ નીકળેલા સંઘમાં ઉપાધ્યાય શ્રી સાથે તેમનેા વિહાર શરૂ થયે હુત અને તે પ્રસંગે આચાર્ય શ્રી પણ ઈડરના સઘ સાથે ત્યાં આવ્યા હતા. જે હકીકત આ પ્રસંગની ભાવના માટે વિનયવિજયજી માડ઼ારાજે એક સ્તવન રચેલું છે તે ઉપરથી જાણી શકાય છે, કુ ભારીયાથો ડભાઇ રસ્તે વડોદરા થઈ ગુરૂ આજ્ઞાથી ૧૯૬૦નું ચેામ સુ છાણી થયું. ચાતુર્માસ પછી સ. ૧૯૬૧માં વડોદરામાં જૈન કૅન્કન્સ ભરવામાં આવી હતી, મા પ્રસંગે તે છાણીથી ત્યાં ગુરૂ પાસે ગયા હતા, અને કેન્ફરન્સમાં ખાસ ભાષણ કરેલ (રીપોર્ટ માં જુએ) જે ઘણું અસરકારક થઇ પડયું, અને નારગામના પટેલ ઉમેદભાઇએ પેાતાના બે પુત્ર તથા ભત્રીજા ને ભાજ઼ેજ સાથે તેમની પાસે દીક્ષા લેવા નિશ્ચય કર્યો કે જે પછી તે પૈકી ચારે પ દાનવિજયજી મહારાજ પાસે અ એકે મુનિ નયવિજયજી પાસે દીક્ષા લીધી. ચેગીને યાત્રા-ચે!ગ-ધ્યાન અને ધ કથા એજ કલ્યાણુ તથા કતંત્ર્ય છે. તે પ્રમાણે ઉપાધ્યાયશ્રોની ઈચ્છા શીખરજીની યાત્રા કરવાની થતાં તેઓએ ગુરૂની સાથે માળવા તરફ વીહાર શરૂ કર્યાં અને રતલામ, ઇંદેર, ઉજજયની થઈ માંડવગઢની યાત્રા કરી ચામાસા ઉપર લશ્કર-ગ્વાલીયર પહેાંચ્યા અહીં ચેમાસામાં ગુરૂને શ્વાસ જણાતાં પ્રસંગોપાત તેમને વ્યાખ્યાન આપવાને તક મળવા લાગી અને તેમાં તેએ મુળ અભ્યા સને લીધે જલદી ઝળકી નીકળ્યા. વળી ચેામાસ દરમિયાન “પ્રમેામ ચંદ્રિકા” ને ગ્રંથ કઢાત્રે કર્યાં. આ પ્રસંગે ઉપાધ્યાજીના ઉપદેશથી ત્યાનાં સંધમાં ચાલતા કલેશ દૂર થવાથી દેવદ્રવ્યની ઘણી રકમ એકઠી થઇ હતી, ચામાસા પછી ઉ' ધ્યાયશ્રી સાથે તેનાં વિહાર મંગાળા તરફ આગળ વ દયા અને બનારસ ( કાશી ), અયેાધ્યા, સિહપૂરી, ચંદ્રપુરી, કાકિર્દિ, રત્નપુરીધુનાવા, લખનેાર, કાનપુર, વગેરે સ્થળે યાત્રા કરી શિખરજી પધાર્યા. અને ત્યાં કલકત્તાના આવેલા સઘની વિન ંતિથી તે તરફ જવુ થતાં સ. ૧૯૬૨ નું ચેામાસું કલકત્તામાં થયું. કલકત્તાથી ચેમાસા પછી સઘ સાથે ઉપાધ્યાયજી સહીત મુર્શિદાબાદ (મક્ષુદાખાદ ), થઇ અજીમમજ આવતાં ત્યાં આચાર્ય શ્રી વિજયકમળસૂરિ મળ્યા. અહીં બાબુ ધનપતસિંહે છપાવેલ શાસ્રા વહારી તેના વાંચનો લાભ લીધે, અહીંથી ચંપાપુરીને માટે સંઘ હાથી, મેટરા, ગાડી, ઘેાડા અને રેલવેના રીઝવ ડખા સાથે બાબુ તથો નીકળતાં તેમાં પાદ વહાર કરતાં ચપાપુરીની યાત્રા કરી ઉપાધ્યાયજી સાથે ૧૯૬૩ નું ચામાસુ આગ્રામાં કર્યું, કે જે દરમિયાન ત્યાં ઉપાધ્યાયજીના Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નામથી પાઠશાળા શેઠ ગુલાબચંદજી મીઠનલાલજી તરફથી ખેલવામાં આવી. ત્યાંથી ચોમાસું પૂર્ણ થતાં વિચરી દિલ્હી, અંબાલા, લુધીઆના, અમૃતસર, લાહેર થઈ ગુજરાનવાલા આવ્યા. અહીં મમ આચાર્યશ્રી વિજયાનંદસૂરિશ્વર (આત્મારામજી) મહારાજની પાદુકાને પ્રતિષ્ઠા મહત્સવ થયે. આ પ્રસંગે આર્યશ્રી વિજયકમળસૂરિનું પણ ત્યાં પધારવું થયું હતું, ધર્મના ઝઘડાનું આ વખતે ત્યાં પ્રબળ હતું. અને તેમાં પણ તેજ વખતે અજ્ઞાન તિમિર ભાસ્કર પર લનાતન ભાઈઓ વચે મટે ઝઘડો ઉભું થયું હતું. આ બાબતમાં વાદ વિવાદ માટે મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજનું ગુજરાત, તરફના વિહારમાંથી પાછું ગુજરાનવાલા આવવું થતાં સર્વેને ત્યાં જ ચોમાસુ સાથે રહેવા તક મળી ને તેથી તેમની સેવામાં તેઓ પિતાને અભ્યાસ ઘણું આગળ વ. ધારી શકયા. આ દરેક ચેમાસામાં ઉપાધ્યાયશ્રીની તબીયત નાદુરસ્ત જણાતાં વ્યાખ્યાન તેમને વાંચવું પડતું હતું, તથા વલ્લભવિજયજી મહારાજને પણ પરિચયમાં તેમની શક્તિને માટે વધારે ઊંચે મત બંધાયું હતું. આ લાંબી મુદતમાં ગુજરાત કાઠિ યાવાડમાંથી વિનયવિજય મહારાજને હવે આ તરફ વિચરવા રજા આપવા માટે ઉપાધ્યાયજી તરફ પત્રો આવતા હોવાથી ગુજરાનવાલેથી વિહાર કરવા પછી અંબા. લામાં પં. દાનવિજયજી મહારાજ મળ થી તે પછી ગુરૂ આજ્ઞાથી તે બે કેશરવિજયજી મહારાજ સાથે હસ્તિનાપૂર થઈ દિલ્હી ગયા. અહીં વૃદ્ધ મુનિ ચંદનવિજયજી બિમાર હોવાથી તેમની ચાકરીમાં રોકાવું થયું ને તે દરમિયાન શંઘના આગ્રહથી ગુરૂ આજ્ઞા મળતાં ત્યાં ચાતુર્માસ રહ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહની શરૂઆત while we live let us live. “ જીવવાનું સાર્થક કરી છે.” મહારાજને વાંચનને શેખ એટલે બધે છે કે વ્યાખ્યાન–ઉપદેશ ઉપરાંત બની શક વખત વાંચનમાંજ પસાર થાય છે. આમ વાંચનમાં જે કંઈ તત્વ મળે તેને સંગ્રહ કરી ભવિષ્યની પ્રજા માટે સારે સંગ્રહ શોધી રાખવા તેમના હૃદયમાં દિલ્હીથી પ્રેરણા થઈ અને તે વખતથી તેમણે આ ગ્રંથ લખવાનું શરૂ કર્યું કે જેના પરિણામે સાત વર્ષના સતત પરિશ્રમના ફળ રૂપે સંગ્રહાએલ સાગર મહેંદીમાંથી એક લહરી તરીકે આ ગ્રંથ અત્યારે આપણે પ્રકાશમાં આવેલ જોઈ શકયા છીએ દીલ્હીથી ચોમાસા પછી સિકંદરાબાદ (બુદેલખંડ) જતાં ત્યાં શેઠ જવાહર લાલ જેને જ્ઞાન ભંડાર જેવા તક મળવાથી તેને વ્યવસ્થામાં મુકી સૂચિત્રાદિ કરવા સાથે ત્યાંથી કેટલાક નવા ગ્રંથે મળી શકયા. તે પછી વિચરી સં, ૧૯૬૬ નું ચામાસું ગુરૂ આજ્ઞાથી આગ્રામાં કર્યું. આગ્રામાં યાત્રાળુ બાને ઉતરવા સાધન ન હોવાથી મહારાજશ્રીના ઉપદેશથી ત્યાંના જૈનાએ મેટા ખચે ધર્મશાળા બંધાવીને તે પછી તેમાં ગુરૂ ઉપદેશથી પાઠશાળા તથા લાયબ્રેરી ખેલવામાં આવેલ છે. ચે માસા પછીના વિહારમાં જયપુર પહોંચતાં અડ્રાઈમહેત્યવાદી શુભ કાર્ય થવા પામેલ તે પછી કીસનગઢ જતાં અજમેરનો સંઘ આમંત્રણ કરવા આવવાથી ત્યાં પૂજાદિ ધમરાન થવા પછી અજમેર જતાં ગુરુ આજ્ઞા તથા સંધનાં આગ્રહથી ૧૯૬૦ નું ચોમાસું ત્યાં જ કર્યું. અને તે દરમિયાનમાં લેધી પાર્શ્વનાથ તથા મેડતાની યાત્રા કરી ત્યાંના ભંડાર ઉઘડવી સુચીપવાદીની વ્યવસ્થા કરી. અજમેથી ચોમાસા પછીના વિહારમાં નયા શહેર (બીયાવર) થઈ જત આવતાં ત્યાંના દેરાસર તથા ઉપાશ્રયની હજારો રૂપિયાની જમીન વગેરેની ગેરવ્યવસ્થા હતી તે માટે ઉપદેશ દઈ સુધારો કરાવી, ત્યાંથી પાલી, રાણકપુરની પંચતીર્થ નાની વયા મોટી કરી, આબુજી થઈ પાલણપુર બાવતાં ગુરૂ આજ્ઞા ૧૬૮ નું માસું ત્યાં કર્યું. આ વિહાર દરમિયાન મહારાજશ્રીને બે ભંડારે જેવાને તથા સુત્રે અને અનેક ભાષા ગ્રંથનો પરિચય થયો હતો. આટલા ઉપરથી આવા ગ્રંથમાં શું છે? તેના મરણથે જૈન ગ્રંથની ગાઈડની જરૂરીયાત જણાવાણા પાલણપુરના ચેમા સા દરમિયાન તે કામ હાથ ધર્યું. અને ત્યાજ પુરું કર્યું “ આ ગ્રંથ (જૈન ગ્રંથ ગાઈડ) ત્યાંના જ વત્ની ગાંધી ચદુલાલ ભાઈચંદના સમરણાર્થે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તેમનાં વિધવા સ્ત્રી બાઈ મોતીની મદદથી અત્રેની આત્માનંદ સભા માત બહાર પડી ચુકેલ છે. અને જેના માટે જુદા જુદા પ્રશસાપત્રે બહાર આવ્યા છે. માસા પછી ત્યાંથી વિહાર કરી તારાજી થઈ ઊંઝાના સંઘ સાથે કેશ રીયાજીની યાત્રા કરી પછી ભેાયણજી (મઠ્ઠીનાથ) પાનસર, શખેશ્વર થઈ વઢવાણકાંપ પધારતાં ત્યાં જાહેર ભાષણ કર્યું. ત્યાંથી લીંબડી આવતાં ત્યાં પણ ભક્તિથી પુર પ્રવેશ થવા સાથે જાહેર ભાષણું કર્યું. કે જેમાં ત્યાંના ઠાકોર સાહેબ તથા ઢુંઢીયાના સાધુ શ્રી નાગજી મુનિ, નાનચંદ મુનિ વગેરેએ તેમજ બંને ફિરકાના જૈન ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતે. પછી ત્યાંથી રાણપુર, ચુડા, બોટાદ, વળ, પછેગામ થઈ પાલીતાણા પધાર્યા કે જે દરમિયાન ઉપરના સર્વ સ્થળે વહન મહોત્સવ અને જાહેર ભાષણથી અને ક પ્રકાર થયા હતા. મહારાજશ્રી પાલીતાણ પધારવાના ખબર કંડલે થવાથી ત્યાંના સંઘે પ્રેમથી આમંત્રણ કર્યું ને ગુરૂ આજ્ઞા મેળવતાં ૧૯૯૯ નું મારું ત્યાં ઠર્યું. આ પ્રસંગે પાલીતાણેથી કુંડલે પધારતાં કંડલાની ટેળી સામે આવી ગારીયાધાર, ભેસવડ, જુનાસાવર વગેરે સ્થળે પૂજા ભણવવાદિક ધર્મારાધન કયું હતું. આ વર્ષમાં કાઠીયાવાડ અને ખાસ કરી પાલીતાણા તથા કુંડલામાં અતિ વૃષ્ટિ થવાથી ત્યાં અને આસપાસનાં ગામેમાં અનેક કુટુંબે પાયમાલ થયાં હતાં તેથી મહારાજશ્રીએ મુંબઈ વલ્લુભવિજયજી મહારાજ ઉપર પત્ર લખતાં મુંબઈના સંઘ મારત તથા પાટ, પાલણપુર વગેરે તરફથી મળેલા લગભગ બે હજાર રૂપિયા નાના ગામમાં નુકશાનમાં આવેલ કુટુંબોમાં ગુદાન રૂપે વહેંચાયા હતા. કુંડલાના ચોમાસા પછી ગીરનારની યાત્રા કરવા જતાં કુંડલાની ટેવી સાથે જઈ ધારગણી, ચલાળા, ધારી, ભાડેર વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય તથા પૂજા મહોત્સવ કર્યો હતો અને તે પછી બગસરે જતાં ત્યાં પ્રવેશ મહોત્સવ, ઈમહોત્સવ, સ્વામીવાત્સલ્યાદિ ધર્મ કાર્ય થયાં હતાં અને તેજ પ્રસંગે ઢુંઢીયા સંપ્રદાય ના તપસ્વીજી માણેકચંદજી સ્વામી તથા જેચંદ મુનિ ત્યાં હોવાથી તે સંઘમાં પણ બે સ્વામીવાત્સલ્ય થયાં હતાં. વળી તે પ્રસંગે બગસરામાં ધર્મારાધન માટે ઉપાશ્રય ન હોવાથી ઉપદેશ દેતાં દેશી કુરજી ભાભાની વિધવા બાઈ ગગલ તથા સાતેક તરફથી ઉપાશ્રય માટે બેઠવણુ કરવામાં આવી હતી, તથા સંઘે દેરાસરજી કરવા જમીન લઈ તે માટે તૈયારી કરી હતી. ત્યાંથી વિહાર કરી અમરેલી જતાં ત્યાંના નાગનાથના વિશાળ ચેકમાં “ શુદ્ધ ભાવના” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું હતું, ત્યાંથી માવજીવા, ભેંસાણ થઈને પિતાના જન્મસ્થાન છેડવડી ગયા હતા. મહારાજશ્રીના મા તરફના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિહારમાં જૈનધર્મ માટે ઘણી જાગૃતિ થઈ હતી અને દરેક સ્થળે ત્રણ વખત વ્યા ખ્યાન, પૂજા, પ્રભાવના, સવામીવાત્સલ્યાદિ મહોત્સવ થઈ રહ્યા હતા. છેડાડીમાં ત્રણ સ્વામીવાત્સલ્ય થયાં હતાં. અને જેતપુરથી પાછા તેડવા જના૨ જીવાભાઈએ પશુ આ પ્રસંગે ગુરૂભક્તિ અને શાસન્ન ઉન્નતિમાં સવામીવાત્સલ્યાદિ કરી સારે ભાગ લીધે હતે. તેમજ માર્ગમાં રેવન્યુ કમોશનર, વહીવટદાર વગેરે મંડળે પ્રતિબંધ માટે પ્રસંગ મેળવી આત્મહિત પ્રાપ્ત કર્યું હતું. એમાં એકંદર માવજવેથી જુનાગઢ સુધીના દરેક ગામથી શ્રાવક વર્ગ સાથે ચાલી ગીરનારજીની યાત્રા સંઘ સમુ દાય યુક્ત કરી હતી. આ પ્રસંગે માર્ગમાં રાણપુર તથા ખારચીયામાં દેરાસર તથા ઉપાશ્રય કરાવવા ગોઠવણ થઈ હતી અને ત્યાં જાહેર ભાષણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે વડાળમાં અને સખપરમાં પૂજા, જાહેર ભાષણ વગેરે શાસન ઉન્નતિના કાર્ય થયાં હતાં. જુનાગઢ યાત્રા માટે રોકાયા દરમિયાન મહાવીર જયંતીનો પ્રસંગ આવતાં ચિત્ર સુદ ૧૩ના રોજ જયંતી ઉજવવામાં આવી હતી. જે પ્રસંગે મેટા મેળાવડામાં પ્રસિદ્ધવક્તાશ્રી ચરિત્રવિજયજી મહારાજે તથા તેઓશ્રીએ જયતા માટે ભાષણ કરી જયંતી તરફ લેકરૂચી ઉત્પન્ન કરી હતી. જુનાગઢથી માંગરોળ પધારતાં ત્યાં દીક્ષા મહોત્સવ તેમજ અઠ્ઠાઈમહોત્સવના પ્રસંગ પસાર થવા પામ્યા હતા. દરમિયાન ચાતુર્માસ આવતાં ગુરૂ આજ્ઞાથી સં. ૧૯૭૦ નું ચાતુર્માસ માંગરોળ કર્યું. અને ચેમાસા દરમિયાન પણ ધર્મચય તે. મજ જ્ઞાનગોષ્ટિ વિશેષ થવા સાથે એકત્ર થયેલ સગ્રહને પ્રકાશમાં લાવવા ત્યાંના સંઘનો આગ્રહ થતાં તેને આ પ્રથમ ભાગ બહાર આવવા પામ્યા. ચાતુર્માસ પછી વિહાર કરતી વખતે તીર્થયાત્રાને લાભ લેતાં સુધી સંઘ સાથે ગયે અને ત્યાં વામીવાત્સલ્યાદિ થવા સાથે તીર્થની વ્યવસ્થા માટે કેટલીક પેજના દર્શાવી. આ પ્રસંગે વેરાવળથી પણ ત્યાં શંઘ આવેલ હતું તેથી મહારાજશ્રીને ત્યાં પધારવા વિનંતી કરી અને વેરાવળ તરફ પધાર્યા. પ્રસંગે માર્ગમાં ચોરવાડ-સાદરી વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય થયાં હતાં અને વેરાવળ જવાથી ત્યાં સમવસરણ તથા અ. ઠાઈ મહેત્સવ થવા સાથે નીરાશ્રીતાશ્રયની યોજના આવા પ્રસંગે અમલમાં મુકવામાં આવી તેમજ જમણ શુદ્ધિ માટે અવસ્થા થઈ. વેરાવળ મહત્સવ ક્રિયા શરૂ હતી તેટલામાં માંગરોળ દીક્ષા મહોત્સવને બીજા પ્રસંગ ઉપસ્થીત થતાં આમંત્રણથી ત્યાં જવું પડયું અને પછી ત્યાંથી વિહાર રાજકોટ તરફ આગળ શરૂ કર્યો. જ્યારે માર્ગમાં દરેક સ્થળે જાહેર ઉપદેશ શરૂ રાખવા ઉપરાંત ભાણવડમાં અઠ્ઠાઈ મહત્સવ થયે અને હમેશના જાહેર લેકચરમાં હિંદુ મુસલમાન સે એક સરખા ઉત્સાહથી જોડાવા લાગ્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુક્રમે વિહાર આગળ વધતાં જામનગર પધારવું થયું અને ગુરૂ આજ્ઞાથી સં. ૧૯૭૧ નું ચોમાસું ત્યાં થયું. જામનગર નજીકનો વાગડ પ્રદેશ કેળવણીમાં બહુ પછાત છે એમ મહારાજશ્રીના અનુભવમાં આવતાં તેઓશ્રીએ તે ભાગના કેળવણી ક્ષેત્રની ખીલવણ માટે સાનુકુળતા થવા માટે એગ્ય ઉપદેશ આપવાથી યોગ હીલચાલ અને વ્યવસ્થા થઈ અને સ્થાનીક લાભ માટે હમેશના વ્યાખ્યાન ઉપરાંત દરેક અઠવાડીએ જાહેર લેકચર આપવાનું શરૂ રાખ્યું કે જેથી જુદા જુદા પ્રસંગોએ જુદા જુદા વિષય પર લેકમત કેળવવાને કારણુ મળી શકયું. અને ચોમાસા દરમિયાન મહાવીર જયંતી તેમ ગુરૂ આત્મારામજી જયંતી ઉજવી તે ધારણ કાયમ જળવાય તેવી યેજના કરી. ઉપર જીવન શ્રેણીથી જોઈ શકાય છે કે મહારાજશ્રીના નિત્ય અભ્યાસની પ્રસ્થા અને સંશોધન પ્રકૃતિ ઉપકારક છે. વળી નિયમ, મનોનિગ્રહ અને લે લુ પતાના ત્યાગથી તપસ્વી ભાવના પણ વંદનિય છે. તેમજ સત્યશોધક ગૃહસ્થ વૃતિ સાથે નમ્રતાના સદ્દગુણથી જોવાતી ગુરૂભકિત પણ આદરણીય છે. અને જેના પરી. સામે ગુરૂ શ્રી ઉપાધ્યાય વીરવીજયજી મહારાજના નામ સ્મરણ સાથે અજ્ઞા. ધારક વૃત્તિ સર્વદા જળવાયેલ વાય શકે છે. પ્રકાશક, Page #29 --------------------------------------------------------------------------  Page #30 -------------------------------------------------------------------------- ________________ - શ્ત.. શેડ મકનજી કાનજી માંગરાળ, - Page #31 -------------------------------------------------------------------------- ________________ શેઠ મકનજી કાનજીનું જીવન ચરિત્ર. જીવન ચરિત્રને ઉદ્દેશ. यस्मिन्जीवन्ति बहवः सतु जीवति काकोपि किं न करूतु चंच्चा स्वोदरपूरणम् જેના આશ્રયથી ઘણા જીવે છે, તે જ જીવતો છે તેમ જાણવું, કારણકે પોતાનું પેટ તે શું કાગડો પણ ચાંચથી નથી ભરતા ? જગતમાં જન્મ ધરવી શુદ્ધ અન્તઃકરણવાળી મનુષ્ય વ્યક્તિઓના જીવન વૃરાત ઉપરથી જનસમાજને ધડે લેવાનું પ્રાપ્ત થાય છે કેમકે તેથી મનુષ્ય પોતાની જંદગીમાં આવી પડતા સુખદુઃખથી પ્રસન્નાપ્રસન્ન ન થતાં પિતાની જીદગીને ઉત્તમ રીતે નિભાવી લે છે. મતલબકે સજીના વૃત્તાન્તની રૂપરેખા તે ખરેખર મનુષ્યના જીવનને ઉપયેગી થઈ પડે છે. જન્મ પ્રસંગ. આ ગ્રંથને પ્રકાશમાં લાવવાના વિચારને મૂળ પુષ્ટિ આપીને જ્ઞાનમાં કર્તાની ઇચ્છા પ્રમાણે બુક ૧૨૫ વાપરવા અને ૨૫ સ્વીકારી છપાએલ જેવાની હોંશ દર્શાવનાર શેઠ મકનજીભાઈને જન્મ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શ્રી માંગરેલ શહેરમાં નિવાસ કરતા શેઠ કાનજીનાં ધર્મપત્નો બાઈ આણંદની કુક્ષિથી વિક્રમ સંવત્ ૧૯૨૧ ના ભાદ્રપદ શુદિ ૧ના રોજ થયે હતે. તે હજી તે સ્કુલમાં જોડાવાને એગ્ય સાત વર્ષની ઉંમરે પહોંચ્યા, તેટલામાં તેમના પિતા કે જે દેશકાળને અનુસરતી નિશાળમાં વ્યાપારપગી આવરા ખાતાવહીના પાકા નામાને લગતે અભ્યાસ કરી મુંબઈમાં શેઠ મથુરાદાસ રવજીની ઓફીસમાં મેતાગીરીની નેકરી કરી પિતાની આબરૂ સારી જમાવી રહ્યા હતા તેઓ ત્રીશ વર્ષની ભરયુવાન વયે સં. ૧૨૮ ના આષાઢ સુદી ૧ ના રોજ ગુજરી ગયા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પતિના સ્ત્રવાસ સમયે આણુ દબાઇની ઉમ્મર નાની હોવા સાથે આશ્વાસન તરીકે મકનજીભાઈ એકજ પુત્રરત્ન હતું. તેની ઉમ્મર ખાળક હતી તેથી પતિ વિ યેાગની ચિંતા સાથે પુત્રરક્ષણના ભાર પણ તેમના શિરે આવી પડયા, છતાં આવે પ્રસ`ગે ધૈર્યને ન ખાઇ દેતાં પુત્રને કેલવણીના મઢિરમાં મેકલી દીધા અને ઘરમાં પણ પાતે વિનય, વિવેક તેમજ ધર્મ સંબન્ધી ઉપદેશ આપી ઉત્તમ ગુણ્ણાનું ખીજ રાપવા લાગ્યાં. મકનજી શેઠે આમ સાત વર્ષની ઉમરે દેશી સ્કુલમાં દાખલ થઇ ૫ વર્ષોમાં એટલે ૧૨ વષઁની ઉમર થતાં તે વખતે ચાલતા અભ્યાસની છેલ્લી પરિ સ્થિતિ પામ્યા. એટલે નામા લેખા વગેરેનુ ઉત્તમ વ્યાપારે પયેગી શિક્ષણુ પ્રાપ્ત કર્યું. અને પ્રસંગે પ્રસંગે આવતા ધાર્મિક ઉત્સવામાં પોતાના પુત્રને માતુશ્રીએ ધ કાર્યોંમાં જોડી તેને ધર્મ શ્રધા પણ ઘણી સારી છાપ બેસાડી. સામાન્ય સ્થિતિ વચ્ચે ઘર કા ભાર ઉપાડી નિર્વાહની વ્યવસ્થા કરવા સાથે પુત્રને ભણાવવાની સગવડ તૈયાર રાખવામાં આણુ દબાઈને અનેક પ્રકારે સંકડામણુ માંથી પસાર થવું પડ્યુ, પશુ મકનજીભાઇની ઉમર ખાર વર્ષની થતાં માતાના આ પરિશ્રમના બદલે તકીદે વાળી દેવા તેમને તીવ્ર ઇચ્છા થઇ આવી; આ વખતે દેશમાં ઘરખર્ચ નભી શકે તેવી નાકરી કે ભવિષ્યના ઉદયની આશા ન હતી, તેમ સ્વત ંત્ર ધંધા માટે જોઇતી સગવડ ન હતી; તેથી આટલી નાની ઉમરે નાકરી અર્થે મુ ંબઇ ગયા, ત્યાં જતાં પ્રથમ જમવા રહેવા ઉપરાંત અઢી રૂપૈયાના માસિક પગારથી શેઠ સુન્દર જી ખીમજીને ત્યાં નાકરી મળી, જે સ્વીકારી. આ પ્રમાણે બે વર્ષે ( સ. ૧૯૩૩ સુધી ) નાકરી કરવા પછી ખીજે ઠેકાણે માસિ . છ રૂપૈઆના પગારથી દાખલ થયા, ત્યાં બે વર્ષ રહેવા પછી સં. ૧૯૩૬ની સાલમાં ત્રીજે ઠેકાણે માસિક રૂા. ૧૧ના પગારથી દાખલ થયા, કે જ્યાં આઠ વર્ષ સુધી એટલે સ. ૧૯૪૪ ની સાલ સુધી રહ્યા. દરમિયાન માતાને ભાર ઓછા થયે કેમકે શેઠના લગ્ન ખાઈ હુંમકેારની સાથે થયાં, તેમને સ. ૧૯૪૪ની સાલમાં એક પુત્રનેા જન્મ થયા. પરન્તુ કમ સમેગે તે પુત્ર ખાળવયમાં જ મરણુ શરણ થયા અને તે પછી અત્યાર સુધી સાંતતી સુખ માટે તેઓ એનસીમ રહેલા છે, કે જે ખામી તેએ ધમ પ્રેમથી સાખે છે. સ્થીતિનું પરાવર્તન. શેઠશ્રીની નીતિ નિપુણુતાની સાથે વ્યાપારમાં કાર્ય કુશળતા વ્યાપારીઓની દૃષ્ટિમાં તરવા લાગ્યાં તેથી શેઠ વનરાવન પુરૂષાત્તમે તેમને સ્વતંત્ર દુકાન કરવા પ્રેરણા કરી, એટલું જ નહિ પણુ તે માટેની મદદ કરવા ઈચ્છા ખતાવી. આ પ્રમાણે તેમની હાંસને પુષ્ટિ મળતાં સ. ૧૯૪૫ ના કાર્તિક માસમાં શેઠશ્રીએ મુખઇમાં કાપડની દુકાન ખાલી અને તેમાં વચન આપનારની મુડી મળવાપૂર્વે પેાતાના વગવસીલામાંથી રૂા. ૨૦૦૦૦) ના માલ ભયો એટલે મક્ક આપવાનુ` કહેનારે ' Page #33 -------------------------------------------------------------------------- ________________ 1 ૨૭ શ. ૮૦૦) દુકાન માંડયા બાદ ૬ માસે આપ્યા, જ્યારે પેાતાની ચાલાકીથી જથામન્ય માલ ભરી વ્યાપાર કરવા માંડયા. એક વર્ષના વ્યાપારમાં સારા લાભ થવાથી સ’. ૧૯૪૬ માં બીજી દુકાન અને સ'. ૧૯૪૮ ની સાલમાં ત્રીંજી દુકાન ચલાવવી શરૂ કરીને ત્રણે દુકાને ૧૨ નાકરેની મદદથી પાતે ચલાવવા માંડી, જેથી વ્યાપારી લેકામાં અને જ્ઞાતિમાં પેાતે પ્રસિદ્ધિમાં આવ્યા. k ૮ સતષ એજ પરમ સુખ છે ” એ ન્યાયે શેઠ શ્રો ત્રણ દુકાન ખાલવા પછી લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકયા. પર’તુ તે સાથે જે વ્યવસાય વધી પડયે તે આત્મકલ્યાણુના હેતુમાં વિઘ્નરૂપ થતા જણાય, તેથી મળેલ અનુકુળતાથી સંતેષ માનવાનું ધારી વ્યાપારને હુઇમાં રાખીને દેશમાં રહેવા સાથે આત્મસાધન કરવ!ને વિચાર કર્યો અને તે માટે સ. ૧૯૫૬ની સાલમાં ત્રીજી દુકાન બન્ધ કરી એ દુકા નાથી વ્યાપાર કરવા શરૂ રાખ્યા. અને-પેતે-પેાતાના ધપત્ની તથા માતુશ્રી સાથે દેશમાં ( માંગરેાળમાં) આવ્યા કે પુત્રના ઉદયથી શાંત થતાં તેમનાં માને ફાગણ વદ ૧૧ ને દિવસે સ્વર્ગ વાસ થયા. ત્યારબાદ શેડના શરીરની તંદુરસ્તી પણ જોઇએ તેવી ન રહેવાથી સ. ૧૯૬૦ની સાલમાં મુમ્બઇમાં એક દુકાન ચલાવવી શરૂ રાખી ( જે આજ પન્ત ચાલુ રહી છે) અને પોતે સ. ૧૯૬૦ની સાલથો પેતાના ધર્મ પત્ની સાથે પેાતાના જન્મસ્થાન માંગરેળમાં જ હમેશાં રહેવાનુ ચાગ્ય ધારી આનન્દમાં પેાતાના દિવસેા નિમન કરે છે. ધાર્મિક કાર્યો. ધર્મના શુભ કાર્યÎમાં શેઠ મકનજીભાઇ પેાતાની ઉન્નતિ સાથે વધારે પ્રમાણમાં ભાગ લેતા રહ્યા છે, પરરંતુ મેટા ભાગે તેએ ખાનગી સખાવત કરવાને વધારે પસંદ કરે છે. તે પણ ખાસ કરીને પર્યુષણ પર્વો અને મહેાખ઼વાદિ પ્રસંગે માં આગળ પડતા ખર્ચે દરવર્ષે કરતા જોવાય છે. આ ઉપરાંત સં. ૧૯૬૮ની સાલમાં તેમનાં ધર્મ પત્ની ખાઈ હેમકેારે વર્ષીતપ કર્યું હતું. તેના ઉજમામાં રૂા. ૩૦૦૦) થી વધારે દ્રવ્યના સદુપયોગ કર્યાં હતા આ સિવાય મુનિએને પ્રજર્યાં વગેરે ધા મિક કાર્યમાં તે અગ્ર ભાગ લેતા આવ્યા છે. એટલુ'જ નહિ પરંતુ પાતે મેળવેલી ઘણી સ*પત્તિમાંથી માત્ર રૂા. ૨૫૦૦૦) પાતાપાસે રાખી બાકીના ધનના સદુપયેાગ કરી દીધે છે. અને પેાતાની પાસેના દ્રવ્યમાંથી પશુ ધાર્મિક કાર્યાંમાં જ ખર્ચ કરવાની ઉત્કંઠા ધરાવતા રહ્યા છે. આ ઉપરાંત માંગ રાળ પાંજરાપાળ ખાતાના મુખઇમાં રહેલા વહીવટના ત્રસ્ટી તરીકે તથા માંગરાળના દેરાસરજીના અભૂષણે વગેરે દ્રવ્યના સ રક્ષક (ટ્રેઝરર ) તરીકે ઉત્સાહથી કાર્ય બજાવતા રહ્યા છે. આવા શુભ કાîમાં તેએનું ચિત્ત એટલુ તે પ્રેમથી જોડા એલ રહે છે કે તેવા સજોગોમાં વ્યવહુાર મેાહુને તેએ મેટા ભાગે વીસરી જાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ કે જે પ્રમાણે ૧૯૭૦માં તેમના તરફથી થએલ દીક્ષા મહોત્સવ પ્રસંગે માંગરોળની પિતાની દુકાને ચેરી થવાના સમાચાર મળવા છતાં તે વાતથી ઉગ ન લાવતાં કંઈ જ ન બન્યું હોય તેમ વાતને દાબી દેવામાં આવી અને મહત્સવ પ્રસંગને વધારે હાંસથી દીપાવ્યું. શેઠ મકનજીભાઈના જીવનના કાર્યોની આટલી ટુંક અરેબા દર્શા. વવાથી અનેક ઉછરતા ઉત્સાહી વ્યક્તિગણમાં તે માનનિય થશે તેમ ધારતાં ઈચ્છીશું કે આવા અનેક પ્રસંગે સાથે તેમનું જીવન વિશેષ ઉજવળ બનતું રહો! પ્રકાશક, Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. સાહિત્યના માટે આપણે દેશ-આપણી આર્ય પ્રજા અને ખાસ કરીને જેન પ્રજા એટલાં તે મગરૂર છે, કે નૈતિક ભાવનાની પરીપાટીએ અત્યાર સુધીમાં કોઈ પણ દેશ કે ધર્મનું સાહિત્ય તેની હરીફાઈ કરી શકેલ નથી. મતલબ કે વર્તમાન સમયમાં પ્રવર્તતા શાસન નાયક શ્રી ચર્મ તિર્થંકર વીર પરમાતમાથી લઈને અત્યાર સુધીમાં સેંકડે આચાર્ય–પંડિત-સાક્ષર અને સમર્થ સંશાધકેએ મળીને જૈન પ્રજા માટે સાહિત્યને જે વારસો મુક્યો છે તે અગમ્ય અને અકિક સંકલનાથી ગુંથાએલહેવા સાથે એટલે તે વિશાળ છે કે આ અમૂલ્ય સમૃદ્ધિના વિસ્તારનું નામ માત્રથી પણ સંપૂર્ણ દિગદર્શન કરાવી શકાયું નથી. આર્ય સમાજ માટે, કહે કે સામાન્ય દેશની પ્રવૃત્તિમાં નૈતિક ભાવનાને પિ જવાને પણ વિક્રમ–ભેજ આદિ રાજવંશીઓએ સાહિત્યનું બહુ વિશાળ ભાવના થી પોષણ કર્યું હતું. અને આવા રાજ્યાશ્રિત શાંત જમાનામાં સામાન્ય પગી ઉચ્ચ કોટીનું સાહિત્ય બહુ સારી રીતે ખેડાઈ શકયું હતું. આ પ્રમાણે ઉપલક દૃષ્ટિથી જોઈશું તે પણ સહજ ભાસ થશે કે આપણી દષ્ટિ સન્મુખ જેવા સાહિત્યને ભંડોળ એટલે તે વિશાળ છે કે આ સર્વ દેશીય અમૃત ઝરણુનું પાન કરી લેવાની લાલસા આયુષ્યના ક્ષેત્ર પ્રમાણમાં દુઃસાધ્ય છે. બીજી તરફથી વિચાર કરતાં વર્તમાન સમયમાં આજીવિકાના ફાંફાંમાં અગર તે લક્ષ્મીના વિશેષ મેહમાં ગરીબ અને શ્રીમંત સૈ એક સરખા ભાવથી એકાકાર થઈ જતાં વ્યવહારિક પ્રવૃત્તિનું સામ્રાજ્ય એટલું તે જામી ગયું છે કે આવા અમુલ્ય ખજાનાને લાભ લેવા અગર તેમ નહિ તે તપાસવા અને જાળવવા જેટલો પણ અવકાશને અભાવ મોટે ભાગ બતાવતે જોવાય છે. આ પ્રમાણે છતે સાધને સંકડામણ ભગવાતા પ્રસંગમાં કિમતી સાહિત્યનું દેહન કરી આવા સંશોધનના સંગ્રહવડે જનસમાજને સંતોષવા અને અભ્યાવકાશે પણ વિશેષ લાભ મેળવી શકાય તેવા હેતુથી જૈન કે જૈનેતર કઈ પણ સમાજના નૈતિક તત્વોનો વિશાળ સંગ્રહ મહારાજશ્રી વિનયવિજયજી એકત્ર કરે છે તેવું જાવામાં આવતાં તે બહાળા સંગ્રહ પૈકી એક સુત્ર ટીકા સહ બે વર્ષ પૂર્વે મારા તરફથી પ્રગટ થયેલ “જૈન દર્શન” નામના ગ્રંથમાં બહાર મૂકવામાં આવ્યું હતું Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અને તે પછીના ટુંક વખતમાં આ સંશાધન તરફ જોકલાગણીએ ધારવા કરતાં પણ વધારે પ્રેમ દર્શાવેલ છે તેવા સંગ્રહમાંથી એક ભાગ જસમાજના ઉપગાર્થે પ્રકાશમાં લાવવાને આ તક હાથ ધરી છે. જનસમાજની લાગણીમાં નૈતિક ભાવ રેડી તેને ઉકેટીએ કેળવવાનું કાર્ય જેમ લેખકોનું છે તેમ વક્તાઓને પણ તેમાં સારો હિસ્સો છે. નહિ લખી વાંચી શકનાર વર્ગને પણ માનુષ ફરજોનું ભાન કરાવવા માટે આ વક્તા વર્ગ પ્રથમ દર ઉપકારક છે તેમ કહેવું છેટું નથી. આવા વક્તાઓને માટે કઇ વિષય ઉપર બેલતાં તે વિષયના પ્રમાણુ ભૂત સિદ્ધાંત અને દઈ તેને જેમ વિશેષ અનુભવ હોય તેમ પોતાના ચર્ચવાના વિષયને વધારે સુઘટી રીતે પિષી સારી અસર કરી શકે છે તેથી તેમના ઉપગાથે આ સાહિત્યસંગ્રહમાં દરેક વિષય સાથે તેને ઘટતા લૈકિક દષ્ટાંતે તથા સામાન્ય પઘો પણ જોડવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં ધર્મનાં નૈતિક અને આત્મશકિત દર્શક તને સંગ્રહ કરેલા હેવાથી જેમ હિંદુધર્મના ષ દર્શન (છ દર્શન) કહેવાય છે તેમ આ પ્રથમ ભાગમાં છ પરિચછેદ રાખવામાં આવ્યા છે અને તેવા દરેક પરિચ્છેદને પેટા અધિકારથી અલંકૃત કરવામાં આવેલ છે. આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ દેવ ગુરૂ અને ધર્મના સ્વરૂપને ઓળખ વા જરૂર છે તેથી આ ગ્રંથમાં ખાસ કરી આ ત્રીપુટી વિષયક ઉંડાણમાં અભ્યાસ થઈ શકે તે માટે ખાસ કાળજી રાખી પછીજ આત્મસ્વરૂપને અભ્યાસ કરાવવામાં આવેલ છે. અને તેવા હેતુથી ગ્રંથની સંકલનાને કમ તેજ ધેર રાખવામાં આવેલ છે તેમાં નીચેની ટુંકી હકીકતથી જણાઈ આવશે. અગાઉ જણાવેલ છે તેમ ગ્રંથમાં જેલા છ પરિચ્છેદ પૈકી પ્રથમ પરિચ્છેદમાં બાર અધિકાર રાખવામાં આવ્યા છે. જેમાં શરૂઆતમાં મંગળાચરણ-સ્તુતિ કરતાં શાસન નાયક અહંત પ્રભુ અને તે પછી સીદ્ધના સ્વરૂપને ઓળખાવી તેમની સ્તુતિ કરવા સાથે અષ્ટ પ્રકારે પૂજા કરવાની ઉચ્ચભાવના અને લાગણી છતાં તેના વિધિવિધાનતથા હેતુ સમજવાની ગેરહાજરીથી ફળની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે, તેવા પ્રસંગમાં પ્રદક્ષિણાદિ ક્રિયા અને પુષ્પાદિ દ્રવ્યપૂજા તેમજ ભાવનાદિ ભાવપૂજા-અર્ચા કિયા સહવર્તમાન દર્શાવી પૂજાના વિષયને બહુ ફુટ કરવામાં આવેલ છે. એટલું જ નહિ પણ ક્રિયા સેવનથી આત્મા નિર્મળ થતાં એટલે ગુણશ્રેણીએ ચઢવા ૫છી દ્રવ્ય પૂજનના અવલંબન ૫ર (સાધુ અવસ્થામાં) ભાવપૂજથી જે ભક્તિ કરવાની છે, તે સર્વ કેઈને વિશેષ આવશ્યક હાયને તે ખાસ વિસ્તારથી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. તથા તે સાથે પ્રભુભક્તિ માટે પુષ્પ ઉપરાંત વસ્ત્રાભરણ, ધૂપ, દિપ, ઘંટનાદ આરતી આદિ સાધન વડે થતી ભાવના તેમજ નૃત્યાદિ ઉલ્લાસના નિત્ય કર્મ, હેતુ તથા કિયા સાથે સમજાવવા યત્ન થયે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ત્યારબાદ આરાધનના સંબધે બોલતાં સર્વતત્વના સારરૂપ મહામંત્ર નૈકારના સ્વરૂપને બહુ વિસ્તારથી સમજાવવામાં આવેલ છે, તેમજ તિથૌધિરાજ સિદ્ધાચળ મહાસભ્યને ટુંકમાં દાખલ કરવામાં આવેલ છે. અવલંબન ક્રિયા સાથે કર્મ નિર્જાથે મનમર્કટને અંકુશમાં રાખવા તપશ્ચર્યા એ મુખ્ય સાધન છે. આ હેતુથી ત્યારબાદ તપશ્ચર્યાના સ્વરૂપને સમજાવી તેના માટે ઉઝમણા (ઉઘાપના)આદિ થતી ક્રિયાઓની આવશ્યકતા હેતુ પુરસર સમજાવવાને પણ ખાસ યત્ન કર્યો છે.. ભક્તિ અને ઉપાસના અથે ઉપરોકત વિષે ચર્ચવા પછી સર્વ ક્રિયા કર્મ ના અવલંબનરૂપ દેવના સ્વરૂપને ઓળખાવવાને ખાસ વિસ્તારથી લખાએલ છે. જેમાં કઈ પણ ધર્મ માટે સુદેવના લક્ષણ શું છે તે સમજાવવાને ખાસ પ્રયત્ન કર્યો છે. કે જેમ કરતાં દેવ તરીકે કયા અઢાર છે ત્યાજ્ય છે. અને કયા ચે. ત્રીશ અતિષયે તેમની યેગ્યતા દર્શાવે છે, તે વિસ્તારથી જણાવી તેવા સ.. ગુણ સંપન્ન કઈ પણ દેવને દેવ તરીકે સ્વીકારવા ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહિ પણ તેવા સર્વગુણ વિભૂષિત અહત પ્રભુને ઓળખાવતાં મનુષ્ય કેટીમાંથી તિર્થંકર પદ પ્રાપ્ત કરવાના પ્રસંગે તેમના જન્મ દિક્ષા અને કેવલ્ય તેમજ નિર્વાણ મહીમાના સ્વરૂપને સમજાવવા સાથે કેવલ્યાવસ્થાની પ્રાપ્તિ માટે મનુષ્ય કયા ધોરણે અધિકાર પ્રાપ્ત કરી શકે તે સમજાવી દેવના સ્વરૂપનું ભાન કરાવતાં પ્રથમ પરિચ્છેદ પૂર્ણ કરવામાં આવ્યો છે. બીજા પરિચ્છેદમાં ગુરૂના સ્વરૂપને ઓળખાવવાને યત્ન થયેલ છે. અને તે માટે અઢાર અધિકારે રાખેલ છે, જેમાં પ્રથમ સુસાધુના લક્ષણ અને આચરણની ઓળખ આપી, ધર્મભેદ વિના સાધુ તરીકેની લાયકાત ધરાવતા જીવનને નિર્મળ સ્વરૂપમાં સમજાવવાને બહુ ફુટ રીતે પ્રયત્ન કર્યો છે. અને તે સાથે સાધુ ધર્મના મુખ્ય લક્ષણો સ્થિરતા-સંતષિ-નિરાબાધપણું (લેમ અને મમત્વને ત્યાગ) નિસ્પૃહતા (મેહ અને માયાને ત્યાગ) અને નિર્ભય અવસ્થાના સ્વરૂપને સમજાવી સાધુ જીવનનું તત્વદૃષ્ટિ તરફ પ્રયાણ કરાવી, તે સ્થિતિ વચ્ચે તેમને સર્વ સમૃદ્ધિ (દેવઅપવર્ગ સુખ) સહજ પ્રાપ્ત થવાની શાસ્ત્રાધારે ખાત્રી કરી આપી છે. આટલી ઉચ્ચ કક્ષાએ સાધુ જીવનને મુકવા પછી તેમની ગુરૂ તરીકેની યોગ્ય તા સમજાવવા સાથે તેમના આત્મજ્ઞાનની મહત્તા વર્ણવી છે. અને તે સાથે ગુરૂસ્તુ. તિ કરી ગુરૂ આવશ્યક્તા પુરવાર કરતાં સાધુ તરીકેની લાયકાતના મુખ્ય ગુણ સરલતા તેમજ સત્યવક્તા પણ માટે વિસ્તારથી અનુભવ કરાવ્યો છે. આગળ વધતાં વંદનિય ગુરૂવ પિતાની પાછળ ગ્ય વારસે ( શિષ્ય સંપ્રદાય) કેવી કુશાગ્ર બુદ્ધિથી સબધી તૈયાર કરી શકે છે તે દર્શાવતાં શિષ્યને. હિતબોધના શિક્ષાસુત્ર આપી વિષયને વધારે વિકાસ આપે છે, અને તેમાં સ્વામી Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિવેકાનંદના શિષ્યપદેશના ઉપયોગી ભાગને પણ ખાસઉમેરવામાં આવ્યું છે એટલું જ નહિ પણ છેવટ બ્રાહ્મણુગુરૂ, બ્રહ્મચારી યતિ વગેરે સર્વ દેશિ ગુરૂ લક્ષસુને પરીચય કરાવી વિષયને સર્વ પક્ષે વિશાળ અને ગુરૂ પીછાણ માટે ઉપયોગી થઈ પડે તે માટે ખાસ નિઃપક્ષ કાળજી રાખવામાં આવી છે. ત્રીજા પછિદમાં દિક્ષિત નહિ તેવા સુજન (સંસાર વ્યવહારમાં રહેલા સાધુ) ના લક્ષણ દર્શાવી સંસારી તરીકે પણ સાધુ જીવન કેવી રીતે પસાર કરી શકાય તે બતાવવામાં આવેલ છે. જેમાં સજજન પુરૂના ગુણને અનેક ઉચ્ચ પગથીપર દર્શાવવા સાથે તેમના કાર્યના માર્ગમાં કંટકરૂપ દુર્જનના લક્ષણ અને અધર્માચરણે સમજાવી તેથી ચેતવા તેમજ તેમના તેવા સ્વાભાવિક વર્તન માટે દયા ખાવાને સૂચવી વ્યવહારમાં વસતા વર્ગને સુજન દુર્જનના રીત રીવાજ અને વર્તનને ઉડે અભ્યાસ કરાવવા સાથે સજજનતામાં પ્રવેશ કરાવવા પ્રેરણા કરી છે; એટલું જ નહિ પણ છેવટે સત્સંગતિના લાભ દર્શાવી દષ્ટાંતે સાથે સત સમાગમની મહત્તા સુદઢ કરવામાં આવી છે. ચેથા પરિચ્છમાં મુસાધુ યાને દુર્જનના દુર્લક્ષણોને વિસ્તારથી દર્શાવી તે. નાથી બચવા અને બચાવવાને, શિક્ષપદેશ આપી વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત કરવાને શાઍક્ત પદ્ધતિથી મુનિકર્તવ્ય સમજાવતાં સાધુનું પાંચ પ્રકારનું સ્વાધ્યાય સ્વરૂપ, પાં. ચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદ, બાહ્ય અને અત્યંતર તપના ભેદ, વિકારનું સ્વરૂ૫, તેને જીતવાના માર્ગ, બાવીશ પરીસહના ભેદ તથા તે સહવાની આવશ્યક્તા તેમજ અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના માર્ગને વિસ્તારથી બતાવેલ છે અને તેનું સેવન કરવા ભલામણ કરવા પછી આઠ સિદ્ધિની પ્રાપ્તિના માર્ગ અને સિદ્ધિના ક્ષેત્રોથી વાકેફ કરવામાં આવેલ છે. ઉપરોકત હકીક્તના અનુભવ પછી પણ કદાચ કોઈ વ્યક્તિ કુસાધુ યાને દુર્જનના નિત્ય પરિચયથી કુસંસ્કાર પામી ઉત્કર્ષના શિક્ષા સુત્રને ન અનુસ કરી શકવાથી અર્ધદગ્ધ સ્થીતિમાં આવી અટકે તે તેમના હિતાર્થે તેવી વ્યકિતનાં સ્વરૂપને સમજાવી આત્મનિંદા કરાવી લઘુતામાં ખેંચવા યત્ન કર્યો છે, કે જેના અવલોકનથી તેઓ સહજ ઉદ્ધરી શકે. સદર અધિકારોમાં સાધુ વર્ગને ઉદ્દેશી લખવા પછી ગુરૂ અને ગૃહસ્થના ભેદને સમજાવી ગૃહસ્થાશ્રમ ભેગવતા સમુદાયમાં જોવાતા કુક્તાને ઓળખાવવા સાથે તેના ઉસુત્ર વક્તવ્ય, આજ્ઞાભંગ પ્રકૃતિ તેમજ ક્રિયાથી હિન વૃતિને ખુલ્લાં પાડી તેવા કુબ્રાહ્મણના લક્ષણને પણ દર્શાવવામાં આવ્યાં છે, અને તેમના ઉદ્ધાર માટે ઉપકારી સાધને છતાં તેમની અધમ પ્રકૃતિમાં રહેલી વકભાવના તથા વ્રતભંગાણું કેટલે અંશે હોય છે, તે બતાવ્યું છે. પાંચમા પરિચ્છેદમાં દુર્જનને અનેક પ્રકારે બોધ આપવા છતાં જેમની પ્રકૃતિ જ ઝડ વક છે, તેવા અભવિ આત્માના સ્વરૂપને ઓળખાવી તેમનામાં રહેલ દંભ, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધૂર્તતા, કૃતવ્રતા, શત્રુભાવ, વિજ્ઞતેષ વૃત્તિ વગેરેનુ ભાન કરાવવા પછી તેવા એથી ખચવા માટે કુસંગતિના દુષ્કળ દર્શાવવામાં આવેલ છે. અને તે રીતે ભિવ આત્માને આત્મજ્ઞાનનેા અભ્યાસ કરાવવા પૂર્વે તેમને અવિથી નિરાળા કરવામાં આવ્યા છે. છઠા પરિચ્છેદમાં ધર્મના સ્વરૂપને દર્શાવવામાં આવેલ છે, જેમાં સામાન્ય દષ્ટિથી ધમની પરીક્ષા કરાવી ધર્માચરણનુ ફળ દેષ્ટત સાથે બતાવવા પછી ધર્મની સ્યાદ્વાદ શૈક્ષીને સમજાવી ધર્માધર્મના ભેદ દર્શાવતાં ધર્મ ભાવનાને સુદ્રઢ કરી છે. ચારખાંદ ધર્મારાધન માટે તીર્થ ગૌર અને તેના સેવનને વિવિધ ફળ સાથે દૃષ્ટાંત પુરઃસર સમજાવતાં સધનું ગૌરવ અને તેની ભિકતના માર્ગ તેમજ મહાત્મ્ય બતાવેલ છે, અને એ વસ્તુ પ્રાપ્ત કરાવવા પછી શ્રાવક તરીકેની ચેાગ્યતા પ્રાપ્ત થયેલી જાણી શ્રાવકના ૨૧ ગુણ અને નિત્યકર્મ વિસ્તારથી આપેલ છે. છેવટે શાસ્ત્રાધ્યયનની આવશ્યકતા તેમજ તેના લાભ દર્શાવવા સાથે પૉરાધ નના હેતુ જણાવી દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ વધુ આત્માના મૂળ સ્વરૂપને ઓળખવેલ છે તથા તેની પુષ્ટિમાં આત્મસત્તાનું દિગ્દર્શન કરાવવા સાથે આત્મપ્રકાશના અનુભવ કરાવતાં આત્મભવ્યતા દર્શાવી અંતે આત્મસિદ્ધિના પરમપદને સાધ્ય કરવાના શીરાખીંદુએ લઇ આવી આ પ્રથમ ભાગ પૂછ્યું કરતાં ઉપસંહારથી મનુષ્ય પ્રકૃતિ અને વૃત્તિનું મળ બતાવી દરેક મનુષ્ય કેવી રીતે મેક્ષના અધિકારી થઈ શકે છે તે ખુલ્લુ' બતાવી આપેલ છે. દરેક પરિચ્છેદ અને તેના આધકારી તેમજ પેટા અધિકારોમાં ચર્ચાતા વિષયને બની શકતા યત્ને તટસ્થ વૃતિથી સ્ક્રુટ કરવામાં આવ્યા છે અને તેથી કોઇ પણુ હકીકત માટે કોઈ પણ ચેાગ્ય પ્રમાણ લેવામાં ધર્મ કે વ્યકિતને ભેટ રાખવામાં આન્યા નથી, આવા સોગેામાં કાઇ સ્થળે જૈનેત્તર દ્રષ્ટિએ અસ બધ ભાસતુ' હાય તે તે જૈન મતને સંમત છેતેમ આ ગ્રંથ સાક્ષી પુરતા નથી. પર ંતુ જૈનીઝમ સ્વાદ્વાદ સ્વરૂપે હોય ને નીતિ અને ન્યાયના પ્રમાણાને તેમાં અ'શ ોવાથી તે સને વિષય પુષ્ટી અથૅ આદર અપાચે છે એમ જણાવવાની આ તકે જરૂર નથી. ગ્રંથમાં ચર્ચાએલા વિષયને ઉપરની ટુક હકીકતમાં અનુભવ થવા મુશ્કેલ છે. કેમકે દરેક અધિકારની પુષ્ટી માટે ભિન્ન મિશ વિચારકાના પ્રમાણેા લેક–દ્ય-ગવ અને દૃષ્ટાંતાથી એટલાતા વિસ્તારપૂર્વક સંચાજેલા છે કે તે જાણવાને ગ્રંથ અદ્યત વાંચી જવે તેજ સલાહકારક છે, તેપણુ આવા કોઇ વિષયના સ`બધમાં ફ્રી કરીને એવા જાણવાને સરલતાથી બની શકે તેટલા માટે પરિચ્છેદ્ન અને પેટા અધિકારીની અનુક્રમણિકા આપવા ઉપરાંત કાઇપણ શ્લોક શેાધી શકાય તેવા હેતુથી ગ્રંથમાં આવતા શ્લેાકેાની અક્ષરાનુક્રમણિકાને પશુથને છેડે જોડવામાં આવી છે. તેમજ Page #40 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં વપરાએલા દરેક છંદના માપ તથા ગણના સ્વરૂપને જાણુ શકવા માટે તેવા જુદા જુદા છંદ નીચે તેના માપ તથા લક્ષણ આપવામાં આવેલ છે. અને તેમાં આવતા ગણ તેમજ લઘુ ગુરૂની ઓળખ માટે ગ્રંથ કર્તાના વિવેચનમાં ખાસ નૈધ લેવામાં આવી છે. એટલું જ નહિ પણ એ સર્વ કોઈપણ પ્રસંગે જોઈ જાણી શકવા માટે છંદાનુક્રમણિકા પણ દાખલ કરી છે, તેથી આશા છે કે કાવ્યપ્રેમી વર્ગને તેમજ અભ્યાસ માટે આવી ભિન્ન ભિન્ન સુચી (અનુક્રમણિકા) ને શ્રમ ઉપયોગી થઈ પડશે. અને વ્યાખ્યાન કરવાવાળાને તે તે ખાસ સાહ્યક થશે. આ ગ્રંથના સંગ્રહના સંશોધન માટે મહારાજશ્રી વિનયવિજયજીને સાત વર્ષથી સતત શ્રમ ચાલુ જ છે. અને તેથી તે દરમિયાન તેમજ અત્યારે અને હજુ પછી તે માટે હરહમેશ થતાં વાંચનમાંથી મહારાજશ્રી ઉગી નોંધ જાળવી રાખે છે આ સં#હ અત્યાર સુધીમાં તેઓશ્રી પાસે જે એકત્રીત થએલ છે. તેના પ્રમાણમાં આ પ્રગટ થતે ભાગ માત્ર તેના એક વિભાગરૂપે લગભગ સવાસો ગ્રંથનું દેહન છે. જ્યારે તે બહાળે ખજાને બીજા ભાગરૂપે જનસમાજના હિતાર્થે પ્રકાશમાં આવવા પામે તેવી તકને આવકાર આપી, પ્રકાશકે ને સંગ્રહ આપવાની તેઓશ્રી કૃપા કરતા રહેશે તેમ હું મહારાજશ્રીને વિનંતી કરવા આ તકે રજા લઉં છું. ઉપરોકત સંગ્રહની પ્રેસ કેપી કરવા અને મેટરને યથાકામે લખવા વગેરે કાર્યની વ્યવસ્થાથી ગ્રય જલદી પ્રકાશમાં આવી શકશે તેવા હેતુથી જીજ્ઞાસુવર્ણ તરફથી તેવા કાર્યના ખર્ચ માટે રૂા. ૧૨૫ બગસરાનાં સંઘે તથા રૂા. ૧૦૦ એકલેવાવાળા શેઠ નાનચંદયાલચંદે આપી શાસ્ત્રી રોકવાનો પ્રબંધ કરવાથી વ્યવસ્થાસર મેટર તૈયાર થયું હોય તેમ જાણવામાં આવ્યું છે, તેમજ આવા તૈયાર થએલ મેટરને પ્રકાશમાં મુકવા અર્થે લગભગ ત્રણ જેટલી પ્રતે ખરીદવાને માંગરોળના સંઘ અગાઉથી વચન આપવા સાથે તેની પ્રથમથી લેવાના હિસાબે થાય તે કિમત ભરી આપેલ છે. તે સર્વે અનુકુળતા વચ્ચે આ ગ્રંથને પ્રકાશમાં લાવવા તક મળી છે. સબબ તેવા ઉત્સાહી વર્ગને ધન્યવાદ ઘટે છે અનિમહારાજશ્રી વિનયવિજયજી મહારાજ આ ગ્રંથને આટલે બહોળો સંગ્રહ કરવાને જે અવકાશ મેળવી શક્યા છે તેમાં નિત્ય સહગામી મુનિ મહારાજશ્રી કેસરવિજયજીની સહાય ઉપકારક થઈ પડી છે તેમ જણાવતાં હર્ષ થાય છે, તેમજ દીલ્હીવાળા અગ્રવાલ મુનાલાલે પણ માનસિક મદદ સારી કરી છે તે પ્રસંશાને પાત્ર છે. ગ્રંથના સંશોધક અને સંગ્રહ કરનાર તરીકે શ્રમ ઉઠાવનાર મહારાજશ્રી વિનયવિજયજીના જીવન ચરિત્રમાંથી વાચકને ધટતું જાણવા અને શીખવાને મળી શકે તેમ છે, તેથી ગ્રંથની શરૂઆતમાં તેઓશ્રીના જીવન પૈકી મળી શકેલ જાહેર હિત એકઠી કરી જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે અને તે ફેટા સાથે પ્રસિદ્ધ કર્યું છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કે જેથી ઉપકારી પુરૂષના દર્શનના લાભ પણ મળી શકે. વળી તે સાથે તેમના ગુરૂશ્રી ઉપાધ્યાયશ્રી વિવિજયજીના નામને જોડવા ઉપરાંત ઉપાધ્યાયશ્રીના ગુરૂ ( ગુરૂવર્ય ) શ્રીમદ્ વિજ્રયાન દસૂરિ (આત્મારામજી ) મડ઼ારાજના ફોટા પણ મુકવામાં આવેલ છે કે જે જૈનસમાજને દશ નિય-દનીય થઇ પડશે. તેમજ પ્રસિદ્ધ આચાર્યશ્રીના અનેક ઉપકારા પછી પણ તેમની શિષ્ય ‘પર’પરામાં રહેલી જ્ઞાનાપાસનાને ખ્યાલ આવી શકશે ગ્રંથના સંશોધન માટે શ્રમઅને બુદ્ધના જે ઉપયાગ ધન્યવાદને પાત્ર છે તે સધળુ માન મહારાજશ્રી વિનયવિજયજીને છે, જયારે ગ્રંથને યથાક્રમે ગેાઠવવા તથા છાપવ માં જે જે સ્ખલના-અસંબંધ કે અશુદ્ધિ જોવાય તે માટે અમારી બુદ્ધિ દોષિત છે, તે તેવી અશુદ્ધિ કે અસંબંધ માટે ક્ષમા માગતાં જાણી શકાય તેટલી ભુલેાનુ શુદ્ધિપત્ર ગ્ર‘થને છેડે મુકવામાં આવેલ છે. તેના સાથે તપાસી–સુધારી વાંચવાને વિનંતી છે, અને તેવી જાવેલ ભુલ્યે ઉપરાંત કંઇ અગત્યની સૂચના રહી જતી હાય તે વાચક વર્ગ જણાવવા તસ્દિ લેશે તે આ ગ્રંથની દેવનાગરી ટાઇપમાં બીજી આવૃત્તિ કરે છે, તેમાં ઉપયોગી થઇ શકે, તેમજ આ સંગ્રહને ખીન્ને ભાગ પ્રકાશમાં મુકવા તૈયારી સ’ભળાય છે, તે તે વખતે પણ તેવી સૂચનાના અમલ થઇ શકે. ઇત્યલક્ આતઃ પ્રેસ. ભાવનગર. સ. ૧૯૭૧ ચૈામાસી ચૌદસ. } દેવચંદ Page #42 -------------------------------------------------------------------------- ________________ 1 . આ ગ્રંથમાં આવેલ શ્લેકેના વ્રતનાં લક્ષણેની અક્ષરાનુક્રમણિકા. व्रतो. अनुष्टुप. .... आयो. इन्द्रवज्रा. इन्द्रवंशा. उपगीति. उपजाति. * उपजाति. उपेन्द्रवज्रा. ... गीति. .... तोटक. द्रुतविलम्बित. पुष्पिताना. प्रहर्षणी. भुजङ्गप्रयात. ... मन्दाक्रान्ता. .... मालिनी. रथोद्धता. रुचिरा छन्द. .... वंशस्थ. .... वसन्ततिलका. .... वैतालीय. .... .... .... .... शाल विक्रीडित. ( निवervi) शिखरिणी. .... स्रग्धरा. .... .... .... .... हरिणी. .... .... .... .... * ઇંદ્રવંશા અને વંશસ્થને સંકર થવાથી જે ઉપજાતિ છંદ થાય છે તે Page #43 -------------------------------------------------------------------------- ________________ હO * * * પરિચ્છેદના અધિકાર (વિષય)ની અનુક્રમણિકા. ન. અધિકાર પૃષ્ઠ નં. અધિકાર પૃષ્ઠ પ્રથમ પરિચ્છેદ તુતીય પરિચ્છેદ ૧ શ્રી મંગલાચરણ સ્તુતિ કુસુમાંજલિ ૧ ૧ સુજન ૧૪૫ ૨ અહંદુ ભક્તિ ૨ સુજન દુર્જનતા ૧૫૫ ૩ સિદ્ધ સ્તુતિ ગુણ પ્રશંસા ૧૬૧ ૪ સરસ્વતી સ્તુતિ ૪ એક ગુણ સમગ્ર દેષને નાશ કરે છે. ૧૬૭ ૫ જિનબિંબ ૫ એક ગુણતો અવશ્ય ધારણ કરે જોઈએ. ૧૬૮ ૭ ભાવપૂજા ૬ એટલા ગુણ વૈર કરાવનારા છે ૧૬૯ ૮ પંચપરમેષ્ઠિ સ્મરણ માહાસ્ય ૭ ગુણવાન પુરૂષો ઘણું કરીને કલેશને ૯ સિદ્ધાચળ માહામ્ય પ્રાપ્ત થાય છે ૧૦ ઉદ્યાપન ૮ ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થા૧૧ સુદેવ નમાં ટકે તે દેવથી સહન કરી શકાતું નથી ૧૧ ૧૨ અરિહંત ૯ ગુણવાન પુરૂષોમાં ગુણ ગુણરૂપથાય છે૧૭૧ ૧૩ તીર્થંકર ૧૦ ગુણી ગુણવાળાને છેડતા નથી ૧૭૨ ૧૪ કેવળી સર્વ બરાબર ૧૧ ગુણી પુરૂષને દોષ પણ શ્રેષ્ઠ છે. ૧૭૫, દ્વિતીય પરિચ્છેદ, ૧૨ ગુણ પુરૂષના નાના દોષ પણ મહાન દેખા૧ સુસાધુ વ છે. . ૧૭૬ ૨ સ્થિરતા ... ૧૩ સ્વીકાર કરેલ મનુષ્યનું પાલન ૧૭૬ ૩ તૃપ્તિ . ••• ૧૪ ગુણી અનાચારનું આચરણ કરે નહીં.૧૭૭ ૪ નિલેપ ... ... ... ૮૪ ૫ નિસ્પૃહતા ૧૫ કહેલા વચનનું પ્રતિપાલન કરે. ૧૭૮ ... ૧૬ ગુણ ગુપ્ત રહી શકતો નથી . ૧૭૮ ૬ નિર્ભય ૭ તત્વદૃષ્ટિ ૧૭ વરતુ ગુણવડે પૂજાય છે, પણ જન્મથી નહીં. ... ... ... ૧૭૯ ૮ સર્વ સમૃદ્ધિ ૧૮ ગુણને ગુણતરની અપેક્ષા છે . ૧૮૩ ૮ ગુરૂ સ્વરૂપ ૧૦ ગુણી જ ગુણવાનને જાણે છે ... ૧૮૪ ૧૦ આત્મ જ્ઞાન ૨૦ ગુણના લાભના અભાવમાં મહા૧૧ ગુરૂ સ્તુતિ .. . ન પુરૂષો સ્થાનને ત્યાગ કરે છે. ૧૮૫ ૧૨ ગુરૂ આવશ્યક ૨૧ સપુરૂષોની વિભુતિ બીજાના ક૧૩ સાધુસરલતા - ૯ઘાણના માટે જ હોય છે. * ૧૮૬ ૧૪ સુવકતા ૨૨ જેના ગુણને જે જાણતા નથી, તે તેની ૧૫ શિષ્ય હિતોપદેશ નિંધ કરે છે. ... ... ૧૯૧ ૧૬ શિષ્ય શૈર્યોપદેશ ૧૨૭ ૨૩ મહાન પુરૂષ ચાલ્યા જવાથી તેવા ૧૭ સુબ્રાહ્મણ ૧૩૮ પુરૂષને કાંઈ હાની થતી નથી પણ બીજા૧૮ યતિરથાનાતિશય વર્ણન ૧૪૧ ] ને જ નુકશાન થાય છે ૧૯૩ ૧૨પ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૨૫૦ જ જ ૨૯૦ ૦ ૦ . ૦ જ . છે. ૨૪ મહાપુરુષમાં હલકાઈને શંકા ન કરવી ૧૫ [ ૯ પિશુનતા દેષ विषधरतो. ३१४ ૨૫ ગુણવાન પુરૂષ દુર્બળ હોય તો પણ ૧૦ કૃતઘ નિંદા થથા જગપતિ૩૬૭ ઉત્તમ છે .. .. . . . ૧૯૬ ૧૧ મુખ લોકે ગુણ પુરૂષને જાણતા નથી ૨૬ સુસંગતિ ... ... ... ... ૧૯૮ ---જીતનું. ૩૭૮ ૨૭ મહાનના સંગમાં વિપત્તિ પણ શેભે છે ર૯૧૨ નીચ પુરૂષ ઉત્તમ પુરૂષ સાથે સ્પર્ધા ૨૮ સંગનું ફળ .. . . .. ૨૧૦ - રાખે છે યમાના ૩૭૯ - ચતુર્થ પરિચ્છેદ | ૧૩ દુર્જન પોતાના પ્રાણોને તજીને પણ બી. ૧ ફસાધુ... ... ... .. જાને વિધ્ર કરે છે વ્યવહા૦િ ૩૮૬ ૨ યતિ શિક્ષો પદેશ .. . ૧૪ પવિત્ર સંતેવી વાન. ૩૮૯ 8 અર્ધદગધ સાધુ અવસ્થા ૧૫ નીચ પુરૂષ બીજાને પ્રેરે છે પ્રેરાતિ. ૩૮૯ ૪ સાધુ આત્મ નિન્દા ૧૬ નીચ પુરૂષને અધિકાર મળતાં તે દુ:સહ ૫ ગુરૂ ગૃહસ્થ ભેદ ... થઈ જાય છે અન્યમાં પૈ૦ ૩૦૦ ૬ કુવક્તા ... ૧૭ નીચ પુરૂષ અધમનેજ ગ્રહણ કરે છે ૭ ઉસૂત્રભાવિ દોષ ... મ૦િ ૨૯૧ ૮ આના ભંગ દોષ .. ૧૮ સત્ય વસ્તુ પ્રાપ્ત થતાં અસત્ય વસ્તુ નાશ | ૯ કિયાહીન જ્ઞાન નિષ્ફળ પામે છે તાવત્તિ . ૩૯૩ ૧૦ કુબ્રાહ્મણ .. . . ૧૯ સત્ય વસ્તુના અભાવમાં અસત્યવસ્તુ૧૧ વભાવના ... ની પ્રશંસા થાય છે, ઉદ્યોતો. દ૯૩ ૧૨ વ્રતભંગ દેવું. . .. ... ૩૨૮ | ૨૦ આ ઉત્તમ છે પણ આ ઉત્તમ નથી. વંકારવંત પંચમ પર છે ૩૯૬ ૧ દુર્જન નિંદા ... ... .. ૩૩૧ ૨૧ ખલ પુરૂષ સર્ષવ જેવા અન્યના દેશને ૨ દુર્જન પુરૂષ છેડામાં અહંકારી થાય મોટા કહી જાણે છે. ત. ૩૯૯ છે ... ... વિષમાર૦ ૩૪૫ ૨૨ નીચ પુરૂષના વિનયનો આડંબર કાઢં દુર્જન શિક્ષાને પાત્ર છે લસ્સાનાં ૩૪૬ ४०० ૪ દુર્જન પુરૂષને સ્નેહ પણ દુઃખદાથી છે ૨૩ ખળ પુરૂષની સુંદરતાને આડંબર અનવસ્થિત ૩૫૦ વારતા૪૦૨ ૫ હું દુર્જનને પ્રથમ વંદું છું સુનં. ૩૫૫ | ૨૪ દુર્જનના સર્વ અંગમાં ઝેર હોય છે ૬ દુર્જનોએ સેવેલ ઉત્તમ વસ્તુ પણ શે : तक्षकस्य०४०३ ભતી નથી પ્રાયઃ સ્વમાd૦ ૫૫ | ૨૫ દુષ્ટને દુરાગ્રહ पाषाणो०४०४ છ દંભ દેષ વર૦ ૩૫૭ ૨૬ નીચ પુરૂષ નીચની સેવા કરે છે. નીચ૦ ૮ નાના (પ્રકારના) ધૂર્ત મુહૂં૩૬૨ | ૪૦૫ * દુર્જન પુરૂષ ડામાં અહંકારી થાય છે ત્યાંથી આરંભીને દુર્જનનું હદય દુષ્ટ હોય છે. ત્યાં સુધીના દુર્જનના પેટા વિભાગના અધિકારો ૨૯ ગણ્યા છે. તેમાંથી કેટલાંકના પાનામાંના નામ લખાણું છે ને કેટલાંકનાં લખાયાં નથી તેથી બીજી આવૃત્તિમાં તે સુધરી જશે. તે કયાં કયા પત્રમાં સુધરવા તથા હાલ વાંચવામાં અનુકળના આવે માટે અહીં સુચના કરી તેઓનાં પત્ર ટાંકી આપ્યાં છે. તથા તેની સારી સમજણ પડે તેને માટે એ અધિકારના પ્રથમ શ્લોકને આદિ શબ્દ આ સાંકળીયામાં પત્રની પાસે મેલ્યો છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨૭ દૂધ બળેલ મનુષ્ય છાશને પણ છોડી [ ૫ સંધ ભક્તિ .. - ૪૬૭ દે છે દુર્જન, ૪૦૬ ૬ સુબ્રાવક ... '. ४७३ ૨૮ પિતાના આશ્રયનું નિકંદન કરનાર ૭ સુશાસ્ત્ર • • ૪૭૮ यस्मिम् ४०१ ૮ પર્યુષણ પર્વ .. • ४८६ ૨૯ દુર્જનની ઉત્તમતા બીજાના નાશને ૯ દ્રવ્ય શૌચ .. ••• ૪૯૪ માટે છે व्याघ्रस्य ४०८ ૧૦ ભાવ ચ ... ... ૩દુર્જનનું હદય દુષ્ટ હોય છે સળા ૪૦૯ ૧૧ આત્મ વિચાર ... ૫૦૨ ૩૧ કુસંગતિ ૪૦૯ ૧૨ આત્મસત્તા ... ૫૦૫ ષષ્ઠ પરિચ્છેદ ૧૩ આમપ્રકાશ • ૫૧૨ ૧ ધર્મ સ્વરૂપ ... • ૧૪ આત્મભવ્યતા ૫૧૩ ૨ સ્વાદાદ .. .. ૪૩૬ . ૧૫ આત્મસિદ્ધિ ૫૧૭ ૩ ધર્મેદ્યમ આવશ્યક ... ૪૪૨ | ૧૬ ઉપસંહાર, ૫૨૧ ૪ તીર્થ માહભ્ય • • Page #46 -------------------------------------------------------------------------- ________________ शिष्टाचार. - ગ્રન્યારભમાં મ’ગળાચરણ કરવાને આ શિષ્ટાચાર લેખક તથા પાઠકને તે તે ગ્રન્થની નિનિ વ્રતા પૂર્ણાંક સમાપ્તિ થવા માટે પૂર્વકાલથી પ્રચલિત છે, અને તે ધેારણે મ’ગળાચરણમાં આશીઃ નમક્રિયા, વસ્તુનિર્દેશ, આ ત્રણ પ્રકાર હોય છે. તેમાં આ ગ્રન્થના આરંભમાં “ શ્રી ઋષભદેવ ભગવાન્ ” એજ પરમ વસ્તુ છે, તે શ્રી ભગવાનના અંગામાં ઉત્તમાંગ-શિરાભાગ તે વિશેષ મગળકારી છે. કે જેનાં દન, વન્દેન, શ્રવણુ, સ્મરણુ અને ગુણુ ગાનથી સમગ્ર વિઘ્યા મૂળથી નષ્ટ થઈ જાય છે. પુનઃ તે જૈન શાસનાનુયાયીઓ તથા જૈનેતરનું પરમ વન્દ્વનીય દેવત છે. અતએવ મગળા ચરણ તેઓશ્રીના સ્વરૂપ રૂપી વસ્તુ નિર્દેશથી કરવામાં આવે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ~ * સાહિત્ય સંગ્રહ श्रीमंगळाचरणस्तुतिकुसुमांजलिः *સ'તતિલકા (૧ થી ૮ ) देवः स वः शिवमसौ तनुतां युगाद्यो, यस्यांसपीठलुलितासितकुंतलाली । दोः स्तंभयोरुपरि मन्मथमोहदर्पजैत्रप्रशस्तिफलकश्रियमाश्रयेताम् ॥ १ ॥ વ્યાખ્યાન SARAT જે પ્રભુના અને ખભાની પીઠ ઉપર આવેલી શ્યામ કેશની એ શ્રેણી (લટા), કામ અને મેાહુ-એ બંનેને ગર્વ ઉતારવાથી પ્રાપ્ત કરી પેાતાના બંને ભુજ સ્તંભ ઉપર લટકાવેલા વિજય પ્રશસ્તિના એ પટ્ટાની શેલાને ધારણ કરે છે, તે શ્રી યુગાદિ ઋષભદેવ પ્રભુ તમારૂં કલ્યાણ કરે।. ૧ સારાંશ—આ ગ્લાકમાં કવિ પ્રભુના ખભા ઉપર રહેલ કેશની મે લટા ઉપર ઉત્પ્રેક્ષા કરે છે, જ્યારે કાઇ વીર પુરૂષ કાઇ મહાન યોદ્ધા ઉપર વિજય મેળવે છે, ત્યારે તેની ભુજા ઉપર વિજય પ્રશસ્તિના પટ્ટ ખાંધવામાં આવે છે, તેવી રીતે પ્રભુએ કામઅને માહુરૂપી એ મહાન ચાદ્ધાઓના વિજય કર્યા છે, તેથી તેમની એ સુજા ઉપર કેશની મે લટાના મિષથી વિજયપ્રશસ્તિના એ પટ્ટાઓ માધવામાં આવ્યા હોય તેમ દેખાય છે. * સાયંસતતિા તેમના નૌ : તે ગણુ મ ગણુ ન ગણુ ન ગણુ અને મે ગુરૂ અક્ષરા મળી ૧૪ અક્ષરાનુ એક પાદ બને છે. તેવાં ચાર પાનું ૧ વસંતતિલકા વૃત્ત થાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રભુના કેશને નીલીદળ અને ભ્રમર શ્રેણીનું રૂપક. आदिप्रभोरनिशमंसती निवण्णकेशच्छलेन परितो वदनारविन्दम् । किं नीलिकादलमिदं तदुपेयुषी वा सद्धलुब्धमधुपावलिराविभाति ॥ २ ॥ પ્રથમ. જેની ચારે ખાજી ખભાના પીઠ ઉપર હમેશા કેશ રહેલા છે, એવુ શ્રી આદિ પ્રભુનુ’મુખ કમળ જાણે તે કેશના મિષથી ત્યાં નીલીઢળ બાઝી ગયું હોય ! અથવા તેા તે મુખ કમળના સુગધમાં લુબ્ધ થઈને ભ્રમરાએની શ્રેણી ત્યાં હાય, તેવુ' શાલે છે. ૨ આવી સારાંશ—આ શ્લાકથી કવિ પ્રભુના ખભા ઉપર પથરાએલા કેશને ઉદ્દેશીને બીજી રીતે ઉત્પ્રેક્ષા કરે છે. જેવી રીતે કમળની આસપાસ જળની લીલ માઝે છે. અને તેની સુગધ લેવાને ભ્રમરાઆ આવે છે, તેવી રીતે પ્રભુના સુખ કમળની આસપાસ રહેલા શ્યામ કેશને નીલીદળ અને ભ્રમરાની શ્રેણીની સાથે સરખાવ્યા છે. અને તે ઉપરથી પ્રભુના કેશની શ્યામતા નીલીદળ અને ભ્રમરની શ્રેણીના જેવી છે, એમ દર્શાવ્યુ છે. પ્રભુના દેશની શાભાને દીક્ષા લક્ષ્મીની વદનમાળાનું રૂપક निष्कासिताविरतियोषिति बाहुदंभस्तंभो परिस्थकिशलोपम केशकांतिः । श्री नाभिजस्य हृदयावसथे विशंत्या, दीक्षाश्रियः स्फुरति वंदनमालिकेव ॥ ३ ॥ જેમાંથી અવિરતિ રૂપી સ્ત્રીને કાઢી મુકી છે, એવા શ્રી આદિનાથ પ્રભુના હૃદય રૂપી મ‘દ્વિરમાં પ્રવેશ કરતી દીક્ષા રૂપી લક્ષ્મીને માટે જાણે રણમાળા બાંધી હોય, તેવી તેમના ( આદિનાથ પ્રભુના ) બાહુ રૂપી બે સ્ત’ભ ઉપર રહેલ કેશ રૂપી પલ્લુવાની કાંતિ સ્ફુરણાયમાન દેખાય છે. ૩ સારાંશ—આ શ્લાકથી કવિ પ્રભુના કેશને ત્રીજી રીતે ઉત્પ્રેક્ષા કરી વર્ણવે છે. જેમ કેાઇને મંદિરમાં પ્રવેશાત્સવ કરવા હાય ત્યારે મંદિરના દ્વારમાં બે સ્તંભ ( ટાડા ) ઉપર નવ પાવાનુ તારણ બાંધવામાં આવે છે, તેવી રીતે અહિં દીક્ષા રૂપી લક્ષ્મીના પ્રભુના હૃદય મંદિરની અંદર પ્રવેશાત્સવ દર્શાવ્યા છે. પ્રભુની ખે ભુજાઓને એ તભની ઉપમાં આપી છે અને તે ઉપર પથરાએલા કેશને નવ પલ્લુ વના તારણની ઉપમાં આપી છે. પ્રભુ છદ્મસ્થા વસ્થામાં અવિરત હતા, તે જ્યારે દીક્ષિત થયા ત્યારે વિરત થયા છે, તેથી તેમના હૃદય મંદિરમાંથી અવિરતિ નાશ પામી, તેથી કહેવામાં આવ્યુ છે કે, અવિરતિ રૂપી સ્રીને કાઢી ચુકીને દીક્ષા રૂપી લક્ષ્મીના પ્રવેશ કરાવવામાં આવ્યા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મરિદ. શ્રી મંગળાચરણ રસ્તુતિ કુસુમાંજલિ. - પ્રભુના કેશની શેભાને બ્રહ્મચર્ય રૂપ અગ્નિના ધૂમાડાની લહરીનું રૂપક एषा यदादिमजिनस्य शिरोरुहश्रीरुद्भूतधूमलहरीव विभोलिभाति । सद्ब्रह्मरुपमनुमयमघेन्धनद्धमंतः स्फुरत्तदिह नूनमनूनमार्चिः ॥४॥ - શ્રી આદિનાથ પ્રભુના મસ્તકના કેશની શોભા અંદરથી પ્રગટ થયેલી ધૂમાડાની લહરીન જેવી શોભે છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે, તેમના અંતરમાં કર્મ રૂપ ઈધણાના હેમથી વધેલો સબ્રહ્મચર્ય રૂપ અનુપમ અગ્નિ પૂર્ણરીતે ફરી રહ્યો છે. ૪ સારાંશ-આ શ્લેકથી કવિ પ્રભુના મસ્તકનકેશને એક અદ્દભુત ઉબેક્ષાથી વણવે છે. પ્રભુના મસ્તકના કેશને ધૂમાડાની લહરી (ગટા) ની સાથે સરખાવ્યા છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડે હે જોઇએ એ નિયમથી કવિ ઉલ્ટેક્ષા કરે છે કે, પ્રભુના હૃદયમાં સદ્ બહાચર્ય રૂ૫ અગ્નિ સળગી રહ્યો છે, કે જે અગ્નિ કર્મરૂપી ઇંધણ એનો હોમ થવાથી વધે છે, તે અગ્નિમાંથી ધૂમાડાની લહરીઓ નીકળે છે, જે આ મસ્તકના કેશ રૂપે દેખાય છે. અગ્નિને ધૂમાડો ઉચે જાય છે, તેથી મસ્તકના ઉદવ ભાગ ઉપર રહેલા કેશની સાથે બરાબર ઘટે છે. અને બ્રહ્મચર્ય રૂપ અગ્નિ નીચે અંતરમાં-દદયમાં રહેલો છે. તે પણ યથાર્થ રીતે ઘટે છે. કેશની યામતાને સંયમના ભારથી પડેલા કાંધલાનું રૂપક, शंके पुरः स्फुरति कोमलकुंतलश्रीदभादमुष्य वृषभस्य विभोरभीक्ष्णम् । स्कंधाधिरुढदृढसंयमभूरिभारव्यक्तीभवत्किणगणोल्वणकालिकेथम् ॥५॥ શ્રી કષભ દેવ ભગવાનના સ્કંધ ઉપર જે કોમળ એવા કેશની શેભા વારંવાર દેખાય છે, તે પ્રભુએ પિતાના સ્કંધ ઉપર ઉપાડેલા દ્દઢ સંયમના ભારને લઈને પડેલા કાંધેળાની તીવ્ર કળશ તે કેશની શેભાના મિષથી દેખાતી હોય એમ લાગે છે. ૫ સારાંશ-અ. કલેકથી કવિ પ્રભુના સ્કંધ ઉપર રહેલા કેશની વિચિત્ર ઉલ્લંક્ષા કરી વર્ણવે છે. જેમ-જે વહેનાર વૃષભની કાંધ ઉપર કાળું કાપેલું પડી જાય છે, તેવી રીતે પ્રભુએ પોતાના સ્કધ ઉપર સંયમને ભાર ઉપાડેલો છે, તેથી ત્યાં રહેલા કેશ તે કાંધલાના જેવા દેખાય છે. એ હેતુને લઇને કવિએ કાવ્યમાં પ્રભુનું વૃષભ નામ દર્શાવ્યું છે, પ્રભુના કેશની શેભાને મેઘશ્રેણ સાથે સરખામણી. सैप प्रभुः कनकभंगनिमांगयष्टि, लोकम्पृणो न कथमस्तु यदंसदेशे । मेरोरुपांतविलसद्घनराजिगसर्वकषा स्फुरति पेशलकेशलक्ष्मीः ॥ ६ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. મામ જેમના શરીરની ક્રાંતિ ભાંગેલા સુવણુના જેવી છે, એવા તે શ્રી આદિનાથ પ્રભુ લેાકાને પ્રીતિ ઉપજાવનાર શા માટે ન થાય? કારણ કે, જેમના સ્કંધ ભાગ ઉપર આવેલી કામળ કેશની શૈાલા મેરૂપર્વત પાસે વિલાસ કરતી મેઘશ્રેણીની શેાભાના ગવતે તેાડનારી છે. ૬ * સારાંશ—આ લેાકથી કવિ પ્રભુના કેશની શાભાને અદ્ભુત રીતે વર્ણવે છે. અહિં’કવિએ પ્રભુના શરીરને મેરૂ પર્વત સાથે સરખાવ્યુ છે. અને સ્કંધ ઉપર રહેલા કેશને મેઘશ્રેણીની સાથે સરખાવ્યા છે. મેરૂ પર્વત સુવર્ણના છે અને મેષશ્રેણી શ્યામ છે, તેથી પ્રભુના સુવણ કાંતિવાળા શરીરની અને કેશની શ્યામતાની યથા ઘટના થાય છે. મેધ યારે લેાકેાને પ્રીતિ ઉપજાવનારા થાય છે તેા પછી તત્સમાન ધર્મવાળા પ્રભુ લોકોને પ્રીતિ યજાવનારા કેમ ન થાય ? પ્રભુના કેશની શાભા મેઘશ્રેણીના ગર્વને તાડનારી છે, એમ કહીને કવિએ વ્યતિરેકાલ કારની છાયા દર્શાવી છે. હું પ્રભુના મુખચંદ્રની અધિકતા. मन्ये विशोध्य विधिरैंदवमेव बिंबं श्रीनाभिपार्थिवभुवो मुखमुच्चकार । तस्य ध्रुवं तदियमंस निवेश केशच्छायाछलादपतदक कलंकरेखा ॥ ७ ॥ વિધાતાએ ચંદ્રના બિંબને શોષીને શ્રી નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગ વાનનુ મુખ રચેલું છે, એમ ખાત્રી થાય છે, કારણ કે, તે ચંદ્રના કલંકની રેખા પ્રભુના ખભા ઉપર રહેલા કેશની છાયાના મિષથી પડેલી હાય એમ લાગે છે. છ સારાંશ—આ લાકથી કવિ પ્રભુના મુખને ચદ્રની સાથે સપૂર્ણ રીતે ઘટાવી વર્ણવે છે. વિધાતાએ ચંદ્રને શોધીને એટલે ચંદ્રમાંથી કલકના ભાગને દૂર કરીને પ્રભુનુ મુખ મનાવેલું છે, એમ કવિ ઉત્પ્રેક્ષાથી નિશ્ચય કરે છે. ચને શોધવાથી તેના કલર્કના ભાગ જુદા પાડયા એટલે પ્રભુના મુખચંદ્રથી દૂર થઇ કેશની છાયાના મિષથી પ્રભુના ખભા ઉપર આવીને રહેલા હેાય, એમ કવિની ઉત્પ્રેક્ષા છે. કુલ ૭ શ્યામ છે, તેથી કેશની સાથે તેની બઢના કરી છે. પ્રભુના ખભા ઉપર સંયમની રાજલક્ષ્મીની મણિમય ક્રીડાભૂમિ, सस्थली चिकुरकंचुकिता युगादिदेवस्य विग्रहगृहे विहिताश्रयायाः । क्रीडा कृते मरकते| पलबद्ध भूमिशोभां दधाति गुरुसंयमराजलक्ष्म्याः || ८ || કેશ રૂપી કાંચળીને ધારણ કરનારી શ્રી ઋષભદેવ ભગવાન્ની ખભાની સ્થળી- Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ અદૂ ભક્તિ-અધિકાર. ભૂમિ, તેમના શરીર રૂપી ક્મંદિરમાં વાસ કરીને રહેલી મહાસયમની રાજલક્ષ્મીને ક્રીડા કરવા માટે મરકત મણિમેથી બાંધેલી ભૂમિની શાભાને ધારણ કરે છે, ૮ સારાંશ—આ ફ્લાથી કવિ પ્રભુના કેશને અને ખભાને એક રમણીય ઉત્પ્રેક્ષા કરી વર્ણવે છે. જેમ કાઇ મહારાજાની રાણીને ક્રીડા કરવા માટે તેના અંત:પુરના મંદિરમાં મણિમય ભૂમિકા (એટલી ) ખાંધવામાં આવે છે, તેમ અહિં કવિ વણૅ વે છે કે, પ્રભુએ ગ્રહણ કરેલ મહાન્ સંયમની રાજલક્ષ્મી કે જે પ્રભુના શરીર રૂપી મદિરમાં વાસ કરીને રહેલી છે, તેણીને ક્રીડા કરવા માટે પ્રભુના કેશ રૂપી મરકત મણિઓથી ખભા રૂપી ભૂમિકા માંધવામાં આવેલી છે. કેશના વર્ણ શ્યામ હાવાથી તેને મરકતમણિ સાથે અને ખભા વજ્રસ’હુન નારાચવાળા હોવાથી તેને ભૂમિકાએટલાની સાથે સરખાવ્યા છે. अर्हद् भक्ति-अधिकार. આ પુસ્તકને આરંભ કરતાં શ્રો અર્જુન્દ્ ભગવાનની ભક્તિના અધિકાર શરૂદિલ .આતમાં મુકવા અમેને ઠીક લાગ્યા છે અને તે સવ સુજ્ઞ પુરૂષોને પણ ચેાગ્યજ લાગશે. ક.રણ કે મંગળમાં શ્રી અ ંત્ ભગવાન કે જે, આપણું પરમ દૈવત છે, તેમનુ પ્રાથમિક સ્મરણુ કરવુ તે હિતરૂપ છે. જગના મનુષ્યા સ્ત્રી, ધન, પુત્ર વગેરે અનેક નશ્વર સ્થાવર જગમ પદાર્થીની ભકિત કરે છે, પરંતુ તેની ભકિતનું ફળ નાશવાળુ' છે અને શ્રી અર્હદ્ ભગવાનની ભક્તિનું ફળ સત્તમ છે, તેનું અપૂર્વ ગારવ સમજાવા સારૂ તથા તેા વીતરાગાની ભકિત શા વાસ્તે કરવી ? તે જણાવવા સારૂ આ અધિકારના આરભ કરવામાં આવે છે. પૂજાના પાંચ પ્રકારનું સ્વરૂપ. +अनुष्टुपू. पुष्पायच तदाज्ञा च तदुव्यपरिरक्षणम् । उत्सवास्तीर्थयात्रा च, भक्तिः पंचविधा जिने ॥ १ ॥ + श्लोके षष्ठं गुरु ज्ञेयं सर्वत्र लघु पंचमम् । द्विचतुष्पादयोर्हस्वं सप्तमं दीर्घमन्ययोः અનુષ્ટુપુલાક–માં એક પાદ ૮ અક્ષરનુ હાય છે અને તેવા ૪ પાદ મલી ૩૨ અક્ષરના તે છંદ છે. તેમાં ચારેય ચરણમાં ।। અક્ષર દી અને પાંચમે અક્ષર=-હવ અને ૨ ન તથા ૪ થા પાદમાં ૭ મે અક્ષર -હસ્ય અને પહેલા તથા ૩ જા પાદમાં ૭ મે અક્ષર દીર્ધ આવે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. મ. પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરવી (૧) પ્રભુની આજ્ઞાનું પાલન કરવુ* (૨) ધ્રુવ દ્રવ્યની રક્ષા કરવી, ( ૩ ) અનેક પ્રકારના ઉત્સવા કરવા ( ૪ ) અને તી યાત્રા કરવી ( ૫ ) એ પાંચ પ્રકારે શ્રી જિનેશ્વર ભગવતની ભક્તિ કરાય છે. ૧ તે ભકિતમાં વિનય અને મર્યાદા સંભાળવાની જરૂર છે, તે માટે કહ્યું છે કે, *શ્રાએઁ. 'पञ्चविधाभिगमोऽसौ खङ्गच्छत्रे उपानहौ स्वपदोः । सुकुद्धं च चमरयुग्मं विमुच्य वन्देत केवलिनम् ॥ २ ॥ 鴻 ખ, છત્ર, પગની મેાજડી, મુગટ અને એ ચમર ત્યજીને કેવળ ભગવતને જે વદના કરવી, તે પાંચ પ્રકારના અભિગમ કહેવાય છે. ૨ આ પ્રમાણે વિનયથી જિનદ્વારમાં પ્રવેશ કરવા એ વ્યવહારમાહના ત્યાગ છે. અને તે રીતે વ્યવહાર મેડ છેડવાથી ભકિતની મર્યાદા સાચવી શકાય છે. દશંને જતાં પ્રથમ ધ્રુવ દ્રવ્યના રક્ષણુ અને વ્યવસ્થા માટે વિચાર કરવા જોઇએ. દેવ દ્રવ્યની રક્ષા કરનાર તથા વૃદ્ધિ કરનારને થતું ફળ ररकंतो जिणदव्वं, परित्तसंसारिओ जिओ होई | वद्दन्तो जिणदब्बं, तित्थयरतं लहइ जीवो ॥ ૩ ॥ જે જીવ જિન દ્રવ્યની રક્ષા કરે છે તેજીવ પરિમિત સ’સારી (અલ્પ સ’સારી) થાય છે. અને જે જીવ જિન દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે જીવ તીર્થંકરપણાને પ્રાપ્ત થાય છે. ૩ દેવ દ્રવ્યાદિ વ્યવસ્થા તપાસવા પછી દશનના લાભ લેવા. શ્રાજિત ભગવાના નમસ્કારનું ફળ, अरिहन्तनमुकारो, जीवं मोरकर भवसमुद्दाओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए || ૪ || જીવને ભવસમુદ્રથી તેજ ભવમાં મેક્ષ પ્રાપ્તિ થાય છે, ૪ "" '' ભાવ થકી શ્રી અદ્ભુિત લગાને કરેલ નમસ્કાર આ પાર ઉતારે છે. અર્થાત્ મેાક્ષ પ્રાપ્તિ કરાવે છે, કદ્યાપિ કમ` ચેાગે પ્રાપ્તિ ન થાય તે બીજા જન્મમાં ખેાધિલાભ ( સમ્યકત્ત્વ ) ની *" यस्याः पादे प्रथमे द्वादशमात्रास्तथा तृतीयेऽपि अष्टादश द्वितीये चतुर्थके જેના ૫ લા તથા ૩ જા ચરણમાં ૧૨-૧૨ માત્રા અને ૨ જા ચરણમાં ૧૮ અને ૪ થા અણુમાં ૧૫ માત્રા આવે એ વૃત્તને આર્યાં કહેવામાં આવે છે, पंचदश सार्या Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અહદ્ શકિત—અધિકાર. વળી શ્રી અર્હુત ભગવાનને નમસ્કાર કરનાર પ્રત્યે અનુમેદન કરનારને પણ મહાન્ ફળ મળે છે. કહ્યું છે કે— अरिहंतनमुकारो, धनाणं भवरकथंकरं ताणम् । हिअयं अणुमाअन्तो, विसुत्तिआवारओ होइ ॥ 、r સ'સારને ક્ષય કરનારા અને ધન્ય એવા પુરૂષા અરિહંતને નમસ્કાર કરે છે, તેને હૃદયથ! અનુમેનના કરનાર પ્રાણી પશુ સ’સારના દુઃખ તથા આસક્તિના નિવારણ કરનાર થાય છે. ૫ અદ્ભુત ભક્તિ ઉપર પ્રશ્નાત્તર. * એક શિષ્ય પેાતાના ગુરૂને પુછે છે કે—હે મહારાજ! ગુરૂની સેવા ( ભક્તિ ) કરવાથી તેએ પ્રસન્ન થાય છે. અને સેવા કરનારા તેના સદુપદેશશ્રવણુ ના તેમજ અનેક શાસ્ત્રના અભ્યાસના લાભ પામે છે. એટલે ગુરૂ સેવાનું ફળ તા સેવકને પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે તે કરવી યુક્ત છે; પરંતુ દેવા તે વીતરાગ સિદ્ધ નિર'જન છે, તે સેવા ભક્તિ કરવાથી સેવક ઉપર પ્રસન્ન થતા નથી, તેમ ન કરવાથી અ પ્રસન્ન થતા નથી, ત્યારે તેમની સેવા-ભક્તિ કરવાથી કે ન કરવાથી સેવકજનાને કાંઇ લાભ હાનિ દેખાતી નથી, માટે અહિં’ત, સિદ્ધ. મારા દેવ છે એમ માનવુ તે જરૂરતું છે. કાણુ કે તેથી સમ્યક્દષ્ટિપણુ` નિર્મળ થાય છે; પરંતુ તેમની સેવા ભકિત વિશેષે કરવાની તા જરૂર જણાતી નથી; તેએ તેને ઈચ્છતા પણ નથી તે તે શામાટે કરવી જોઇએ ? ઉત્તર—હે ભય ! ગુરૂ સેવાનું દૃષ્ટાંત આપીને તમે કહ્યું કે ‘દેવ વીતરાગ હાવાથી તે સેવા ભક્તિ કરવાથી પ્રસન્ન થતા નથી અને ન કરવાથી અપ્રસન્ન થતા નથી તે તે ખરાખર છે. પણ ? · સેવા ભિકત કરવાથી કે ન કરવાથી સેવક જનાને કાંઇ લાભ હાનિ દેખાતી નથી’ એ કહેવું અસત્ય છે. ભકિત કરવાથી લાભ છે. અને ન કરવાથી હાનિ છે, તેથીજ મેાક્ષાર્થિ આને દેવ પૂજા કરવી અવશ્ય ઘટિત છે સ ધર્મનું મૂળ દેવ ભક્તિ છે, તે વિનાં સવ ધમ ક્રિયા નિષ્ફળ થાય છે. અને ધ્રુવ ભક્તિ સાથે કરાતી સર્વ કરણી સફળ થાય છે એટલે કરવાથી લાભ તે ન કરવાથી હાનિ છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે, જેમ ચિંતામણિ રત્ન અચેતન હાવાથી તેની પૂજા કરનાર ઉપર તે પ્રસન્ન થતું નથી, પરંતુ તેની પૂજા કરનાર તેની ભક્તિથી આ લેાક સબંધી ઇચ્છિત સુખને પામે છે, તેમ વીતરાગ દેવની ભકિત કરવાથી સેવક આ લાકમાં અને પરલેાકમાં સર્વ પ્રકારના કલ્યાણનુ' ભાજન થાય છે. વળી જેમ અગ્નિને કોઇ અજતનાથી રાખે અને અનાદરથી સેવે તે તેના ઉપર તે થતા * તત્ત્વાર્તા. Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. કરનાર નથી પણ તેને બાળી દે છે; તેમ વીતરાગને વિષે પણ અભકિત—અનાદર પેાતાના તેવા પરિણામથી જ પેાતાના કરેલા સર્વ ધર્મ કૃત્યના ફળ નષ્ટ કરી નાખે છે, આટલા ઉપરથી એ સિદ્ધ થાય છે કે વીતરાગ કે પોતે ભક્તિ કરવાથી તુષ્ટમાન થતા નથી કે ન કરવાથી રૂદ્ર્ષ્ટમાન થતા નથી; પરંતુ કરનારને અને નહીં કરનારને ભક્તિથી અને અતિથી થનારૂ તેષ ને રાષનુ ફળ તેા પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રશ્ન—હે મહારાજ! આપે કહ્યું કે ‘ સ` ધનુ' મૂળ દેવ ભકિત છે ’ તેના સાર હું સમજી શકયા નહીં તેથી તે સમજાવવા કૃપા કરો. . ઉત્તર—હે ભવ્ય, દેવ સથી ઉત્કૃષ્ટ, જ્ઞાન દર્શનાદિ ગુરુ સ્વભાવમય હાય છે, તેથી તેવાં વંદ્ગનિક અતિશાયી ચેતનને અવલખીને સર્વ મુમુક્ષુ જતેને એવી બુદ્ધિ ઉપજે કે ” “ આ ભગવાન સ્તવવા લાયક, પૂજવા લાયક, માનવા લાયક, નમવા લાયક, અને ધ્યાવા લાયક છે, અને તેમને સ` ઉપદેશ આત્મ હિતેચ્છુ જીવાએ આદરવાલાયક છે. એ સજ્ઞ પરમાત્માએ સર્વ જીવને હિતકારી ઉપદેશ કરેલ છે, તેથી એ પ્રભુ સના પરમ ઉપકારી છે” આવી બુદ્ધિ તેવા દેવને આશ્રયા વિના નિરાલીને ઉપજતી નથી. પૂજયને વિષે પૂજ્ય બુદ્ધિ પૂજ્યના આલ*ખનથી જ ઉત્પન્ન થાય છે અને એવી ધવિચારણાવાળી બુદ્ધિ જ ધનુ મૂળ છે. વળી તેની બુદ્ધિ વીતરાગ દેવના અવલખનથી ઉપજેલી હાવાને લીધે તે બુદ્ધિના મૂળ કારણુ દેવ હાવાથી દેવ ભકિતજ સુધનું મૂળ છે, એમ અમે કહ્યું છે. વળી દેવના અવલંબનથી એવી ધમ બુદ્ધિ પામીને ભવ્ય જીવને તે ધર્મ બુદ્ધિની પ્રેરણાથી ધ્રુવ ઉપર પારમાર્થિક ભકિતરાગ પ્રગટે, અને તેના ભક્તિ રાગથી તે દેવના ગુણાની સ્તવના કરવામાં, તેમની પૂજા કરવામાં, તેમને નમવામાં, તેમના મરણુમાં, તેમના નામના જાપ કરવામાં, તેમનું ધ્યાન ધરવામાં, ઉદ્ય મવંત થાય. તેમજ ધ્રુવ મદિર કરાવવામાં, જિન બિંબ ભરાવવામાં તેમના પ્રતિષ્ઠા મહેાત્સવ કરવામાં, તેમની પુષ્પહૅાર કેશર ચંદનાદ્ધિ વડે વિશેષ ભકિત કરવામાં અને વિવિધ અલંકારાદિ વડે તેમને શૃંગારવામાં પેાતાના દ્રશ્યની સફળતા સમજે, વળી ગુરૂ મુખે વિધિ પૂર્વક જિનાગમ ભણવામાં અને શ્રવણુ કરવામાં પેાતાની જીદગીની સફળતા માને, તેમજ શક્તિ પ્રમાણે દેશવિરતિ કે સવરતિ ધ આદરવામાં, વિધિ શુદ્ધ તપ સંયમ પાળવામાં ઉદ્યમવત થાય. આ બધુ પારકી પ્રેરણા વિના દેવ ભકિતના પ્રેમ રસથી ભરેલી ધ બુદ્ધિના લુસિતપણાથી થાય. એવા જિન ભકિતના પ્રાળ પ્રભાવ છે. તેથી સ` ધર્મનુ મૂળ દેવ ભક્તિ છે, એમ અમે કહ્યું છે, વળી દેવભક્ત ઉદ્ભસિત થઈને સર્વ ધમ કૃત્યામાં પ્રવર્તે છે, તેથી દેવ ભક્તિ જ સર્વ ધર્મ સફળ છે અને ભક્તિહીન પ્રાણી ધર્મમાં તેવા ઉદ્ભસિત થતા નથી. તેથી તેના ધર્મ કૃત્ય માક્ષ પ્રાપ્તિની અપેક્ષાએ નિષ્ફળ છે, એમ અમે Page #55 -------------------------------------------------------------------------- ________________ wwwwww પરિચ્છેદ અહંદૂ ભકિત-અધિકાર સિદ્ધતિ-અધિકાર. કહ્યું છે. કદિ તેવા ધમ કૃત્યથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે પણ પરમાર્થ વૃત્તિએ વિચારતાં મેક્ષ ફળ ન આપવાથી તે નિષ્ફળ છે. માટે સમ્યફદષ્ટિથી કરાતે જે ધર્મ તેજ શુદ્ધ ધર્મ જાણવે. એ ધર્મ પામવાથી અવશ્ય મોક્ષપ્રાપ્તિ થાય છે. એ સમ્યકત્વ મિથ્યાવાદિક પાપકર્મને નાશ કરવાથી પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વાદિને નાશ તથાભવ્યતા પાકવાથી થઈ શકે છે. એવી તથાભવ્યતા અરિહંતાદિક ચાર શરણ આદરવાથી, દુષ્ટકૃત્યને નિંદવાથી અને સુકૃત્યને અનુમેદવાથી પાકે છે, માટે શુદ્ધ ધર્મના અથી અને મોક્ષના અભિલાષી ભવ્ય જીએ ચાર શરણાદિકને અંગીકાર કરવા તેમજ ઉપર બતાવ્યા પ્રમાણે સાલંબન ધર્મ કરણ કરવાને યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરો. ૯ सिद्धस्तुति-आधिकार. શ્રી અહંત ભગવાન પછી બીજો અધિકાર સિદ્ધ એવા નિરંજન નિરાકારને છે, માટે બીજા અધિકાર તરીકે “સિદ્ધસ્તુતિ” નામના સિદ્ધ પુરૂષના રસ્તવનરૂપ અધિકારને ગોઠવવામાં આવ્યો છે. પ્રથમ તેમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કેસિદ્ધ મહાત્માઓ કોને કહેવા તથા તેની ભાવપૂજા કેવા પ્રકારના ઉપહાર (ચન્દન, તલ, પુષ્પમાળા, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, વિગેરે) થી થઈ શકે ? તે સમજાવવા સારૂ ભાવપૂજા, ક્રમથી આ અધિકારમાં આપવામાં આવી છે, તેથી શ્રદ્ધાળુ પુરૂએ આ સિદ્ધ સ્તુતિના કેનું અર્થનુસંધાન પૂર્વકપઠન કરવું, તેથી સિદ્ધાપરમાત્માના અનંત ચતુયાદિ ગુણે પિતાનામાં પ્રગટ કરવાની ભાવના થાય, શ્રી સિદ્ધ મહાત્માઓના નામને પ્રભાવ. $ ઉવજ્ઞાતિ. यथाग्नितापः सुखदो जनानां शीतं सदा हन्ति न संशयोऽत्र । श्रीसिद्धजापो हि तथा च हन्ति पापं प्रकृष्टं च किमत्र चित्रम् ॥१॥ * સવજ્ઞાતિ તથા વઝા તથા વઝા નું લક્ષણ સાથેજ સમજી શકાય છે તેથી અત્ર આપવામાં આવે છે. વા” વિગ્રા ઢ ત અર્થાત ત ગણુ ત ગણ ન ગણું અને છેલ્લા બે અક્ષરો ગ૩, એમ આ છન્દ ૧૧ અક્ષરનો છે. “પેન્દ્રવજ્ઞા કથને ઘૌ સા” ઉપરના છન્દમાં દરેક ચરણને ૧ લો અક્ષર લઘુ હોય તે તે ઉપેન્દ્રવઝા કહેવાય છે અને “મનન્તરોલોતિરુમમાગૌ પાવીવહીયારૂપજ્ઞાતિયTEL” ઇન્દ્રવજા તથા ઉપેન્દ્રવજાના ચરણો મિશ્રિત હોય તે સપનાતિ કહેવાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ. જેમ અગ્નિને તાપ સુખદાયક થઈ સદા મનુષ્યની તાઢને હણે છે, એ નિ:સંશય વાત છે, તેમ સિદ્ધ નામના મંત્રને જાપ ઉત્કૃષ્ટ એવા પાપને હણે છે તેમાં શું આશ્ચર્ય ? ૧ સિદ્ધ પુરૂષે કેવા હોય છે? દ્રવંજ્ઞા (૨-૩ ) येऽनादिमुक्तौ किल सन्ति सिद्धा, मायाविमुक्ता गतकर्मबन्धाः । एकस्वरूपाः कथिता मुनीन्द्रः, सिद्धान्तशास्त्रषु निरञ्जनास्ते ॥३॥ જે સિદ્ધાત્માએ અનાદિ મુક્તિને વિષે રહેલા છે, તેઓ માયાથી મુક્ત અર્થાત રહિત, કર્મના બંધથી રહિત, એકજ સ્વરૂપ વાળા અને નિરંજન છે, એમ મુનિએના ઇદ્ર એવા તીર્થકરોએ સિદ્ધાંત શાસ્ત્રમાં કહેલ છે. ૨ તેમના નામ સ્મરણનું ફળ. सर्वज्ञदेवस्य च नामजापात, प्राप्नोति किन्नाग्निभयं क्षयं च । प्राप्नोति किं राजभयं न नाशं प्राप्नोति किञ्चोरभयं न नाशम् ॥ ३ ॥ શ્રી સર્વ દેવના નામને જપ કરવાથી શું અગ્નિને ભય ક્ષય નથી પામતો? શું રાજાને ભય નાશ નથી પામતે? અને શું ચેરને ભય વિનાશ નથી પામતે? અર્થાત્ સર્વ ભય નાશ પામે છે. પણ તે જાપ ખરા શુદ્ધ અંતઃકરણ પૂર્વક હવે જોઈએ; ૩ સિદ્ધ ભગવાનની ભાવ પૂજ, કુર્તવિશ્વિત. (૪ થી ૧૧) निजमनोमणिभाजनभारया शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकम् सहजसिद्धमहम्परिपूजये પિતાના મન રૂપી મણિમય પાત્રમાં ભરેલી એવી સમતારસરૂપ એક અમૃતની ધારા વડે સર્વ પ્રકારના બોધની કળાથી અર્થાત્ કેવળજ્ઞાનથી રમણીય એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૪ * સુતાવિત નું લક્ષણ ૪ પાનુ ૯ મું જુઓ. “કુતવિસ્તૃતિમાઢ ની મો” ન ગણ મ ગણ મ ગણ અને ર ગણ આમ ૧૨ અક્ષરનું એક કારણ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સિદ્ધરસ્તુતિ–અધિકાર. સિદ્ધ ભગવાનનીચંદન પૂજા सहजकर्मकलङ्कविनाशनैरमलभावसुवासितचन्दनैः । अनुपमानगुणावलिनायकं, सहजसिद्धमहम्पहिपूजये ।५॥ સહજ-સ્વાભાવિક કર્મ કલંકને નાશ કરનારા, નિર્મળ ભાવ રૂપ સુગંધી ચંદન વડે અનુપમ એવી ગુણ શ્રેણીના નાયક સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૫ સિદ્ધ ભગવાનની અક્ષત પૂજા सहजभावसुनिर्मलतन्दुलैः सकलदोषविशालविशोधनैः । अनुपरोधसुबोधनिधानकं सहजसिद्धमहंपरिपूजये || ૨ // જેનો અવરોધ ન થાય એવા ઉત્તમ બેધના ભંડાર રૂપ એવા સહજ સિદ્ધ પરમાત્માને, સર્વ દેના વિશાળ શોધન કરનારા સહજ ભાવ રૂપ નિર્મળ અક્ષત વડે હું પૂછું છું. ૬ समयसारसुपुष्पसुमालया सहजकर्मकरेण विशोधया । परमयोगबलेन वशीकृतं सहजसिद्धमहम्परिपूजये || ૭ | સહજ કર્મના સમૂહને શેધનારી એવી સિદ્ધાંતના સાર રૂપ પુપિની માળા વડે પરમ ભેગના બળથી વશ કરેલા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૭ " નેવેદ્ય પૂજા. ગતરોવિનિર્વિતિનાતનરામરાજો निरवधिप्रचुरात्मगुणालयं सहजसिद्धमहम्परिपूजये | ૮ || જેમણે જન્મ, જરા અને મૃત્યુને નાશ કરે છે, એવા સ્વાભાવિક બેધરૂપ દિવ્ય નૈવેદ્ય વડે અવધિરહિત ઘણું આત્માના ગુણેના સ્થાન રૂપ એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૮— દીપક પૂજા. सहजरत्नरुचिप्रतिदीपकैरुचि विभूतितमःपविनाशनैः । निरवधिस्वविकाशविकाशनं सहजसिचमहम्परिपूजये ॥९॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રીમ, ૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સાંસારિક કામનાઓ અને વૈભવરૂપ અંધકારને નાશ કરનાર એવા સહજ જ્ઞાનરૂપ રત્નની રૂચિરૂપ દીવાઓ વડે આત્માના નિરવધિ વિકાશને કરનારા સહજ સિદ્ધ પરમાત્માની હું પૂજા કરું છું. ધૂપ પૂજા निजगुणाक्षयरूपसुधूपनैः, स्वगुणघातमलपविनाशनैः । विशदबोधसुदीर्घसुखात्मकं, सहजसिद्धमहम्परिपूजये ॥ १० ॥ આત્માના ગુણેને ઘાત કરનાર, મળને નાશ કરનારા એવા પિતાના ગુણના અક્ષયરૂપ સુન્દર ધૂપ વડે ઉજવળ બેધથી અતિ દીર્ઘ (અક્ષય) એવા સુખ સ્વરૂપ સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧૦ ફળ પૂજા. परमभाषफलावलिसम्पदा, सहजभावकुभावविशोधया । निजगुणस्फुरणात्मनिरञ्जनं, सहजसिद्धमहम्परिपूजये ॥ ११ ॥ સહજ ભાવમાં રહેલ કુભાવને શોધનારી ઉત્કૃષ્ટ ભાવરૂપ ફલની શ્રેણીની સમૃદ્ધિ વડે આત્મગુણની કુરણરૂપે નિરંજન એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧૧ सरस्वतीस्तुति-अधिकार. “સિદ્ધ સ્તુતિ” નામના બીજા અધિકારમાં શ્રી સિદ્ધ મહાત્માઓનું જે સ્તવન કર્યું તેમાં સરસ્વતી (વાણું) ની અપેક્ષાની ખાત્રી સુજ્ઞ જનને થઈ હશે કે આવી ભાવ પૂજારૂપે સ્તવન કરવામાં સરસ્વતી (વિદ્યાદેવી) ની ઉપાસના (અભ્યાસ) સિવાય સ્તવન કાર્ય થઈ શકે નહિ, તેમ સરસ્વતી એ મનુષ્યની બુદ્ધિ રૂપી વનિતાની એક મુક્તાફળ માળા છે અને તેજ સરસ્વતી વીતરાગ દેવની (વાણી) ન હેત તે વિદ્વાન તથા મૂર્ખને મનુષ્ય જાણે કેમ શકત? અત એવી સરસ્વતીજીનું સ્તવન કરવું છે એમ ધારી આ અધિકાર આરભાય છે. સરસ્વતી તે વિદ્વાન તથા મૂર્ણ મનુષ્યની બુદ્ધિરૂપી સેનાની કસોટી છે. અનુકુ. (૧–૨). पातु वो निकषग्रावा मतिहेम्नः सरस्वती । प्रज्ञेतरपरिच्छेदं वचसैव करोति या ॥१॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સરસ્વતી સ્તુતિ-અધિકાર જિનબિંબ-અધિકાર. ૧૩ WWWw % ^ ^ ^ ^^^, મતિ રૂપ સુવર્ણની કટી એવી સરસ્વતી તમારું રક્ષણ કરે, કે જે સરસ્વતી વચનથી જ વિદ્વાન અને મૂર્ખનું વિવેચન કરી આપે છે. ૧ વિરોધાભાસ અલંકારથી સરસ્વતીજીના ભંડારનું વર્ણન. अव्यये व्ययमायाति व्यये याति सुविस्तरम् । अपूर्वः कोऽपि भण्डारस्तव भारति दृश्यते ॥३॥ હે સરરવતિ? તમારે કોઈ અપૂર્વ ભંડાર દેખાય છે, કે જે ભંડાર નહીં ખર્ચાવાથી ખુટી જાય છે અને ખર્ચવાથી સારા વિસ્તારને પામે છે. ૧ સરસ્વતીથી કવિઓની શાસ્ત્ર સંપત્તિનું દર્શન. પ્રા. श्रुतसम्पदः कवीनामुक्तिभिरेव प्रकाशतां यान्ति । सिन्धोरपारजलभरमुकारा एव कथयन्ति ॥ ३॥ કવિઓની શાસ્ત્રીય સંપત્તિએ તેમની ઉક્તિઓથી જ પ્રકાશતાને પામે છે. સમુદ્રના અપાર જળના સમૂહને તેના ઉગારે જ જણાવી આપે છે. એટલે જેમ સમુદ્રના મોજાએ ઉપરથી તેનામાં અગાધ જળ છે એમ જત્રાઈ આવે છે, તેમ કવિઓની કવિતા ઉપરથી તેમનામાં શાને બોધ કેટલો છે તે જણાઈ આવે છે. ૩ जिनबिंब-अधिकार. પ્રાસંગિક સરસ્વતી સ્તુતિનામના અધિકારને પૂર્ણ કરી પુનઃ પ્રસ્તુત વિષયને અનુસરાય છે, એટલે પ્રથમના અહંન્દુ ભક્તિનામના અધિકારમાં શ્રી અહંત ભગવા નની ભક્તિ કરવાનું સિદ્ધ કર્યું. તેમાં શ્રી અહંત ભક્તિમાં ભગવાનની પૂજાના પાંચ પ્રકાર જણાવ્યા છે તે તે પ્રમાણે પૂજન ક્યા સ્થાનમાં કરવું? એવી રીતે પ્રશ્ન ઉદ્દભવે છે, કારણ કે અહંત ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપે સદાકાળ દર્શન થતાં નથી, અને પૂજાતે ચન્દન પુષ્પાદિથી કરવાની તેમાં જણાવેલી છે. તે તે પૂજા પ્રત્યક્ષ સુન્દર મૂર્તિ વિના કેમ થઈ શકે? તે પ્રશ્નોને ઉદ્દભવ થતાં તેને ઉત્તર આપવા માટે શ્રી જિન ભગવન્તના બિંબની સ્થાપના કરવાનું સિદ્ધ કરવા તથા તેના ફળ માટે અધિકાર આરંભાય છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રતિમા કરવાનું ફળ. ગ્રા (૧-૨), जो कारवेइ पडिमं जिणाणं जियरागदासमोहाणं । सो पावइ अन्न भवे, सुहजम्म धम्मवररयणं ।। । જેમણે રાગ, દ્વેષ અને મેહ જીતેલા છે, એવા શ્રી જિન ભગવંતની પ્રતિમાને જે પુરૂષ કરાવે છે, તે પુરૂષ અન્ય ભવને વિષે શુભ જન્મ અને ધર્મરૂપી ઉત્તમ રત્નને પામે છે. ૧ दारिदं दोहग्गं कुजाइ कुसरीर कुमश् कुगइओ।। अवमाणे रोग सोगा न हुंति जिण बिम्बकारिणाम् ॥२॥ શ્રી જિન બિબ કરાવનારા પુરૂષોને દારિદ્રય, દુર્ભાગ્ય, કજાતિ, કુશરીર, કુબુદ્ધિ, દુર્ગતિ. અપમાન, રોગ અને શોક થતાં નથી. ૨ વસન્તતિલ. अगष्ठमानमपि यः प्रकरोति बिम्बं वीरावसानवृषभादिजिनेश्वराणाम् । स्वर्गे प्रधान विपुलर्द्धिमुखानि भुक्त्वा पश्चादनुत्तरगतिं समुपैति धीरः ॥३॥ જે ધીર પુરૂષ શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને છેલા શ્રી મહાવીર પ્રભુસુધીના જિનેશ્વરેનું એટલે ચોવીશ તીર્થંકર પૈકી ગમે તે તીર્થકરનું અંગુષ્ટ પ્રમાણુ પણ બિંબ કરાવે છે, તે પુરૂષ સ્વર્ગને વિષે વિસ્તારવાળી સમૃદ્ધિના સુખ ભગવા પછી અનુત્તર ગતિ–મેક્ષને પામે છે. તે પછી અધિક કરાવનારને માટે તે કહેવું જ શું? ૩ જિનાલય બંધાવનારને ફલ. રાહૂલવિક્રીડિત (૪–૫) रम्यं येन जिनालयं निजभुजोपात्तेन मुष्टवार्पित मोक्षार्थ स्वधनने शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यन्तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ॥ ४ ॥ સદાચારવાળા અને શુદ્ધ હદયવાળા જે પુરૂષે મોક્ષને અર્થે પિતાની ભુજાથી મેળવેલા (ન્યાયપાર્જિત) ધનવડે રમણીય જિનાલય કરાવી સારી રીતે અર્પણ કરેલું છે તે પુરૂષ મનુષ્ય અને દેવતાઓના ઇન્દ્રએ પૂજેલા શ્રી તીર્થ કરેના પદને Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ જિનબિંબ અધિકાર પૂજા-અધિકાર. ૧૫ મેળવ્યું છે, પિતાના જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે, જિનશાસન પાળ્યું છે અને પિતાના ગેત્રને ઉજવળ કર્યું છે. ૪ કુમારપાળ રાજાની સેવા. आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरा दब्दान्येव चतुर्दश प्रसृमरांमारी निवार्योजसा । कीर्तिस्तम्भनिभान् चतुर्दशशतीसंख्यान् विहारांस्तथा નૈનાનિતિવાન ગુમાસ્કૃતિદ્રવ્યચ્ચ મૂરિ | વ છે. કુમારપાળ રાજાએ પિતાના પરાક્રમથી આજ્ઞામાં વર્તનારા અને વિસ્તાર વાળ અઢાર મંડળ-દેશમાં ચાદવર્ષ સુધી અમારી ઘોષણા કરાવી પિતાની કીર્તિના થંભ જેવા ચેહસે જેન વિહાર-જૈન મંદિરે કરાવ્યાં હતાં અને ઘણું દ્રવ્ય ખર્યું હતું. ૫ - પૂજ્ઞાધર, જિન બિંબઅધિકારમાં શ્રી જિનબિંબની સ્થાપના વગેરેનું પ્રતિપાદન થયું છે. હવે તે જિન બિંબેની પૂજા કયા પ્રકારથી કરવી? તે પ્રશ્ન ઉદ્ભવે છે. તેને યથાયોગ્ય રીતે જવાબ જણાવતાં આ પૂજાધિકાર શરૂ કરી અત્ર ઉચિત લાગે છે. આ અધિકારમાં શ્રી જિન પ્રભુની નવાંગ પૂજા કરવામાં આવે છે તેનું તથા ચન્દન વગેરેથી કરાતી પૂજાનું ફળ વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ વિષય શ્રાવકે તથા સાધુઓ વગેરેને ઘણેજ મનન કરવા યંગ્ય છે, એટલું જ નહિ પણ તે અક્ષરશઃ આદરવા ચગ્ય છે. જિનેશ્વરની ભકિતથી ફળપ્રાપ્તિ. મનુષgu–(૧ થી ૪) નાપિત ક્ષત્તિ થનાઝિરબાર ગૂગનાત પૂ શ્રીગો, વિના સાક્ષાત શુટુપ છે ! શ્રી જિન ભગવાન એ સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. જે દર્શનથી પાપ નાશ કરે છે, વંદના કરવાથી વાંછિત આપે છે અને પૂજવાથી સર્વ પ્રકારની લક્ષમીઓને પૂરનારા થાય છે. ૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ www શ્રી અક્ષત પૂજા, अक्षतान् ढौकयेद्योऽत्र देवाने भक्तिपूर्वकम् । अखण्डसुखमामोति स्त्रीपुत्रधनसंयुतम् ॥३॥ જે પુરૂષ જિનેશ્વરની આગળ ભક્તિ પૂર્વક અક્ષત ધરે છે, અર્થાત જે અક્ષત પૂજા કરે છે, તે પુરુષ સ્ત્રી, પુત્ર અને. દ્રવ્યથી સુખી થઈ અંતે અક્ષય-મેક્ષરૂપ અખંડ સુખ પ્રાપ્ત કરે છે. ૨ फलपूजाविधौ तु स्यात् सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं स्वर्गमोक्षसुखान्यपि ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની ફળ પૂજા કરવાથી સૈભાગ્ય, લેકમાન, એશ્વર્ય, રૂપ, આરોગ્ય અને સ્વર્ગ યાવત્ મેક્ષનાં સુખ પણ મળે છે. ૩ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાનું ફળ उपसर्गाः क्षयं यान्ति छिचन्ते विघ्नवद्भूयः ।। મના કણજાતિ પૂજ્યમાને વિનેશ્વર | ૪ || શ્રી જિનેશ્વરને પૂજવાથી ઉપદ્રવ ક્ષય પામે છે, વિઘરૂપી લતાઓ છેદાઈ જાય છે, અને હૃદય પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. ૪ જિન મંદિરમાં પ્રવેશ કરવા વગેરેનું ફળ. માર્યા–(૫ થી ૭) संपत्तो जिण भवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरि अन्तुफलं दारदेसटिलहइ ॥५॥ જે પુરૂષ જિન ભવનને પ્રાપ્ત કરે છે તે છમાસી તપનું ફળ પામે છે, અને જિન ભગવાનના દ્વાર પ્રદેશમાં સ્થિર થતાં સંવત્સરી (વર્ષ) તપનું ફળ મેળવે છે. ૫ પ્રદક્ષિણ વગેરેનું ફળ. पायखिणेण पावइ, वरि ससयंफलं तउजणे महिये । पावइवरिस सहस्स अणंत पुणं जिणे थुणिये ॥६॥ . જિનેશ્વરને પ્રદક્ષિણ કરવાથી સો વર્ષીતપનું ફળ મેળવે છે. પૂજવાથી હજાર વર્ષીતપનું ફળ મેળવે છે, અને સ્તુતિ કરવાથી અનન્તગણું ફળ મેળવે છે. ૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂજા—અધિકાર. શ્રી જૈન ખિને પ્રમાર્જન કરનારને ફળ. सयं पमज्जणे पुण्णं सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला अणन्तं जीअवाइए ॥ ७ ॥ પ્રભુને પ્રમાન કરવાથી સેાગણું, ચંદૅન વડે વિલેપન કરવાથી હજારગણુ, પુષ્પમાળા ચડાવવાથી લાખગણુ. અને ગીત વાત્રિ કરવાથી અનતગણું ફળ થાય છે. ૭. વીતરાની સેવાથી મેાક્ષ પ્રાપ્તિ પરિચ્છેદ ૧૭ નપજ્ઞાતિ. ( ૮ થી ૧૦ ) गृहादिकर्माणि विहाय भव्याः, श्रीवीतरागं परिपूजयन्ति । शुद्धभावात्रिदशाधिपत्वं, सम्पादयन्त्याशु शिवं क्रमेण ॥ ८ ॥ જે ભવ્ય મનુષ્યે ઘર વગેરેના કામ છે!ડી દઇ શુદ્ધ ભાવથી શ્રી વીતરાગ ભગવાને પૂજે છે, તે ઇંદ્ર પણાને પ્રાપ્ત કરે છે; અને પછી અનુક્રમે સત્વમેાક્ષને પામે છે. ૮. પુષ્પ પૂજા. पूर्व नवाङ्गं नवभिः प्रसूनैः, पूजाकृता श्येनकमालिकेन । ततो नवस्वेव भवेषु लक्ष्मीं, नवां नवां प्राप शिवर्द्धिमन्ते ॥ ९ ॥ પૂર્વે સ્પેનક નામના માલીએ નવ પુષ્પાથી પ્રભુના નવ અંગે પૂજા કરી હતી, તેથી તેણે ન ભવને વિષે નવી નવી લક્ષ્મીને પ્રાપ્ત કરી છે. છેવટે તે મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત થયા. ૯. न यान्ति दास्यं न दरिद्रभावं, न प्रेष्यतां नैव च हीनयोनिम् । न चापि वैकल्यमिन्द्रियाणां, ये कारयन्त्यत्र जिनेन्द्रपूजाम् ॥ १० ॥ જેએ. આ લેાકને વિષે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરાવે છે, (ભણાવે છે,) તે દાસપણાને અને દારિદ્રયપણાને પામતા નથી, કેાઇની તાબેદારી ઉઠાવતા નથી, હલકી જાતિમાં જન્મતા નથી અને ઇંદ્રિયાની વિકળતા પામતા નથી. તેા પછી જે પાત પૂજા કરે તેનુ તેા કહેવું જ શું ? ૧૦ પૂજાનાં ઉપકરણ, द्रुतविलम्बित. उदकचन्दनतन्दू लपुष्पकैश्चरुमुदीपसुधूपफलार्घकैः । धवलमङ्गलगानरवाकुले, जिनगृहे जिनदेवमहं यजे ॥ ११ ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ધવળ મંગળના ગીતના શબ્દોથી ગાજી રહેલ એવા જિનાલયને વિષે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, ચરૂ, (નૈવેદ્ય) દીપ, ઉત્તમ ધૂપ, ફળ અને અર્થથી હું જિને શ્વરની પૂજા કરૂં છું. ૧૧. શ્રી જિન ભગવાનની પૂજાના લાભ. & રિવરWી. कदाचिन्नातङ्कः कुप्पित इव पश्यत्यभिमुखं, . विदूरे दारिद्रं चकितमिव नश्यत्यनुदिनम् । विरक्ता कान्तेव त्यजति कुगतिः सङ्गमुदयो, न मुञ्चत्यभ्यर्ण सुहृदिव जिनाची रचयतः ॥१२॥ જે ભવ્ય મનુષ્ય શ્રી જિનેશ્વરની પૂજા કરે છે, તેને મુખની સામું જાણે કેપ પામ્યો હોય, તેમ રેગ જોતાજ નથી, જાણે ભય પામ્યું હોય, તેમ દારિદ્રય હમેશાં તેનાથી દૂર નાશ છે, વિરક્તા થયેલી સ્ત્રીની જેમ દુર્ગતિ તેને સંગ છેડી દે છે અને મિત્રની જેમ ઊદય તેની પાસેથી ખસતેજ નથી. ૧૨ - શ્રી જિન મંદિરમાં જવા વિગેરેનું ફળ રાહૂલવિક્રીનિત. (૧૩ થી ર૧) यास्याम्यायतनं जिनस्य लभते ध्यायश्चतुर्थ फलं, षष्ठश्चोस्थित उद्यतोऽष्टममथोगन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात्माप्तस्ततोद्वादश, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ॥ १३ ॥ હું જિનાલયમાં જઈશ એવો વિચાર થતાં ચતુર્થ તપ (એક ઉપવાસ)નું ફળ મળે છે. ત્યાં જવાને ઉઠતાંજ છ તપનું ફળ મળે છે, તેને માટે ઉગ કરતાં અઠ્ઠમનું ફળ મળે છે, ને શ્રદ્ધાળુ થઈ રસ્તે ચાલવા પ્રવર્તતાં જ દશમનું ફળ મળે છે, જિનાલયની બાહેર આવતાં દ્વાદશ તપનું ફળ મળે છે, ચૈત્યમાં અર્થાત મંદિરની રિલરની”નું લક્ષણ લૈ હરિજીના ચમનમાન: રિસરળ ” ૬ અને ૧૧ અક્ષરે વિરામ તથા ગણગણુનગણ ગણ ગણુ અને એક અક્ષર લઘુ તથા છેલો એક અક્ષર ગુરુ મળી ૧૭ અક્ષરનું એક ચરણ એમ ચાર ચરણ મળીને “રાવળો” છંદ થાય છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિષદ પૂજા-અધિકાર. અંદર જતાં પાક્ષિક તપનું ફળ મળે છે શ્રી જિનેશ્વરનાં દર્શન થતાંજ માપવાસ નું ફળ મળે છે. ૧૩ ભાવ પૂજા. नेत्रोन्मीलिविकाशभावनिवहैरत्यन्तबोधाय वै, वा गन्धाक्षतपुष्पदामचरुकैः सद्दीपधूपैः फलैः । यश्चिन्तामणिशुद्धभावपरमज्ञानात्मकैरर्चयेत् , सिद्धं स्वादुमगाधबोधमचलं तं चर्चयामो वयम् ॥१४॥ જે પુરૂષ, મોક્ષ અર્થે નેત્રને ઊન્મીલન કરનારા હદયના) વિકાશભાવના સમૂહરૂપ અને ચિંતામણિ સમાન શુદ્ધભાવ તથા પરમ જ્ઞાનરૂપ એવા ગંધ, અક્ષત, પુષ્પમાળા, ચરૂ, દીપ, ધૂપ અને ફળેથી સ્વાદિષ્ટ રૂપી અગાધ બેધ અને અવિચળ એવા સિદ્ધ ભગવાને પૂજે છે, તેવા પુરૂષને અમે પૂજીએ છીએ. ૧૪ - પૂજાથી ભિન્ન ભિન્ન ફળ પ્રાપ્તિ वस्त्रैर्वस्त्रविभूतयः शुचितरालारतोऽलङ्कतिः, पुष्पैः पूज्यपदं सुगन्धितनुता गन्धैर्जिने पूजिते । दीपैर्जानमनावृतं निरुपमं भोगधि रत्नादिभिः, सन्त्येतानि किमद्भुतं शिवपदप्राप्तिस्ततो देहिनाम् ॥१५॥ શ્રી જિન ભગવાનને વચ્ચે વડે પૂજવાથી વસ્ત્રોની વિભૂતિ પ્રાપ્ત થાય છે, અતિ પવિત્ર અલંકારે વડે પૂજવાથી અલંકારો મળે છે, પુ વડે પૂજવાથી પૂજય પદવી મળે છે, ગંધ વડે પૂજવાથી શરીર સુગંધી થાય છે, દીપ વડે પૂજવાથી આવરણ ૨હિત જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને રત્ન વગેરેથી પૂજવાથી અનુપમ ભેગ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં તીર્થકર ભગવાનની પૂજાનું ફળ વર્ણન કરી શકાય તેમ નથી, કેમકે એ બધા ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ તે પ્રભુની પૂજાથી પ્રાણીઓને મેક્ષ પદની પણ પ્રાપ્તિ થાય છે. ૧૫ જિનેશ્વરની પૂજાનું અકથ્ય ફળ. आयुष्कं यदि सागरोपममितं व्याधिव्यथावार्जितं, पाण्डित्यं च समस्तवस्तुविषयं प्रावीण्यलब्ध्यास्पदम् । जिह्वा कोटिमिता च पाटवयुता स्यान्मे धरित्रीतले, नो शक्नोमि तथापि वर्णितुमलं तीर्थेशपूजाफलम्॥१६॥ * આ કાવ્યથી ભાવ પૂજાનું વર્ણન કરેલું છે Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ, પ્રથમ. આ પૃથ્વી ઉપર મારૂં' આયુષ્ય વ્યાધિ અને પીડા વગરનું સાગરાપમ જેડેલુ` હાય, મારામાં પ્રવીણતાની લબ્ધિનુ સ્થાન રૂપ એવું સવ પદાર્થીના વિષયાના જ્ઞાનવાળું પાંડિત્ય હાય, અને ચાલાકી વાળી કોટિ પ્રમાણુ જીન્હાએ ડાય, તાપણુ શ્રી તીર્થંકરની પૂજાનું ફળ વર્ણન કરવાને હું સમર્થ થઈ શકું નહીં. ૧૬ ૨૦ શ્રી જિન ભગવાન્ની પૂજાના સર્વોત્તમ લાભ, नौरेषा भववारिधौ शिवपदमासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारमवेशार्गला । कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारासमा, कल्याणैकनिकेतनं निगदिता पूजा जिनानां परा ॥ १७ ॥ શ્રી જિનેશ્વરાની પૂજા આ સસાર સાગરમાં નૌકા રૂપ છે, માક્ષપદ રૂપ મહેલ ઉપર ચડવાની નિસરણી છે, સ્વરૂપ નગરના માર્ગ છે, દુતિ રૂપ નગરના દરવાજાની ભૂગળ છે, કર્મગ્રંથિ રૂપ પર્વતને તેડવામાં વજાની ધારાસમાન છે અને કલ્યાણુનું એક સ્થાન રૂપ છે. એમ શાસ્ત્રકારોએ કહેલુ' છે. ૧૭ પૂજાથી મનુષ્યને થતા લાભ. नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरो मञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताघूमरी । हर्षोत्कर्षशुभ प्रवाहलहरी भावद्विषां जित्वरी, पूजा श्रीजिनपुङ्गवस्य विहिता श्रेयस्करी देहिनाम् ॥ १८ ॥ સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વરની પૂજા નેત્રાને આનન્દ્વ કરનારી, સ‘સાર સાગરમાંથી તારનારી, કલ્યાણુ રૂપ વૃક્ષની મજરી જેવી, શ્રી ધર્મ રૂપ મહાન્ રાજાની રાજ્યધાનીરૂપ, વિપત્તિરૂપ લતાએમાં ધૂમસરૂપ, હર્ષના ઉત્કર્ષ તથા શુમના પ્રવા હુ ની ઊમિરૂપ, 'તરના કામ ક્રોધાદિશત્રુને જિતનારી અને પ્રાણીઓનુ શ્રેય કર નારી કહેલી છે. ૧૮ અોનું ફળ. पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं पुण्यं सञ्चिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निवृतिं च रचयत्यर्चाईतां निर्मिता ॥ १९ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨. પરિચ્છેદ. પૂજા-અધિકાર શ્રી અહંન્તની કરેલી પૂજા પાપને લોપે છે, દુર્ગતિને દળે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને સંચય કરે છે, તમીને વિસ્તારે છેઆરોગ્યનું પિષણ કરે છે, સૌભાગ્યને સાધ્ય કરે છે, પ્રીતિને વિસ્તારે છે, યશને ઉત્પન્ન કરે છે, વર્ગને આપેછે, અને મેક્ષને રચે છે. ૧૯ શ્રી જિન પૂજાથી મેક્ષ પર્યાની પ્રાપ્તિ. स्वर्गस्तस्य गृहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा, सौभाग्यादिगुणावलिर्विलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलकोडे लुठत्यञ्जसा, यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जनः ॥२०॥ જે મનુષ્ય અતિ શ્રદ્ધાનું પાત્ર બની શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે તેને સ્વર્ગ ઘરનું આંગણું થાય છે, ઉત્તમ એવી સામ્રાજ્યની લક્ષમી તેની સહચરી થાય છે, તેના શરીર રૂપી ઘરમાં સૈભાગ્ય વગેરે ગુણેની શ્રેણે સ્વેચ્છાથી વિલાસ કરે છે તેને આ સંસાર સહેલાઈથી કરી શકાય તે થાય છે અને તેની હથેળીમાં મેક્ષ પ્રત્યક્ષ આવી ક્રીડા કરે છે, અર્થાત્ શ્રદ્ધાથી જિન પૂજા કરનારને સ્વર્ગ, સામ્રાજ્યમી, સૈભાગ્ય વગેરે ગુણે, સંસારની સુગમતા અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ૨૦ જિન ભકિતથી નિકાંચિત કર્મને નાશ. यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलौचनैस्सोऽर्च्यते, यस्तं वन्दत एकशस्त्रिजगता सोऽहनिहां वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति लुप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥२१॥ જે મનુષ્ય (શુદ્ધ ભાવથી) પુષ્પ વડે શ્રી જિનેશ્વર દેવનું અર્ચન કરે છે, તે મન્દ હાસ્ય યુક્ત દેવાંગનાઓના નેત્રેથી પૂજાય છે એટલે તે પુરુષને દેવાંગનાઓ પણ સેકંડ થઈને જુવે છે, જે ભગવાનની આરા ભાવથી વન્દના કરે છે તે સદા ત્રણ લે કના સમૂહથી વન્દન કરાય છે, જે આ લેકમાં શ્રી જિનેશ્વર દેવની સ્તુતી કરે છે તે પરલેકમાં ઇદ્ર દેવના સમૂહોથી સ્તવાય છે અને જે ભગવાનનું ધ્યાન ધરે છે તે સર્વ કર્મને નાશ કરી સ્વરવરૂપને પ્રાપ્ત થાય છે, કે જેથી યેગી પુરુષો પણ તેનું ધ્યાન ધરે છે. ૨૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ २२ પ્રથમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. શ્રી જિનેશ્વર ભગવતેની નવાંગ પૂજા. दुहा. +जल भरी संपूटपत्रमा युगलिक नर पूजंत । ऋषभ चरण अंगुंठडो दायक भवजल अंत ।। २२ ॥ जानुबले काउसगा रह्या । बिचर्या देश विदेश ॥ खडां खडां केवल लयुं । पूजो जानु नरेश ।। २३ ॥ लोकांतिक वचने करि । वरस्या वरसी दान ।। करकांडे प्रभु पूजना । पूजो भवी बहुमान ॥ २४ ॥ मान गयुं दोय अंशथी । देखी वीर्य अनंत ॥ भूजा बले भव जल तयों । पूजो खंध महंत ॥ २५ ॥ सिद्धशिला गुण उजली । लोकान्ते भगवंत ॥ वसिया तेणे कारण भवि । शिर शिखा पूजंत ॥ २६ ॥ तीर्थकर पद पून्यथी । त्रिभूवन जन सेवंत ॥ त्रिभूवन तिलक समा प्रभु । भील तिलक जयवंत् ॥ ३७॥ सोल पहोर प्रभु देशना ! कंठे विवर वस्तुल ॥ मधुर ध्वनि सुरनर सुणे । तेणे गले तिलक अमूल ॥ ३८॥ हृदय कमल उपशम घले । बाळ्या रागने रोष ॥ हिम दहे वन खंडने । हृदय तिलक संतोष ॥ २९ ॥ रत्नत्रयी गुण उजली । सकल सुगुण विसराम ।। नाभिं कमलनी पूजना। करतां अविचल धाम ॥ ३०॥ उपदेशक नव तत्वना । तिणे नव अंग जिणंद ॥ पूजों बहु विध रागथी । कहे शुभ विर मुणिंद ॥ ३१ ॥ * यराना मगुहा,. १. गेश २ भागुमध, 3 सभा, ४ शिशिमा, ५ मास, १ गणु, ७ वय, ८ भने नामि. + भाषा पूल संग्रह Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પૂજા-(ભાવપૂજા) અધિકાર ૨૩ - માવપૂન-ધાર. આ અધિકાર તે યુજા અધિકારને પિટાભાગ છે; એટલે પૂજા બે પ્રકારની છે, તેમાં આગળના અધિકારમાં જે પૂજા જણાવી છે, તે ચન્દન વગેરે દ્રવ્યોથી થઈ શકે છે અને તે પૂજા કરવાનો અધિકાર સર્વશ્રાવક મહાશયને છે પરંતુ આ ભાવ પૂજાને અધિકાર તે અભેદ ઉપાસનાના અધિકારી સાધુ મહાત્માઓને છે તેમજ શ્રાવકને પણ આને અધિકાર ઉપલક્ષણથી છે, તેથી તેવા સાધુ મહાશયને આ બાબત જાણવાની ઘણું જરૂરની છે, તેમ આ બાબત ઉપર ઉત્તમ શ્રાવકે એ પણ ધ્યાન આપવું જરૂરનું છે, અત એવા ઉપયોગી જાણે આ અધિકારને આરંભ કરવામાં આવે છે. દયારૂપી જળથી સ્નાન કરી સતેષરૂપી શુભ વસ્ત્ર ધારી વિવેકરૂપી ચન્દનનું તિલક કરી ભાવનાથી પવિત્ર અન્ત:કરણવાળે થઈ ભાવ પૂજન કરવું જોઈએ. કહ્યું છે કે અનુષ્યપૂ. (૧ થી ૮) दयाम्भसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावनापावनाशयः ॥१॥ भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः।। नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमय ॥२॥ શબ્દાર્થ-દયારૂપી જળથી જેણે સ્નાન કર્યું છે, સતેષ રૂપી શુભ વસ્ત્ર જેણે ધારણ કર્યા છે, વિવેક રૂપી તિલકથી જે શેભે છે, ભાવનાએ કરીને જેને આ શય પવિત્ર છે, એવા તમે ભક્તિ અને શ્રદ્ધારૂપી કેશરથી મિશ્રત ચંદને કરીને નવા બ્રહ્માંગે શુદ્ધાત્મારૂપ દેવની પૂજા કરે, વિવેચન-દયા એટલે સર્વ પ્રાણીઓને વિષે દ્રવ્ય અને ભાવકરૂણ તે રૂપી જળથી જેણે સ્નાન કર્યું છે પાપ મેલના ત્યાગરૂપ આભાંગનું પ્રક્ષાલન જેણે કર્યું છે, સ્વભાવને વિષે નિશ્ચલપણું એટલે કે સંતેષ રૂપી સકલ સુખના હેતુભૂત ઉજવળ વસ્ત્ર જેણે ધારણ કર્યો છે–મનરૂપી અંગ ઉપર ધર્યા છે -વિવેક એટલે સ્વપર સ્વરૂપની ભિન્નતાને નિર્ધાર કરનાર જ્ઞાન. તે રૂપી તિલકથી જે શોભે છે; ભાવના એટલે દેહાદિ * “સિદ્ધતિ” અધિકારમાં ભાવપૂજન જણાવવામાં આવ્યું છે તે કેવલ સિદ્ધ પરમાત્મા પર છે અને આ ભાવ પૂજન સમુચ્ચય જિનેશ્વર ભગવન્ત પરત્વે છે માટે પુનરુક્તિ દોષની શંકા ન કરવી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ vvvvvvvvvvvvvv અનિત્ય છે, અને આત્મા અવિનાશી છે, તે રૂપી ચિંતનની પરિણતિ, તેણે કરીને જેને અભિપ્રાય પવિત્ર છે એવા તમે ભક્તિ એટલે એકાગ્ર ચિત્તવૃત્તિરૂપ આરાધ્યતાની પરિણતિ, અને શ્રદ્ધાન એટલે ચિત્તની પ્રસન્નતા, તે પૂર્વક જિન મતમાં પરમ આસ્તિક્ય, તે રૂપી કેશર સાથે મિશ્રિત ચંદને બ્રહ્મચર્ય રક્ષણના નવ અંગ-ઉપાયે ને વિષે પૂજા કરતા, નિર્વિકાર આત્મવિભાવરૂપ દેવને પૂજો. ૧-૨ પ્રભુના અંગમાં કેવી જાતની પુષ્પ માળા તથા વસ્ત્ર આભૂષણે ધરાવવાં જોઈએ? क्षमापुष्पनजं धर्मयुग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥ ३ ॥ શબ્દાર્થ—ક્ષમારૂપી પુષ્પને હાર, બે ધર્મરૂપી બે વસ્ત્ર અને ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ, તે પ્રભુના અંગે સ્થાપે. વિવેચન–ક્ષમા એટલે કે ત્યાગની પરિણતિ, તે રૂપી સુગંધી પુષ્પની માળા, ધર્મ એટલે શ્રુત, ચારિત્રરૂપ અથવા દેશ વિરતિ, સર્વવિરતિરૂપ, અથવા નિશ્ચય, વ્યવહારરૂપ, તેનું યુગ્મ, તે રૂપી બે વચ્ચે અને ધર્મ અને શુકલ ધ્યાનરૂપ શ્રેષ્ઠ અલંકાર, પૂર્વોક્ત શુદ્ધાત્મ દેવના શરીર ઉપર વિશિષ્ટ વિધિએ રચે-સ્થાપે. ૩. પ્રભુ આગળ અષ્ટમંગળ લખી કેવી રીતનો ધૂપ કરવો? मदस्थानभिदात्यागैलिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानानो शुभसङ्कल्पकाकतुण्डं च धूपय ॥४॥ શબ્દાર્થ–મદસ્થાનના પ્રકારના ત્યાગ કરીને તેની સમક્ષ અષ્ટ મગળ રા; અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સંકલ્પરૂપ કૃષ્ણગુરૂને ધૂપ કરો. વિવેચન-–મદ એટલે અહંકાર વિશેષ તેના આઠ સ્થાને છે. એટલે કે જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, શ્રતમદ, તપમદ, પ્રભુતામા, અને લાભમદ, તેના પ્રકા ને પરિહાર કરી શુદ્ધાત્મ દેવના મુખા સ્વસ્તિક આદિ અષ્ટ મંગળ રચે, અને નિર્મળ જ્ઞાનરૂપી ધૂમરહિત વહ્નિને વિષે ઉજવળ મરથ રૂપી કૃષ્ણાચરૂને ધૂપ કરે.૪ કેવી જાતનું લવણેતાર કર્મ કરવું? તથા કેવા પ્રકારની આરતિ કરવી? पागधर्म लवणो तारं, धर्मसन्न्यासवह्निना। कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ॥५॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પૂજા–(ભાવપૂજા) અધિકાર. ૧૫ રાજ્જા —ધ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વે ધર્માને લવણાવતરણ કરીને સામર્થ્ય યોગે કરીને રોાલતા આરતિ વિધિ કરો. વિવેચન—ધર્મ સન્યાસ એટલે આદયિક સ્વભાવ રૂપ ઇચ્છાના પરિણામેાના દ્વિતીય અપૂવ કરણને વિષે ત્યાગ, તે રૂપી અગ્નિકુંડ કરીને, પ્રાગ્યમ એટલે સરાગ અવસ્થાથી થતા ક્ષાાપશમિક ધર્મો, સમ્યક્ દશનાદિ તેનું ક્ષાયિક ભાવની પ્રાપ્તિએ કરીને લવણુાવતરણ રચીને, સામર્થ્ય, એટલે ક્ષપકશ્રેણિના શિખર ઉપર લભ્ય પરિશામ, તેણે કરીને શોભતા આરતિની વિધિ પૂરો રચા, પ્રાગ્યમ એટલે પૂર્વના સરાઅધમ તે રૂપી લુણુ-મીઠુ‘-પ્રભુ ઉપરથી ઉતારીને અગ્નિમાં નાંખેા. એટલે સરાગ ધર્માંના ત્યાગ કરે, અને ધર્મ સન્યાસ અગ્નિએ કરીને આરતિ ઉતારાયાને વીતરાગ ધન। આદર કરી. પ કેવા પ્રકારના દીવા તથા નૃત્ય વગેરે જોઇએ? स्फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान्भव ॥ ६ ॥ શબ્દા—અનુભવ રૂપી સ્ફુરત્ માઁગળદીપ તે દેવની અત્રે સ્થાપા, યાગરૂપી નૃત્યને વિષે તત્પર થાઓ, અને તૈાયંત્રિક રૂ૫ સયમવાળા થા વિવેચન—અનુભવ એટલે આત્મસ્વરૂપના આસ્વાદન યુક્ત સ્પજ્ઞાન, તે રૂપી વિલાસ ધારણ કરવા વાળા, સર્વ ઉપદ્રવ શાંત કરનાર, મંગળનાં પ્રીપ શુદ્ધાત્મ દેવના સુખાગ્રે સ્થાપે; અને ચેાગ એટલે મન વચન અને કાયાનું શુદ્ધ આત્મભાવ ને વિષે એકાય પ્રવન તે રૂપી નૃત્ય ને વિષે તત્પર થાઓ-ઉપયોગ વૃત્તિ કરા; તૈાય' એટલે મુરજાતિ વાદિત્રના ધ્વનિ તેના ત્રિક-સંધ– તે રૂપી ઇંદ્રિયયેાગ - ષાય નિગ્રહરૂપ સંયમ વાળા થાએ. મન સયમ, વચન સંયમ અને કાય સયમ વાન્ થાઓ. હું પ્રભુ આગળ કેવા પ્રકારની ઘટા જોઇએ ? उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करक्रोडे महोदयः ॥ ७ ॥ શબ્દા—આ પ્રમાણે ભાવ પૂજાને વિષે તત્પર, ઉલ્લાસ યુક્ત મનવાળા અને સત્ય ઘ'ટા નાદ કરનારના મહાક્રય કરફ્રેડ ને વિષે છે. વિવેચન—પૂર્વોક્ત વિધિ પ્રમાણે ભાવ પૂજા એટલે શુદ્ધ સ્વભાવે કરીને પૂજા અથવા શુદ્ધ સ્વભાવ સામગ્રીમય પૂજા, યાને શુદ્ધ સ્વભાવની પૂજા, અર્ચના, તેને વિષે જે તત્પર છે તેના અને જેનુ ચિત્ત પરમ આહ્વાદવાળું છે તેના, તથા સત્ય એટલે ४ Page #72 -------------------------------------------------------------------------- ________________ ": "\• • • • • • v ********** વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ યથાર્થ સ્વરૂપ, યથાવાદી તથા કારિત્વરૂપ પ્રસિદ્ધવાદ તે રૂપ ઘંટા બજાવનારને, મેક્ષ હસ્વતલ – હથેલીમાં જ છે. ૭ ભેદોપાસના રૂપ દ્રવ્ય પૂજા તેમજ ભાવ પૂજા કેણે કરવી! द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् । - માવપૂના તુ તાપૂનામેતોપાસનાHિI II. ૮, ' શબ્દાર્થ ભેદન વિષે આરાધના રૂપ દ્રવ્ય પૂજા ગૃહસ્થને ઉચિત છે અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવ પૂજા સાધુને ઉચિત છે. વિવેચન-ભેદ પાસના એટલે સ્વાભસત્તાથી ભિન્ન આનંદ ચિદ્ર વિલાસી સકલ ક જેનાં સિદ્ધ થયાં છે એવા અહંત પરમેશ્વરને વિર્ષે આલંબન વાળી આરાધના તે રૂપી દ્રવ્ય પૂજા ગૃહસ્થોને ઉચિત છે. અને અભિન્ન આહારને અવલંબન કરનારી ભાવપૂજા-નિર્વિકલ્પ એવા સાધુઓને ઉચિત છે, સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થને પણ ઉચિત છે. ૮ ઈત્યાદિ કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.' पंचपरमेष्ठि स्मरण माहात्म्य-अधिकार... પૂજા અધિકાર પછી આ અધિકારને આરભ કરતાં વાચક મહાશને જણાવવાની અપેક્ષા પડે છે કે શ્રદ્ધાલુ છ શ્રી જિનેશ ભગવાનની પૂજા કર્યા પછી પંચપરમેષ્ટિ ભગવન્તને નમસ્કાર તથા તેઓનું દયાન, મરણ, નવકાર મંત્રને જપ વગેરે કરવાનું પ્રાપ્ત થાય છે. તે કાર્યોમાં પ્રવૃત્ત થતાં પહેલાં એવા પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે કે–પરમેષ્ટિ ભગવન્તોની મહત્તા કેટલી છે? કારણ કે કઈ પણ વ્યક્તિની મહત્તા જાણ્યા વિના તેમાં પ્રેમ થતું નથી, માટે મહત્તા જાણવાની પણું જરૂર પડે છે. તેમ તેઓને ઉદ્દેશીને કરાતા નમસ્કાર, ધ્યાન, નામ મરણ વગેરેથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? અને તેમના નામના રહસ્થરૂપ એવા નવકાર મંત્રનો જપ કરવાથી શું ફળ મળે છે? વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા સારૂ - આ અધિકાર આરંભ કરવામાં આવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પંચપરમેષ્ટિ સ્મરણ માહાસ્ય અધિકાર. પંચ પરમેષ્ઠિના નમસ્કારનું ફળ. અનુક્[, (૬ થી ૨૩) . अपवित्रः पवित्रो वा, सुस्थितौ दुःस्थितोऽपि वा ।। i (કોઈ) અપવિત્ર કે પવિત્ર અવસ્થામાં હોય, સારી સ્થિતિમાં હોય કે નઠારી સ્થિતિમાં હોય પણ જે તે પંચ નમસ્કારનું ધ્યાન કરે છે તે તે સર્વ પાપથી મુકત થઈ જાય છે. ૧' ' " પરમાત્માના સ્મરણનું ફળ. अपवित्रः पवित्रो वा, सर्वावस्थाङ्गतोऽपि वा।। વર પરમાત્માન, ન ઘાહ્યાખ્યત્તાકવિ | ૨ જે અપવિત્ર કે, પવિત્ર હોય અથવા સર્વ પ્રકારની અવસ્થામાં રહ્યું હોય, પણ જે પરમાત્માનું સ્મરણ કરે છે તે બાહેર અને અંદર પવિત્ર થઈ જાય છે. ૨ પરમાત્માના અપરાજિંત મિત્રનું ફળ. अपराजितमन्त्रोऽयं, सर्वविघ्नविनाशकः । । मङ्गलेषु च सर्वेषु, प्रथमम्मङ्गलं मतम् ॥ ३ ॥ જે અપરાજિત (યાને બીજાથી જીતી ન શકાય એવે) પંચપરમેષ્ટિ મંત્ર છે, તે સર્વ વિનેને નાશ કરનારે છે, અને સર્વમંગળામાં પ્રથમ મંગળરૂપ છે. ૩ ' , , અહમ પદનું સ્વરૂપ. अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । સિદ્ધવદાચ તીવ્ર, સતક અનાસ્થણ || ૪ | . “ગ” એ અક્ષર બ્રહ્મરૂપ છે, પંચપરમેષ્ઠિને વાચક છે અને સિદ્ધચક્રનું ઉત્તમ બીજરૂપ છે. તેને હું સર્વ પ્રકારે પ્રણામ કરું છું. જ છે : સિદ્ધચકને નમસ્કાર. कर्माष्टकविनिर्मुक्तं, मोक्षलक्ष्मीनिकेतनम् । ' સચ્ચરિશુળ, સિરાજે નમાણ I થી આઠ કર્મોથી મુક્ત થયેલું, મેક્ષ લક્ષમીનું સ્થાનરૂપ, અને સમ્યકત્વાંદિગુણ વાળું જે સિદ્ધચક્ર પદ છે, તેને હું નમસ્કાર કરું . ૫ , Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય મહ. પ્રણ wwww નવકાર મંત્રની મહત્તા, चक्रिविष्णुमतिविष्णुधलायैश्वर्यसम्पदः । नमस्कारमभावाब्धेस्तटमुक्तादिसभिमाः ॥६॥ ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, અને બળદેવ વગેરેના ઐશ્વર્યની જે સંપ ત્તિઓ છે, તે નવકાર મંત્રના પ્રભાવરૂપ સમુદ્રના તીરપર પડેલા મોતી વગેરેની સમાન છે. ૬૪ વશીકરણ વગેરે કર્મમાં આ મંત્રની સત્તા. पश्यविद्वेषणक्षोभस्तम्भमोहादिकर्मसु । यथाविधि प्रयुक्तोऽयं, मन्त्रः सिद्धिं प्रयच्छति ॥ ७॥ વિધિ પ્રમાણે એ પરમેષિમંત્રને પ્રવેશ કરવામાં આવે છે તે વશીકરણ, શત્રુ મારણ, સ્તંભન અને મોહાદિક કર્મોની સિદ્ધિને આપે છે. ૭ નવકાર મંત્ર કે કલ્પવૃક્ષ? तिर्यग्लोके चन्द्रमुख्याः, पावाले चमरादयः । सौधर्मादिषु शकाद्यास्तदग्रेऽपि च ये सुराः ॥८॥ तेषां सर्वाः श्रियः पञ्चपरमेष्ठिमहत्तरोः । अङ्करा वा पल्लवा वा, कलिका वा सुमानि वा ॥९॥ તિર્યંગ લેકમાં ચંદ્ર પ્રમુખ, પાતાળ-અલેકમાં ચમદ્ર વગેરે, હર્ષ લેક-સૈધર્માદિ દેવલેકમાં શદ્ર વગેરે અને તેમની આગળ રહેલા જે દેવતાઓ છે, તેમની સર્વ સમૃદ્ધિ તે પંચપરમેષિ મંત્રરૂપ કલ્પવૃક્ષના અંકુર, પાલ, કળિઓ અને પુષ્પો છે. ૮-૯ શ્રી પરમેષ્ટિ મંત્ર જાપનું ફળ. ते गतास्ते गमिष्यन्ति, ते गच्छन्ति परं पदम् । आरूढा निरपायं ये, नमस्कारमहारथम् ॥१०॥ જેઓ નમસ્કાર મંત્રરૂપી અવિનાશી મહા રથ ઉપર આરૂઢ થયેલા છે, તેઓ પરમપદ–મેક્ષને પામેલા છે, પામવાના છે અને પામે છે. ૧૦ ૪ ૬ થી ૨૩ નમસ્કાર મહામ્ય-સિદ્ધસેન દિવાકરત. Page #75 -------------------------------------------------------------------------- ________________ ર wwwwww પરિચ્છેદ પચ પરમેકિસ્મરણ માહ-અધિકાર - લક્ષ નવકાર મંત્ર જપનારને ફળ. जपन्ति ये नमस्कारलक्षपूर्ण त्रिशुद्धितः । जिनसङ्घपूजितैस्तैस्तीर्थकृत् कर्म बध्यते ॥११॥ જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી પૂરેપૂરા એક લાખ નવકાર જપે છે. તેઓ ચતુર્વિધ સંઘથી પૂજિત થઈ તીર્થકર નામકર્મ ઉપરાજિત કરે છે. ૧૧ - વિપત્તિમાં નમસ્કાર સ્મરણ प्रदीसे भुवने यद्वव , शेषं मुक्त्वा गृही सुधीः । गृह्णात्येकं महारत्नमापनिस्तारणक्षमम् ॥ १२ ।। જેમ સદ્ બુદ્ધિમાન પુરૂષ જ્યારે પિતાનું ઘર સળગી ઉઠે છે, ત્યારે આપત્તિમાંથી તારવાને સમર્થ એવું એક મહા રત્ન લઈ લે છે. (તેવી રીતે ભવ્ય પ્રાણી અનેક દુઃખથી સળગી ઉઠેલા આ સંસારમાંથી તારવાને સમર્થ એવું નવકાર મંત્રરૂપ રત્ન લઈ લે છે.) ૧૨ નવકાર મંત્રને ઉપયોગ, आकालिकरणोत्पाते, यद्वा कोऽपि महाभटः । अमोघमस्त्रमादत्ते, सारं दम्भोलिदण्डवत् ॥ १३ ॥ જેમ કેઈ મહાન યોદ્ધા, અકસ્માતું રણભૂમિમાં ઉત્પાત થઈ આવે ત્યારે વજના દંડના જેવા સાર રૂપ અમેઘ અસ્રને ગ્રહણ કરે છે. તેવી રીતે ભવ્ય જીવે આ સંસારમાં ઉત્પાત થઈ આવે ત્યારે નવકાર મંત્રના સ્મરણ રૂપ અમેઘ અસ્ત્રને ગ્રહણ કરવું. ૧૩ કેમકે– एवं नाशक्षणे सर्वश्रुतस्कन्धस्य चिन्तने । प्रायेण न क्षमो जीवस्तमात्तद्तमानसः ॥ १४ ॥ એવી રીતે નાશને વખતે માણસનું હદય પ્રાયે કરીને તે નાશના વિચારમાં જ હેવાથી તે સર્વ આગમના ઔધનું ચિતવન કરવાને સમર્થ થઈ શકતું નથી, તેથી તેણે પંચપરમેષિનું સ્મરણ કરવું એગ્ય છે. ૧૪ - અન્તકાળનું આશ્વાસન. सर्वथाप्यक्षमो दैवाद्यद्वान्ते धर्मबान्धवात् । शृण्वन् मन्त्रममुं चित्ते, धर्मात्मा भावयेदिति ॥ १५ ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રસ સર્વથા અસમર્થ એવા માણસ દૈવાગે જો પાતાની પાસે રહેલા ધર્મ બાંધવ પાસેથી એ નવકાર મત્રને સાંભળે તે તે ધર્માત્મા પેાતાના ચિત્તમાં તેની ભાવના કરી શકે છે, ૧૫ ૩૦ ધર્માત્મા મનુષ્યે ચિ’તવવા ચાગ્ય ભાવના. अमृतैः किमहं सिक्तः, सर्वाङ्गं यदि वा कृतः । સોનમયોળાદે, જેનાબનવવધુના ।। ૧૨ ।। અહા ! તું મારા સવ 'ગામાં અમૃતનુ સિચન થયુ' ? કોઇ પણ નિર્દેૌષ એવા મારા શુદ્ધ અએ મને અકસ્માત્ સર્વ આનંદમય બનાવી દીધા ? ૧૬ અને માનવું કે— परं पुण्यं परं श्रेयः परं मङ्गलकारणम् । ' यदिदानीं श्रावितोऽहं पञ्चनाथनमस्कृतिम् ।। १७ ।। હાલ જે–મને પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું શ્રવણુ કરાવ્યુ, તે મારે પરમ પુણ્ય, ઉત્કૃષ્ટ કલ્યાણુ અને પરમ મંગળનુ કારણુ થયું છે. ૧૭ अहो दुर्लभलाभो मे, ममाहो प्रियसङ्गमः । ગદ્દો તત્ત્વમાશો મૈ, સામુદિદ્દો મમ ॥ ૨૮ ॥ અહૈા મને દુર્લભ લાવ પ્રાપ્ત થયા ! અહા મને પ્રિયને સમાગમ થયા ! અહા મને તત્વના પ્રકાશ થયા અને અહા સાર વસ્તુથી મારી મુષ્ટિ ભરાઇ ગઇ. ૧૮ अद्य कष्टानि नष्टानि, दुरितं दूरतो ययौ । માસઃ વારં મવામ્નોયે:, શ્રુત્વા વસ્ત્રનમતિમ્ ॥ ૨૨ || - આજે ૫‘ચપરમેષ્ઠિ મંત્ર સાંભળીને મારાં કષ્ટો નષ્ટ થઈ ગયાં. મારૂ પાપ દૂર થઇ ગયુ` અને હું આ સંસાર સાગરના પારને પામી ગયા. ૧૯ प्रज्ञामो देवगुर्वाज्ञापालनं नियमस्तपः । अद्य मे सफलं जन्म, श्रुतपञ्चनमस्कृतेः ।। २० ।। આજે જેણે પચપરમેષ્ઠિ મત્ર સાંભળ્યેા છે, એવા મને પ્રશમ, દેવગુરૂની આ જ્ઞાનું પાલન, નિયમ અને તપ પ્રાપ્ત થવાથી મારે જન્મ સફળ થઈ ગયા. ૨૦ स्वर्णस्येवाग्निसन्तापो, दिष्टया में विपदप्यभूत् । યહેમેઘ મપાનધ્ય, પરમેષ્ઠિમય મ॥૨॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પંચપરમેષ્ટિ સ્મરણમાહાસ્ય અધિકારે. અંતકાળની વિપત્તિમાં પણ આજે મહા અમૂલ્ય એવા પંચપરમેષ્ટિમય તેજનો મને જે લાભ થયે છે, તે સુવણને જેમ અગ્નિને સંતાપ થાય તેમ થયું છે, તેથી હું મારૂં સદ્ભાગ્ય સમજું છું. ૨૧ આવી ઉચ્ચતમ ભાવનાનું ફળ. . एवं शमरसोल्लासपूर्व श्रुत्वा नमस्कृतिम् । निहत्य लिष्टकमोणि, सुधीः श्रयति सदतिम् ॥ २२ ॥ આવી રીતે સદ બુદ્ધિવાળે પુરૂષ શમતા રસના ઉલ્લાસ પૂર્વક નવકાર મંત્ર સાંભળી પિતાના કિલષ્ટ કર્મોને હણી સદ્દગતિને પામે છે. ૨૨ ઉક્ત ભાવનાની સિદ્ધિને ક્રમ. उत्पद्योत्तमदेवेषु, विपुलेषु कुलेष्वपि । अन्तर्भवाष्टकं सिद्धः, स्यानमस्कारभक्तिभाक् ।। २३ ॥ નવકાર મંત્રને ભજનારે મનુષ્ય ઉત્તમ દેવતાના કુળમાં અને તે પછી વિ શાળ એ ઉત્તમ મનુષ્ય કુળમાં ઉત્પન્ન થઈ આઠ ભવની અંદરસિદ્ધિને પામે છે. ૨૩ નવકાર મંત્રારાધકની સત્તા. સશ. (૨૪ થી ૨૮) जिण सासण स्ससारो चउद्दसपुव्वाण जोसमुद्धारो । जस्समणे नवकारो संसारो तस्स किंकुण ॥२४॥ શ્રી છન શાસનના સારરૂપ અને ચાદ પૂર્વેના ઉદ્ધાર રૂપ એવા નવકાર મંત્રને જે સ્મરે છે, તેને આ સંસાર શું કરી શકે? રંજ+ " , નવકાર મંત્રના ચિન્તનમાં રહેલુ સુખ एसो मङ्गल निलओ भवक्लि ओसव्वसंति जणओअ । ... नवकार परम मंत्तो चिति अमित्तो सुहंदेश ॥२५॥ મંગળનું સ્થાન રૂ૫, સંસારને વિલય કરનાર અને સર્વ પ્રકારની શાંતિને આપનાર એ પરમ નવકારમંત્ર માત્ર ચિંતવવાથી જ સુખને આપે છે. ૨૫ નવકાર મંત્રની કલ્પવૃક્ષ અને ચિન્તામણિ સાથે સરખામણી. अपुची कप्पतरु, एसो चिंतामणी अपुव्वोअ । जो गाय इ सयकालं सोपाव इसि. वसुहं विउलं . ॥१६॥ +૨૪ થી ૨૮ યુક્તિમુક્તાવલી. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ, W ANNAMAAAAAAAAAAAAA વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, અપૂર્વ કલ્પ વૃક્ષ જેવા અને અપૂર્વ ચિંતામણિ જેવા શ્રી નવકાર મંત્રને જે સદાકાળ ગાય છે, તે વિશાળ એવા મોક્ષ સુખને પામે છે. ૨૬ . નવકાર મંત્રનું મહાપાપ છેદવાનું સામર્થ્ય. नवकारइक्क अकर, पावं फेडेई सत्त अयराणं । .. पन्नासं च पएणं सागरपणसय समग्गेणं ॥ ७॥ નવકાર મંત્રને એક અક્ષર ગણવાથી સાત સાગરોપમના પાપને નાશ થાય છે, એક પદ ગણવાથી પચાસ સાગરોપમના પાપ નાશ થાય છે. અને સમગઆ નવકાર ગણે તે પાંચસે સાગરેપમના પાપ નાશ થાય છે, ૨૭ એક લાખ નવકાર મંત્ર જપનારને બીજું ફળ, जो गुण इल रकमेगं पूएइ, विही इजिण नमुक्कारं । तित्थय र नाम गोरं सोबंध इनस्थि संदेहो ॥८॥ જે મનુષ્ય એક લાખ નવકાર ગણે અને વિધિથી ભગવાનની પૂજા કરે છે તે તીર્થકર નામ ગાત્ર બાંધે છે, એમાં કઈ જાતને સંદેહ નથી. ૨૮ નવકાર મંત્રથી સંકટમાં પણ શાંતિ वसन्ततिलका. सामवारिधिकरीन्द्रभुजङ्गसिंहदुर्व्याधिवहिरिपुबन्धनसम्भवानि । दुष्टग्रहभ्रमनिशाचरशाकिनीनां, नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि॥२९॥ પંચ પરમેષ્ટિ મંત્રના જપ વડે સંગ્રામ, સમુદ્ર, ગજે, સર્પસિંહ, છે રાગ, અગ્નિ, શત્રુ, બંધન, દુર્ણ ગ્રહ, રાક્ષસે અને ભૂત-ડાકણુથી ઉન્ન થયેલા ભય નાશ પામી જાય છે. ૨૯ નવકાર મંત્રના સ્મરણથી મહા પાપીને મોક્ષની આશા. शार्दूलविक्रीडित. हिंसावाननृतप्रियः परधनाहा परस्त्रीरतः किञ्चान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोद्यतः । - मन्त्रेशं स यदि स्मरेदविस्तं प्राणात्यये सर्वथा दुष्कर्मार्जितदुर्गदुर्गतिरपि स्वर्गी भवेन्मानवः ॥३०॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ * ****** ** ** *** **** * પરિછેદ. પંચપરમેષ્ટિ મરણ મહાત્મ-અધિકાર સિદ્ધાચળ માહાત્મ્ય-અધિકાર. ૩૩ જે મનુષ્ય હિંસા કરનાર, અસત્ય બોલનાર, પરધનને હરનાર, પરસ્ત્રીમાં આસ કત અને બીજા લોક નિદિત, એવા મહા પાપ કરવામાં ગાઢ ઉદ્યમવંત હોય અને તેવા દુષ્ટ કર્મો કરી દુર્ગ એવી દુર્ગતિને ઉપાર્જન કરનાર થયે હોય, પણ જે તે મનુષ્ય પ્રાણ જતી વખતે પશ્ચાતાપ પૂર્વક વારંવાર શુદ્ધ અંતઃકરણથી નવકાર મત્રને સંભારે છે તે તે મનુષ્ય વર્ગની ગતિને પ્રાપ્ત કરનારે થાય છે. ૩૦ ' વિશ્વાવરું બાહ્યાભ્યધર. પૂર્વોક્ત અધિકારમાં જે ભક્તિ, સ્તુતિ, પૂજા, ભાવપૂજા, નવકાર મંત્ર જપ વગેરેનું ફળ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે કર્મ ક્યા સ્થળમાં કરવામાં આવે તે તત્કાળ ઉત્તમ પ્રકારના ફળનું વિતરણ કરે? એટલે પ્રત્યેક સત્કર્મમાં અપેક્ષિત એવાં દેશ, કાળ, દ્રવ્ય, ર્તા, મંત્ર અને કમસાનુકુળ હોવાં જોઈએ. આમાં દેશ શબ્દને પ્રથમ મૂકવામાં આવેલ છે તેથી સત્કર્મ કરવા માટે પવિત્ર દેશ જાણવાની સહજ જિજ્ઞાસા મનુષ્યને ઉદ્ભવે છે, કારણ કે ઉત્તમ દેશમાં કરેલું પૂજનાર મનુષ્યને ઘેાડા વખતમાં વાંછિત ફળ આપે છે, આ જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે શ્રી સિદ્ધાચળ અને જેનું બીજું નામ શત્રુંજય આદિ નામે કહેવામાં આવે છે, અને જેમાં શ્રી જિનેન્દ્ર ભગવર્નોના ઉત્તમ પ્રકારનાં સ્વરૂપ, મંદિરે, ગજેન્દ્રપદ કુંડ વગેરે મહા પવિત્ર સ્થાનકે છે, તે શ્રી સિદ્ધાચળ પર્વતનાં દર્શન, પ્રણમ, આરહણ કરી ભગવર્નોનું યજન કરવા વગેરેનું ફળ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. જગતમાં જણાતિ ત્રણ અદ્વિતીય વસ્તુ " અનુદ્. (૧ થી ૭) नमस्कारसमो मन्त्रः, शत्रुञ्जयसमो गिरिः। રાજેન્દ્રપ ની, નિન્દ અવનવે ? " આ ત્રણ ભુવનને વિષે નવકાર મંત્ર, શત્રુંજય પર્વત (તીર્થ) અને ગજેન્દ્રપદ કુંડનું જળ-એ અદ્વિતીય છે, અર્થાત્ બીજુ તેની સમાન કંઈ નથી. ૧ સિદ્ધાચળ તીર્થ સેવનથી પાપી પશુઓને ઉદ્ધાર कृत्वा पापसहस्त्राणि, हत्वा जन्तुशतानि च । इदं तीर्थ समासाद्य, तियञ्चोऽपि दिवं गताः ॥॥ +૧ થી ૧૧ કિતમુક્તાવલી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રથમ www/ % ^ ^/ www હજારો પાપ કરીને અને સેકડો જંતુઓને ઘાત કરીને તિર્યએ પણ આ શત્રુંજય તીર્થમાં આવી સ્વર્ગે ગયેલા છે. ૨ સિદ્ધાચળનાં દર્શન અને પ્રણામનાં ફળ. यो दृष्टो दुरितं हन्ति, प्रणतो दुर्गतिद्वयम् । संघचाहन्त्यपदकृत, स जीयाद्विमलाचलः ॥ ३ ॥ જે દર્શન કરવાથી પાપને હણે છે અને નમસ્કાર કરવાથી નરક અને તિર્યંચ એ દુર્ગતિને હણે છે, તે સંઘપતિ અને અહંત પદને આપનારે શ્રી શત્રુંજય ગિરિ જ્ય પામો. ૩ સિદ્ધાચળનું બીજુ માહાઓ. वमः किमस्य चोचैस्त्वं, येन पूर्वजिनेशितुः । વિહાર , પુર રે તમ / ૪ / , શત્રુંજય પર્વતની ઉચ્ચત્તાને માટે શું કહીએ? કેમકે જેની ઉપર ચડીને આદિનાથ ભગવાનના પુત્રએ પણ કારા પિતાને હાથ કરી લીધું હતું જ સિદ્ધાચળના ધ્યાન અને અભિગ્રહથી થતું ફળ, पल्योपमसहस्रन्तु, ध्यानाक्षमभिग्रहाद । दुष्कर्म क्षीयते मार्गे, सागरोपमसाश्चितम् ॥ ५॥ શ્રી શત્રુંજય પર્વતનું ધ્યાન કરવાથી એક હજાર પોપમનું દુષ્કર્મ ક્ષય પામે છે, ત્યાં જવાને અભિગ્રહ કરવાથી એક લાખ પોપમનું દુષ્કર્મ ક્ષય પામે છે અને માર્ગે ચાલવાથી સાગરોપમ દુષ્કર્મ ક્ષય પામે છે. ૫ શ્રી શત્રુંજય પર્વત ઉપર શ્રી જિન ભગવાનનાં દર્શનથી થતું ફળ, शत्रुञ्जये जिनेदृष्टे, दुर्गद्वितयं क्षिपेत् । સાળ સફાં ૨, ફૂગાનાગ વિષાનતિઃ || | શ્રી શત્રુંજયને વિષે રહેલા જિન ભગવાનનાં દર્શન કરવાથી નરક અને તિર્યંચ બંને પ્રકારની દુર્ગતિને નાશ થાય છે અને પૂજા તથા નાત્ર વિધિ કરવાથી હજાર સાગરેપમ પ્રમાણ દુષ્કર્મને નાશ થાય છે. ૬ વદનથી થતું ફળ, मिथ्यात्वगरलोद्वारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इखः परो दीर्घा, नाभिनन्दनकन्दने ॥ ७॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિહાચળ માહાત્મય-અધિકાર. ઉપ બી નાભી રાજાના પુત્ર શ્રી રાષભદેવ ભગવાનને વંદના કરવાથી મિથ્યાત્વરૂપી વિષને ઉદગાર ટુંકે થઈ જાય છે અને સમ્યમ્ દષ્ટિરૂપી અમૃતના રસને ઉદ્દગા૨ લાંબા થઈ જાય છે. ૭ શ્રી શત્રુંજયનું પ્રમાણ वसन्ततिलका. शत्रुञ्जयाद्रिरयमादियुगे गरीयान् , आसीदसीमसुकृतोदयराशिरेव । आदीयमानसुकृतः किल भव्यलोकैः, काले कलौ भजति सम्पति दुर्बलत्वम् ॥ ८॥ * આ શત્રુંજય પર્વત આદિ યુગને વિષે અનત સુકૃતેના ઉદયને અતિ મહાન રાશિ-ઢગ હતું, પછી ભવ્ય છએ તેમાંથી સુકૃતેને ગ્રહણ કરવા માંડયા, તેથી આ કલિયુગને વિશે હાલ તે દુર્બલ પણને પ્રાપ્ત થયેલ છે. ૮ મનુષ્ય જન્મ તથા પ્રાપ્ત થયેલ વૈભવની સફળતા કેમ થાય? આર્યા. (થી ૧૧) एवं जम्मस्त फलं, सारं विहवस्स इति चेव । जं अधिज्जइ गंतुं, सित्तुंजे रिसइति त्ययरो ॥९॥ શત્રુંજય ગિરિ પર જઈને શ્રી રાષભદેવ તીર્થકરની પૂજા કરવી તેજ મનુષ્ય જન્મનું ફળ છે અને પ્રાપ્ત થયેલા વૈભવને સાર પણ તેજ છે. ૯ તપયુક્ત યાત્રાનું ફળ. छटेणं भवेणं अपाणएणं तु सत्त जचाओ । ओ कुणइ सित्तुंजे सो तइअभवे लहइ सिद्धिम् ॥ १० ॥ જ પૂર્વે શત્રુંજય પર્વતની જે ઊંચાઈ હતી, તે હાલ ઓછી છે, તે ઉપર કવિએ આ અલંકારી કલ્પના કરેલી છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩ વ્યાખ્યાન સાહિત્ય મ જે પ્રાણી-જળ વિના ચાવીહ્રારા શ્ન કરીને એટલે બે ઉપવાસત્સરીને શત્રુ. જયની સાત યાત્રા કરે તે ત્રીજે ભવે સિદ્ધિપદ્ધને પાસે છે ૧૦. શત્રુંજય પર પૂજાદિ કરવાનું ફળ जीओ सुवनभूमी भूसण दाणेण अवतित्थेसु । जं पावइ पुन्नफलं पूआण्हवणेण सितुं ॥ ११ ॥ મનુષ્ય-જીવ ખીજા તીર્થાંમાં સુવણું, ભૂમિ અને આભૂષણના દાનથી જે પુણ્યફળ મેળવે છે, તેટલું પુણ્યળ શત્રુંજય ઉપર પૂર્વ તથા આત્ર માત્રકરવાથી મેળવે છે. ૧૧ ઇત્યાદિ શત્રુંજ્ય મહાત્મ્યના સહુજ સરકારથી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે, उद्यापन अधिकार. ગત અધિકારીમાં જણાવેલ પૂજા વગેર ભાવના-ક્રિયા તથા કરેલી તપસ્યાનું ઉદ્યાપન કરવું જોઇએ. કારણ કે ઉદ્યાપન કર્યા સિવાય ત્રતાદિ તપસ્યાનુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. માટે તે ખ઼ામત શ્રદ્ધાળુ મહાશયાને જણાવવા સારૂ આ અધિકારને આર્ભ કરવામાં આવે છે, ઉચાપન (ઉજમણું) કરનારને લેક્ષ, उपजाति. (9-2) लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदो चैर्जन बोधिलाभः । जिनस्य भक्तिः क्रमतः शिवश्रीर्गुणाः स्युरुद्यापनतो नराणाम् ॥ १ ॥ મનુષ્યાને ઉઘાપાન-( ઉજમણુ ) કરવાથી ઘન્નુા ગુણેા થાય છે, જેમકે, લક્ષ્મી કૃતાર્થ, થાય છે, તપ સફળ થાય છે. સદા શુભ ાન રહે છે. બીજા લેાકેાને અનુમાનનથી ખેાધિલાભ થાય છે, શ્રી જિત ભગવાનનો ભક્ત થાય છે અને અનુક્રમે માક્ષનો લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૧ * ૧ થી ૪ સુક્તિ મુકતાવળી, Page #83 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ઉથાપન અધિકાર ઉદ્યાનથી તપમાં મહત્તા. गों यथा दोहदपूरणेन, कायो यथा षड्सभोजनेन । विशेषशोभां लभते यथोक्तेनोधापनेनैव तथा तपोऽपि ॥२॥ જેમ દાદ્ધ પૂરવાથી ગર્ભ અને ષ સ જાનથી શરીર વિશેષ શેલાને પ્રાપ્ત કરે છે, તેમ યથાર્થ કહેલા સ્થાપન કરવાથી તપ પણ વિશેષ શોભાને પ્રાપ્ત કરે છે. ૨ : તપ અને ઉઘાયનને કિયા સંબંધ. કરાતા सूत्राणि सन्तः मुत्तपोभिरुच्चैराराध्य कण्ठे दधते तथापि। मालां च सर्वोचमनाय नूनं श्रेयोगुणश्रीयशसां जयस्य ॥३॥ . . . સપુરૂષે ઉત્તમ પ્રકારના તપન વડે ઉચ્ચ રીતે અપરાધીને સને કયાં કારણ કરે છે, તે પણ તેઓ સર્વ પ્રકારના ઉદ્યમ–ઉધા૫નને માટે કયા ગુણલક્ષી યશ અને વિજયની માળા પહેરે છે ઍહવાને ભાવાર્થ એ છે કે, ઉપધાને કાવાવાળા તપ પૂર્વક સૂત્રને કઠે ધારણ કરે છે કે જે મા-ઉધાયન ક્રિયાથી માહ પૂર્વક વિજય માળરૂપ છે. ૩ તપસ્યાની પૂર્ણતાએ ઉદ્યાપન કરનારને ફી : शार्दूलविक्रीडित. प्रासादे कलशाधिरोपणसम, बिम्बे प्रतिष्ठोपमम्, पुण्यश्रीस्फुटसंविभागकरणं विभ्रद्विशिष्टे जने । सौभाग्योपरि मञ्जरीमतिनिभं पूर्णे तपस्यावधी, यः शक्त्योधमनं करोति विधिमा सम्पाटमा सोमणीः ॥४॥ ક . જે મનુષ્ય તપસ્યાને અવધિ પૂર્ણ થાય ત્યારે પિતાની શક્તિ પ્રમાણે જિન પ્રાસાદ ઉપર કલશ ચઢાવ્યા જેવું, જિનબિંબની પ્રતિષ્ઠા કરવા જેવું, વિશિષ્ટ કયાં પુણ્યલક્ષમીને ફુટ રીતે સંવિભાગ કરવા જેવું, અને સૈભાગ્ય ઉપર મંજરી આ વ્યા જેવું ઉજમણું વિધિ પૂર્વક કરે છે, તે મનુષ્ય સમ્યગ્દષ્ટિ મખંખ્યામાં અગ્રેસર થાય છે. ૪ આ પ્રમાણે તપશિયા એ ઉપન (જમણ) થી અતિ અને ફળવતી છે એ આ અધિકારથી દર્શાવેલ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ Now મહાન શાહિત્ય ગ્રહ सुदेव-अधिकार . . .- - -- “આરાના બી અ ભકિત અધિકાથી આરભી હાજન અધિકાર પત્ત સંત અધિકારામાં ઠેકાણે ઠેકાણે અહીં ભગવાન, સિદ્ધ ભગવન્ત, પંચ પરમેષ્ટિ ભગવતેના સ્તવન, નમન, પૂજન વગેરેનું પ્રતિપાદન કર્યું છે. તેમાં એવી શંકા ઉદભવે છે કે–જિનેન્દ્ર ભગવતે સિવાય બીજા પણ ઘણા દેવતા છે. તેનું પૂજન કરવા વગેરેનું તેમાં શા વાતે નથી કહ્યું? એટલે અન્ય દેવ કરતાં શ્રી જિ. નેન્દ્ર ભગવાનમાં વિશેષ કઈ જાતની શક્તિ વૈભવે વગેરે છે? કે જેથી સર્વ ને તજી તેને એકને જ ભજવા ઈત્યાદિ જિજ્ઞાસા ઉદ્દભવે છે તેનું સમાધાન કરવા માટે આ અધિકાર આરંભ છે. હવે આ અધિકારમાં સદેવનું પ્રતિપાદન કરતાં પ્રથમ તેમાં બ્રાહાણ ધર્મના પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે? ત્યાંથી આરંભી અનેક પ્રમાણેથી શ્રી જિનેન્દ્ર ભગવાનનું સુદેવત્વ ૩૮ સંત પથી સિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ગુજરાતી ૫૯ તથા ગધેથી શ્રી અરિહન્ત ભગવાન તથા તી. ઘેર વગેરેની સત્તાનું વર્ણન કર્યું છે. વાચક મહાશયને સરલ પડવા સારૂ આ સર્વ બાબતનું યત્કિંચિત્ મિશન અત્ર કરાવી હવે આ અધિકાર આરંભ કરવામાં આવે છે. . પુરાણમાં બ્રાહ્મણે કેને દેવ કહે છે? અનુણ (૧ થી ૨) निर्ममों निरहङ्कारो, निस्सङ्गो निःपरिग्रहः । . : દિનિપુરા સેવે રાણા વિવું છે ? ' છે. જે મમત, અહંકાર, સંગ અને પરિબ્રહથી રહિત હોય અને જે રાગ તથા છેષથી મુક્ત હેય તેને બ્રાહ્મણે “દેવ કહે છે. ૧ . ' એવા સહજ વિદ્વાન ઐશ્વર્ય સંપન્ન અને સુંદર કયું છે? अनध्ययनविद्वांसो; निद्रव्यपरमेश्वराः ।। अनलङ्कारसुममाः पान्तु युष्माञ्जिनेश्वराः ॥॥ જેઓ અભ્યાસ કર્યા વિના વિદ્વાન છે, દ્રવ્ય ન છતાં પરમ વૈભવવાળા છે, અને અલકાર ન છતાં સુંદર દેખાવવાળા છે, તેવા જિનેશ્વરે તમારૂ રક્ષણ કરે, ૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ પર દ. mnannnnnnnnn . સુદેવ અધિકાર. નિષ્પક્ષ ભાવના. पक्षपातो न. मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३॥ મારે શ્રી વીરભગવાન ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરેની ઉપર દેવ નથી પરંતુ જેનું વચન યુક્તિવાળું છે, તેને પરિગ્રહ સ્વીકાર મારે કરવો છે. ૩. કવિ કેવા દેવને પ્રણામ કરે છે? मो मो रों में में माँ दं द्वे, हे योगद लेन में पः। एते यस्य न विद्यन्ते, तं देवं प्रणमाम्यहम् ॥४॥ જેનામાં મોહ, માયા, રાગ, મદ, મળ, માન, દંભ અને છેષ એ દેષ નથી તે દેવને હું પ્રણામ કરું છું. ૪ ડે છઠ્ઠાનો ઉપયોગ. * . આ निन्धेन मांसखण्डेन, किं तया जिह्यया नृणाम् । माहात्म्य या जिनेन्द्राणाम्, न स्वीति क्षणे क्षणे ॥५॥ જે મનુષ્યની જિલ્લા શ્રી જિનેશ્વરના માહાભ્યને ક્ષણે ક્ષણે સ્તવતી નથી, તે પછી એક માંસના નિંદવા ગ્ય કટકા જેવી તે જિહા માણસને શા કામની છે? ૫૯ કર્ણદ્રિયનું કર્તવ્ય. अर्हचारित्रमाधुर्यमुधास्वादानभिज्ञयोः । कर्णयोश्छिद्रयोवापि, स्वल्पमप्यस्ति नान्तरम् ॥६॥ જે માણસના બે કાન શ્રી અરિહંત ભગવાનની ચરિત્રની મધુરતારૂપ અમૃતના સવાદને જાણનારા ન હોય, અર્થાત ભગવાનના ચરિત્રને સાંભળતા ન હોય તે પછી તેમાં અને છિદ્રામાં છે તફાવત છે? ૬ ' ચક્ષુરિટ્રિયનું કર્તવ્ય. सर्वाविषयसम्पमा, ये जिनाचर्चा न पश्यतः । न ते विलोचने किन्तु, बदनालयजालके ।। ७॥ ૨૭ ૫ થી ૨૦ નસરકાર મહામ્ય ' . ; ; ; , Page #86 -------------------------------------------------------------------------- ________________ . " મ. • કે , ''' ' S'"" "" "" વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જે માણસનાં બે ને સર્વ અર્કિશી સંપન્ન એવી શ્રી જિનેશ્વરની પ્રતિમાને છતાં ન હોય તે તે તેને સ્ત્રી, પણ, સુખરૂપી. ઘરના બે જાળીયાં છે. ૭ અહત લાગવાની મ્યુર્તિનાં દર્શનનું ફળ ' ': ' - સનાડી વતન તેરે બીમાનામા જા , . ' અતિ લિમાં દg, જો સંસાપાળ / ૮ . શ્રી આદ્રકુમાર અનાયદે વસતે હો, પણ શ્રી અરિહંતની પ્રતિમાને ઈને આ સંસારન પારને પામનાર થ. ૮ અને તેવી જ રીતે जिनविम्वेक्षणासाततच्यः शय्यम्भवद्विजः । A નિવેગ પુરો પલાતુરમાથેરણાપંચવું છે ! શ્રી જિનેશ્વની પ્રતિમાને જેવાથી શય્યભવ નામને બ્રાહ્મણ તત્વને પ્રતા બની સદગુરૂના ચરણને સેવી ઉત્તમાર્થ–માક્ષ સાધક થયો. ૯ દઢ ભકિતનું દષ્ટાત. अहो सालिकमधन्यो, बज्रकों महीपतिः । सर्वनाशेऽपि यो यस्मै, न ननाम जिनं विना ॥ १० ॥ અહો-આર્ય છે કે, સત્વગુણી પુરૂમાં મુગટરૂપ એવા વજકર્ણ રાજાએ પિતાના સર્વને નાશ થયે છતાં પણ શ્રી જિનભગવાન સિવાય બીજાને નમસ્કાર કર્યો નહીં. ૧૦ ત્રણ તત્વમાં સ્થિરાત્મા પુરૂષનું દૃષ્ટાંત. - હે ગુણ, તને ચિલ્મના बलिनो वानरेन्द्रस्य, महनीयमहो महः ॥ ११ ॥ , દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતવ ઉપર સ્થિર રહેનાર બલવાન એવા વાનરેના ઇંદ્ર હનુમાનનું તેજ અહે! કેવું પૂજવા યોગ્ય છે. ૧૧ દર્શન કરવા જતાં દેડકાને થયેલ શુભ ફળ. श्रीवीर बन्दि भावाबलिती दर्दुरावपि । ..मूखा सोधकरणत्वजोनौ अक्रसमौ मग ॥ १२॥ જે અને દર-દેડકાઓ શ્રી ભગવાનને વધના કરવાને ભાવથી ચાલ્યા હતા, તેઓ મૃત્યુ પામીને સધર્મદેવલેની અંદર શા-ઈદના જવા દેવતા થયા. ૧૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ પરિર. સુદેવ-અધિકાર. ૪૧ જિનબિંબ સમાન આકારવાળા અન્ય પદાર્થની નમસ્કૃતિનું ફળ, श्रूयते चरमाम्भोधौ, जिनबिम्बाकृतेस्तिमः । नमस्कृतिपरो मीनो, जातस्मृतिर्दिवं ययौ ॥ १३ ॥ ચરમ (વયંભૂરમણ) સમુદ્રને વિષે તિમિ જાતને એક મત્સ્ય જિનબિં. બના જેવી આકૃતિવાળે થયું હતું, તેને જોઈ કઈ ભવી મસ્થને જાતિ મરણ જ્ઞાન થવાથી અંતે નમસ્કારમાં તત્પર એવે તે મત્સ્ય સ્વર્ગે ગયે, એમ સાંભળવામાં આવે છે. ૧૩ જિન ભગવાન સર્વોત્તમ દેવ છે. वह्निज्वाला इव जले, विषोर्मय इवामृते । .. जिनसाम्ये विलीयन्ते, हरादीनां कथाप्रथाः ॥ १४ ॥ અગ્નિની જ્વાળાઓ જેમ જળમાં નાશ પામે છે અને વિશ્વના તરગે જેમ અમૃતથી નાશ પામે છે તેમ મહાદેવ વગેરે બીજા દેવેની કથાએ તે શ્રી જિન ભગવાનની તુલનામાં નાશ પામે છે, અર્થાત્ તેની બરાબરી કરી શકતી નથી. ૧૪ જિનેશ્વર ભગવાનના ચરણ કમળની રજ પણ અતિ દુર્લભ છે. सुलभात्रिजगलक्ष्म्यः, सुलभाः सिद्धयोऽष्ट ताः । जिनाङिनीरजरजःकणिकास्त्वतिदुर्लभाः ॥ १५ ॥ ત્રણ જગતની લમીઓ સુલભ છે અને આઠ સિદ્ધિઓ સુલભ છે, પરંતુ શ્રી જિનેશ્વના ચરણ કમળની રજની કણિઓ અતિ દુર્લભ છે. ૧૫ સર્વ મતેનું ઉત્પતિસ્થાન શ્રી જિનેંદ્ર ભગવાન છે. रोहणादेरिवादाय, जिनेन्द्रात्परमात्मनः। नाना विधानि रत्नानि, विदग्धैर्व्यवहारिभिः ॥१६॥ सुवर्णभूषणान्याशु, कृत्वा स्वस्वमतेष्वथ । । तत्तद्देवेष्वाहितानि, कालात्तन्नामतामगुः ॥१७॥ ચતુર એવા વ્યાપારીઓએ રેહણાચળ પર્વત જેવા શ્રી જિનેન્દ્ર પરમાત્મામાંથી વિવિધ રને લઈને સુવર્ણના આભૂષણુ રૂપ એવા પિતપતાના મતદર્શને તે તે દર્શનેના દેવતાઓમાં જડ્યા, તે કાળે કરીને તે તે દેવના નામે ઓળખાયા. ૧૬-૧૭ ( ૧ અહીં વ્યાપારી એટલે તે તે દર્શનને ચલાવનારા આચાર્યો સમજવા. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ લેકાધિરૂઢ ભગવન્તના અન્યદેવ રૂપે કહેવાતાં નામ, अमृतानि यथावस्य, तडागादिषु पाततः ॥ तज्जन्मानि जनाः प्राहुर्नामान्येवं तथाहतः ॥ १८॥ लोकाग्रमधिरूढस्य, निलीनानि हरादिषु ॥ तेषां सत्यानि गीयन्ते, लोकैः प्रायो बहिर्मुखैः ॥ १९ ॥ જેમ આકાશમાં રહેલા વર્ષદનાં અમૃતરૂપ જળ તળાવ વગેરેમાં પડે છે, તે જળને લેકે તે તળાવ વગેરેમાંથી થયેલાં કહે છે, તેવી રીતે લોકાગ્ર ઉપર રહેલા અહંત ભગવાનમાંથી થયેલાં નામને બહિર્દષ્ટિથી જોનારા લકે મહાદેવ વગેરે દેવેથી થયેલા કહે છે અને પ્રાયઃ તેને સત્યરૂપે ગાય છે. ૧૮-૧૯ જિન ભગવાન પોતે જ સવે રૂપે છે. जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जयति सर्वत्र, यो जिनः सोऽयमेव च ॥२०॥ શ્રી જિન ભગવાન દાતા છે. શ્રી જિન ભગવાન ભેતા છે, આ સર્વ જગત પણ જિન ભગવાન જ છે, જિન ભગવાન સર્વત્ર જય પામે છે અને જે જિન ભગવાન છે તે આજ છે. ૨૦ શ્રી જિનેંદ્ર ભગવાન ૧૮ પ્રકારના દાથી મુક્ત છે. કwા. यो वर्जितः पञ्चभिरन्तरायैहास्येन रत्यारतिभीतिशोकैः ।। मिथ्यात्वकामाविरतिप्रमीलगद्वेषैर्जुगुप्साजडतातिरागैः ॥२१॥ ૩૫=ાતિ.(૨૨ થી ૨) अमीभिरष्टादशभिर्विमुक्तो, दोस्तमःपुष्टिकते प्रदोषैः । तथा चतुर्विंशदुदारसारविस्तारिशोभातिशयातिगम्यः ॥२२॥ દાનાંતરાય (૧), લાભાંતરાય (૨), ભેગાંતરાય (૩), ઉપભેગાંતરાય (૪) અને વીતરાય (૫) એ પાંચ અંતરાય, હાસ્ય (૬), રતિ (૭), અરતિ (૮), ભય (૯), શેક (૧૦), મિથ્યાત્વ (૧૧) કામ (૧૨), અવિરત (૧૩), પ્રમાદ (૧૪), ષ (૧૫), જુગુપ્સા (૧૬), જડતા (૧૭), અને રાગ (૧૮) આ અઢાર દેષ કે જેઓ અંધકારની પુષ્ટિને માટે પ્રદેષ કાળ જેવા છે, તેનાથી જે મુક્ત થયેલા છે અને જેઓ ઉદાર, Page #89 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુદેવ-અધિકાર શ્રેષ્ઠ અને વિસ્તારવાળી શોભાવાળા ત્રીશ અતિશયેથી યુકત છે તેજ શો જિનેશ્વર દેવ છે. ૨૧-૨૨+ નિર્દોષ એવા શ્રી જિનેન્દ્ર ભગવાન જ પ્રણામ, ધ્યાન અને સ્તુતિ ક૨વા ગ્ય છે. समस्तजीवे करुणाशरीरः, सम्पाप्तसंसारपयोधितीरः । देवाधिदेवः कृतशक्रसेवः, सर्वावभासी शिवसबवासी ॥३॥ श्री वीतरागो भुवि भाति योऽत्र, स एव देवो न परे सदोषाः । नित्यं मनःकायवचःमपः, ध्येयः प्रणम्यः स्तवनीय एषः ॥१४॥ જે જિનેશ્વર ભગવાન સર્વ જીવ ઉપર કરૂણ મય શરીર વાળા છે, જેમણે આ સંસારસાગરના તીરને પ્રાપ્ત કરેલ છે, શક-ઈકે જેમની સેવા કરેલી છે જેઓ સર્વ પદાર્થોને પ્રકાશ કરનારા છે અને જેઓ શિવ- રૂપ મંદિરમાં વાસ કરનારા છે, તે શ્રી વીતરાગ ભગવાન આલોકને વિષે શેભી રહ્યા છે અને તે જ ખરેખરા દેવ છે બાકીના બીજા દેવતાઓ જે દેલવાળા છે, તેઓ દેવ નથી. માટે તેવા નિર્દોષ શ્રી જિનેશ્વર ભગવાન જ હમેશાં મન, વચન અને કાયાના રોગ વડે ધ્યાન કરવા યેગ્ય, પ્રણામ કરવા ચોગ્ય અને રતવન કરવા યોગ્ય છે. ૨૩-૨૪. જિનેન્દ્ર ભગવાનની મુદ્રાપણ અન્ય દેથી શિખી શકાણી નથી. ઉપેન્દ્રવજા. वपुश्च पर्यशयं श्लथं च, दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथैजिनेन्द्र मुद्रापि तवान्यदास्ताम् ॥ २० ॥ હે જિનેન્દ્ર! પર્યક-આસન અને શિથિલ-કમળ એવું શરીર અને નાસિકા ઉપર નિયત કરીને સ્થિર કરેલાં બે નેત્રે-આવી તમારી વેગ મુદ્રાને પણ અન્ય તીથિઓના દે શીખ્યા નથી તે પછી બીજી વાત તે શી કરવી ? ૨૫ | શ્રી જિનેન્દ્ર ભગવાનનો વૈભવ. રૂપજ્ઞાતિ. (૨૬ થી ર૯) अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दन्दुभिरातपत्रं, सत्पातिहायोणि जिनेश्वराणाम् ॥२६ ।। + ૨૧ થી ૨૪ નવમ ચરિત્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ *^^^^^ ^ વ્યાખ્યાન સાહિત્ય સભા અશોક વૃક્ષ (૧), દેવતાએ કરેલી પુષ્પની વૃષ્ટિ (૨), દિવ્ય વનિ (૩), ચામર (), આસન (૫), ભામંડલ (૬), દુંદુભિને નાદ (૭) અને છત્ર (૮) એ આઠ પ્રાતિહાર્ય શ્રી જિનેશ્વર ભગવતની સાથે હમેશાં વિદ્યમાન હોય છે. સ્ટ શ્રી જિનેન્દ્ર ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન, तेषां च देहोऽञ्जतरूपगन्धो, निरामयः स्वेदमलोज्जितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषन्तु, गोक्षीरधाराधवल पवित्रम् ॥७॥ જિનેશ્વરનું શરીર અદભુત રૂપ અને સુગંધવાળું રેગથી રહિત, તેમજ પસી ન તથા મળથી વર્જિત હોય છે (૧) તેમને શ્વાસ કમળના જેવા ગંધ વાળ હોય છે (૨) તેમનું રૂધિર તથા માંસ ગાયના દૂધની ધાર જેવું ઉજવળ અને દુર્ગધ રહિત હોય છે (૩) ૨૭ શ્રી જિનેન્દ્ર ભગવાનના અતિશયનું તેજ आहारनीहारविधिस्त्वदृश्यश्चत्वार एतेऽतिशयाः सहोत्याः। ક્ષેત્રે રિથતિનનમાત્ર, ગુવતિગનોટિસ ૨૮ તેમને આહાર તથા નીહાર (ઉત્સર્ગ) નો વિધિ અદ્રશ્ય હોય છે એટલે ચર્મ ચક્ષુ જોઈ શકતાં નથી (૪). આ ચાર અતિશયે સહજ એટલે તેમના જન્મથી જ હોય છે, તેમના અતિશયે કરી એક જન પ્રમાણુ સમવસરણની ભૂમિમાં મનુષ્ય, દેવતા અને તિર્યંચની કેટા કેટી રહી શકે છે. (૫) ૨૮ શ્રી જિનેન્દ્ર ભગવાનની ભાષા તથા ભામંડળ કાન્તિ. वाणी नृतिर्यक्सुरलोकभाषासंवादिनी योजनगामिनी च। भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलत्रि ॥९॥ તેમની વાણી મનુષ્ય,તિર્યંચ અને દેવતાને સર્વસ્વ ભાષામાં પરિણમે–એટલે તેઓ બધા સમજી શકે તેવી અને એક જન સુધી સંભળાય તેવી હોય છે. (૬) સૂર્યના મંડળની શોભાને હરાવનાર સુંદર ભામંડળ તેમના મસ્તક પાછળ હોય છે. (૭) ૨૯ શ્રી જિનેન્દ્ર ભગવાનના વિહારમાં શાંતિનું સામરાજ્ય, 8 વેરા. साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरतयो मार्यतिवृष्टयदृष्टयः । दुर्भिक्षमन्यस्वकचक्रतोभयं, स्यान्नैतएकादश कर्मघातजाः । * ૨૭ થી ૩૪ અધ્યાત્મ કલ્પદ્રુમ દ્રવંશા ”નું લક્ષણું “ચાહિયંરા તરસંયુતઃ મત ગણુ ત ગણુ ગણ અને રણ આમ બાર અક્ષરનું એક ચરણ થાય છે. એવાં ચાર ચરણ મળી “વા ” છંદ કહેવાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ રિ સુદેવ-અધિકાર જ્યાં જિનેશ્વર ભગવાન વિચરે ત્યાં ફરતા પાંચસે કોશમાં રાગ, (૮) વૈર ) ઈતિ, (૧૦) મારી,(૧૧) અતિ વૃષ્ટિ (૧૨) અનાવૃષ્ટિ, (૧૩) દુષ્કાળ,(૧૪) સ્વચક અને પરચકને ભય (૧૫) આ બધાં થતાં નથી. એ અગીઆર એટલે પાંચથી પંદર સુધીના અતિશય, (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મેહનીય અને (૪) અંતરાય એ ચાર ઘાતિ કર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ૩૦. ભગવાનના ચેત્રીશ અતિશયનું સ્વરૂપ. G૧. खे धर्मचक्रं चमराः सपादपीठम्मृगेन्द्रासनमुज्ज्वमञ्च । छत्रत्रयं रत्नमयध्वजोऽड्विन्यासे च चामीकरपङ्कजानि B? II ભગવાનની આગળ આકાશમાં ધર્મ ચક્ર ચાલે છે. (૧) બે બાજુ ભગવાનને ચામર વીજાય છે. (૨) બેસવાને પાદ પીઠ સહિત ઉજવળ સિંહાસન પ્રાપ્ત થાય છે (૩) મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે, (૪) રત્નમય ધ્વજ (ઇદ્ર ધજા) આગળ ચાલે છે. (૫) ભગવાન જ્યાં ચરણ મૂકે ત્યાં દેવતા સુવર્ણનાં કમળ રચે છે. (૬) ૩૧. તથા– इन्द्रवंशा. वप्रत्रयश्चारुचतुर्मुखाङ्गताश्चैत्यद्रुमोऽधोवदनाश्चकण्टकाः । द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकैर्वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥ १२ ॥ દેવતા ત્રણ ગઢ સહિત સુંદર સમવસરણ રચે છે, (૭) સમવસરણમાં બિરાજે ત્યારે ભગવાન ચાર મુખે દેશના દેતા નજરે આવે છે એટલે એક તરફ ભગવાન પિતે સાક્ષાત બિરાજે છે અને ત્રણ બાજુ તેમના જેવા જ રૂપના ત્રણ બિંબ દેવતા પધરાવે છે. એટલે ચારે તરફ દર્શનનો લાભ લેકેને મળે (૮) દેવતા ભગવાનના ઉપર ચૈત્ય વૃક્ષ બનાવે છે. (૯) તથા ભગવાન વિચરે ત્યાં કાંટાએ અધે મુખ થઈ જાય છે. (૧૦) વૃક્ષે નમી જાય છે. (૧૧) આકાશમાં દેવ દુંદુભિને ઉચ્ચ વનિ થાય છે, ( ૧૨ ) પવન અનુકૂળ વાય છે (૧૩) અને જમણી તરફનાં શુકન થાય છે(૧૪) ૩૨. એ સિવાય - ૩૫ાતિ. गन्धाम्बुवर्षम्बहुवर्णपुष्पष्टिः कचस्मश्रुनखाप्रद्धिः। चतुर्विधा मर्त्य निकायकोटिजघन्यभावादपिपादेशे *બધાન્યપદ્રવાસ કgો મૂવિવાવિકાગિરાળ: ધાન્યને ઉપદ્રવ કરનાર ઉંદર ટીડ વગેરે, Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રથમ, ભગવાન જિનેશ્વર દેવ પધારે ત્યાં સમવસરણીમાં સુગધી જળની વૃદ્ધિ થાય છે, (૧૫) તથા પાંચ વર્ષના પુને વર્ષદ થાય છે, (૧૬) ભગવાનના કેશ તથા દાઢી મૂછના વાળ અને નખ વધતા નથી, (૧૭) ભગવાનની સેવામાં નિરંતર જઘન્ય ભાવથી પણ ચાર જાતિના એક કેડ દેવતા રહે છે (૧૮) ૩૩. તેમજ ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी । एकोनविंशतिर्दैव्याचतुस्त्रिंशञ्चमीलिताः ॥ ३४ ॥ 1 છએ હતુઓ અનુકૂળ રહે છે. (૧૯)એ ઓગણીસ અતિશય દેવતાઓના કરેલા, સર્વ એકંદર મળી ત્રીસ અતિશય શ્રી જિનેશ્વર દેવના જાણવા. ૩૪ * જિનેશ્વરની સમાન દષ્ટિનું સ્વરૂપ. : @ જુકવાયત. न कोपो न लोभो न मानो न माया, न हास्यं न लास्यं न गीतं न कान्ता । न वा यस्य पुत्रा न मित्रं न शत्रुस्तमेकं प्रवन्दे जिनं देवदेवम् ॥३५॥ જેમને ધ, ભ, માન, માયા, હાસ્ય, નૃત્ય, ગીત અને સ્ત્રી હતા નથી. તેમજ જેમને પુત્ર મિત્ર અને શત્રુ હોતા નથી, તે દેવાધિદેવ એવા શ્રી જિનેશ્વર ભગવાનને હું ઉત્કર્ષપણે વંદના કરું છું. ૩૫ - વર્તમાનમાં દેવોની તેમના ગુણ સ્વરૂપથી પીછાણ. वसन्ततिसका.. प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूपगुणमागमसम्पवादाद, ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः ॥ ३६ ।। હે લવ્યજનો! ભગવાન ત્રાષભદેવ, વિષ્ણુ, શંકર, અને હિરણ્યગર્ભ–બ્રહ્યા એ પિકી કેઈપણ દેવ પ્રત્યક્ષ જોવામાં આવતા નથી. તે તેમના સ્વરૂપ તથા ગુણ, આ ગમ-શાસ્ત્રથી જાણીને વિચારે તે પછી તેમાં બીજાઓને અપવાદ શી રીતે રહે? ૩૬ મુન્નાયાત નું લક્ષણ મુગાથાત મર્થથમિઃ ચાર ય ગણથી ભુજંગ પ્રયાત (ભુજગી) છન્દ થાય છે, એટલે તેના પ્રત્યેક ચરણમાં ૧૨ અક્ષર હોય છે એમ ચાર ચરણ આ છંદમાં છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુદેવ અધિકાર. શ્રી જિનેન્દ્ર ભગવાનમાં અન્ય દેવાની ઉત્પ્રેક્ષાએ નિર્દોષપણુ, शार्दूलविक्री मित. चन्द्रः किं स न यत् कलङ्कङ्कलितः सूर्योऽपि नो तीव्ररुम्, मेरुः किन्न स यन्नितान्तकठिनो विष्णुर्न यत्सोऽसितः ।ब्रह्मा किन्न जरातुरः स च जराभीरुर्न यत्सोऽतनुः, दोषविवर्जितोऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ ३७ ॥ ज्ञातं - શુ'આ ચંદ્ર હશે ? નહીં, તે તે કલંક વાળા છે, અને આ નિષ્ફલક છે, ત્યારે શું સૂર્ય હશે ? નહીં, તે તા તીવ્ર કાંતિવાળા થઈ બીજાને તપાવે છે, અને આતા શીતલતા આપે છે! ત્યારે શું મેરૂ પર્યંત હશે ? નહીં, તે મેરૂ પર્વત તા અત્યંત કઠિન છે; અને આ તેા નમ્ર લાગે છે! ત્યારે શુ' વિષ્ણુ હશે? નહીં, તે કાળે છે, અને આતા સ્વ વણે છે ! ત્યારે શું બ્રહ્મા હશે? નહીં, તે તેા જરાવાળા છે; એટલે વૃદ્ધ છે, અને આતા યુવા માલમ પડે છે ? ત્યારે શું કામદેવ દ્ગશે ? ના, તે અતનુ–શરીર વિનાના છે, અને આ તે શરીરધારી છે? અહા હવે જાણુવામાં આવ્યુ આ તે દોષ રહિત અને સર્વગુણુ સ`પન્ન એવા છેલ્લા તીર્થંકર શ્રી મહાવી૨ પ્રભુ છે!! ૩૭ * स्रग्धरा. નીચે જણાવેલા ગુણવાળા ગમે તે દેવ હાય તેને નમવાનો જરૂર. ૭ * यो विश्वं वेदवेद्यं जननजलनिधेर्भङ्गिनः पारदृश्वा, पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलङ्कं यदीयम् ॥ तं वन्दे साधुवन्द्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं । बुद्धं वा कर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ३८ ॥ જે આ જન્મજરા રાગ સાગ દુઃખાતિ - આ કાવ્યમાં શ્રી વીરભગવાનને જોઇને ઇન્દ્રભૂતિએ જુદી જુદી ઊપમાના તર્કો કરેલા છે. લધરા નું લક્ષણ જે આ સર્વ જાણુવા ચેાગ્યને જાણે "( શ્રો સૌ યાનાં ત્રયેળ ત્રિમુનિયાતયુતા હ્રપરા જતિયમ્ '' મગણું ગણુ મગણું નમણુ અને ત્રણ ચગણુ એમ ૨૧ અક્ષરનું એક ચરણુ વાળું આ વૃત્ત છે અને સાત સાત અને સાત અક્ષરે વિરામ છે આમ ચાર ચરણ મળી “ ાપરા વૃત્ત ” કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ બાપાન સાહિત્ય પ્રહ. તરગેએ કરીને વિચિત્ર અંગવાળા સંસારસાગરના સ્વરૂપને જેનાર છે, અર્થાત જે સર્વર છે, અને જેનું વચન પૂર્વાપર વિરોધ વગરનું, ઉપમારહિત (ઉત્કૃષ્ટ–પ્રધાન) અને નિષ્કલંક છે એવા, સાધુઓએ કરીને વંદનીય, સર્વ ગુણોના ભંડાર રૂ૫ અને દેવરૂપી શત્રુઓને નાશ કરનારા ગમે તે બુદ્ધ હોય, ગમે તે મહાવીર હાય, ગમે તે બ્રહ્મા કે શંકર હોય તેને હું વંદના કરું છું. ૩૮ જિનેન્દ્ર ભગવાનનું સર્વોપરિ ઉત્તમોત્તમ બળ. ભુજગ પ્રયાત સુણે વીર્ય બહુ વિશાલે વિધે, નરે બાર એધે મળી એક ગો દશે ગેધલે લેખ એક ઘેડ, તુરગણુ બારે મળી એક પાડે. ૩૯ દશે પાંચ પાડે મદેન્મત્ત નાગો, ગજા પાંચસે કેશરી વીર્ય તો; હરિ વીસથી વીર્ય અષ્ટાપદે કો, દશે લક્ષ અષ્ટાપદે રામ એકે. ૪૦, ભલા રામ ચુમે સમે વાસુ દે, દુવે વાસુદેવે ગણી ચકી લે; ભલા લક્ષચૌસમો નાગ શૂરે, વળી કેડિ નગાધિપે ઇંદ્ર પૂરે. ૪૧ અનતે સુઈ મળી વીર્ય જે તું, ટચી અંગુલી અગ્રથી જિન તે તું. ૪૫ આ પ્રમાણે કહી સુદેવ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. अरिहंत-अधिकार. અરિહંત પિછાણના પ્રશ્નોત્તર, પ્રશ્ન-4 અરિહંત સર્વજ્ઞ છે, તે સર્વે ભાવેને જાણે છે કે, તેમને પણ કઈ ભાવ અજાણ રહે છે? ઉત્તર–હે ભદ્ર! તે પ્રભુ સર્વ ભાવે જાણે છે, કેઈપણ ભાવ તેનાથી અને જ રહેતું નથી. જેને કેઈપણ ભાવ અજાણ્યા રહે તે સર્વજ્ઞ જ ન કહેવાય. પ્રશ્નએ એમ છે તે અરિહતે એ તે તમારા કહેલા આત્માદિ સર્વ પદાર્થોની આદિ-પ્રથમતા જાણે છે કે નહી? એ જાણ છે તે તે સર્વે પદાર્થો સાદિ સિદ્ધ થયા અને જે જાણું નથી તે પછી એટલું અજાણ પણું હેવાથી તેઓ સર્વજ્ઞ કહેવાશે નહીં. ઉત્તર–હે ભવ્ય! અરિહંત સર્વજ્ઞ છે, અને તે પ્રભુ સર્વ જાણે છે કેમકે તેઓ નિરાવરણ જ્ઞાનવાળા છે, પરંતુ તે પ્રભુ યથાર્થ જ્ઞાનવંતા છે, તેથી જે પદાર્થો જ તવવાર્તા. Page #95 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvv પદિ સુદેવ (અહિંતસ્તી કર અધિકાર વિશ્વમાં જે પ્રકારે છતા છે તે પ્રકારે તેને છતા જાણે છે, ને જે પ્રકારે જે પદાર્થો અછત છે તે પ્રકારે તેને અછત જાણે છે, તેથી આત્માદિક પદાર્થોને આદિપણે અછવા જાયા છે. તેમની આદિને અત્યતાભાવ તે પ્રભુએ જાણ છે, તેથી સર્વ ભાવને જાણનારા હેવાથી તેઓ સર્વજ્ઞ જ છે, જેને અત્યંત અભાવ છે તે કોઈ કાળે પણ ભાવરૂપે છતા હોય જ નહીં-સર્વ કાળે અછતા જાય. જેમ આકાશનું કુલ. માટે જીવ પ્રમુખ પદાર્થોની આદિ નથી તે અનાદિ પણે જ છતા એટલે વિદ્યમાન છે. આ પ્રમાણે કહી અરિહંત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. तीर्थकर-अधिकार, તીર્થકર વિશે પ્રશ્નોત્તર પ્રશ્ન- હે મહારાજ! જે સર્વ તુલ્ય થાય છે તે પછી અરિહતેને દવ માનવા, તેમની પ્રતિમાઓ કરાવવી, પુષ્પ અલંકારાદિકે બહુ માન પૂર્વક તેમની પૂજા કરવી અને અન્ય વીતરાગ સર્વને દેવપણે ન માનવા, તેમની પ્રતિમાઓ ન કરવી ઇત્યાદિ લેક રૂઢિ ચાલી આવે છે કે તેમાં કાંઈ હેતુ છે? ઉત્તર હે ભવ્ય! જિનશાસનમાં અરિહને અને અનેરા સવા સિહ નિરજનોને-બનેને દેવપણે માનેલા છે, તેમનાં દેરાં, પ્રતિમા, પૂજા મહત્સવ કરવામાં આવે છે, હમણાં પણ સિદ્ધાચળાદિ ઉપર તેમનાં દેરાંને પ્રતિમા છે, પણ પ્રાયઃ ઘણુ માણસ તે વાત જાણતા નથી; અરિહતેને જ દેવ તરીકે જાણે છે, તેનું કારણ અરિહંતના પ્રભાવનું અતિશાયી પણ છે, અરિહંત વિના બીજા જ્યારે વીત રાગ સર્વજ્ઞ થઈ સિદ્ધપણે નિષ્પન્ન થાય છે ત્યારે તે દેવપણે અરિહંતના જીવની પૂજાય છે પણ અતિશય રહિત પૂજાય છે અને અહિ અધિકતા. ભગવાન તે અરિહંત પણે અવતરે ત્યાંથી સર્વ કાળે પૂજાય છે, કેમકે તેઓ ગર્ભવતારથી જ સાતિશય હોય છે. તેને પણ હેત એ છે કે-અનાદિ સક્ષમ નિગદમાં જેમ બીજા સર્વ ભય રહે છે તેમ ભાવી અતિના છ પણ અનંત કાળ રહ્યા હતા અને અનતા ભાવી અરિહંત હજુ પણ ત્યાં ભવ્યપણે રહેલા છે. પરંતુ ભાવી અરિહતેની ભવ્યતા ત્યાં નિગોદાવસ્થામાં પણ બીજા ભા ની ભવ્યતા કરતાં વિલક્ષણતાવાળી અને ઉત્તમતા જિક તત્વવાતાં . Page #96 -------------------------------------------------------------------------- ________________ આખ્યાન શાહિત્ય સંગ્રહ પ્રથમ, પણ આ યુક્ત હોય છે, જેમ રનેની ખાણમાં સર્વ જાતિનાં રત્નના અંકુરા સરખાપણે ઉગેલા હોય છે પરંતુ ચિંતામણિઓના અંકુરા સમધિક તેજવાળા વિલક્ષણ હેય છે અને તેથી જ શરાણે ચડતાં તેનામાં બીજા રત્ન કરતાં અધિક તેજ આવે છે, તેમ અરિહંતેના જીવેમાં પણ મુક્તિ ગમન એગ્ય ભવ્યતા ઉત્તમ પ્રભાવની સત્તાવાળી નિગોદાવસ્થામાં પણ હોવાથી જ અરિહંત પણમાં બીજા સામાન્ય કેવળીયે કરતાં અતિશય પ્રભાવવાળી ઉત્પન્ન થાય છે, અને તેથી જ તે કાળે પણ તેની ભવ્યતા અન્ય છ કરતાં વિલક્ષણ હતી એમ સિદ્ધ થાય છે. કારણ કે-કારણને સદશ કાર્ય થાય છે, વળી તે ભાવી અરિહંતેની ભવ્યતા જ્યારે પરિપકવ થાય છે ત્યારે તેમની સામ્યકત્વ પ્રાપ્તિ પણ નિયમા સ્વલ્પ કાળમાં–સંખ્યાતા ભવમાં સિદ્ધિ દાયિની, લગવિભાવને નિષ્પન્ન કરતી અને અન્ય-ભવ્યેની સમ્યકૂવ પ્રાપ્તિથી વિલક્ષણતા વાળી હોય છે. તેમને તત્વજ્ઞાત સમજાવતા ઉપદેશક ગુરૂને અધિક પરિશ્રમ પડતું નથી. સહજ કથન માત્રથી યથાર્થભાસ તેમના હૃદયમાં પ્રવૃત્ત થાય છે. તેવા સુકર બોધ સ્વભાવ ગુણવડે તે પ્રથમ ભવથીજ વય સંબુદ્ધ હોય છે. ત્યાંથી જ તેમને એવી ભાવના પ્રવૃત્ત થાય કે- “અહે! જૈન ધર્મને પ્રકાશ છતાં આ સંસારી જી ઘર માંધકારમાં ભૂલા ભમે છે તે મહા આશ્ચર્ય છે? તેથી હું પ્રબળ ઉદ્યમ કરીને એ મેહબંધકારમાંથી તે સર્વને કાઢી. શુદ્ધ મેક્ષ પથે ચડાવું અને પરમ સુખીયાં કરું.” આવી ભાવના તેમને સદાય વર્તે છે. અને તેમ કરવાને તેઓ પ્રવૃત્ત થાય છે. વળી તે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી મહા કરૂણના સમુદ્ર, કૃતજ્ઞ શિરોમણિ, વિનય પ્રધાન, અતિ ઔદાર્ય શૈર્ય ગાંભિર્ય, શૈર્યવાનું શરણાગત વત્સલ, ન્યાય માર્ગગામી, દેવગુરૂના ભક્ત, પરમ પોપકારી, પ્રાર્થના ભંગ ભીરૂ અને જગજજન બંધુ હોય છે તથા તીર્થકર થવાના ભાવથી પહેલાંના ત્રીજા ભવને પામે ત્યારે તે ભવમાં જિનાગમ પ્રસિદ્ધ વીશ સ્થાનકોના આરાધનને તપ અવશ્ય કરે છે, તેથી તીર્થકર નામ ગોત્ર ગીવતાર ઉપાર્જન કરી, સ્વર્ગ લોકમા મહર્દિક દેવતા થાય છે. ત્યાંથી એવી જ્યારે મનુષ્યલોકમાં રાજકુળમાં જનનીની કક્ષિમાં ચરમ અવતારે અવતરે છે, ત્યારે તે રાત્રિએ જનની ચેદ મહા સવમ તેને છે. જિન ગર્ભાવતારના પ્રભાવે ઈંદ્રાસન કંપે છે અને ઈદ્ર ગર્ભમાં વર્તતા પ્રભુને વારે છે. પછી ઈદ્રની આજ્ઞાથી દેવતાઓ તેમના માતા પિતાનું ઘર સેનું, રૂપું, રત્ન, વસ્ત્ર, અલંકાર, અને ધન ધાન્યાદિકે પૂર્ણ કરે છે. માતા પિતાને શ્રદ્ધા શુદ્ધ ધર્મબુદ્ધિ પ્રવર્તે છે, માતાના હૃદયમાં જગતને અભય દાન દેવાના–અમારી પ્રવતવવાના મનોરથ થાય છે. વૈર, વિરોધ શાંત થાય છે, દેશ બધામાં લેકે સુખીયા નિરોગી ને નિરૂપદવી થાય છે. આ પ્રમાણેને તે ગર્ભવતારને પ્રભાવ હોય છે. પછી જે રાત્રિએ જન્મ થાય છે તે રાત્રિએ ત્રણ ભુવનમાં સર્વત્ર ઉન થાય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ સુદેવ ( ર )–ધિકાર. માત્મય દીક્ષાત્સવ ભૂમિ પણ ચાર અંગુળ ઉલસાયમાન થાય છે, ક્રિશાએ પણ આનă પામી હૈાય તેમ પ્રસન્ન-નિમળ થાય છે. વનરાજી નવપાવ પુષ્પક્ળે પૂર્ણ અને નૃત્ય કરતી જણાય છે. વાયુ સુગંધી શીતળ અને મધુર મંદ મંદ વાય છે, પક્ષી પણ જયકારી નિ કરતા કલ્લેાલ કરે છે. સવ પ્રજાને પ્રમેાદ થાય છે, ઘેર ઘેર વસંત ક્રીડાક્રિક મહેાત્સવ પ્રવર્તે છે, છપ્પન ક્રિશા કુમારીઓનાં અને ચાસઢ ઇંદ્રાનાં આસન કપાયમાન ચાય છે, તેઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મ થયા જાણી પરમાનથી પૂર્ણ થઈ શીઘ્રણે પાત પેાતાની સવ ઋદ્ધિ અને પરિવાર સહિત આવે છે. પ્રથમ દિશાકુમારીએ આવીને ભૂમિ શેાધા, સુગ'ધી જળ ને પુષ્પની વૃષ્ટિ કરી પ્રસાત કાર્ય કરી જાય છે, પછી ઇંદ્ર આવીને પ્રભુને મેરૂ શિખરે લઈ જઈ મહા વિસ્તારથી વિવિધ પ્રકારના મહેાત્સવ વડે જન્માભિષેક મહિમા કરી પ્રભુને માતા પાસે મુકી સ્વસ્થાને જાય છે, પ્રભુ પશુ રાજ ઋદ્ધિ ભાગવી વર્ષીદાન દઈ દીક્ષા લેવા તત્પર થાય છે, તે વખતે પણ પાછા ઈંદ્રાદ્ધિક આવી અભિષેક અને દીક્ષા મહાત્સવ કરે છે, પ્રભુ દીક્ષા અંગીકાર કરીને તપ સંયમ વડે જ્ઞાનાવરણુાદિ ચાર ઘાતિ કર્માંના ક્ષય કરી કેવળ વીતરાગ સČજ્ઞ થાય છે, તે વખતે ઈંદ્રાર્દિક આવી સમવસરશુ રચે છે, પ્રભુ રત્ન સિંહાસને ખીરાજી ત્રિભુવનની પદામાં યથાર્થ વસ્તુ ધર્મમય દેશના આપે છે, તે દેશના એક ચેાજન પૃથ્વીમાં સર્વ જીવાને સ્વ સ્વ ભાષાપણે ૫ણિમે છે, અનેક જીવાએ પૂછેલા જુદા જુદા પ્રશ્નાના ઉત્તર પ્રભુજી તેમના મનનુ' સમાધાન થાય તેવા એક વચને આપે છે, પછી ધમ દેશના દેતા સતા મહિમ`ડળમાં વિચરે છે, અષ્ટ મહા પ્રાતિહા અને ચાત્રીશ અતિશય વડે અલ કૃત થાય છે, માર્ગમાં વૃક્ષા નમે છે. પક્ષોએ પ્રદક્ષિણા દે છે. કાંટા અધમુખ થઈ જાય છે, છએ ઋતુ સવ કાળે સુખ આપે તેવી વર્તે છે. ઇત્યાક્રિ અનંત મહિમાવાળા તીર્થંકરા થાય છે. નિર્વાણુમહિમા કેવળીને આ કહેલ પ્રભાવ હાતા નથો. તેા કેવળ જ્ઞાન હૃનવડતા હોય છે. આ પ્રમાણે અરિહંત દેવ પરમાથે પરમ ઉપકારી હાવાથી મુખ્યતાએ “ દેવ ” કહેવાય છે. તેમનો જે કેાઈ - જ્ઞાની જીવ અશાતના અનાદર અવજ્ઞાર્દિક કરે છે તે અનંત કાળ પર્યંત ક્રુતિમાં રઝળે છે. અને તેમની ભકિત કરનારા જીવા સર્વ પ્રકારની સુખ સ‘પદા પામેછે, જ્ઞાન દર્શન ઉપજાવી જ્ઞાનાત્સવ સામાન્ય પરિખવ આખરે સર્વ કર્મો ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરે છે તે વખતે પણ ઈંદ્રાદ્રિ દેવતાઆ મહિમા કરે છે એવી રીતે તીર્થંકરાના પાંચે કલ્યાણક · મહિમાવાળાં હેાનાથો જગમાં તેમની અધિકતા સ્વાસાવિક હોય તેમાં કાંઇ આશ્ચય નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનું સાહિમ સમહ. માહે મહારાજ ? જેવી રીતે અરિહતેા અહીં અહા પ્રભાવવાળા હોવા થી અને અનંત મહિમાવાળા હૈાવાથી સવ કેવળીઓ કરતાં શ્રેષ્ઠ છે તેમ સાક્ષમાં પણ સવ` સિધ્ધા કરતાં તેમની સિદ્ધતા શ્રેષ્ઠતાવાળી હોય છે કે નહી ? પર ઉત્તર—હૈ ભય ! અહીં ખીજા કેવળીએ કરતાં તીથરાના જે અધિક પ્રભાવ હોય છે તે તેમની ચેાગ્યતા વિશેષથી ઉપાન કરાતી મહા પુણ્યરૂપ શુલ ક શશિના સહચારી ફળરૂપ હાય છે, તેવા કર્મના સહચારી ભાવ તા ભવસ્થને હાય છે, માક્ષ તા તેમને પણ સકળ કર્મ ક્ષય જન્ય અન્ય સર્વ જ્ઞાની સમાનજ ડાય છે. કારણ સમાન હાવાથી કાર્ય સમાનજ થાય છે. તેમ મેાક્ષમાં સ સિને કના સહચારી પણાના સવથા અભાવ સમાન હાવાથી સિદ્ધ થયેલા અશ્તિાની સિદ્ધતામાં કિચિત્ પણ અધિકતા હૈાતી ની. આ પ્રમાણે કહી તીર્થંકર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. केवळी सर्व बराबर - अधिकार. ૭. પ્રશ્ન—હે મહારાજ! જે પ્રમાણે અરિહંત, વીતરાગ સર્વજ્ઞ થાય છે, તેજ પ્રમાણે અન્ય જીવા પણ વીતરાગ સજ્ઞ થાય છે કે કાંઈ ન્યૂનપણે થાય છે? ઉત્તર—હૈ ભવ્ય! વીતરાગ સજ્ઞ સવ તુલ્યજ થાય છે. પ્રશ્ન—તેમના જેવી પુણ્યરાશિ ખીજા ભવ્ય જીવા ઉપાર્જન કરી શકે કે નહીં ઉત્તર——જે ભાવનાથી અરિહતા તેવી મહા પુણ્ય રાશિ ઉત્પન્ન કરે છે તેવી ભાવના આવવાની ચૈગ્યતા અન્ય ભવ્ય જીવેામાં અનાદિથી નથી અને તેની ભાવનાની પરિણતિ વિના તેવી મહા પુણ્યરાશિ ઉપાર્જન થઈ શકતી નથી. કેાદરાના બીજથી કમાઇના અંકુરા ઉત્પન્ન થતા જ નથી તેથી ભાવિ અરિહંત વિના તેની પુણ્યશાશ અનેરા ભવ્ય જીવે. ઉપાર્જન કરી શકે નહીં, ચ્યા પ્રમાણે કહી કેવળી સ બરાબર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * તત્ત્વ વાર્તા. Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિમ છે. સુદેવ વળી સર્વ બરાબર)-અધિકાર. ગ્રંથસંગ્રહિતા.. લિ. विनयविजयमुनिनायं प्रथमपरिच्छेद एवमत्रैव । सथितः सुममार्थ व्याख्यातॄणां मुदे. सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના) ગ્રંથને પ્રથમ પરિચ્છેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતામાટે સંગ્રથિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ આદિના આનંદને માટે થાઓ. प्रथम परिच्छेद परिपूर्ण. * ગીતિની માત્રા-પહેલા તથા ત્રીજા ચરણમાં ૧૨ અને બીજ તથા ચોથા ચરણમાં ૧૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ द्वितीय परिच्छेद -કમ-~ જ્ઞાન-ભાવના કે વ્યવહાર વિચારમાં દેવ રતુતિ એ મંગળના હેતુ રૂપ છે. કેમકે દેવ સ્મરણ, પ્રભુ પૂજા, એ માનસિક ભાવનાને નિર્મળ બનાવી શુદ્ધ સરકારે વડે મને બળને સતેજ કરી શકે છે. આ હેતુથી જ ગ્રંથારંભમાં દેવહુતિ કરતાં દેવની ઓળખ કરાવવાને યત્ન કર્યો છે. કેમકે જે પવિત્ર ભાવના દેવમરણ માટે છે તે ભાવનાની સિદ્ધિ તેવાજ પવિત્ર-પૂજ્ય દેવના ધ્યાનથી પ્રાપ્ત થઈ શકે છે. આ અને તેટલાજ માટે સુદેવની ઓળખ આપવા સાથે આત, સિદ્ધ, આદિ પવિત્ર નિરાબાધ દેવેની ઓળખ આપતાં તેમના ગુણ, શક્તિ અને પ્રભાવને દર્શાવવા સાથે તેમની દ્રવ્ય તેમજ ભાવપૂજાનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. આ સ્વરૂપને વિસ્તારથી અને સરલ ભાવથી સમજાવવાનું કાર્ય ગુરૂનું છે. અને તેથી ગુરૂમરણની જરૂરીયાત કેઈ પણ કાર્યમાં તેટલી જ અગત્યની ગણાય છે. દેવમરણ એ જેટલે અંશે મનને નિર્મળ કરે છે તેટલેજ અશે ગુરૂ મનને સરલ અને સમજદાર કરી શકે છે. કઈ પણ વાતચિત, વ્યવહાર, વાંચન કે ધર્માચરણ અથવા જગતના કોઈ પણ વ્યવહારમાં ગુરૂ-દશકની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી કઈ વાતને ગુરૂ સન્મુખ મૂકવામાં આવતી નથી ત્યાં સુધી તે સ્પષ્ટ અને સુદૃઢ અસર કરી શકતી નથી. અને તેટલાજ માટે ગુરૂને દીપકની ઉપમા અપાય છે એવા પવિત્ર જ્ઞાનમય મહાત્મા ગુરૂનું આ પ્રસંગે સ્મરણ કરતાં ગુરૂના સ્વરૂપને દર્શાવવાને આ પરિછે. દમાં યત્ન કરવામાં આવ્યું છે. सुसाधु-अधिकार. ગુરૂ યાને સાધુની ઓળખ કરવા માટે વ્યવહાર અને આચરણને જાણવા માટે સુગુરૂના લક્ષણ પ્રથમ દર્શાવવામાં આવે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ અધિકાર. અતિથિ કાને કહેવા ? અનુષ્ટુપ્ (૧ થી ૩૦) तपशीलसमायुक्तं ब्रह्मचर्यदृढव्रतम् । अलोलमशठं दान्तमतिथिं जानामि तादृशम् ॥ १ ॥ જે તપ અને શીળથી યુક્ત હાય, બ્રહ્મચર્ય અને દૃઢતાથી વ્રતને કરનાર હાય, લાલુપતા રહિત, માયા મૃષાવાદથી રહિત અને ઇંદ્રિયને દમન કરનાર હાય તેવાને હું... અતિથિ જાણુ ́ છુ. ૧ કેવા અતિથિ ગુણવાન કહેવાય ? स्नानोपभोगरहितः, पूजालङ्कारवर्जितः । मधुमांसनिवृत्तच, गुणवानतिथिर्भवेत् ॥ २ ॥ દિ સ્નાન તથા ઉપભાગથી રહિત, પૂજા તથા અલંકારેાયી નિર્જત, મદ્ય માંસના ત્યાગી અને ગુણવાન એવા અતિથિ ( સુનિ ) ડાય છે, ૨ વળી કહ્યું છે કેઃ— કેવા પુરૂષ અતિથિ કહેવાય? सत्यार्जवदयायुक्तं, पापारम्भविवर्जितम् । उग्रतपस्समायुक्तमतिथिं विद्धि तादृशम् ॥ ३ ॥ જે સત્ય, સરળતા, અને દયાથી યુકત હાય, જે પાપના આર‘ભથી વર્જિત અને જે ઉગ્ર તપસ્યાથી યુકત હેાય તેવા પુરૂષને અતિથિ જાણુ. ૩ સુગુરૂની નિર્લોભ વૃત્તિ. हिरण्ये वा सुवर्णे वा धने धान्ये तथैवच । अतिथिं च विजानीयाद्यस्य लोभो न विद्यते ॥ ४ ॥ સેાના રૂપાના દ્રવ્યના અને ધાન્યના જેને લાભ ન હેાય તેને અતિથિ સુનિ જાણવા જ ગુણથી ાતિની પરીક્ષા. उर्वशीगर्भसम्भूतो, वसिष्ठस्तु महामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माज्जातिर कारणम् ॥ ५ ॥ * ૧ થી ૩૩ પુરાણુ તથા મહાભારત. Page #102 -------------------------------------------------------------------------- ________________ મહામુનિ વસિષ્ટ ઉર્વશી અસરાના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા હતા અને પછી તપસ્યા કરીને બ્રાહાણ થયા હતા, એમ ઉચ્ચતાનું કારણ જાતિ નથી, પણ ગુણ છે. ૫ કેટલાએક મહાત્માઓની માતાઓની જાતિ અને સ્થળ. रेणुकाजनयद्राममृष्यशृङ्ख बने मृगी। कैवय॑जनयदव्यासं, कक्षावन्तं च शूद्रिका ॥ ६ ॥ રેણુકાએ પરશુરામને જન્મ આપે, હરણીએ વનમાં મૃગી ઋષિને જન્મ આપે, ઢીમરની છોકરીએ પાસને જન્મ આપ્યો અને શની છોકરીએ કક્ષાવાન મુનિને જન્મ આપે હતે. ૬ દયાનું પ્રાધાન્ય यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजीविषु । तस्य ज्ञानं च मोक्षश्च, किं जटाभस्मचीवरैः ॥७॥ જેનું ચિત્ત સર્વ પ્રાણુઓને વિષે દયાથી આદ્ધ થઈ જાય છે, તેને જ જ્ઞાન થયેલું છે, અને તેને જ મોક્ષ થવાનો છે. બાકી જટા, ભરમ અને કાષાય વોથી કાંઇ થવાનું નથી. ૭ બ્રહની પ્રાપ્તિ ક્યારે થાય? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणम् । कर्मणा मनसा वाचा, ब्रह्म सम्पद्यते तदा ।। ८॥ જ્યારે સર્વ પ્રાણુઓ ઉપર મન, વચન અને કાયાથી દારૂણ-ભયંકર એવું પાપ ન કરવામાં આવે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૮ - બહ્ય પ્રાપ્તિનાં પાંચ લક્ષણે. त्यख्या कुटुम्बवासं तु, निर्ममो निष्परिग्रहः ।। युक्तश्चरति निःसङ्गः, पञ्चमं ब्रह्मलक्षणम् ॥९॥ જે કુટુંબને વાસ છોડી દઈ મમતા રહિત થઈ, પરિગ્રહને ત્યાગ કરી, વેગ કરી અને સંગ રહિત થઈ વિચરે છે, ત્યારે તેનામાં પાંચમું લક્ષણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે મમતા રહિત, પરિગ્રહ રહિત, ગધારી અને નિસંગ એ ચાર હણોવાળા પુરૂષમાં પાંચમું શાનું લક્ષણ પ્રાપ્ત થાય છે. ૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ સુસાધુ-અધિકાર મહાત્માનું આશ્રયસ્થાન. किमरण्यैरदान्तस्य, दान्तस्य च किमाश्रमैः । यत्र यत्र वसेदान्तस्तदरण्यं तदाश्रमम् ॥१०॥ જે ઈદ્રિનું દમન કરનાર ન હોય તેને અરણ્યવાસ શા કામને છે? અને ઇંદ્રિયનું દમન કરનાર છે, તેમને આશ્રમની શી જરૂર છે? ઇદ્રિને દમન કરનાર મહાત્મા જ્યાં જ્યાં વસે છે, તે તે અરણ્ય અને તે તે આશ્રમ છે. ૧૦ અજીવિકા કોને આપવી? अयाचनकशीलानां, दीक्षितानां तपस्विनाम् ।। अहिंसकानां मुक्तानां, कुरु वृत्तिं युधिष्ठिर ॥ ११ ॥ છે યુધિષ્ઠિર રાજા! જેઓ કેઈની પાસે યાચના કરતા ન હોય, જેઓએ દીક્ષા લીધી હોય, જેઓ તપસ્યા કરતા હોય, જેઓ હિંસા કરતા ન હોય અને જેઓ સંસારથી મુક્ત થયેલા હોય તેઓને આજીવિકા આપિ ૧૧ કર્મનું શેાધન, नो मृत्तिका नैवजलं, नाप्यग्निः कर्मशोधन ।। शोधयन्ति बुधाः कर्म, ज्ञानध्यानतपोजलैः ॥ १२ ॥ કર્મને શેષનારા મુસ્તિકા, જલ કે અગ્નિ નથી, પરંતુ વિદ્વાન પુરૂ જ્ઞાન, ધ્યાન અને તારૂપી જળવડે કર્મને શોધે છે. ૧૨ કેમકે अशुचिः पापकर्मा या, शुद्धकर्मा शुचिर्भवेत् । तस्मात्कर्मात्मकं शौचमन्यं शौचं निरर्थकम् ॥ १३ ॥ જે પાપ કર્મ કરનાર છે, તે હંમેશા અશુચિ છે અને શુદ્ધ કર્મ કરનાર છે, તે હંમેશા શુચિ છે, તેથી કર્માત્મક-કર્મરૂપ શિચ (શુદ્ધિ) સત્ય છે અને બાકીનું (મત્તિકા જળ વગેરેનું) શાચ નિરર્થક છે. ૧૩ ક્રિયામાં તીર્થે. -- सत्यं तीर्थ तपस्तीर्थ, तीर्थमिन्द्रियनिग्रहः । મૂતરા તીર્થની વાત છે ! Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહે. દ્વિતીય. સત્ય તીર્થં છે, તપસ્યા કરવી એ તીર્થં છે, ઇંદ્રિયાનેા નિગ્રહ કરવા એ તીર્થં છે અને સર્વ પ્રાણી ઉપર દયા રાખવી એ તીથ છે. એટલાં તીથ કહેલાં છે, ૧૪ ખરી પવિત્રતા કઇ છે ? समता सर्वभूतेषु मनोवाक्कायनिग्रहः । પાપપ્થાન પાવાળાં, નિશ્રદ્દેન સુવિમવેત્ ॥ ૨૫ સર્વાં પ્રાણીઓ ઉપર સમતા રાખવી, મન, વચન અને કાયાના નિગ્રહ કરવા અને અશુભ ધ્યાન તથા કામ ક્રોધાદિ કષાયાના નિગ્રહ કરવા એથી પવિત્ર થવાય છે. ૧૫ ખરૂ સ્નાન કર્યું છે ? नोदकक्किमगात्रोऽपि स्नात इत्यभिधीयते । सस्त्रात यो दमस्नातः, स बाह्याभ्यन्तरः शुचिः ॥ १६ ॥ જળમાં શરીર મેળવુ', એથી કાંઇ સ્નાન કરેલા કહેવાતા નથી પરંતુ જે ઇંદ્રિયાનુ” દમન કરવારૂપ સ્નાન કરે છે, તેજ ન્હાયેલા કહેવાય છે અને તે ખાહેર અને અંદર પવિત્ર થાય છે. ૧૬ મન, વચન અને કાયાની શુદ્ધિ चित्तं शमादिभिः शुद्धं वचनं सत्यभाषणैः । ब्रह्मचर्यादिभिः कायशुद्धो गङ्गां विनापि सः ॥ ॥ १७ ॥ શમદમ વગેરેથી ચિત્ત શુદ્ધ થાય છે, સત્ય ભાષણ કરવાથી વચન શુદ્ધ થાય છે અને શુદ્ધ જળ વિના પણ પ્રચય વગેરેથી કાયા શુદ્ધ થાય છે. ૧૭ આ જગતમાં સદા કાણુ જાગે છે? भवभ्रमणविभ्रान्ते, मोहनिद्रास्तचेतने । एक एव जगत्यस्मिन्, योगी जागर्त्यहर्निशम् ॥ १८ ॥ સંસારના ભ્રમણથી વિભ્રાંત થયેલ, અને માહ નિદ્રાથી ચેતન રહિત થયેલ એવા આ જગમાં એક ચેાગી રાત્રિ દિવસ જાગતા રહે છે. ૧૮ બ્રહ્મચર્યનું મહત્વ. देवमानुष्यतिर्यक्षु, मैथुनं वर्जयेद्यदा । कामरागविमुक्तस्य ब्रह्म सम्पद्यते तदा ॥ १९ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાફ-અધિકાર જ્યારે દેવ, મનુષ્ય અને તિર્યામાં મૈથુનને ત્યાગ કરે અને કામ રાગથી મુક્ત થાય ત્યારે બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. ૧૯ મમત્વ ત્યાગ यदा सर्व परित्यज्य, निस्सङ्गो निष्परिग्रहः । निश्चिन्तश्च चरेद्धर्म, ब्रह्म सम्पद्यते तदा ॥३॥ જયારે સર્વને ત્યાગ કરી સંગ અને પરિગ્રહ છોડી નિશ્ચિત થઈને ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૨૦ ચાતુર્માસમાં સ્થિરતા. ग्रीष्महेमन्तिकान्मासानष्टौ भिक्षुः प्रचक्रमेत् । दयायै सर्वभूतानां, वर्षामेकत्र संवसेत् ॥२१॥ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુ વગેરેના આઠ માસ સુધી મુનિએ વિચરવું અને વર્ષા ઋતુમાં સર્વ પ્રાણુઓની દયા પાળવા માટે એક સ્થળે રહેવું. ૨૧ મુનિને પાણી હારવાને શિવજીએ પાર્વતીજીને કરેલ બેધ. यदमीषा महर्षीणां, जलदानादपि प्रिये । सुकृतं प्राप्यते लोकैन हि तद्यज्ञकोटिभिः ॥२२॥ હે પ્રિયા ! એ મહા મુનિએને જળદાન કરવાથી લેકને જેટલું સુકૃત–પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય કેટી ય કરવાથી પણ થતું નથી. ૨૨ અહં ભક્તને ભેજન આપવાનું ફળ. दशभिर्भोजितैर्विप्रयत्कृते जायते फलम् । अर्हनक्तस्य तदाने, जायते तत्फलं कलौ ॥२३॥ કલિયુગમાં દશ બ્રાહણેને જમાડવાથી જે ફળ થાય છે, તે ફળ અહંદુભક્તને જમાડવાથી થાય છે. ૨૩ મુનિએ એક સ્થળે કેટલું રહેવું જોઈએ.? एकरात्रं स्थितिामे, पञ्चरात्रं स्थितिः पुरे। तथा तिष्ठेद्यथा भीतिद्वेषश्च नास्य जायते ॥ २४ ॥ ગામડામાં મુનિએ એક રાત્રિ (પાંચ છ દિવસ) રહેવું અને શહેરમાં પાંચ Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દિતીય રાત્રિ (ઉત્કૃષ્ટ એક માસ) રહેવું, અને તે એવી રીતે રહેવું કે જેથી કોઈની સાથે રાગ અને કેઈની સાથે દ્વેષ થાય નહીં. ૨૪ સર્વોત્કૃષ્ટ પવિત્રતા, परदारपरद्रोहपरद्रव्यपराड्मुखः। गङ्गाप्याह कदागल्य, मामयं पावयिष्यति ॥ ३५ ॥ પરી, પરને દેહ અને પરદ્રવ્યથી વિમુખ રહેનારા પુરૂષને માટે ગંગા પણ કહે છે કે, “એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરશે?” ૨૫ સ્નાન, યજ્ઞા, જ્ઞાન અને કથાનનું લક્ષણ स्नानं मनोमलत्यागो, यागश्चेन्द्रियरोनधम् । अभेददर्शनं ज्ञानं, ध्यानं निर्विषयं मनः॥१६॥ મનના મેલને ત્યાગ કરવો એ સ્નાન છે, ઇન્દ્રિયને નિરાધ કરે એ યજ્ઞ છે, સર્વ પ્રાણી ઉપર અભેદ દષ્ટિથી જોવું, એ જ્ઞાન છે અને મનને વિષય રહિત રાખવું, એ ધ્યાન છે. ૨૬ ગુરૂનાં લક્ષણ महाव्रतधराधीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥७॥ જેઓ પંચ મહાવ્રતેને ધરનાર હોય, જેઓ માત્ર ભિક્ષા ઉપર આવનારા હાય, જેઓ હંમેશા સામાયિક કરનારા હોય અને જેઓ ધર્મને ઉપદેશ કરનાર હોય તેવા ગુરૂ કહેવાય છે. ૨૭ લીમી ત્યાગમાં રહેલું સુખ. अर्थिनो धनमप्राप्य, धनिनोऽप्यविप्तितः । कष्टं सर्वेऽपि सीदन्ति, परमेको मुनिः सुखी ॥ २८ ॥ ધનના અથઓ ધન ન મળવાથી અને ધનવાન પુરૂષે અસંતોષથી-એ સર્વે પણ કષ્ટથી સીદાય છે, (પીડાય છે) માત્ર એક મુનિ જ સુખી છે. ૨૮ જ્ઞાનીને વિધિ પણ કાંઈ કરી શકતો નથી. निर्धनत्वं धनं येषां, मृत्युरेव हि जीवितम् । किं करोति विधिस्तेषां, सतां ज्ञानकचक्षुषाम् ॥१९॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસા-અધિકાર ' જેઓને નિર્ધન પશું એજ ધન છે અને મૃત્યુ એજ જીવન છે, એવા જ્ઞાન રૂપી એક નેત્રવાળા પુરૂષોને વિધિ શું કરી શકે? ૨૯ સશુની સત્તા. हृदयं सदयं यस्य, भाषितं सत्यभूषितम् । कायः परहितोपायः, कलि कुर्वीत तस्य किम् ॥३०॥ જેનું હદય દયાવાળું છે, જેનું ભાષણ સત્યથી ભૂષિત છે અને જેનું શરીર બીજાના હિતને માટે છે. તેને દુષમકાળ શું કરી શકે? ૩૦ કે મહાત્મા લેકમાં જય પામે છે? પ્રા. परपरिवादे मूकः, परदारावक्त्रवीक्षणेऽप्यन्धः । पङ्गः परधनहरणे, सजयति लोके महापुरुषः ॥३१॥ જે બીજાની નિંદા કરવામાં મુગે છે, પરીનું મુખ જોવામાં આંધળે છે. અને પારકું ધન હરી લેવામાં પાંગળે છે, તે મહા પુરૂષ લેકમાં જપ પાસે છે. ૩૧ કુળના કરતાં શીળ વધારે ઉત્તમ છે. ૩પજ્ઞાતિ. (૩રથી૪૭) शीलं प्रधानं न कुलं प्रधानं, कुलेन किं शीलविवर्जितेन । भूयो नरा नीचकुलेषु जाताः, स्वर्ग गताः शीलमुपास्य धीराः ॥३॥ શીલ પ્રધાન છે, કુળ પ્રધાનથી શીલ વગરનું કુળ શા કામનું છે? નીચ કુળમાં ઉત્પન્ન થયેલા ઘણું પુરૂ ધીર બની શીળની ઉપાસના કરી સવગે ગયેલા છે. ૩૨ મનુષ્ય શરીરમાં રહેલાં તીર્થો. मनो विशुद्ध पुरुषस्य तीर्थ, वाक्संयमश्चेन्द्रियनिग्रहश्च । एतानि तीर्थानि शरीरजानि, मोक्षस्य मार्ग च निदर्शयन्ति ॥ ३३॥ શુદ્ધ મન, વાણીને સંયમ, અને ઇંદ્રિયને નિગ્રહ-એ પુરૂષના શરીરનાં તીર્થો છે, તે તીર્થે મોક્ષના માર્ગને બતાવે છે. ૩૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતીય -~ ~ કેવાં ગુરૂદર્શન યોગ્ય છે. प्रक्षालयन्तं जनपापपडू, प्रमादवादे विहिताभिशङ्कम् । विस्तारयन्तं सुकृतप्रयोग, गुणंधराख्यं गुरुमालुकोक ॥ ३४ ॥ લોકોના પાપરૂપી કાદવને ધોઈ નાખનારા, પ્રમાદ અને વાહની શંકા રાખનારા ( અર્થાત્ તેથી ડરનારા) અને પુણ્યના પ્રયોગને વિસ્તારનારા ગુણુંધર નામના ગુરૂનાં તેણે દર્શન કર્યા. ૩૪ + સરનાં લક્ષણ संसारसन्तापसुधाप्रकारो, विचित्रचारित्रविधूतमारः । अनेकधा सूत्रितभूविहारः, परोपकाराय कृतावतारः ॥ ३५ ॥ જે ગુરૂ આ સંસારને સંતાપ દૂર કરવામાં અમૃત જેવા છે, જેમણે પિતાના વિચિત્ર ચારિત્રથી કામદેવને તિરસ્કાર કરે છે. જેઓ આ પૃથ્વી ઉપર અનેક પ્રકારે વિહાર કરે છે, અને જેમને અવતાર પરેપકારને માટે છે. ૩૫ કેવા ગુરૂને દેખી હર્ષ થાય છે? ..मरुस्थलीकल्तरूपमान, मोहान्धकारोचयनित्यभानुम् । संसारवारांनिधियानपात्रं, तं वीक्ष्य जातः प्रमदैकपात्रम् ॥३६॥ જેઓ મરૂ સ્થળમાં કલ્પવૃક્ષના જેવા છે, જેઓ મેહરૂપી અંધકારના સમૂહને નાશ કરવામાં નિત્યે સૂર્ય રૂપ છે અને જેઓ આ સંસાર રૂપી સમુદ્રમાં વહાણ સમાન છે, તેવા ગુરૂને વિલકી તે હર્ષનું પાત્ર બની ગયે. ૩૬ કેવા ગુરૂને નમસ્કાર કરવો? दोषप्लुषे पुण्यपुषे गुणौघजुषे क्षताशेषरुषे समन्तात् । सप्तर्चिषे दर्पकदर्थकक्षे, समत्वभाजे खलु दुःखसौख्ये ॥३७॥ प्रशान्तचित्ताय भवाब्धितीरगताय ताताय जगज्जनानाम् । मोहान्धकारोत्करभास्कराय, नमोनमः सूरिवराय तुभ्यम् ॥ ३८ ॥ દેને બાળનાર, પુણ્યને પિષનારા, ગુણેના સમૂહને સેવનારા ચારે બાજુ બધા રેષને નાશ કરનારા, ગર્વના અનર્થ રૂપ ઘાસમાં અગ્નિરૂપ, દુઃખ અને સુખમાં સમતાને રાખનારા, શાંત ચિત્તવાળા, સંસાર રૂપ સમુદ્રને તીર ગયેલા, જગતના + ૩૪ થી ૪૪ નવમ ચરિત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ અધિકા જીના પિતા રૂપ, અને મેહરૂપી અંધકારના સમૂહમાં સૂર્યરૂપ, એવા આપ સૂરિવરને નમસ્કાર છે. ૩૭-૩૮ સુકૃત-પુણ્યની ગર્જના કેવી હોય છે? अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्वरूपा । विनिश्चिता या हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ ३९ ॥ બીજા દેવના સ્વરૂપ વગરની અને શ્રીવીતરાગ ભગવાનમાં જ તત્વરૂપ કરનારી જે નિશ્ચયવાળી હદયમાં દેવ બુદ્ધિ ઉત્પન્ન થાય, તે સુકૃત–પુણ્યની ગર્જના કહેવાય છે. ૩૯ સાધુ પુરૂષના આચાર, षड्भेदयुक्तं व्रतमाचरन्तः, षड्जीवकायान् परिपालयन्तः । अकल्पमाहारमनाहरन्तो, नैवाददाना गृहभाजनानि ॥ ४० ॥ . જેઓ છ ભેદ વાળા વ્રતને આચરનારા છે, જેઓ શકાય છનું પાલન કરનારા છે, જેઓ અકલ્પનીય આહારને લેતા નથી, જેઓ ગૃહસ્થના ભપકરણને પરિગ્રહ રાખતા નથી. ૪૦ અને વળી– વચમાસંવિમુષ્કિાના મેરે નિવઘા = = સપાના आजन्मतः स्नानमनाचरन्तः, स्वदेहशोभा परिवर्जयन्तः ॥४१॥ .. જેઓ પલંગ તથા ઉત્તમ આસનને છેડનારા છે, જેઓ ગૃહસ્થના ઘરમાં બેઠક રાખતા નથી, જેઓ જન્મથીજ (દીક્ષા લીધા પછી સર્વથા) નાન કરતા નથી, જેઓ પિતાના દેહની શોભા કરતા નથી. ૪૧ તથા-- अत्युग्ररूपं यतिपालनीयमाचारमष्टादशधा दधानाः । त्रिगुप्तिगुप्ताः समितीचपञ्च, प्रपञ्चयन्तश्चतुरावधानाः ॥४२॥ જેઓ અતિ ઉગ્ર અને યતિઓને પાળવા યોગ્ય એવા અઢાર પ્રકારના આચારને આચરનારા છે જેમાં ત્રણ ગુપ્તિ તથા પાંચ સમિતિને ધારનાર છે જેમાં સદા ચતુર પણે સાવધાન રહેનારા છે. ૪ર તેમજ– Page #110 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ ^/ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દિતીય. नवापि तत्त्वानि विचारयन्तः, सिद्धान्तसिधुं हृदि धारयन्तः । उत्सर्गमार्गेऽप्यपवादमार्गे, विचारवन्तो विगतप्रमादाः ॥४३॥ જેઓ નવ તત્વને વિચાર કરનારા છે. જેઓ સિદ્ધાંતના મહાસાગ હદયમાં ધરનારા છે. જેઓ ઉત્સર્ગ તથા અપવાદ માગે વિચાર પૂર્વક વર્તનારા છે, જેઓ પ્રમાદ રહિત છે. ૪૩ વળી ફવા . (૪૪ થી ૪૬) कुर्वन्त उच्चैविविधं तपो ये, सर्वक्रियायां बहुधा विधिज्ञाः। हृद्वाणिकायैरपि संवदन्तः, स्वाध्यायपीयूषरसं पिबन्तः ॥ ४४ ॥ જેઓ ઉચ્ચ પ્રકારે બાહ્ય અને આત્યંતર એવા બે પ્રકારના તપને કરનાર છે, જેઓ સર્વ પ્રકારની ક્રિયાની વિધિને બધા જાણનારા છે, જેઓ મન, વચન અને કાયાની સાથે સંવાદ કરનારા છે એટલે તેમના અશુભ યોગને નાશ કરનારા છે, જેઓ સ્વાધ્યાય રૂપી અમૃત રસને પીનારા છે. ૪૪ અને– श्रुत्वोपदेशं विशदं गुरूणां, भव्यः प्रबोधं सहसा लभेत । शुद्धाञ्जनं वै नयनस्य तेजच्छायामपाकृत्य व्यनक्ति वेगात् ॥ ४५ ॥ ગુરૂઓને શુદ્ધ ઉપદેશ સાંભળી ભવ્ય જીવ તત્કાળ પ્રતિબંધને પામે છે, જેમકે શુદ્ધ અંજન નેત્રની છાયા (પડળ) દૂર કરી વેગણી તેજને પ્રગટાવે છે. ૪૫ સ્થા कष्टे त्वकष्टे समचेतसो ये, ते भैक्ष्यमास्तारयितुं समर्थाः। . गुप्तेन्द्रिया आत्मविचारदक्षा लाभेत्वलाभे समभावनाश्च ॥४६ ॥ જેઓ કણ અને અકણમાં એટલે દુઃખ અને સુખમાં સમાન ચિત્તવાળા છે, અને જેઓ લાભ અને લાભમાં સમભાવવાળા છે, જેઓ ઇદ્ધિને નિયમમાં રાખનારા અને આત્મવિચાર કરવામાં રસ છે તેઓ સુનિચર્યાને વિસ્તારવા સમર્થ છે. ૪૯ તેમજ રૂપનાતિ (૪૭થી ૫૭) परोपकारमवणाः स्वसत्वानुरूपयत्ना यतमानचित्ताः। समस्तविध्वस्वकुकर्मयोगाः, साधुक्रियासु प्रबळप्रयोगाः ॥७॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ પદિ સુસાધુ-અધિકાર. જેઓ પોપકાર કરવામાં પ્રવીણ છે, જેઓ પિતાના સત્વ-વીર્ય પ્રમાણે યત્ન કરનારા છે, જેઓ ચિત્તને નિરાધ કરનાર છે, જેઓ કુકર્મના સવ યોગને નાશ કરનારા છે, જેઓ સારી ક્રિયાઓમાં પ્રબળ પ્રવેગ કરનારા છે, ૪૭ + વળી– ... ममत्वमायामदमानलोभक्रोधादिभावारिगणं जयन्तः । - સારા તિરાનાના, સાવન શનિવાર - ૪૮ || જેઓ મમતા, માયા, મદ, માન, લેભ અને ધાદિ ભાવ શત્રુઓના સમૂહને જીતનારા છે, જેઓ સંગને છેડનાર છે. જેઓ અતિશાંત તથા ઈદ્રિયને દમન કરનારા છે, જેઓ સદ્ધર્મ કર્મના આચરણથી મનહર છે ૪૮ તથા– प्रबोधयन्तो भविकाम्बुजानि, सचक्रहर्ष परिपोषयन्तः। मोहान्धकारप्रसरं हरन्तो, महास्वरूपा भुवि भानुरूपाः ॥ ४५ ॥ જેઓ ભવિપ્રાણ રૂપ કમળને વિકાશ કરનારા, સાપુરૂષોના સમૂહને હર્ષનું પિષણ કરનારા, અને મોહરૂપી અંધકારના પ્રસરને હરનારા છે તેઓ આ પૃથ્વી ઉપર સૂર્ય રૂપે તેમય પુરૂષે છે. ૪૯ તેમજ चन्द्रोपमानाः कृतसञ्चकोरप्रमोदपूरावरतारकेशाः । मेरूपमा निश्चलचित्तवृत्त्या, निराश्रयत्वादनिलोपमानाः ॥ ५० ॥ જેઓ સત્ પુરૂષ રૂપી ચકેર પક્ષીને હર્ષના સમૂહને આપનારા અને ઉત્તમ તારક સ્વામી રૂપ હોવાથી ચંદ્રની ઉપમા વાળા છે, જેઓ ચિત્તની વૃતિમાં નિશ્ચળ રહેનારા હોવાથી મેરૂપર્વતની ઉપમા વાળા છે, જેઓ કોઈ અન્યને આશ્રય લેવા વગરના હોવાથી પવનની ઉપમા વાળા છે. ૫૦ તથા– अधृष्यभावेन मृगारितुल्याः, शौण्डीयचर्याभिरिभस्वभावाः। गम्भीरभावेन पयोधितुल्याः, सर्व सहत्वेन वसुन्धरामाः ॥५१॥ જેઓ અષ્ય ભાવથી એટલે કેઈનાથી ધર્ષણ ન થવાના સ્વભાવથી સિંહના જેવા છે, જેઓ બળ ચાતુર્યથી ગજેના જેવા સ્વભાવ વાળા છે. જેઓ ગાંભીર્યપથાથી સમુદ્રની તુલ્ય છે,જેઓ સર્વને સહન કરનારા હેવાથી પૃથ્વીના જેવા છે. ૫૧ ૪૭ થી ૧૫ નરવર્મ ચરિત્રા ૧ તારક-ભવશ્વાગરને તારનારા સ્વામી રૂપ છે અને ચંદ્રપક્ષે તારકતારાઓનો સ્વામી છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ હિતી ૧ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. વળી– शिष्यपशिष्यावलिदत्तशिक्षा दक्षेषु मुख्याः कृतजीवरक्षाः । चारित्रसंसाधनबद्धकक्षाः, कदमोहोरगभङ्गताक्ष्याः ॥५॥ જેઓ પિતાના શિષ્ય અને પ્રશિષ્યને શિક્ષા આપનારા છે, જેઓ દક્ષ પામાં મુખ્ય ગણાય છે, જેઓ જીવોની રક્ષા કરનારા છે, જેઓ ચરિત્રને સાધવામાં બદ્ધપરિકર રહે છે, જેઓ નઠારા અર્થ તથા મેહ રૂપી સર્વેને ભગ કરવાને ગરૂડ સમાન છે. પર તેમજ अकिञ्चनाः काञ्चनलोष्टतुल्याः, समस्तशोकोब्धृतपापशल्याः । एवं विधाः श्रीनरवर्मराजन्, सदागमज्ञा गुरवो भवन्ति ॥५३ ॥ જેઓ અકિચન-કાંઈ પરિગ્રહ નહીં રાખનાર છે, જેમાં સુવર્ણ અને માટીના હેફાને સરખા માનનારા છે, જેઓ સર્વ પ્રકારના શેક તથા પાપ રૂપી શલ્યને કાઢનારા છે, અને જેઓ સત આગમને જાણનારા છે, (માટે) હે નરવર્મ રાજા, આવા પુરૂષે જ ગુરૂ કહેવાય છે. ૫૩ ૬ કેવા મુનિને જયની આશીષ આપવી? कारुण्यकेलीकलिताङ्गयष्टे, ज्ञानादिरत्नत्रयजातपुष्टे । सध्यानधाराक्षतकर्मसृष्टे, मुनीश जीयाः कृतपुण्यविष्टे ॥५४ ॥ જેને દેહ દંડ કરૂણ-દયાની કીડાને કરનારે છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નોથી જેની પુષ્ટિ થયેલી છે, જેણે શુભ ધ્યાનની ધારાથી કર્મોની સૃષ્ટિને નાશ કર્યો છે અને જેણે પુણ્યમાં પ્રવેશ કરે છે, એવા હે મુનિપતિ! તમે જય પામે. ૫૪ કેવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે? नद्यः पयोधि नयिनं गुणाघाः, धर्म विवेकी विनयी च विद्याम् । यथानुगच्छन्ति तथा सहर्षाः, श्रेयोविचारमवणं पुमांसं ॥५५॥ જેમ નદીઓ સમુદ્રને અનુસરે છે, ગુણેના સમૂહ નીતિમાન પુરૂષને અનુસરે છે, વિવેકી પુરૂષ ધર્મને અનુસરે છે અને વિનયી પુરૂષ વિદ્યાને અનુસરે છે, તેમ કલ્યાણને વિચાર કરવામાં તત્પર એવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે ૫૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૬૭ સુસાધુ અધિકાર. ખરા માતા પિતા કાણુછે? અને ખરા શત્રુ કાણુ છે? माता पिता स्वः सुगुरुश्चतत्वात् प्रबोध्य यो योजयति स्वधर्मे । न तत्समोऽरिः क्षिपते भवान्धौ, यो धर्मविघ्नादिकृते च जीवम् ।। ५६ ।। જે જીવને તત્વથી પ્રતિબોધ આપી સ્વધર્મમાં ચેાજે છે, તેજ પુરૂષ પેાતાના માતા, પિતા, પેાતાના (સમ્બન્ધી-આસ) અને ગુરૂ છે અને જે જીવને ધર્મમાં વિઘ્ન વગેરે કરનારા સ’સાર સમુદ્રમાં નાંખે છે, તેના જેવા કોઈ શત્રુ નથી. ૫૬ ગુણી ગુરૂ વિના વિચક્ષણ માણસ પણ ધર્મ જાણી શકતા નથી, विना गुरुभ्यो गुणनीरधिज्यो, जानाति धर्म न विचक्षणोऽपि । आकर्णदीर्घोज्वललोचनोऽपि, दीपं विना पश्यति नान्धकारे ॥ ९७ ॥ જેમ કાન સુધી વિશાળ અને ઉજવળ નેત્રવાળા માણુસ પણ અ‘ધકારમાં દીપક વિના જોઈ શકતા નથી તેમ, ગુણ્ણાના સમુદ્ર રૂપ ગુરૂ શિવાય વિચક્ષણુ માણુસ પણુ ધર્માંને જાણુતા નથી. ૫૭ સત્કર્મ માં પ્રવૃત્ત રહેનારને વનવાસ કરવાની જરૂર નથી. Mast दोषाः प्रभवन्ति रागिणां गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् 1146 11 સ'સારી વિષયવાળા મનુષ્યને અણ્યમાં પણ અનર્થા પ્રાપ્ત થાય છે અને પચ ઇંદ્રિયાને વશ કરનાર વૈરાગી મનુષ્યને ઘરમાં પણ તપશ્ચર્યાં સાધી શકાય છે, હંમેશાં જે મનુષ્ય શુભ કર્મ કરે છે તેને પેાતાનું ઘર તેજ તપ કરવાનુ' વન છે એમ માનવું. ૫૮ કેવાઓના મેાક્ષ થતા નથી. પેન્દ્રવજ્ઞા (૫૯-૬૦) न शब्दशास्त्राभिरतस्य मोक्षो, न चैव रम्याऽऽवसतिप्रियस्य । न भोजनास्वादन तत्परस्य, न लोकवित्तग्रहणे रतस्य ॥ ૧૯ ॥ જે કેવળ શબ્દશાસ્ત્ર-વ્યાકરણમાં તત્પર રહેનારા છે, જેને રમણીય સ્થાન પ્રિય છે, જે લેાજનના સ્વાદ લેવામાં જ તમર રહેનારા છે, અને જે લેાકેાનુ દ્રશ્ય લેવામાં આસકત છે, તેવાઓના મેક્ષ થતા નથી. ૫૯ ગુરૂથી થતા લાભ. गुरुं विना को न हि मुक्तिदाता, गुरुं बिना को न हि मार्गगन्ता । गुरुं विना को न हि जाड्यहर्ता, गुरुं विना को न हि सौख्यकर्ता ॥ ६०॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય. ગુરૂ વિના કાઇ મુકિત આપનાર નથી, ગુરૂ વિના કેાઈ સન્માર્ગે ચાલી શકતુ નથી, ગુરૂ વિના કાઈ જડતાને હરી શકનાર નથી અને ગુરૂ વિના કોઈ સુખ કરનાર નથી. ૬૦ કેવા ગુરૂની સેવા કરવી ?- વેરાય. मनः स्थिरं यस्य विनावलम्बनं दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनम् । वपुः स्थिरं यस्य विना प्रयत्नतः, स एव योगी सगुरुश्च सेव्यताम् ।। ६१ ।। જેનુ મન કાઇપણ આલખન વિના સ્થિર રહે છે, જેની ષ્ટિ દન વિના સ્થિર રહે છે અને જેનુ શરીર પ્રયત્ન વિના સ્થિર રહે છે, તે જ ચેગી કહેવાય છે, તેવા ચાંગી ગુરૂની સેવા કરો. ૬૧ કેવા ગુરૂ સર્વ ક્લેશને દહે છે ? જીનિી. (૬૨ થી ૬૪) यमानयमनितान्तः शान्तबालान्तरात्मा, परिणमितसमाधिः सर्वसत्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजाकं समूलं, दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ॥ ६२ ॥ યમ-નિયમના અતિશયથી જેના બાહ્ય તથા અતશત્મા શાંત હાય છે, જેને સમાધિ પ્રાપ્ત થઇ છે, જે સર્વ જીવ ઉપર અનુક’પાવાળા છે; જે ચેાગ્ય હિત કરનાર, અપ લેાજન કરનાર છે, અને વળી જે નિદ્રા રહિત છે, જેણે અધ્યાત્મના સારના નિશ્ચય કરેલા છે, તે મૂળમાંથી કલેશના જાળને મળી નાંખે છે. ૬૨. કેવા ગુરૂએ મુક્તિના પાત્ર અને છે? समधिगत समस्ताः सर्वसावद्यदूराः, स्वहित निहितचित्ताः शान्तसर्वप्रचाराः । स्वपर सफल जल्पाः सर्वसङ्कल्पमुक्ताः, कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ॥ ६३ ॥ જેએ સવ` પદાર્થાને ક્ષચેાપસમ પ્રમાણે જાણનારા છે, જેએ સવઢાષાથી - વંશવૃત્ત નું લક્ષણુ, “ નતૌ તુ વૈરાચમુદ્રીતિ કરી. ' જેમાં ગ ગણુ, ત ગણુ, મૈં ગણુ અને ર ગણુ આવે તે વંશવૃત્ત કહેવાય છે, એકંદર આ નૃત્તમાં બાર અક્ષરા આવે છે. * માર્જિનો છ ંદનું લક્ષણુ—‹ નનમચયયુતેય માહિતી મોનિજોનૈ: ” જેમાં પહેલા બે 7 ગણુ પછી મેં ગણુ અને તે પછી બે ય ગણુ આવે અને જેના ઉચ્ચારમાં આઠ અને સાત અક્ષરે એ વિરામ આવે તે રાશિનો છંદ કહેવાય છે. એકંદર પંદર અક્ષરા આ છંદના એક ચરણમાં આવે છે, એમ ચાર ચરણુ મળી માહિતી છંદ થાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુઅધિકાર. દૂર રહેનારા છે, જેઓ આત્મહિતનું ચિંતવન કરનારા છે, જેમની સર્વ પ્રવૃત્તિ શાંત હાય છે, જેમનુ* કથન સ્વ અને પરને માટે સફળ છે, અને જેએસ સકપાથી મુક્ત થયેલા છે, તેવા મુકત પુરૂષા આ લેાકમાં મુક્તિના પાત્ર કેમ નખને? ૬૩ મુનિ વત્તન કેવુ આશ્ચય કારક છે? सकळविमलबोधो देहगेहाद् विनिर्यन, ज्वलन इव स काष्ठं निष्ठुरं भस्मयित्वा । પુનનિ તફ આવે તજન હ્યુવ: સન, મર્યાત દિતિવૃત્તિઃ સર્વથાશ્ચર્યમૂમિઃ ।।૬૪) જેમ અગ્નિ કંઠાર કામને ખાળીને કાષ્ઠના અભાવ છતાં ઉજવળ થઈ પ્રજવ લિત રહે છે તેમ સ પદાર્થોના તે નિમળ એધ, દેહરૂપી ઘરમાંથી નીકળી પાપને નાશ કરી ઉજ્જ્વળ થઈ પ્રજવલિત રહે છે. તેથી મુનિવૃત્તિ સવથા આશ્ચ *ની ભૂમિરૂપ છે. ૬૪ આ જગમાં ગુરૂ શિવાય બીજો કાઈ નરકમાંથી બચાવનાર નથી. शिखरिणी. पिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः, सुहृत्स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमज्जन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोर्धर्माधर्मप्रकटनपरात्कोऽपि न परः ॥ ६५ ॥ ધર્મ તથા અધમ ને પ્રગટ કરનારા ગુરૂ શિવાય પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રાના સમૂહ, મિત્ર, સ્વામી, મદ ભરેલા હાથી, સુલટ, રથ, અશ્વ અને પરિવાર કે ખીને કાઇ પણુ (પંદા') નરકના ખાડામાં ખુટતા એવા જીવને ખચાવવાને સમથ થઇ શકતા નથી. ૬૫ જ્યારે સંસાર સમુદ્રના કાંઠા પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યનું વર્તન કેવુ થાય છે ? - રળી. विषयविरतिः सङ्गत्यागः कषायविनिग्रहः, शमयमदमास्तत्वाभ्यासस्तपश्वरणोद्यमः । : રળી છંવનું જાળ, ૪ રસયુê: સૌ પ્રૌ છૌ શો ચટ્ા ઘરનાં તયા ” જેમાં 7 ગણુ, સ ગણુ, મ ગણુ, ૨ ગણુ, સ ગણુ, અને છેલ્લા બે અક્ષરમાં લઘુ, ગુરૂ આવે છે જેના ઉચ્ચાર કરતાં છ, ચાર અને સાત અક્ષાએ વિરામ આવે છે એમ એક ચરણમાં સત્તર અક્ષરા ગણાય છે એવાં ચાર ચરણુ મળી રિળી છંદ્ર કહેવાય છે. છે Page #116 -------------------------------------------------------------------------- ________________ naman વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતીય. नियमितमनोवृत्तिभक्तिर्जिनेषु दयालुता, भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥६६॥ પુણ્યવાન મનુષ્યને જ્યારે સંસારરૂપ સમુદ્રનું તીર નજીક આવે છે, ત્યારે તેનામાં વિષયેની વિરતિ થાય છે, સંગને ત્યાગ થાય છે, કષાયોને નિગ્રહ થાય છે, શમ, યમ તથા દમાદિ ઉત્પન્ન થાય છે, તને અભ્યાસ સુઝે છે, તપસ્યા કરવામાં તથા ચારિત્ર પાળવામાં ઉદ્યમ થાય છે, મનની વૃત્તિને નિરોધ થાય છે. શ્રી જિન ભગવંતનો ભક્તિ થાય છે અને દયાળુપણું પ્રાપ્ત થાય છે. ૬૬ સંસારીઓના કરતાં મુનિઓનું જીવન ઉચ્ચ અને આનંદમય છે. ફાર્દૂલવિક્રીનિત. (૬૭ થી ૫) धन्यानां गिरिकन्दरेषु वसतां ज्योतिः परं ध्यायतामानन्दाचकणान्पिबन्ति शकुना निश्शङ्कमलेशयाः । अस्माकं तु मनोरथोपरचितपासादवापीतट क्रीडाकाननकेलिकौतुकजुषामायुः परं क्षीयते ॥ ६७॥ જે મહાત્માઓ પર્વતની ગુફાઓમાં રહી પરમ જયંતિ પરમાત્માનું ધ્યાન કરી બેઠેલા છે, તે મહાત્માઓના ઉત્સગમાં (ખેળામાં) આવી પક્ષીઓ તેમના આનંદના અશ્રુના બિંદુએનું નિઃશંકય થઈ પાન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે. પરંતુ જે અમે સંસારીઓ મને રથ વડે રચેલા મેહેલે, વાપીકાઓના તટ, અને કીડાવનમાં ક્રિીડા કરવાના કૌતુકને સેવનારા છીએ, તેવું અમારું આયુષ્ય નકામું ક્ષય પામે છે–વૃથા જાય છે. ૬૭ અદ્યાપિ પુરૂષો અનેક સ્વરૂપે વિચરે છે. भर्तारः कुलपर्वता इव जुवो मोहं विहाय स्वयं, रत्नानां निधयः पयोधय इव व्यावृत्तवितस्पृहाः। स्पष्टाः कैरपि नो नभोविभुतया विश्वस्य विश्रान्तये, सन्त्ययापि चिरंतनान्तिकचराः सन्तः कियन्तोऽप्यमी ॥६८॥ કેટલાક કળ પર્વતની માફક મેહને ત્યાગ કરીને સ્વયં પિષક છે એટલે ઈથી સર્વના હિત ચિન્તકે છે કેટલાએક અનેક સદ્વત્નના ભંડાર હોવા છતાં થોની પડે તૃષ્ણ રહિત છે કેટલાઓ જગના શ્રેયાર્થે આકાશ મંડળ પર્યન્ત Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-અધિકાર. હી વાત વિપતીઓને પણ સ્પર્શ કરતા નથી અને કેટલાએક નિત્ય સમીપમાં વિચરનારા સત્યરૂપે અદ્યાપિ (વર્તમાન સમયમાં) પણ છે. ૬૮ મહાત્મા પુરૂષે અમારા મનને પવિત્ર કરે. येषां भूषणमङ्गसङ्गतरजः स्थानं शिलायास्तलं, शय्या शर्करिला मही मुविहितं गेहं गुहा द्वीपिनाम् । आत्मात्मीयविकल्पवीतमतयखुट्यत्तमोग्रन्थय स्ते नो ज्ञानघना मनांसि पुनतां मुक्तिस्पृहानिस्पृहाः ॥ ६९ ॥ જેમનું આભૂષણ અંગે સાથે મળેલ રજ છે, શિલાતળ જેમનું સ્થાન છે, કાંકરાવાળી જમીન જેમની શય્યા છે, વાઘને રહેવાની ગુફા જેમનું ઘર છે, જેમની બુદ્ધિ આત્મા તથા શરીરના સંકલ્પ વિકલ્પથી રહિત છે. જેમની તમ-અજ્ઞાનની ગ્રંથિઓ તુટી ગઈ છે અને જેમને મુક્તિ ઉપર પણ પૃહા નથી, એવા જ્ઞાનઘનમહાજ્ઞાની મહાત્માઓ અમારા મનને પવિત્ર કરો. ૬૯ સત્યરૂષને કે પુરૂષ વંદનીય છે? यत्माग्जन्मनि सश्चितं तनुभृता कर्माशुभं वाशुभं, तदेवं तदुदीरणादनुभवन् दुःखं सुखं वागतम् । कुर्याद्यः शुभमेवसोऽप्यभिमतो यस्तूमयोचित्तये, सर्वारम्भपरिग्रहगृहपरित्यागी स वन्द्यः सताम् ॥ ७० ॥ પ્રાણ પૂર્વ જન્મને વિષે જે શુભ કે અશુભ સંચિત કર્મ કરે છે તે દેવ કહે વાય છે. તે દૈવ-કર્મની ઉદીરણાથી સુખ દુઃખ આવેલું છે, તેને અનુભવતે જે મ હાત્મા શુભ કર્મને જ કરે છે. તે પણ ચગ્ય છે અને જે શુભ-અશુભને ઉછે કરવા માટે સર્વ પ્રકારના આરંભ, પરિગ્રહ અને ગૃહ ત્યાગ કરે છે, તે મહાત્મા સરૂને પણ વંદન કરવા યોગ્ય છે. ૭૦જેમની પાસે શુદ્ધ વિવેક રૂપી વજ ફર્યા કરે છે તેમને વિકારે કાંઈપણ કરી શકતા નથી, आताम्रायतलोचनाभिरनिशं सन्तय॑ सन्तय॑ च, क्षिप्तस्तीक्ष्णकटाक्षमार्गणगणो मत्तागनाभि शम् । येषां किन्नु विधास्यति प्रशमितप्रधुम्नलीलात्मनां, येषां शुद्धविवेकवज्रफलकं पार्षे परिभ्राम्यति ॥ ७१॥ . Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ રિતીય જેમની પાસે શુદ્ધ વિવેક રૂપી વજનું ફળું ફર્યા કરે છે અને જેમણે કામદેવની લીલાને શમાવી દીધી છે, એવા માહાત્માઓની ઉપર રાતા અને વિશાળ લોચન વાળી ઉન્મત્ત વનિતાઓ હંમેશા તિરસ્કાર કરીને પિતાના કટાક્ષરૂપી તીફણ બાણેને સમૂહ ફેંક્યા કરે, તે પણ તેમને તે શું કરી શકવાને હતે.? ૭૧ કેવા મહાત્માઓએ આ પૃથ્વીને પવિત્ર કરી છે? कारुण्येन इता वधव्यसनिता सत्येन दुर्वाच्यता, सन्तोषेण परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैग्रन्थ्येन परिग्रहग्रहिलता यैयौवनेऽपि स्फुटं, पृथ्वीयं सकलापि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ।। ७२ ॥ જેઓએ યૌવન વયમાં પણ કરૂણાથી હિંસાના વ્યસનને, સત્યથી દુર્વચન પણાને, સંતોષથી પારકાદ્રવ્યની ચેરીની ચતુરતાને, શીળથી રાગાંધ પણ અને નિગ્રંથપણુથી પરિગ્રહની ઘેલશાને નાશ કરેલ છે, તેવા સુકૃતિ પુરૂએ જ આ બધી પૃથ્વી પવિત્ર કરેલી છે, એમ હું માનું છું. ૭૨ કેવા પુરૂષોને ધન્ય છે? यत्राब्जोऽपि विचित्रमञ्जरिभरव्याजेन रोमाञ्चितो, दोलारूढविलासिनीविलसितं चैत्रे विलोक्याद्भुतम् । सिद्धान्तोपनिषनिषण्णमनसां येषां मनः सर्वथा, तस्मिन्मन्मथबाधया न मथितं धन्यास्त एव ध्रुवम् ॥ ७३ ॥ જે ચેત્ર (વસંત) માં હીંડોળા ઉપર ચડેલી સ્ત્રીના અદ્દભુત વિલાસને જોઈ ને જડએવું વૃક્ષ પણ વિચિત્ર મંજરીના સમૂહના મિષથી રોમાંચિત થઈ જાય છે, તે વસંતરૂતમાં પણ સિદ્ધાંતના જ્ઞાનને વિષે આરૂઢ થયેલું જેમનું હદય સર્વથા કામદેવની બાધાથી વ્યાકુલ થયેલું નથી, તેજ મહાત્માઓને ધન્ય છે? ૭૩ કેવા ધન્ય મહાત્માઓ સુખે રાત્રિ પ્રસાર કરે છે? स्वाध्यायोत्तमगीतिसङ्गतिजुषः सन्तोषपुष्पांञ्चिताः, सम्यग्ज्ञानविलासमण्डपगताः सध्यानशय्यां श्रिताः । तत्त्वार्थप्रतिबोधदीपकलिकाः क्ष्यान्त्यङ्गनासङ्गिनो, निर्वाणकमुखाभिलाषिमनसो धन्या नयन्ते निशाम् ॥७४॥ ૪ ૭૧ થી ૭૫ માબામાળા ગુચ્છક સાતમો . Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૩. સુસાધુ-અધિકાર. સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીતનુ સેવન કરનારા, સતેષરૂપી પુષ્પોથી પૂજા એલા, સમ્યજ્ઞાન વિલાસરૂપ મ`ડપમાં રહી સાનરૂપી પલ'ગ ઉપર સુતેલા. તત્ત્વાર્થના પ્રતિબાધરૂપી દીવાઓના પ્રકાશમાં રહેલા અને શાંતિરૂપી સુંદરીના સંગ કરનારા એવા જે મહાત્માએ પાતાના મનને મેક્ષના સુખનું અભિલાષી કરી રાત્રિને નિ મન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે. ૭૪ પરિચ્છેદ મિત્ર અને શત્રુમાં સમાન હૃદંયવાળા તે થાડાજ પુરૂષા નીકળી આવે છે. दृश्यन्ते बहवः कलासु कुशलास्ते च स्फुरत्कीर्तये, सर्वस्वं वितरन्ति तृणमिव क्षुद्रैरपि प्रार्थिताः । धीरास्तेऽपि च ये त्यजन्ति झटिति प्राणान् कृते स्वामिनो, द्वित्रास्ते तु नरा मनः समरसं येषां सुहृद्वैरिणोः ।। ७५ ।। જેઓ કળાઓમાં કુશળ અને કીર્ત્તિને માટે ક્ષુદ્ર જનાની પ્રાર્થનાથી પણ તુણુની જેમ સર્વસ્વને અર્પણુ કરનારા તે ઘણા પુરૂષા દેખાય છે, તેમજ જેએ પાતાના સ્વામીને અર્થે તત્કાળ પ્રાણના ત્યાગ કરે છે, તેવા પશુ ધીર પુરૂષ જણાઈ આવે છે, પણ જેમનું હૃદય મિત્ર અને શત્રુમાં સમાન રસવાળું છે, એવા પુરૂષા તા એ ત્રણ જ માલમ પડે છે, અર્થાત્ ઘણા જ થાડા છે. ૭૫ વંદનીય સાધુઓના ગુણા. સા. (૭૬-૭૭) संविग्नाः सोपदेशाः श्रुतनिकपविदः क्षेत्रका लायपेक्षानुष्ठानाशुद्धमार्गप्रकटनपटवः प्रास्तमिथ्याप्रवादाः । वन्द्याः सत्साधवोऽस्मिन्नियमशमदमौचित्यगाम्भीर्यधैर्यस्थैयौदार्यार्यचर्या विनयनयदयादाक्ष्यदाक्षिण्यपुण्याः ॥ ७६ ॥ | જેએ સ ંવેગ (વૈરાગ્યને) ધરનારા છે, જે સદ્ ઉપદેશના દેનારા છે વળી એથ્યા આગમની કસોટીને જાણુનાશછે. જે દ્રવ્ય ક્ષેત્ર તથા કાળ વગેરેનો અપેક્ષાએ આચરણુ કરનારા છે, જે શુદ્ધ માને પ્રગટ કરવામાં ચતુર છે, જેએ મિથ્યાત્વના વાદ્યને દૂર કરનારા છે અને જેએ નિયમ, શમ, ક્રમ, ચેાગ્યતા, ગાંભી, ધૈર્ય, સ્થિરતા, ઉદારતા, ઉત્તમચર્યા, વિનય, નય, દયા, ડાહાપણુ અને દાક્ષિણ્યતાથી પવિત્ર છે, તેવા સત્ સાધુએ જ આ જગમાં વંદન કરવા ચેાગ્ય છે. ૭૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ ex વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સર્વેમાં સમદર્શી મહાત્મા તા કોઇ એક જ હેાય છે. सौधोत्सङ्गे श्मशाने स्तुतिशपनविधौ कर्दमे कुङ्कमे वा, पल्यङ्के ककाग्रे दृशदि शशिमणौ चर्मचीनांशुकेषु । शीर्णाङ्के दिव्यनार्यामसमशमवशाद्यस्य चित्तं विकल्पैनीटं सोऽयमेकः कलयति कुशलः सामलीलाविलासम् ॥ ७७ ॥ દ્વિતીય મેહેલના અગ્ર ભાગે કે શ્મશાનમાં, સ્તુતિ કે શાપમાં, કાદવ કે કેશરમાં, ૫લંગમાં કે કાંટા ઉપર, પાષાણુમાં કે ચંદ્રકાંત મણુિમાં, ચ માં કે ચીનાઇ વસ્ત્રમાં અને શી` થયેલા ભાગમાં કે દિવ્ય વનિતામાં જેનું હૃદય અસમાન શમને વશ થઈ સંકલ્પ–વિકલ્પ કરતું નથી, એવા કાઇ એક મહાત્મા જ સામ-શાંતિની લીલાના વિલાસ અનુભવે છે. ૭૭ માણસ બીજા કાર્યો પેાતાની જાતે કરી શકે છે; પરંતુ ધર્મનું કાયતે। ગુરૂથી જ કરી શકાય છે. શાર્યો. इहलोकविधीन्कुरुते, स्वयं जनो न तु गुरुं विना धर्मम् । अश्वो हि तृणान्यत्ति, स्वयं घृतं पाय्यतेऽन्येन ॥ ७८ ॥ માણસ આ લેાકના બીજા કાર્યાં પેાતાની જાતે કરી શકે છે, પણ ગુરૂ વિના પેાતાની જાતે ધર્મ કરી શકતા નથી. ઘેાડા ઘાસ પેાતાની મેળે ખાય છે, પશુ તેને ઘી તા બીજા જ પાય છે, ૭૮ જેમ સમુદ્રમાં પુષ્કળ રત્ના ઢાય પણ તે સ આપણે ગ્રહણ કરી શકતા નથી તેમ સુસાધુમાં અનેક ગુણેા રહેલા છે, પણ તે બધા વણું ન કરવાને આપણે શકિતમાન નથી તેથી સુસાધુ અધિકારના પેટા વિભાગના અધિકારનુ વર્ણન કર્વાના અવકાશ લેવા માટે આ સુસાધુ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ . Sી સાપુ (સ્થિરતા)-ધવાર. ચારિત્રથી અલંકૃત થયેલા મુનિએ સ્થિરતા ગુણ પ્રાપ્ત કરો જઈએ. કારણું કે, અસ્થિર મનપરિણામવાળે મુનિ સદભાવનાની માતાના મહાન ગુણ મેળવી શકતે નથી, ભેગ તૃષ્ણાદિકથી થતી અસ્થિરતા શુદ્ધ બંધ પ્રાપ્ત કરવામાં મહાન અંતરાય ઉત્પન્ન કરે છે. આહત શાસ્ત્ર એટલે સુધી લખે છે કે, “અસ્થિરતાથી - રેલી મોક્ષદાયક ક્રિયા પણ નિષ્ફળ થાય છે.” તેથી સંયમના ધારક મુનિએ સર્વદા સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. સ્વ સ્વભાવની સ્થિરતા મુનિને પૂર્ણાનંદને પ્રભાવ બતાવી આપે છે. તેથી અહિં સુસાધુના અધિકારમાં સ્થિરતાને પિટા અધિકાર કહેવામાં આવે છે. મનની અસ્થિરતાથી ભ્રમણને ખેદ થાય છે, તે વિષે શિ ષ્યને ઉપદેશ. अनुष्टुप्. वत्स किं चश्चलस्वांतो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसनिधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ શબ્દાર્થ હે વત્સ, ચંચલ મન પરિણામવાળે હાઈને (સુખને સારૂ) ભ્રમણ કરીને શા માટે કલેશ પામે છે! (કારણ કે, તે (સુખ રૂપી) ખજાને સ્થિરતા તારી પાસે જ બતાવશે. વિવેચન–હવે સ્થિરતાનું સ્વરૂપ ગ્રંથકાર કહે છે, હે બંધુ, સુખ પ્રાપ્તિને અથે અસ્થિર મન પરિણમવાળો હેઈને અને સુખની ગવેષણ કરતે કરતે શા માટે તું વિષાદને પામે છે? વ્યર્થ કલેશ શા માટે કરે છે. ? તારે જે સુખ પ્રાપ્ત કરવાનું છે તે વનિતાદિ પરવસ્તુને વિષે નથી. ધર્મ, મેક્ષ, તારે જે પ્રાપ્ત કરવાના છે તે નિમિત્તભૂત પરવસ્તુને વિષે વિધમાન નથી. પરંતુ તે સર્વ સુખ તારી પાસે જ છે, માટે સ્થિરતા પ્રાપ્ત કર. પૂર્ણાનંદ રૂપ કોશાગાર સર્વ અન્ય સ્થાનાંતર વજીને સ્વ સમીપે જ છે એમ સ્થિરતા-સ્વભાવને વિષે નિશ્ચલતા-તને બતાવશે. પૂર્ણ Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય નદને પરભાવને વિષે અભાવ છે માટે હું બધુ, ચચલના તજીને વાત્માને વિષે સ્થિર થા. અસ્થિરતાથી લેભ અને વિભ રૂપી કુચેક જ્ઞાન રૂપી દૂધને નાશ કરે છે, તેનું દૃષ્ટાંત પૂર્વક નિરૂપણ. ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः॥ अम्लद्रव्यादिवास्थैयादिति मत्वा स्थिरो भव ॥॥ શબ્દાર્થ –ખાટા પદાર્થથી જેમ દૂધને નાશ થાય છે તેમ અસ્થિરતાથીલોભથી થતા વિક્ષોભ રૂપી કૂર્ચકે (કાદવે) કરીને જ્ઞાનરૂપી દૂધને નાશ થાય છે, એમ સમજીને તું સ્થિર થા. વિવેચન—ખટાશવાળા કાંજી આદિ પદાર્થોથી જેમ દૂધ બેસ્વાદ થઈ નાશ પામે છે, તેમ અનિશ્ચલ પરિણામથી ભેગ તૃષ્ણાદિથી થતી ચંચલતાથી-શુદ્ધ બાધ રૂપી દૂધને નાશ થાય છે-૨વકાર્ય કરવાને અસમર્થ થઈ જાય છે. લોભ એટલે વને અભિલાષ પરિણામ વિશેષ તેથી તે વિભ એટલે ચિત્તનું વ્યર્થ સંચાલન તે રૂપી કૂર્ચાએ કરીને પૂર્વ પ્રાપ્ત કરેલ આત્મદર્શન પણ ફરીથી પામી શકે નહીં, કારણ કે અભિલાષ રૂપી દેષથી જ્ઞાનને નાશ થાય છે. સમ્યક પ્રકારે આમ જાણીને હે બંધુ, તું સ્થિર સ્વભાવવાળે થા. અસ્થિર ચિત્તે કરેલી મેક્ષ આપનારી ક્રિયા પણ નિષ્ફળ થાય છે. મનની અસ્થિરતાથી મન, વચન અને કાયાની ચેષ્ટાઓ ગોપવવી તે કયાણકારી નથી. अस्थिरे हृदये चित्रा, वानेत्राकारगोपना ।। पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥ ३ ॥ શબ્દાર્થ –હદય અસ્થિર સતે વિવિધ પ્રકારે વાચા, નેત્ર અને આકારનું ગેપવું તે અસતી સ્ત્રીન, ગેપનની જેમ કલ્યાણુકારી નથી એમ જ્ઞાનીઓએ કહ્યું છે. વિવેચન–ભે ગ તૃષ્ણાથી જ્યારે ચિત્તની ચંચલતા થયેલી છે ત્યારે વાચા, તે અને આકારે કરીને શરીરનું જે ગોપવું–વિકારોત્પત્તિની રક્ષા કરવાને માટે જે ક્રિયા કરવી તે જ્ઞાનાદિ સંપત્તિની વૃદ્ધિ કરનાર નથી. જેમ અસતી સ્ત્રીનું વિવિધ પ્રકારનું ગેપન સ્વઅભિમત યશ સુખ આપતું નથી, તેમ અસ્થિર ચિત્તે વિવિધ પ્રકારનું જે ગોપન તે આત્મજ્ઞાનની વૃદ્ધિ કરતું નથી. એમ જ્ઞાની પુરૂષનું કહેવું છે. અસ્થિરતા હદયગત શલ્ય તુલ્ય થાય છે તે કહે છે. જાર કર્મ કરનારી સ્ત્રી વાચા, નેત્ર, અને આકારનું ગેપન કરી સતી સ્ત્રીના દેખાવ માત્રમાં જ પ્રવર્તન કરે તે તેને Page #123 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ (રિવતા)-અધિકાર, ત્યાણકારી નથી તેમજ અસ્થિર હૃદય સતે સમજવુ, જ્યાંસુધી હૃદયમાંથી અસ્થિરતારૂપ શય ગયું ન હેાય ત્યાંસુધી ક્રિયારૂપ ઔષધ ગુણ કરતું નથી. अन्तर्गतं महाशैल्यमस्थैर्य यदि नोध्धृतम् । क्रिषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥ શઠ્ઠા ——અસ્થિરતારૂપી હૃદય ગત મહાશલ્ય ને તે` કાઢી નાંખ્યુ` નથી તેા ગુણુ નહીં કરનાર ક્રિયારૂપી ઔષધના શું દોષ ? વિવેચન—હૈ ચેમ્નિ! સ્વ હૃદયે સ્થિત અસ્થિર પરિણામરૂપ મહાશલ્ય ને ઉખેડી નાંખ્યું નથી તા સ્વલ સિદ્ધને નહીં આપનાર ભાવશ્યકાદિ ક્રિયારૂપી ઔષધનેા બિલકુલ દોષ નથી; દોષ તે અસ્થિરતા રૂપી શક્ષને જ છે. અને તેથી જ સ્વલની સિદ્ધિ થતી નથી, દોષ તે પ્રમાદના જ છે. મન, વચન અને કાયાની સ્થિરતા રાખનારા ચેાગીએ. અહર્નિશ સમભાવ પરિણામી થાય છે. स्थिरता वाङ्मनःकायैर्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५ ॥ શબ્દા —જે ચેાગીની સ્થિરતા, વચન, મન અને કાયાએ કરીને અંગત થયેલી છે, તે ચેાગી શહેરમાં તેમજ અરણ્યમાં, દિવસે તેમજ રાત્રિએ સમભાવ પરિણામી હાય છે. વિવેચન—સ્થિરતાનુ ફળ ખતાવતાં ગ્રંથકાર કહે છે કે વાક્ એટલે વચન વ્યાપાર, મન એટલે માનસિક વ્યાપાર અને કાય એટલે ગમન વિલેાકનાદિ શરીર વ્યાપાર તેણે કરીને સ્થિરતા જેની અગાગિત થઇ છે, હાડાહાડ એસી ગઈ છેતન્મયતાને પામી છે, અભેદ ધર્મ ધર્મી સબધ ભાવને પામી છે એવા સુનિએ જનસમૂહ વ્યાસ એવા નગરને વિષે અને વનાદિને વિષે દિવસે તેમજ શત્રિએ તુલ્ય સ્વભાવવાળા હાય છે. દેશકાલના ભેદથી પણ તેએની પરિણતિમાં લેક થતા નથી. જ્યાં સ્થિરતારૂપ રત્નમય દીપ પ્રકાશતા હૈાય ત્યાં વિકલ્પ રૂપી ધુમાડા અને મલિન આશ્રવ શું કરવાના છે ? स्थैर्यरत्नप्रदीपदीप्तः सङ्कल्पदोषजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथा श्रवैः ||६|| Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દિતીય શબ્દાર્થ – સ્થિરતારૂપી તેજોમય રત્ન પ્રદીપ હોય તે સંકલ્પ રીપથી ઉત્પન્ન થતા વિકલ્પ પૂમથી શું, અને મલિન આશ્રવથી પણ શું ? વિવેચન–જે મુનિના હૃદયમાં સ્થિરતારૂપી પ્રકાશિત રત્નમય પ્રદીપ હેય તે સંક૯૫ એટલે અશુદ્ધ ચાલ્યતારૂપ મને રથ તે સ્પીજે દીપ તેથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમે કરીને શર્ટ અને અતિ મલિન કર્મબંધ હેતુ આશ્રવથી પણ શર્યું તાત્પર્ય એ છે કે, સંકલ્પ વિકલપથી તથા આશ્રવ સેવવાથી કાંઈ સાધ્ય નથી. માટે નિર્ધમ ધૈર્ય રત્ન પ્રદીપ આદરવા યોગ્ય છે. અસ્થિરતારૂપી પવન ધર્મમેઘરૂપ સમાધિની ઘટાને . વીખેરી નાંખે છે. उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि ।। समाधेधर्म मेघस्य, घटां विघटयिष्यसि ॥७॥ શબ્દાર્થ – સ્વ હદયમાંથી અસ્થિરતારૂપી પવનને તે પ્રેરીશ તે સમા ધિરૂપી ધર્મમેઘની ઘટાને વિખેરી નાંખીશ, વિવેચન–મેહના ઉદયથી આત્માને વિષે ઉપયોગ રહિત અસાવધાન થઈને અંતઃકરણમાંથી અસ્થિરતારૂપી પવનને તું પ્રેરીશ, એટલે કે, સ્થિરતા તજીને ચંચલ પરિણામી થઈશ તે સમાધિ એટલે મન, વચન, અને કાયાનું એકાગ્રપણું તે રૂપી જે ધર્મમેવ નામના સમાધિની ઘટા, સ્વ સ્વભાવરૂપી મેઘની ઘટા-અન્ન માલાતેને પવન વિખેરી નાંખશે. જેવી રીતે વાયુ પ્રેરિત મેઘની ઘટાને નાશ થઈ જાય છે, તેવી રીતે અસ્થિરતાથી સમાધિરૂપી ધર્મમેઘની ઘટાને નાશ થાય છે, સિદ્ધના જીવો પણ સ્થિરતાપ ચારિત્રને ચાહે છે. चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते । .... यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥ ८॥ શબ્દાર્થ_સિદ્ધ છમાં પણ સ્થિરતારૂપે ચારિત્ર મનાય છે. માટે તે સ્થિરતાના જ સિદ્ધિને અર્થે મુનિઓ યત્નવાળા અવશ્ય થાઓ. વિવેચન–હે ગીશ્વર, સ્થિરતા એટલે આત્મપ્રદેશની જ્ઞાન દર્શકના ત્મક ઉપગની નિશ્ચલતા, વરૂપ, નિષ્પત્તિને અર્થે પ્રચુર ઉદ્યમવંતા થાઓ. સિદ્ધને વિષે ચારિત્રને આગમમાં જે નિષેધ કહેલો છે તે ક્રિયાત્મક ચારિત્ર સમજવું, ચારિત્ર બે પ્રકારનું છે. નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર ક્રિયાભક છે તે સિતને વિષે નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ (કૂત) વધવાર, ઉત્તમ સાધુ જ્યારે સ્થિરતાને પ્રાપ્ત કરે છે, તે પછી તેને પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. સાધુ જીવનની ઉચ્ચતા તૃપ્તિમાં જ રહેલી છે. એ તૃણિ સ્વગુણેમાં રમણ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યારે આ જગના પદગલિક પદાર્થોની વિષયવાસનાઓની તદન નિવૃત્તિ થાય છે ત્યારેજ પરમ તૃપ્તિ પ્રગટે છે, એ તૃતિના પ્રભાવથી આત્મવીર્યને ઉલ્લાસ ઉત્પન્ન થાય છે, પછી તેવા સ્વયં તૃપ્ત મહાત્માને પરતૃપ્તિને સમારેપ ઘટતું નથી. તેના તૃપ્ત હૃદયમાંથી મનઃકપિત બ્રાંતિઓ દૂર થઈ જાય છે, એ તૃપ્તિને મહાન ગુણ આ અધિકારથી કહેવામાં આવે છે. મુનિ શે ઉપભેગા કરી પરમ તૃમિ પામે છે. अनुष्टुप्. पीत्वा झानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । . साम्यताम्बूलमास्वाध, तृप्तिं याति परां मुनिः ॥१॥ શબ્દાર્થ-જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપી સુર લતાના (કલ્પલતાના ) ફલનું ભજન કરીને અને સામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃમિને પામે છે. વિવેચન-વ્યવહારમાં ભેજનાદિ પણ ક્રિયા છે અને તે ભેજનાદિ ક્રિયાથી કેટલાએક તૃમિ માને છે. પરંતુ તે આત્યંતિકી તૃપ્તિ નથી, તેથી જ્ઞાનક્રિયાથી થયેલી તૃપ્તિ આત્યંતિકી છે, એમ બતાવતા કહે છે કે, મુનિ એટલે જ્ઞાનક્રિયાવાળા યેગી સ્વ પર સ્વરૂપને અનુભાસ કરનાર બધજ્ઞાન તે રૂપી અમૃતનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન રૂપ ધારાએ પાન કરીને, મનને અભિમત ક્રિયારૂપી કલ્પલતાના ફલનું સ્વાભાવિક આનંદરૂપ ફેલનું-ભૂજન કરીને, ધીમે ધીમે ચાવી, સુબુદ્ધિરૂપી જિહાએ વાદ લઇને, અને સર્વત્ર તુલ્ય દષ્ટિરૂપી તાંબૂલનું-આત્માને વિષે રતિરૂપ સુગંધી વિભુષાકારી નાગવલ્લીના પાનનું આહવાન કરીને, સામ્ય તરંગિત થઈને, તજન્ય લીલા અનુભવીને સર્વોત્કૃષ્ટ તૃપ્તિને-સર્વ ઈચ્છાની નિવૃત્તિને પામે છે. : Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. દ્વિતીય ગુણથી શાશ્વત સિ બાપ્ત કરનાને કિની નાણાવત તૃપ્તિ શા स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । -- ज्ञानिनो विषयः किं तैर्भवेतसिरित्वरी ॥२॥ શબ્દાર્થ-જ્ઞાનીને સ્વગુણથી જ જે ચિરકાલ સ્થાયિની અવિનશ્વરી તૃપ્તિ થાય છે તે જે નાશવત તૃપ્તિને ઉપજાવનાર છે તે વિષયેથી શું? વિવેચન–યથાર્થ વસ્તુ સ્વરૂપના જાણનારને નિસ્પૃહત્યાદિ ધર્મ કરીને સર્વ કાલ સ્થાયી, અવિનાશી, ઇચ્છા નિવૃત્તિ, થાય તે વિનાશ શીલવાળી, અ૯૫કાળ રહેનારી તૃપ્તિ ઇચ્છા નિવૃત્તિ જે કે પૂર્વોક્ત શબ્દાદિ વિષયોથી થાય છે તેનું શું પ્રજન છે! શાંત રસના સ્વાદની તૃમિના જેવી ષટ્સની તૃપ્તિ હોતી નથી. या शान्तैकरसास्वादाद्भवेत्तृप्तिरतीन्द्रिता । सा न जिहेन्द्रियद्वारा, षड्रसास्वादनादपि ॥शा શબ્દાર્થ_એક શાંત રસના આવવાથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે તે જિ. હા ઇંદ્રિયદ્વારા ષટ્ર રસના આસ્વાદનથી થતી નથી. વિવેચનજિલ્ડા ઇન્દ્રિયને જીતવાથી બીજી સર્વે ઇઢિયે છતાય છે તે માટે તેના વિષયની નીરસતા બતાવતાં શાંત રસની સ્તુતિ કરે છે. હે આત્મન, કહે વાને અશક્ય અને અપૂર્વ એવી જે સ્વભાવ અનુયાયી, નિર્વેદ સ્થાયી, જીવની જે પરિણતિ, તે એક શાંત રસને અનુભવ પ્રેમ સંક્રમ-તેથી થતી જે અતિપ્રિય અનુભવ રૂપી રસનેંદ્રિયથી જાણી શકાય એવ-નિષ્કામ વૃત્તિ જે થાય, તે તૃપ્તિ જિગહા રૂપી દ્વારે-સાધને કરીને તિક્ત, કટુ, કષાય, આમ્સ, મધુર, અને લવણ એ છ રસના વાદથી પણ થતી નથી. અભિમાનીઝ તૃપ્તિ સ્વમવત મિથ્યા છે અને ભ્રાંતિ વગરની નૃસિ સત્ય છે. संसारस्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी। . . . તથ્થા તુ માનિત્તરાચા, સાત્મવીર્યવિવાછર કા - શબદ –સંસારમાં અભિમાનિકી તૃમિ સ્વપ્નવત મિથ્યા છે. આત્મ વીથના વિપકે કરી શાંતિશાસ્ત્રની તૃપ્તિ ખરેખરી છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-(મિ) અધિકાર | વિવેચન–સાંસારિક તૃપ્તિ માત્ર બ્રાંતિરૂપ છે એમ બતાવતાં કહે છે કે છે ચેતન, કર્મોના ઉદયથી થતા જન્માદિ રૂ૫ ભવને વિષે અભિમાનિકી એટલે મહાદય મિશ્રિત અહંતાજ્ઞાન તે અભિમાન, તેથી-થતી જે તૃપ્તિ તે ખોટી છે. છતાં મન કલ્પનાથી અહીં માનેલી માત્ર બ્રાંતિરૂપ છે. રાત્રિને વિષે સ્વપ્નમાં જેમ મહારા જ્યાદિની પ્રાપ્તિ થાય છે, તેની જેમ અભિલાષની શાંતિ મિથ્યા છે. યથાર્થ તૃપ્તિ કઈ છે? તે કહે છે, આત્મવીર્થ એટલે જીવની સહજ શક્તિને ઉલ્લાસ, તેની વૃદ્ધિ કરનારી ભ્રમ રહિત અદ્દજ્ઞાનવાળાની તૃપ્તિ એજ ખરી છે–સત્ય છે. : - જ્ઞાનીને આત્મતૃપ્તિ જ છે, તેને વિષે પરિતૃપ્તિનો સમારા : : ઘટતું નથી. . पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना । વાતૃતિષમારોuો, જ્ઞાનિસ્તન યુથને પણ . શબ્દા યુગલથી પુદગલ તૃપ્તિ પામે છે, અને આત્મા આત્માથી તૃપ્તિ પામે છે. માટે પરતૃપ્તિને સમાપ જ્ઞાનીને ઘટતું નથી. વિવેચન–– ચેતન, દેહ, ઈદ્રિય, મન આદિ મૂર્તિમાન પુદગલજન્ય ૫દાર્થો, આહાર, વસ્ત્ર, અલંકારાદિ પુલથી તૃપ્તિ પામે છે, કારણકે તેઓને સમાન ધર્મ છે, જ્યારે આત્મા-જીવ અનિચ્છાદિ સ્વભાવથી તૃપ્ત થાય છે. પરંતુ પુદગલથી તૃપ્ત થતું નથી; કારણકે તેમને વિલક્ષણ ધર્મ છે. ઉક્ત કારણથી જાણે છે, વસ્તુ ૨વભાવ જેણે એવા જ્ઞાનીને, પરકૃત તૃપ્તિને સમારોપ, ઉપચાર, ઘટતું નથી. વિ ધર્મમાં સુખ માનવું એ બુદ્ધિને વિર્યા છે.' આ લોકના પદાર્થોથી બાહ્ય એવી પરબ્રહ્મની તૃપ્તિના સ્વાદને લેકો જાણતા નથી. मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात । परब्रह्मणि तृप्तिा, जनास्तां जानतेऽपि न ॥६॥ શબ્દાથ–પરબ્રહ્મને વિષે જે તૃપ્તિ છે, તેને લેકે ઈન્દ્રિયના રસથી અગ્રા. હા સ્વાદિષ્ટ વૃતશાકાદિમાં અને દશ્ય બાહ્ય વિષયમાં જાણતા પણ નથી. વિવેચન જે પર ઉપભેગમાં તૃપિત માને છે તે સત્ય તૃપ્તિને જાણતા નથી. તે બતાવે છે. હે મુનિ, મિષ્ટ રસ યુક્ત જે ધૃત અને અતિ પ્રધાન તિક્ત આખ્ય રસાતિએ સંસ્કૃત એવાં શાક તેના આસ્વાદનથી જેના સ્વરૂપનું અનુમાન ઇ શકે નહીં તેવી અથવા મનહર ભાગ સાધન રાજ્યને વશવર્તી ભેગલુw Page #128 -------------------------------------------------------------------------- ________________ જાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય હવેાથી જેનું સ્વરૂપ કળી શકાય નહીં એવી, વળી ગારસ એટલે ગીત, નૃત્ય, સ્તુતિ રૂપ વાણી રસ તેની બહાર એટલે શબ્દોમાં કહી શકાય નહીં તેવી, અથવા ગારસ એટલે પાદથી નિવૃત્ત થયુ છે સ્વરૂપ જેનુ' એવી; પરબ્રહ્મ એટલે સવ પ્રધાન, સકલ વિકાર રહિત, અનત વિજ્ઞાન ધન શુદ્ધ ચૈતન્ય, તેને વિષે અપૂર્વ તૃમિં ઇચ્છા નિવૃત્તિ-તેને વિવેકહીન પુરૂષ જાણતા નથી એ મેટું આશ્ચર્ય છે. તે તૃપ્તિની પ્રાપ્તિને માટે પ્રયાસ કરવાનું તે દૂર રહ્યું પરંતુ તેને જાણતા પણ નથી. પુદ્ગળથી અતૃપ્ત જીવને ઝેરી ઓડકાર આવે છે અને જ્ઞાનથી તૃપ્ત એવા જીવને ધ્યાનામૃતના ઓડકાર આવે છે. विषयोर्मिविषोहारः स्यादतृप्तस्य पुत्रः । ज्ञानतृप्तस्य तु ध्यानसूबोद्वारपरंपरा ||७|| શબ્દા—પુદ્ગલથી અતૃપ્ત જીવને વિષયની ઉર્મિરૂપ વિષઉદ્ગાર થાય છે. અને જ્ઞાનથી તુમ જીવને પ્લાન રૂપી અમૃતની ઉદ્ભાર પર પરા થાય છે. વિવેચન—પુદ્ધલની ભાગ તૃષ્ણાએ આતુર જીવની વિષાદ્વાર જેવી દુર્ગતિ થાય છે; અને જ્ઞાનના વાદથી તૃપ્ત જીવની ધ્યાન રૂપી અમૃતના ઉદ્ગાર જેવી સદ્ ગતિ થાય છે તે કહે છે. પાલ એટલે શબ્દ, રૂપ, ગંધ, રસ અને પત્વે કરીને પરિણત, પરમાણુના કપ તેથી જે તૃપ્ત થયા નથી, તેના ભાગમાં જે તૃષ્ણાતુર છે તેને શબ્દાદિ વિષય લાય તેની િમનારથ તર ંગ-તે રૂપી ઝેરનુ` વમન-દુઃખ ફુલમય દુર્ગતિ થાય છે, પર’તુ યથાર્થ સ્વરૂપના ગાધથી જેના અભિલાષ પૂર્ણ થયા છે તેને, ધર્મ અને શુકલ ક્યાન રૂપ અમૃત, તેના ઉદ્ભાર-સુખમય સદ્નતિ આદિ ફળની પ્રાપ્તિ રૂપ હવમન–તેની શ્રેણી-સુખ ઉપર સુખ સંતતિ થાય છે. એક જ્ઞાન તુમ ભિક્ષુક ઇંદ્રાદિકના કરતાં પણ સુખી છે. सुखिनो विषयासानेन्द्रोपेन्द्रादयो ऽप्यहो । વિદેશ ખુલી તોડે પાનયુબો નિાનઃ || ૮ || રાજા ——-વિષયને વિષે તૃપ્ત ઇંદ્ર અને ઉપેન્દ્રાદિ પણ સુખી નથી, પરંતુ ટાકામાં જ્ઞાનતૃસ, અજન રહિત એક ભિક્ષુક સુખી છે. વિવેચન—શબ્દાદિ વિષયમાં જે તૃષાતુર છે, જેની ભાગાભિલાષા નિવૃત્ત થઈ નથી એવા સુરપતિ, ઉપેદ્ર એટલે ચક્રવતી, વાસુદેવાતિ રાજા, અને માઢિ પ Page #129 -------------------------------------------------------------------------- ________________ પારિ , અસાધુ-તમિ) અધિકાર કરીને સામાન્ય ત્રાહિમાન દેવ, મનુષ્ય તેમાં પણ સુખી નથી, કારણ કે તેમનાં હાય પાલિત છે. ગામ છે ત્યારે બીજા પ્રાણીનું તે શું કરવું? દેવ અને મનએમાં વપરધર્મ વિઝાણિએ કરીને જે તૃપ્ત છે, ચાલ અભિલાષ જેના નિવૃત્ત થયા છે, અને વળી જે નિરજન છે—ણ, અનિ, સં૫ પ્રતિક રૂપે આજનથી રહિત છે, એવા એક મુનિ જ સુખી છે–પરમાન વિલાસી છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ सुसाधु (निर्लेप) अधिकार. તૃપ્તિ ગુણને પ્રાપ્ત થયેલ સાધુ નિલેપ થવાને અધિકારી થાય છે, તેથી તૃપ્તિ પછી નિર્લેપ અધિકારને પ્રસંગ આપે છે. આ સંસારમાં પ્રત્યેક સંસારી જીવ સ્વાર્થ બુદ્ધિથી દેહ, ધન, કુટુંઆદિ મમત્વ ભાવમાં લેપાય છે, એ લેપને લઈને સંસારને કાજળના ગૃહની ઉપમા અપાય છે, એ સંસારરૂપ કાજળના ગૃહમાંથી મુક્ત થયેલ જ્ઞાની મુનિ તેમાં લેપાત નથી. કારણ કે, તેની મને વૃત્તિમાં પુદગલ ભારતરફ કઈ જાતની અહંતા રહેતી નથી. તે પિતાને પરભાવથી ભિન્ન શુદ્ધાત્મા સમજે છે. એ સમજૂતીથા તેનામાં નિર્લેપ ભાવ પ્રગટે છે, જે ભાવ પરિણામે જ્ઞાનીને મુક્તિમાર્ગમાં પૂર્ણ સહાયકારી થાય છે. તેથી નિર્લેપ ભાવ સુસાધુને ઉચ્ચ ગુણ છે, તે અહિં કહેવામાં આવે છે. સ્વાર્થસિદ્ધ પુરૂષ સંસારમાં લેપાય છે, જ્ઞાનસિદ્ધ પુરૂષ તેમાં કદિ પણ લપાતું નથી, अनुष्टुप. संसारे निवसन् स्वार्थसज्जः कजलश्मनि । लिप्यते निखिलो लोको ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ શબ્દાથ–સંસારરૂપ કાજળમય ગૃડમાં રહેતે સ્વાર્થ તત્પર, નિખિલ લેક લેપાય છે. જ્ઞાનસિદ્ધ લેપતે નથી વિવેચન-સ્વાર્થ એટલે પિતાના દેહ, ધન કુટુંબાદિ મમત્વ ભાવને જે લે તેમાં તત્પર એવે સમસ્ત પ્રાણીઓને સમૂહ કાજળમય ગૃહમાં, ભવવાસમાં રહેતે સતે લેપાય છે, પાપ કર્મરૂપી ધૂલિથી ઢંકાય છે. જ્ઞાનવાન્ મુનિ લેપતે નથી–બંધ હેતુથી બંધાતું નથી. જે પુકલ ભાન કરનાર, કરાવનાર અને અનુમોદન કરનાર નથી તે આત્મજ્ઞાની શી રીતે સંસારમાં લેપાય? नाहं पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥२॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ ('વિલેપ) અધિકાર શબ્દાથ-પુલ ભાવને હું કર્તા નથી, કરાવનાર નથી અને તદ્દગુણ અનુયાયી નથી. આવા આત્મજ્ઞાનવાળા કેમ લેપાય? વિવેચન-પુલભાવ એટલે પરમાણુથી થયેલા દેહ, કર્મ, વિષય પંચક, ગતિ, જાતિ, આકાર, ગાદિ, ભાવ તેને કર્તા હું નથી. સ્વતંત્ર નિપાક નથી.' હું જ્ઞાનવાન છું, શુદ્ધાત્મા છું, પરભાવ હેવાથી તેઓને ર્તા નથી. દરેક વસ્તુનું સ્વભાવને વિષે કર્તુત્વ છે માટે એમ ન માનીએ તે અતિ પ્રસંગ દૂષણથી સિદ્ધના ઇને પણ પરભાવ કર્તાપણું આવે. વળી તે પુદ્ગલ ભાવને બીજા પાસેથી હું નિપાદયિતા નથી તથા તેના ગુણને અનુયાયી–પક્ષપાતી-પણ હું નથી. આ રીતે સ્વરૂપને વેત્તા જીવ કેમ કરીને લેપાય? અર્થાત્ ન જ લેપાય. અંજનથી જેમ ચિત્રાકાશ લેવાતું નથી તેમ હું પુદ્રલેથી લેવા -- નથી, એમ ચિંતવનાર જ્ઞાની કદી પણ લપાતો નથી. लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । વિથોનાઝને નેવ, યાત્રત ન સ્ટિવ્યતે રા. શબ્દાથ–પુદ્ગલથી પુદગલ રકંધ લેપાય છે, પણ અંજનથી ચિત્ર - મની જેમ હું લેપાતે નથી, એવું ધ્યાન કરનાર પાતે નથી. વિવેચન-દેહાદિ રૂપ પુદ્ગલને સકધ સમહ, લિંગ-શરીર, પુદ્ગલથી લેપાય છે. પુદ્ગલથી કરેલું ઉપચય તેમાં જ થાય છે. પરંતુ આત્મામાં થતું નથી. હું સત્ લક્ષણવાળે આત્મા, લેપતે નથી; મિશ્રિત થતું નથી. ભિન્ન સત્તા સ્વભાવ છે માટે વિવિધ રંગના આલેખની જેમ ગગન, અંજનથી-શ્યામ વર્ણના પદાકંથી-લેપાતું નથી, તેમ મારા આત્માની શુદ્ધ સત્તામાં પણ કર્મ આલેખ થત નથી. ચિંતન્ય અચૈતન્ય મિશ્ર થાય જ નહીં. પૂર્વોક્ત પ્રકારનું ધ્યાન કરત-ચિતવન કરતે-આત્મા કર્મ થી લેપાને નથી. સવ સ્વભાવને અનુયાયી પરિણામવાળી પરિણતિ છે માટે. નિલેપ જ્ઞાનીની ક્રિયા સર્વત્ર ઉપયોગી થાય છે. लिमताज्ञानसम्पातपतिघाताय केवलम् । निर्लेपज्ञानमनस्य, क्रिया सर्वोपयुज्यते ॥ ४ ॥ શબ્દાર્થ–નિલેપ જ્ઞાનને વિષે મગ્ન એવા પુરૂષની સર્વ ક્રિયા કેવળ લિ. સતા જ્ઞાન સપાતના નિવારણ અર્થે છે. વિવેચન–નિલેપ એટલે આત્મા નિબંધ છે એવા ભાવે કરીને થયેલ જે પ્રતિભાસ-જે જ્ઞાન-તેને વિષે જેનું ચિત્ત સલીન છે, એવા પુરૂષની સર્વ કિયા Page #132 -------------------------------------------------------------------------- ________________ વાપાન શાહિત્ય સંગ્રહ. દ્વિતીય વિકમ તે માટે છે? તે કહે છે કે કર્મ યુગલના સમૂહની સાથે જે સંમિલિત અભાવ, તેનું જે જ્ઞાન તેને લિપ્તતાજ્ઞાન કહીએ. કએ કરીને આત્મા અહ છે એવું જે વ્યવહારિક સંક૯૫થી જાણવું તેનું જે સમાપતન તેના પ્રતિકાત-નિવારને અર્થે છે. ભાવના જ્ઞાનથી પૂર્ણએ પુરૂષક્રિયા કરે નહીં તે પણ લેપાત નથી. तपाश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ॥ भावनामानसंपन्नो, निष्क्रि योऽपि न लिप्यते ॥५॥ શબ્દાર્થ તપ અને શ્રુત જ્ઞાનાદિએ મા એ દિયાવાન પણ લેપાય છે. પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એશિયાહિત પણ લેપ નથી. વિવેચન-કમરૂપી વનનું દહન કરનાર, બાહ્યા અને અત્યંતર બાર પ્રકારને જે તપ, અનેકૃત શાસનું જ્ઞાન આદિ પદે કરીને જાતિ કુલાદિ ગ્રહણ કરવાં. તે તપ અને જ્ઞાના દિથી મત્ત થયેલ અભિમાની, સંયમ ક્રિયામાં ઉહમવંત હેય તે પણ પાપકર્મથી લેપાય છે. સધર્મ સ્વસ્વભાવને વિષે પુનઃ પુનઃ આત્માને પરિણ ભાવ તે ભાવના રૂપી જ્ઞાન કરીને પૂર્ણ, આવેશ્યાદિ કયા રહિત હેય તે પણ લેપાસે નથી, કર્મોથી બંધાતું નથી. તેથી કરીને નિર્લેપ આત્મ સંપાદનને અર્થે ક્રિયા કરનારાએ મદને ત્યાગ કરવો જોઈએ. ઉપાધ્યાય અન્યત્ર કહે છે. પદ પરપ૧નતિ અપની કરમાને, કિરિયા ગ ઘેલે ઉનકું જેન કહે કયું કહિયે, સો મૂરખમે પહેલે પરમ ગુરૂ જૈન કહે કર્યું હવે. જ્ઞાની અને યિાવાન પુરૂષને આત્મા કેવી દષ્ટિએ શુદ્ધ થાય છે? अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः । शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिमयादृशा ।। ६॥ શબ્દાર્થ–નિશ્ચય ન કરીને આત્મા અલિપ્ત છે અને વ્યવહારથી લિપ્ત છે. જાની અલિપ્ત દષ્ટિએ અને દિયાવાન લિપ્ત દષ્ટિએ તેને શુદ્ધ કરે છે. વિવેચન-નય વિભાગે કરીને આત્માનું લિસ, અલિસપણું દર્શાવતાં કહે છે કે આત્મા-ચૈતન્ય સ્વરૂપી જીવન નિશ્ચય નયની દષ્ટિએ અલિપ્ત છે. કમ રણુના સંસગથી રહિત છે. વળી તે નથી તે આત્મા અનુત્પન્નાવિનર્ણ, સ્થિર, એક રૂપ કર્તૃત્વ ભકતૃત્વ રહિત છે, વ્યવહાર નથી જતાં, પર્યાપિક નયથી પિત છે. કમ સુધી Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાધુ (નિ )-અધિકાર સંસ્પિષ્ટ છે. ઉત્પાદ ચય મુવમેવ વસ્તુ હોય છે તેથી શુદ્ધ અશુદ્ધતાથી બહ, લિપ્ત કહેવાય છે. એમ દર્શાવનારી નેત્રથી-શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરત–આત્માને શુદ્ધ કરે છે, સગાદિ બંધનને નિરાધ કરવાથી કર્મમલ રહિત થાય છે અને તપ આવશ્યકાદિ ક્રિયામાં પ્રવર્તમાન લિપ્ત એટલે અનાદિ પ્રવાહિક કર્મ મેલથી હું લિપ્ત છું માટે શુદ્ધ થા” એમ દર્શાવતાં નેત્રે કરીને મહા મહાદિ દોષના રવાપી વિમલ થાય છે. મોટા દેષની નિવૃત્તિ કિયાના બળથી જ થાય છે, સૂમ દેષની નિવૃત્તિ જ્ઞાનના બળથી જ હેય માટે– જીવને જ્ઞાન અને ક્રિયારૂપ નેત્રો કેવી રીતે મુખ્ય ગણાય છે? ज्ञानक्रियासमावेशः सदैवोन्मीलने द्वयोः । भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता ॥ ७ ॥ શબ્દાર્થ–સત કર્મના ખીલવાથી (ઉદય થવાથી) જ્ઞાન અને ક્રિયાને સમાવેશ થાય છે અને બન્નેની ભૂમિકા ભેરે કરીને અત્ર એકની મુખ્યતા થાય છે. વિવેચન-જીવને જ્ઞાન અને ક્રિયાને લાભ સાથે જ થાય છે તે બતાવે છે પૂત જ્ઞાન નેત્ર અને ક્રિયા નેત્ર તે ઉદ્દઘાટન કરવાને જ્ઞાન અને ક્રિયાને એકી ભાવ સાથેજ થાય છે, પરંતુ કાલ ભેરે કરીને થતું નથી. કારણ કે જ્ઞાનની રૂચ અને ક્રિયાની રૂચિ ભેદે કરીને થતી નથી. પરંતુ અત્ર એટલે સમ્યક્ દષ્ટિ જીવને વિષે ભૂમિકા એટલે દેશ પ્રમત્ત, સર્વ પ્રમત્ત, અપ્રમત, સરાગ, વીતરાગાદિ સંયમવાનની અવસ્થા તેને ભેદ એટલે કાલ ગુણાદિથી થયેલી ભિન્નતા તેણે કરીને એક એકની, કવચિત ક્રિયાની અને કવચિત જ્ઞાનની મુખ્યતા, પ્રધાન્યરૂપ, થાય છે. ભાવાર્થ, જ્ઞાન અને યિાને એકી ભાવ છે. કેઈ વખતે જ્ઞાનની મુખ્યતાની સાથે ધ્યાની ગણતા હોય છે, અને ક્રિયાની મુખ્યતાની સાથે જ્ઞાનની ગણતા છે તે માત્ર પૂર્વોક્ત ભૂમિકા ભેદ આશ્રીને છે. સમકિત ગુણ થાનવર્તી જીવને સમતિ ૫ણુની કરણીની મુખ્યતા છે. દેશવિરતિ, સર્વ વિરવિને તે સ્થાનની કરણીની મુખ્યતા છે. પરંતુ સાતમા આઠમા અને નવમા ગુણસ્થાને વર્તતા છવને જ્ઞાનની મુખ્યાતા છે. જેનું જ્ઞાન અને અનુષ્ઠાન નિલેપ રહેલું છે, તે મહાત્માને નમસ્કાર समानं यदनुष्ठानं न लिसं दोषपंकतः ।। શુદવુદામાવાવ તમે મારે નમઃ || ૮ | શબ્દાર્થ–સાન પૂર્વક જેનું અનુષ્ઠાન છેષ પકથી લિસ નથી એવા શુદ્ધ, બુદ્ધ, રવભાવી મહાત્માને નમસ્કાર છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય '૮૮ - વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. - વિવેચન-અલિની સ્તુતિ કરતાં સમાપ્ત કરે છે. જ્ઞાન પૂર્વક જે મહાત્માની બત પાલનાદિ દિયા, દેષ એટલે ઈહ કાશસા, પરલેક આશસા, મિથ્યાત્વ, વિષય, કષાયાદિ તે રૂ૫ પંક-કાદવ, આદિ રૂપ મલ, તેથી જેની ક્રિયા દશ્ય થયેલી નથી, એવા વિમલ, હે પાદેય જ્ઞાન યુક્ત, મન પરિણામવાળા ગીને-જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યવાનને નમસ્કાર છે. ઇતિ સુસાધુ (નિર્લેપ) અધિકાર Page #135 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ (નિઃસ્પૃહતા)—ાધાર, + જે નિલે ૫ હાય છે, તે નિઃસ્પૃહ થઈ શકે છે. તેથી હવે નિસ્પૃહતા અધિકાર કહેવામાં આવે છે. સ્પૃહા અથવા આશા એ ચારિત્ર રૂપી અમૃતમાં વિષ રૂપ છે. મુનિ ધર્મ રૂપ મહાગિરિના શિખર ઉપર ચડેલેા મુનિ સ્પૃહાના યાગ થવાથી અધઃપતનને પામે છે. તેથી મુનિએ પેાતાના ચારિત્ર જીવનની ઊન્નતિ કરવા માટે નિસ્પૃહતા રાખવાની જરૂર છે. જ્યાંસુધી નિઃસ્પૃહતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી નિલેષ ભાવ કે મનેનિગ્રહ થઈ શકતા નથી, તેથી સુસાધુએ પરસ્પૃહા રૂપી વિષલતાનું છેદ્યન કરવું જોઇએ, એવી નિઃસ્પૃહતાનું માહાત્મ્ય દર્શાવવા માટે આ અધિકારની ઉપયેાગિતા છે. નિઃસ્પૃહ મુનિ આત્મ-ઐશ્વર્ય મેળવી શકે છે. अनुष्टुपू. स्वभावाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्य-संपन्नो निःस्पृहो जायते मुनिः ॥ १ ॥ શબ્દા—સ્વભાવ લાભથી બીજું કાંઇ પ્રાપ્ત કરવાનું રહેતુ નથી માટે નિઃસ્પૃહ મુનિ આત્મ ઐશ્વથી યુકત થાય છે. વિવેચન—હે પ્રાણી, સ્વભાવલાભ એટલે સમગ્ર સ્વધર્મમય વસ્તુની−નિજ સહુજ સ્વરૂપની-આવરણુતા અભાવથી પ્રાપ્તિ તેના કરતાં બીજું કાંઈ આ જગમાં જીવને પ્રાપ્ત કરવાનું નથી. સર્વે પ્રાપ્તિમાં સ્વભાવપ્રાપ્તિનું પ્રધાનત્વ છે. એ હેતુથી અનાત્મીય ભાવને વિષે નિશશ્ચિત ભાવને પામેલે સાધુ આત્માનું જે સહજ અશ્વય, જ્ઞાનાદિ વિભૂતિ તેણે કરી યુક્ત થાય છે. ૧૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ - - - - सुसाधु (निर्भय) अधिकार. જે નિસ્પૃહ છે, તે સદા નિર્ભય રહી શકે છે, તેથી આ અધિકારની આવશ્યકતા અહીં ઉપસ્થિત થાય છે. - " આ સંસારના ભયંકર વાસમાંથી મુક્ત થયેલા મુનિ સર્વ પ્રકારે નિર્ણય બને છે. આ લેક તથા પરલકના ભયને ત્યાગ થવાથી મુનિના હૃદયમાં અનુપમ આનંદ પ્રાપ્ત થાય છે અને નિજ સ્વરૂપને પ્રગટાવનાર જ્ઞાનાનંદનું સુખ પ્રાપ્ત કરવાને તે શક્તિમાન થાય છે. તેવી નિર્ભયતા બતાવવા માટે જ આ અધિકારને ઉદેશ છે. પરાપેક્ષાથી રહિત એવા મુનિને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. ___ यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः । तस्य किं न भयभ्रान्तिकान्तिसंतानतानवम् ॥१॥ શબ્દાર્થ– અભેદ સ્વભાવને વિષે પ્રવર્તશીલ જેને પરની અપેક્ષા નથી તેને ભય, શાંતિ અને લાંતિના પ્રવાહની તyતા-ક્ષીણતા શું થતી નથી? વિવેચન- સ્વકીય નિજ ભાવથી અભેદ ગમનશીલ છે એવા વક્ષ્યમાણ ગુણે કરીને યુક્ત, જેને પર એટલે આત્માથી ભિન્ન પદાર્થોથી દેહ, વિષયાદિથી સુખાદિની આકાંક્ષા નથી, એવાને ભય એટલે ઈહલોકાદિ સાત પ્રકારને ત્રાસ, ક્રાંતિ એટલે વિષયાતિમાં સુખ પ્રાપ્તિ આદિ બ્રમ, અને લાંતિ એટલે સાંસારિક પ્રવર્તનમાં પીડા થાયતે,તેત્રણની પરંપરા-પ્રવાહ તેનીતનુતા-સ્વલ્પતા શું નથી થતી? અર્થાત થાય છે. ભયંકર રૂપ ભવના સુખથી નિભ ય જ્ઞાનનું સુખ વિશેષ છે. भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना । सदा भयोज्झितं ज्ञानं सुखमेव विशिष्यते ॥२॥ શબ્દાર્થ—અત્યંત ભયરૂપી અગ્નિની ભસ્મરૂપ સંસાર મુખથી શું? સદા પૂર્વોક્ત ભય જેણે તપે છે એવુ સવથી અધિક સુખ જ્ઞાન જ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ જી પરિચ્છેદ. સુસાધુ (નિર્ભય)-અધિકાર વિવેચન-ઈલેક, પરલેક, જે પ્રચુરભયતે રૂપી સુખનું જવલન કરવાને વન્ડિ તેથી થયેલી ભરમ-રક્ષા, તે ભસ્મરૂપ સંસારનાં સુખથી શું? અર્થાત્ કાંઈ જ નહીં. કારણકે ભય આનંદનું શોષણ કરે છે માટે નિઃસ્વાદનીય છે. પૂર્વોક્ત ભયનો જેને વિષે ત્યાગ છે એવું નિજ સ્વરૂપનું આવેદન કરનાર જ્ઞાન આનંદરૂપ સુખ, સર્વ સુખથી અધિક છે, કારણ કે તે જ એક સુખ રૂપે વધે છે. જેને ગોપ્ય, આરોગ્ય, હેય અને દેય નથી તેવા જ્ઞાનીને શે ભય છે? न गोप्यं कापि नारोप्यं हेयं देयं च न कचित् । क भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ ३ ॥ શબ્દાર્થ જે મુનિને કાંઈ ગય નથી, આરોગ્ય નથી, હેય નથી, દેય નથી, અને જ્ઞાન કરીને મને જાણે છે, તેવા મુનિની સ્થિતિ શું ભયવાળી છે? વિવેચન–મુનિ એટલે પરમાત્મ ભાવ પ્રાપ્તિના ઉપાયને વિષે જેનું પ્રવર્તન છે તે સાધુને શહેરમાં અથવા અરણ્યમાં, દિવસે, તેમજ રાત્રિએ, કાંઈ ગેપ્ય નથી કઈ વસ્તુ વસ્ત્રાદિથી સંતાડવાની નથી–બીજાઓ તે વસ્તુનું હરણ કરે છે તેને સ્વભાવ નથી. સવભાવ ધર્મનું અન્યત્ર લઈ જવું અશક્ય છે. સ્વભાવમાંથી કાંઈ તજવા યોગ્ય નથી, તેમજ બીજાને દેવા એગ્ય કાંઈ નથી. રેય વસ્તુને સ્વ અનુભવ બોધથી જોતાં સાધુની સ્થિતિ કયા પૂર્વોક્ત ભયવાળી છે? અર્થાત તેમને કઈ જગ્યાએ ભય નથી. રણમાં રહેલા મહાન ગજેંદ્રની જેમ મેહની સામે લડવા તૈયાર થયેલે મુનિ નિર્ભય રહી શકે છે. एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमू मुनिः। विभेति नैव सामशीर्षस्थ इव नागराट् ॥ ४ ॥ શબ્દાર્થ_એક બ્રહ્માસ્ત્રને લઈને મહિના સૈન્યને હણતા મુનિ,યુદ્ધને મેખરે ઉભેલા હસ્તિની જેમ વ્હિતા નથી. - વિવેચન-ધર્મરૂપી ધનવાળા માધુ બીજા સર્વ શો તને એક શુદ્ધ જ્ઞાન રૂપ શસ્ત્ર ધારણ કરો, મે હના-મેહનીયાદિ સર્વ કર્મના-સકલ સૈન્યને નાશ કરતાં ભય પામતા નથી. જેમ યુદ્ધના અગ્ર ભાગમાં સ્થિત થયેલ ગજરાજ ત્રાસ પામતે નથી, તેમ મુનિ પણ ભીમ પરિષહ અને ઉપસર્ગથી ત્રાસ પામતા નથી. બ્રહ્મસ્વરૂપના આવેદનમાં જેનું ચિત્ત લીન થયું છે તે દેહપીડા લણતા નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય જ્યાં જ્ઞાનદષ્ટિ રૂપી મયૂરી હોય ત્યાં ભયરૂપ સર્પોટકી શકતા નથી. मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां न तदानंदचन्दन॥ ५॥ શબ્દાર્થ-મનરૂપી વનમાં જ્ઞાનદષ્ટિ રૂપી મયૂરી વિલાસ કરતે સતે, આનંદ રૂપી ચંદનને વિષે ભય રૂપી સર્પનું વેઇન નથી. વિવેચન–હે આત્મા, જે મન રૂપી આરામમાં, શુદ્ધ ચૈતન્યના સ્વરૂપની અનુયાથી જ્ઞાનની પરિણતિ રૂપે મયુરીઢેલ-વિલાસ કરે છે. તે, પરમ પ્રમદ રૂ૫ ચંદન વૃક્ષને વિષે પૂર્વોક્ત મય રૂપી નું પછિન થતું ની. ભાવાર્થ એ છે કે, સ્વરૂપ અવિનાશી છે એ નિર્ધાર જેણે કર્યો છે તેને ભયનો અભાવ છે. ચંદન વૃક્ષ સર્પોનું સાધન આશ્રમ સ્થાન-વિહારસ્થાન-છે અને મયૂર મયૂરીને સ્વર સાંસળતાં જ વ ભા ક વૈરને લીધે તે નાશી જાય છે. જ્ઞાન રૂપી કવચ ધરનારને કામે યુદ્ધમાં ભય લાગતો નથી. कृतमोहास्त्रवैफल्यं ज्ञानवम विभर्ति यः । कभीस्तस्य क वा भङ्गः कर्मसङ्गरकेलिषु ॥६॥ શબ્દાર્થ–મેહના શાસ્ત્રનું જેણે વૈફલ્ય કર્યું છે એવા જ્ઞાન રૂ૫ કાચને જે ધારણ કરે છે, તેને કર્મયુદ્ધની ક્રીડામાં ભય કયાંથી હોય, અને પરાજય ક્યાંથી હોય? વિવેચન-કામ, કેપ, હર્ષ, શેક, અરતિ, અજ્ઞાન, ભય, અને જુગુપ્સાદિ જે મેહનીય કર્મના શસ્ત્ર છે તેને જેણે નિષ્ફળ કર્યા છે-શક્તિ વિનાનાં કરી દીધાં છે અને વપરના જ્ઞાન રૂપી કવચ-બખર–પોતાના શરીર ઉપર ધારણ કર્યું છે–યથાર્થ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, એવા ગુણવાનને જ્ઞાનાવરણાદિ કર્મોની સાથે થતા યુદ્ધમાં જે દુઃખ, આઘાત રૂપી ક્રીડા કરવી તેમાં શું ભય છે? અથવા પરાજય છે? જ્ઞાનના ઉદયથી સર્વ ભયને નાશ થાય છે જ્ઞાની પુરૂષનું એક રૂવાંડુ પણ ભયરૂપી પવનથી કંપતું નથી, तूलवबघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ॥ ७ ॥ શબ્દાર્થ–રૂ જેવા હલકા મૂઢ (અજ્ઞાની) ભય રૂપી પવને કરીને ગગનમાં ભમે છે. તે ભયથી જ્ઞાન ગરિષ્ટનું એક રેમ પણ કંપાયમાન થતું નથી. વિવેચન-અજ્ઞાની પુરૂષ આકડાના રૂની જેમ હલકા છે અને તેથી પૂર્વેકત ભયરૂપી પવને કરીને સકલ લોકાકાશ રૂપી ગગન મંડલમાં વિવિધ જન્મરૂપ એક સ્થાનથી બીજા સ્થાનમાં ભ્રમણ કરે છે. પરંતુ પૂર્વોક્ત જ્ઞાને કરીને જે ગરિષ્ઠ Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુરસાધુ-(નિબંધ) અધિકાર છે.-ભારે છે. વિશાલ બંધ કરીને અતિ મહાન છે, તેઓનું એક રોમ પશુ-જીવપ્રદેશ પણ-પૂર્વોક્ત ભયથી કંપતું નથી. જ્ઞાનરૂપી મહાન રાજ્ય ઉપર રહેલા સાધુને કેનો ભય છે? चित्ते परिणतं यस्य चारित्र्यमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ॥ ८॥ શબ્દાર્થ–ભય રહિત ચારિત્ર જેના ચિત્તમાં વ્યાપ્યું છે, એવા અખંડ જ્ઞાન રાજ્યવાળા સાધુને ક્યાંથી ભય હોય? વિવેચન—જેને વિષે કાંઈ ભીતી નથી, જેમાં સકલ નિભાવની નિવૃત્તિ થઈ છે, એવું ચારિત્ર જે ભવ્ય પુરૂષના મનમાં સકલ આત્મપ્રદેશમાં અગાંગભાવ થયું છે એવા, જેનું જ્ઞાન રાજ્ય સ્વભાવ અનુયાયી રાજ્ય મિથ્યાત્વાદિ અદૂષિત છે, એવા સાધુને તેનાથી ભય હેય? અર્થત કઈ કારણથી ભય હાય નહી. ઉત્કર્ષને નિર્ભયતાની શી જરૂર છે તે વિષે સ્વાનુભવને દાખલો આપું છું. એક વખત હિમાલયના ઘેર અરયમાં અચાનક પાચ રીંછ “રામ” ના શરીર ઉપર ધસી આવ્યાં, પરંતુ તેઓ “રામને બિલકુલ ઈજા કરી શક્યાં નહિ. એનું કારણ શું? ફક્ત નિર્ભયતા. હું દેવ નથી, મન નથી, હું સર્વેશ્વર છું. પરબ્રહ્મ છું. અગ્નિ મહને બાળી શકતું નથી અને શસ્ત્ર મને છેદી શકે તેમ નથી? ઇત્યાદિ ભાવનાઓમાં “રામ” તદ્રુપ બની ગયું હતું, તેથી તે રીંછની સામે એકી ટશે જોતાં જ તે ન્યાસી ગયાં. એક વખત તે ડોળા દેખાડતાં જ એક હિંસક વરૂ હારી ગયું. બીજી એક વેળાએ એક વાઘ પણ એવી જ રીતે હસાડયા. ગામડાંઓની શેરીઓમાં ચાલતાં ભીતિનાં ચિન્હ બતાવતાં જ કુતરાંઓ ભસે છે, પાછળ દોડે છે અને સતાવે છે એ શું હમે નથી અનુભવ્યું ? ગભરાઈશું તે કુતરાઓ પણ આપણને ફાડી ખાશે, પરંતુ નિર્ભય રહીશું તે વાઘ વરૂને પણ છતીને પાળેલા કુતરા જેવા કરી દઈશું. કોઈ પણ પ્રવાહી પદાર્થ એક વાસણમાંથી બીજામાં નાખતાં હાથ જરીક પણ કંપતાં જ તે પદાર્થ ઢોળાય છે. પરંતુ વિચારે કર્યા વગર અને ધ્રુજ્યા વગર એકદમ તે બીજા વાસણમાં રેડ એટલે એક ટીપું પણ ઢેળાશે નહિ. ઉનનાં ગરમ કપડાંઓથી આચ્છાદિત થએલે ખાસે સાડા ત્રણ મણને દેહ એકાદ ક્ષુલ્લક ફટાકડાના અવાજથી, હાના સરખા ઉંદરથી, ખડખડ થતાં પાંદડાંથી એટલું જ નહિ પણ એકાદ ચંચળ છાયાથી પણ ડરીને પાછો પડે એ શું ઓછું શોચનીય છે? - ૨ - Page #140 -------------------------------------------------------------------------- ________________ અસાધુ (તત્વરિ)–ાધાર, જ્યારે નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ત્યારે શાંતિ ઉપલબ્ધ થાય છે અને જ્યાં શાંતિ ત્યાંજ તત્વ દદિ સુલભ છે. તેથી અહિં તત્વદષ્ટિના અધિકારને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ચારિત્રના મુખ્ય આંતર સાધનોમાં તત્વદષ્ટિ મુખ્ય સાધન છે. બાહ્ય ચર્મ દષ્ટિ પુદગલ જનિત પદાર્થોને જ વિલેાકી મૂછી વડે ભ્રાંત થઈ જાય છે. ત્યારે તત્વ દષ્ટિ નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને દિલે કી તન્મગ્ન બની જાય છે. જ્ઞાનથી સમૃદ્ધ બનેલી તવદષ્ટિ ભ્રમને આશ્રય કરતી નથી, તેથી ચારિત્રધારી મહાત્મા તે તત્વ દષ્ટિ વડે વિશ્વનું સૂક્ષમ અવલોકન કરી આત્મસ્વરૂપને પૂર્ણદષ્ટ બને છે. તેથી આ અધિકારમાં એ મહા ગુણનું વિવેચન કરવામાં આવે છે. તત્વદષ્ટિ પુરૂષ અરૂપી આત્મસ્વરૂપમાં સદા મગ્ન રહે છે. रूपे रूपवती दृष्टि दृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे तत्वदृष्टिस्त्वरूपिणी ॥१॥ શબદાર્થ-જેની દષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે મેહ પામે છે, અને જેની દ્રષ્ટિ અરૂપી તત્વદષ્ટિ છે તે, નીરૂપ આત્મામાં મગ્ન છે. વિવેચન- રૂપવતી એટલે આકાર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શું જેને છે તે. વી જેની દષ્ટિ છે, ચર્મ ચક્ષુ છે, એવે, રૂપને પુલ જનિત પ્રકાદિ ગઢ હવેલી પ્રમુખને જોઈને, રૂપને વિષે સુરૂપ આકાર વદિમત સ્ત્રી પુરૂષશરીરાદિને વિષે વિવિધ પ્રકારે અજ્ઞાનથી થએલી મૂછએ કરીને બ્રાંતિ પામે છે. પરંતુ જેની તવદષ્ટિ છે, ઇંદ્રિયની અપેક્ષા રહિત, સ્વતંત્ર, સાક્ષાત વસ્તુના સદ્દભાવનું વિલોકન કરવા સમર્થ છે, એવી જેની દૃષ્ટિ અરૂપી છે, આકાર વર્ણાદિ તત્વ રહિત છે, એટલે જેને જ્ઞાન ચક્ષુ છે, તે નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને વિષે મગ્ન થાય છે. સુખેચ્છુ તત્વ દષ્ટિ બાહ્ય દૃષ્ટિમાં રમણ કરતી નથી. भ्रमवाटी बहिदृष्टिभ्रमच्छाया तदीक्षणम् । अज्रांतस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ॥४॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-(તત્વદષ્ટિ) અધિકાર ૫ શબ્દાર્થ—જે બાહ્ય દષ્ટિ છે તે ભ્રમની વાડી છે, અને તેનું અવલોકન મની છાયા છે. જે અબ્રાંત, તત્વ દષ્ટિવાના છે તે તેમાં સુખની ઇચ્છાથી શયન કરતું નથી. વિવેચન–જેની દષ્ટિ અનાત્મીય છે, શરીર કુટુંબાદિ પદાર્થો પિતાના છે એમ જે જુએ છે, તે દષ્ટિ, ભ્રમ એટલે મિથ્યાજ્ઞાન અથવા ચિત્તની બ્રાંતિ, તેની વાટિકા-નિવાસ ભૂમિ-જાણવી. તે દષ્ટિનું વિલકન પૂર્વોક્ત ભ્રમની છાયાનું પ્રતિબિંબ છે. એવી પરમાર્થદશી દષ્ટિ સુખની આશાએ કરીને તે જમ ભૂમિમાં અથવા તેની છાયામાં શયન કરતી નથી. શ્રમ પ્રાપ્ત કરતી નથી, સર્વ નિભ્રંત જ , જુએ છે. અર્થાત્ ભયને આશ્રય તત્વ દષ્ટિ કરે નહીં. બાહ્ય દષ્ટિ મેહને માટે થાય છે અને આંતર દષ્ટિ વૈરાગ્યને માટે થાય છે. ग्रामारामादिमोहाय यद् दृष्टं बाह्यया दृशा । तत्वदृष्टया तदेवातीतं वैराग्यसम्पदे ॥ ३ ॥ શબ્દાર્થ –બાહ્યદૃષ્ટિથી જોયેલ ગ્રામ, આરામાદિ મહને માટે છે. તત્વદષ્ટિએ સમાચિત તેજ વસ્તુઓ વૈરાગ્ય પ્રાપ્તિને માટે છે. વિવેચન-આકારાદિ દર્શનને વિષે પ્રવૃત્ત થયેલી દષ્ટિએ કરીને શુભાશુભ અનુકલ, પ્રતિકૂલ નગર, વાડીઓ, ગજ, અશ્વ, વસ્ત્રાલંકારે એવાં તે અજ્ઞાન રૂપ જડભાવની વૃદ્ધિને માટે છે. જ્ઞાનદષ્ટિએ કરીને તેજ વસ્તુઓ સમાચે તે વૈરાગ્યની સમૃદ્ધિ-પ્રાપ્તિને માટે થાય છે. બાહ્યદષ્ટિ અને તત્વદષ્ટિમાં કેટલું અંતર છે? તેનું દષ્ટાંત. बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी ।। तत्वदृष्टस्तु सा साक्षाद्विण्मूत्रपिठरोदरी ॥४॥ શબ્દાર્થ–બાહ્યદૃષ્ટિએ જોતાં સુંદરી સુધાસારથી બનાવેલી ભાસે છે, પણ તવદૃષ્ટિથી જોતાં સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રના ભાજન રૂપ ઉદવાળી ભાસે છે. વિવેચન-મનહર જેનું રૂપ છે એવી દૃી અથવા માનુષી સ્ત્રી, અમૃતના સત્વથી રચેલ હોય તેમ બાહ્યદૃદિએ ભાસે છે, પરંતુ તત્વષ્ટિએ કરીને જોતાં પ્રત્યક્ષ વિષ્ટારૂપ મળ મૂત્રના સ્થાનરૂપ, જેનુ ઉદર છે, એવી ભાસે છે. તત્વષ્ટિથી જોઈએ ત્યારેજ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય બાહ્યદષ્ટિ અને તત્વષ્ટિ શરીરને કેવી રીતે જુએ છે? लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृक् । ' तत्वदृष्टिः श्वकाकानां भक्ष्यं क्रमिकुलाकुलम् ॥५॥ શબ્દાથ– બાહ્યદષ્ટિ શરીરને લાવણ્યના તરંગથી પવિત્ર જુએ છે, પરંતુ તત્વદષ્ટિ તેજ શરીરને કૃમિના સમૂહથી, ભરેલ શ્વાન અને કગડાનું લક્ષણ છે. એ પ્રમાણે જુએ છે. વિવેચન-જેની બાહ્યદષ્ટિ છે. તે શરીરને લાવણ્ય એટલે કાન્તિનું સૈન્દર્ય તેના તરગેએ કરીને પવિત્ર જુએ છે. અહ? આનું શરીર કેવું શોભાયમાન છે.? એમ જુએ છે. પરંતુ તેની અંન્તર્દષ્ટિ છે, તે લાવણ્ય લહરીના પુણ્ય કરીને શેભાયમાન તેજ શરીરને, કીડાઓથી ભરેલ કાગડા અને કુતરાના ભાવી ભેજન રૂપ જાણે છે. રાજભુવન ઉપર બાહ્યદષ્ટિ અને તત્વદષ્ટિમાં કેવો ભેદ છે? गजाश्वर्भूपभुवनं विस्मयाय बहिर्दृशः। तत्राश्वेभवनात्कोऽपि भेदस्तत्वदृशस्तुन ॥६॥ શબ્દાર્થ – હરિતઓ અને અએ કરીને નુપમદિર બાહ્યદષ્ટિથી જોનારને વિસ્મય પમાડે છે. પરંતુ ગજ અને અશ્વિના વનથી તેમાં તત્વદષ્ટિવાળાને કાંઈ ભેદ લાગતું નથી. વિવેચન- અતત્વષ્ટિથી જોઈએ તે હતી અને એથી ભિત નૃપ મં. દિર વિમય પમાડે છે. “અહે? આ રાજા પુણ્યવાન છે. જેણે આવી દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, એ પ્રમોદ ઉત્પન્ન કરે છે, પરમાર્થ દશીને તે નૃપમંદિરમાં અને હસ્તી અને અશ્વના ઉત્પત્તિ સ્થાન ભૂત વિંધ્યાચલ આદિ અટવીમાં કાંઈ ભેદ લાગતે નથી, કારણ કે રાજાના મંદિરમાં સ્થિત અને વનમાં સ્થિત હસ્તિઓ સમાન છે. મલીન શરીર ઉપર બાહ્યદૃષ્ટિ અને તત્વદષ્ટિનું દર્શન કેવું હોય છે? भस्मना केशलोचेन वपुर्तमलेन वा । महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्ववित् ॥७॥ શબ્દાર્થ– બાહ્યદષ્ટિ, ભમે, કરીને કેશ લેકરીને, અથવા શરીર ઉપર રાખેલાં મલીન વાએ કરીને માટે માને છે. તત્વષ્ટિ, જ્ઞાનસામ્રાજ્ય કરીને ગરિષ્ઠ જાણે છે. વિવેચન–બાહ્યદષ્ટિએ જોતાં કેણ મટે ગરિક, લાગે છે, તે કહે છે. જે પુરૂષ શરીરપર ભસ્મ લગાવે છે, અથવા તે કેશને લગ્ન કરીને મુડે રહેનારને, Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિ છે સુસાધુ તત્વદષ્ટિ-સર્વ સમૃદ્ધિ)-અધિકાર અથવા શરીર ઉપર ધારણ કરેલ પ્રસ્વેદથી થયેલ મેલ તેનાથી જેનાં વસ્ત્ર તથા ગળે મલિન છે, તેને ગુણગણવાળે પુરૂષોત્તમ છે, એમ સમજે છે. પરમાર્થ ગ્રહણ કર. વાથી અંતર્ગત ગુણશશિ કરનારને જ્ઞાનના સામ્રાજ્યથી જે ગરિ છે તેજ પુરૂત્તમ છે એમ જણાય છે. તત્વદષ્ટિ પુરૂષોની ઉત્પત્તિ વિશ્વના ઉપકાર માટે છે. न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूषदृष्टयस्तत्वदृष्टयः ॥८॥ શબ્દાર્થ_વિસ્તારવાળી કરૂણારૂપી અમૃતની વૃષ્ટિને કરનારા તત્વદષ્ટિ પુરૂષે વિશ્વના ઉપકારને માટે નિર્માણ થયેલા છે; પરંતુ વિકારને માટે નિર્માણ ચિવ નથી. વિવેચન-કુરતું એટલે જાગ્રત મ્ભાવથી વિસ્તાર પામતી કરૂણા રસની પ્રચુરતા તે રૂપી અમૃતને વર્ષાવનારી એવી જેની તત્વષ્ટિ છે તે, ત્રિભુવનના ઉપકારને માટે સજ્ઞાનને ઉપદેશ કરવાને અર્થે છે. પરંતુ તે, ભ્રાંતિ અઝાના રૂપ રિત વિશ્વમને માટે અથવા બીજાના સંતાપને માટે નથી. ૮ આ પ્રમાણે કહી તત્ત્વદૃષ્ટિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. સુતાપુ (સર્વ સરિ)– ર. જ્યારે બાહ્યદષ્ટિને પ્રચાર વિરૂદ્ધ થાય છે. અને તત્વષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે મહાત્માઓને સર્વ સમૃતિઓ પ્રત્યક્ષ દેખાય છે. જે સમૃતિના પ્રભાવથી તે મહાત્માઓ ધર્મના ચક્રવર્તી બની જાય છે. સર્વ સમદ્ધિ સંપન્ન એવા મુનિએ શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક એવા અનુષ્ઠાનનું આચરણ કરી સવાત્મ ભાવની નિર્મલતા સંપાદન કરી શકે છે. તેથી અહિ આ સુસાધુના અધિકારમાં સર્વ સમદ્વિ અધિકારની ઉપગિતા સિદ્ધ થાય છે. તે આ સ્થળે દર્શાવે છે. મુનિને સર્વ સમૃદ્ધિ કયારે પ્રત્યક્ષ થાય છે? અનુષ્ય(૧થી ૮) पावरष्टिपचारेषु मुद्रितेषु, महात्मनः। કાલાવાર, રા ર સ હ I ? Page #144 -------------------------------------------------------------------------- ________________ ## આ છે Kિ " છે .. | માખ્યાન મહિલા સહ + આ હિતી શબ્દાર્થ –બાહ્મર્ષિના પ્રચાર નિરૂદ્ધ કર્યું તે મહાત્માની સર્વે સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે.. - વિવેચન- બહાદૂષિનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું તેના પ્રચારઆત્મવિભાવથી ભિન્ન વિષયાંતરમાં સંચાર કરે એવું પ્રવર્તન, તેના પ્રકારે નિર થયે સતે, સદભાવને જાણનાર મહાપુરૂષની અશષ સમૃદ્ધિ આત્માને વિષે જ આ અનુભવથી પ્રત્યક્ષ દેખાય છે. મુનિને પ્રાપ્ત થતી મહેંદ્રના જેવી સંપત્તિનું વર્ણન समाधिनँदनं धैर्य, दम्भोलि समता शची।" #ા મહાવિના જ વારંવર્ષિ પુ રૂા શબદાથી–સમાધિરૂપી નંદન વન, વૈરૂપી વા, સમતારૂપી શી. (ઈબ્રણી): અને શાનરૂપી મહાન વિમાન આ સર્વે મહેને જેમ સંપત્તિ મુનિની છે. વિવેચન-વાયવ એટલે મહેંદ્ર તેને ભેગવવા લાયક વિમાના સંપત્તિ સ ગીરાને પણ છે, તેનું સ્વરૂપ દર્શાવે છે. સમાધિ એટલે ત્રણ ચગની. એકાગ્રતાએ કરીને નિજ સ્વરૂપમાં માતા-ક્ત રૂપી રમણીય આરામ છે છે એટલે પરિષહાદિ છતાં નિજ સ્વભાવમાં સ્થિર નિશ્ચલ પરિણામીપણું–તે રૂપી, કર્મરૂપી દેનું નિકંદન કરવાને વજ છે, સમતા એટલે સર્વત્ર ઈછાનિષ્ટ વિકલ્પના પરિ. હાર કરીને તુલ્યદશીપણું, તે રૂપી શચી-વસ્વરૂપને સંગમ કરનારી, જ્ઞાન વચ. નેને વિલાસ પતારી ક્રાણી છે. તે પાથર વપને વિધી કરનાર જ્ઞાનરૂપી મહાન વિમાન છે. ૨ . . સર્વ સમૃદ્ધિવાળા મુનિ, ચકવી કેમ ન કહેવાય? - વિલાસ્તિયાણાનાર્મારો નિવારનવાર ' '' બોલો છપાઉં, ચક્રવતી જ ફ્રિ ગુના માં ? શબ્દાર્થ–ક્રિયા અને જ્ઞાનરૂપી ચર્મછત્ર જે વિસ્તાર્યું છે એવા, મેહરૂપી ઑરછની મહાવૃષ્ટિને નિવારતા મુનિ, ચકવતી કેમ ન હોય? વિવેચન-સમ સાધુના આચાર તે ક્રિયા, અને સમસ્ત વાતુ સદભાવનો પ્રકાશ કરનાર જ્ઞાનરૂપી ધન અને છત્રરત્ન જેણે વિરતાર્યું છે અને મોહનીય કર્મરૂપી પ્લેચ્છ-ભયાભફના વિરાર હિત સર્વ કાર્યના કરનાર અને સતપુરૂષને ઉપદ્રવ કરનાર યવન-તેણે કરેલી કુવાસનારૂપ જળધારાને પૂર્વોક્ત દિયા * ૧ થી ૮n : - - - - - - - - - - - - - - Page #145 -------------------------------------------------------------------------- ________________ રિક સુસાધુ (સર્વ સમૃદ્ધિ અપિંકાર. અને જ્ઞાનથી નિષેધ કરનાર, ગીશ્વર શું ચક્રવર્તી નથી. અર્થાત તે ચકવતી જ છે એમ સમજવું. ચાવતીની પાસે ચર્મરન અને છત્રરન હોય છે. જ્યારે તે વૈતાત્ય પર્વતનું ઉલઘન કરી મ્લેચ્છને મુલક જીતવાને જાય છે, ત્યારે મેટી નદીઓ ૨ સ્તામાં આવે છે, તે ઉતરવાને માટે ચર્મરત્ન પાથરે, અને તે એટલું વિશાળ થઈ જાય છે કે ચક્રવર્તીનું સકલ સૈન્ય તે ઉપર થઈને નદીને પેલે પાર ઉતરે છે. પછી મલેરછની સાથે ભારે યુદ્ધ થાય છે, મ્લેચ્છ રાજા પિતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરે છે. જેથી તે દેવે ચક્રવર્તીના સિન્યને હેરાન કરવા ઘણીજ ભારે વૃદ્ધિ કરે છે, તે વખતે ચાવત છત્ર રર વિસ્તારે છે જેથી પોતાની સેનાને બિલકુલ અડચણ થતી નથી. છેવટે સ્વેચ્છને પરાજય કરે છે. તે પ્રમાણે મુનિના સંબંધમાં યિારૂપી ચર્મરત્ન છે અને જ્ઞાનરૂપી છત્રરત્ન છે અને તેને વિસ્તાર કરી મેહરૂપી મલેચ્છને પરા જય કરે છે. ૩ - મુનિને પ્રાપ્ત થતી નાગલોકપતિના જેવી સમૃદ્ધિનું સ્વરૂપ, नवब्रह्मसुधाकुण्डनिष्टाधिष्टायको मुनिः। - नागलोकेशवद् भाति, क्षमा रक्षन् प्रयत्नतः॥४॥ | શબ્દા–નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃત કુંડને વિષે જેની સ્થિતિ છે, અને જે અધિષ્ઠાયક છે, એવા મુનિ પ્રયત્નથી પૃથ્વીનું રક્ષણ કરવા નાગલોકના સ્વામી શેષનાગની જેમ પ્રકાશે છે. વિવેચન-નવ પ્રકારનું બ્રહ્મચર્ય સર્વ બ્રહ્મ ક્રિયાને દર્શાવનાર આચારાંગજીના નવ અધ્યયનને વિષે કહેલો આચાર તે રૂ૫ નવ અમૃતકુંડ છે, જેને તે રૂપી જન્માદિ સર્વ રોગને હણનાર અને સદુપાય દર્શાવનાર જ્ઞાનામૃતના કંડેને વિષે જે સ્થિત છે અને જે અધિષ્ઠાયક છે, રક્ષણ કરવાના સામર્થ્ય યુક્ત છે. એવા યોગીશ્વર પ્રઢ ઉદ્યમ કરીને પૃથ્વીનું રક્ષણ કરનાર પાતાલ લેકના સ્વામીના જેમ શેભે છે. અનત નાગાનવ સુધા કંડનો સ્વામી છે, અને પૃથ્વીને ધારણ કરેછે, એવી લોક પ્રસિદ્ધિ છે. ૪ લૈકિક દેવ-શંકરની સમૃદ્ધિની સાથે મુનિની સરખામણી. मुनिरध्यात्मकैलासे, विवेकवृषभस्थितः। शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ॥ ५॥ શબ્દાર્થ-અધ્યાત્મરૂપી કેલાસમાં વિવેકરૂપી વૃષભ ઉપર સ્થિત, અને વિરતિ તથા સિરૂપી ગંગા, ગેરી યુક્ત શિવ-મુનિ શોભે છે. વિવેચન-શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક અનુષ્ઠાન રૂપી કૈલાસ પર્વત-શિવના સ્થાનભૂત સ્ફટિકમય પર્વત, સિલ્યને વિષે વિવેક રૂપી વૃષભ પર સ્થિત થયેલ અને વિરતિ Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રા. દ્વિતીય એટલે સકલ પરભાવથી વ્યાવૃત્તિ ૩૫ પરિણતિ તે રૂપી ગંગા તથા કૃણિ એટલે શુદ્ધ જ્ઞાન દશ તે રૂપી ગરી, તેણે સમાલિગિત, શિવરૂપ મુનિ વિરાજે છે. ૫ મુનિની વિષ્ણુ સાથે સમાનતા,. ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः। मुरवसागरमग्नस्य, किं न्यनं योगिनो हरे॥६॥ | શબ્દાથ– જ્ઞાન અને દર્શન રૂપી ચંદ્ર અને સૂર્ય નેત્રવાળા, નરકને ! પવાવાળા, સુખસાગરમાં મગ્ન એવા ચાગિને વિષ્ણુ કરતાં કઈ ન્યૂનતા છે? શું ઓછું છે? વિવેચન–જ્ઞાન એટલે વસ્તુનો વિરોષ સ્વભાવ ગ્રહણ કરનાર દ્વાઇ બોધ અને દર્શન એટલે સામાન્ય સ્વભાવગ્રાહી નિરાકાર છે તે રૂપી ચંદ્ર અને સૂર્ય તથ્વાળા સાધુ. અને વળી સમ્યક્ પ્રકારે મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયે સેવવાથી ૧૨ ની ચાદિ ગતિને જે કાપી નાંખે છે–તપ્રાયોગ્ય કર્મ બાંધતા નથી, " રળી પરમાનંદ રૂપી ક્ષીરસાગરને વિષે મગ્ન છે. એવા ગીશ્વરને વિષ, ક તા કઈ ચૂપ છે? વિષ્ણુ પણ ચંદ્રક નેત્ર કહેવાય છે. નરકાસુરને છેદક છે. અને ક્ષીરસાગરમાં મગ્ન છે, એવી લોક પ્રસિદ્ધિ છે. માટે વિષ્ણુથી કઈ ન્યૂનતા મુનિને છે? અર્થાત કાંઈ ન્યૂનતા નથી. ૬ બ્રહ્માની સૃષ્ટિના કરતાં મુનિની ગુણ સૃષ્ટિની અધિકતા. या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षांतर्गुणसृष्टिस्ततोऽधिका ॥७॥ શબ્દાર્થ–બાહ્ય અપેક્ષાના અવલંબનથી રચાએલી બ્રહ્માની બાહ્ય સરિ કરતાં સાધનો પર અપેક્ષા રહિત, અબાહા ગુણની સૃષ્ટિ અધિકી છે. - વિવેચન-બા એટલે અનાત્મીય પંચમહાભૂતની અપેક્ષા-કાર્ડ કારણ સંબંધોનું અવલંબન કરે છે એવી તેના વિના કરી શકે નહિ એવી, લેમ્પસિ ઇંદ્રિયાદિરૂપ, નાશવંત, અસત્ય એવી બ્રહ્માની સૃષ્ટિ છે, સાધુની સૃષ્ટિ કેવી છે, તે કહે છે, પર એટલે માયાદિની અપેક્ષા કારણુપણાએ કરીને જેમાં અપેક્ષા નથી, એટલે વાધીન, એવી વળી અબાહ્ય-અવિનચી-વળી જ્ઞાનાદિ ધર્મોની સુષ્ટિરચના છે તે બાહ્યસૃષ્ટિની અધિક છે. કારણ કે તેમાં પરની અપેક્ષા નથી અને વળી અવિનાશી છે. રાત્રયથી પવિત્ર ગસિદ્ધ સાધુને તીર્થંકર પદવી દૂર નથી, रत्नैखिभिः पवित्रा या, श्रोतोभिरिव जान्हवी। सिद्धयोगस्य साप्यहत् पदवी न दवीयसी ॥८॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાઇ (સર્વ અદ્ધિ ગુરૂ સ્વરૂપ)-અધિકાર શબ્દાર્થ– ત્રણ સેતથી ગંગાની જેમ રત્નત્રયથી પવિત્ર, સિદ્ધારા સાધુને અહંતપદવી પણ દૂર નથી. * વિવેચન-એગ એટલે જ્ઞાન, ક્રિયા, ધાન, શાસભક્તિ, તે ચોગ જેને સિહ થયે છે, એવા સાધુની ત્રિભુવનને વિષે ત્રણ-સ્વર્ગ, પૃથ્વી અને પાતાલ-પ્રવાહ કરીને ગંગાની જેમ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્રે કરી પવિત્ર, પૂજનીય, અહંત પદવીજિનેશ્વરપણુની પદવી-સુરેન્દ્રશ્રેણીથી પૂજ્યતા, સમવસરણની રચના, અષ્ટ પ્રાતિહાર્યાદિષીવિરાજીત એવી પદવી પણ દરવતી નથી–પાસેજ છે. સુપ્રાપ્ય છે. ૮ તે વિષે ગુર્જર કવિ પણ કહે છે, વિન.. જે અરિ મીત બરાબર જાનત, પારસ એાર પાષાન જુ દેઈ; કંચન કિચ સમાન અહે, જસ નીચ નાસિમે ભેદ ન કે , માન કહા અપમાન કહ, મત એસે વિચાર નહિત સહાઈ રાગરૂ રસ નહિ ચિત જાકે જુ, ધન્ય અહે જગમેં જન સોઈ જ્ઞાની કહો જુ અજ્ઞાની કહે કેઈ, યાની કહો મન માનજુ કોઈ જોગી કહે ભાવે ભેગી કહો કેઈ, જાકુ જિસે મન ભાસત હોઈ " દેશી કહે નિરદોષી કહે, પિડપેલી કહે કોઈ ઓ ગુણ જોઈ રાગરૂ રસ નહિં સુણ જાકું , ધન્ય અહે જગ મેં જન સેઈ ૧૦ સાધુ સુસંત મહત કહે કેઈ, ભાવે કહે નિરગ્રથ સુપ્યારે, ચર કહે ચાડ ઠેર કહો કેઈ સેવ કરે કીં જાણુ દુલારે. વિને કરી કે ઉચે બેઠાવે , દૂરથી દેખ કહે કે જાણે ધાર સદા સમ ભાવ ચિદાનંદ, લેક કહાવત સુનિત ન્યારે ૧૧ ' આ પ્રમાણે કહી આ સર્વ સમૃદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. गुरुस्वरूप-अधिकार, - ઉપર કહેલા વિવિધ-અધિકારથી સુસાધુની યોગ્યતાનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવા સુસાધુ ગુરૂતત્વના સંપૂર્ણ આધકારી થઈ શકે છે, તેથી હવે ગુરૂસ્વરૂપને અધિકાર દર્શાવવામાં આવે છે. ત્રણ તોમાં દેવ અને ધર્મ તત્ત્વને યથાર્થ રીતે પ્રરૂપનાર ગુરૂ મહારાજ છે. તેથી સર્વતત્વમાં ગુરૂતત્વની મુખ્યતા Page #148 -------------------------------------------------------------------------- ________________ હિતીય * * ** ર ન રહેલી છેઆર્યધર્મમાં જે તે પ્રરૂપેલાં છે, તે તનું કવરૂપ ગુરદ્વારા જ જાણી શકાય છે, એટલું જ નહીં પણ સર્વ સમાજની ધાર્મિક કાતિ આધાર ગેરતત્વ ઉપરજ રહેલો છેતોથી ગુરૂતરત્વની શુટિની પૂર્ણ આવશયકતા છે, જાતિવ4 રત્નની જેમ એ ગુરૂતત્વની પરીક્ષા કરવાની આવશ્યકતા છે, તેથી ગુરૂવરૂપને ઉપયોગી અધિકાર આ સ્થળે દર્શાવવામાં આવે છે. ' - હરિયા (૧ થી ૩) કરી આ સંસાર રૂપ શણુને નાશ કરવા માટે કેવા ગુરુને નમન કરૂ થઈએ? ગિનેમામgmત્તિમપિતા ોિજિરિપુર્વમાં વારિતા पव्रतान् पदिह गुणांचरन्ति ये नामितान्भवरिपुभिचये गुरुन् ॥१॥ જે શ્રી જિનેશ્વરના ચરણયુગલની શક્તિથી શાનિત થયેલા છે, જેમણે ત્રણ જગના તને વિસ્તાર અવલક છે અને જેઓ છ તવાળા છ ગુને આચરે છે, તેવા ગુરૂઓને આ સંસારરૂપી શત્રુને ભેદને માટે હું નમસ્કાર આ જગતમાં કેવા ગુરૂઓ ફુલભ છે? समुद्यतास्तपसि जिनेश्वरोदिते, वितन्वते. निखिसहितानि निस्पृहाः । सदा न ये मदनमदैरपाकृता, मुगुमा लगानि मुनीशिनोत्र ॥२॥ જેઓ જિનેશ્વરે કહેલા તે ધિંધ ધરમ છે, જેઓ નિ પહપણે સર્વનું હિત કરે છે અને જેઓ હમેશા કામ તેલ માથી પશભવ પામેલા ખેચી તેવા મુની. જરા આ જગતમાં દુર્લભ છે. ૨. નિર્મળ પદ (મોક્ષ) પ્રાપ્તિને માટે કેવા ગુરૂને આશ્રય वासि ये शिवसुखदानि तन्वते, प्रकुर्वते स्वपरपरिग्रहग्रहम् । विवर्जिताः सकलममत्वदूषणः, अयामि तानमळपदाप्तये यतीन् ॥३॥ તુ રિસા બૌ સગૌ : ગણુ, મગણું, વગણ, ગણુ. તથા એક ગુરૂ અક્ષર મળી કુલ 1 અક્ષરનું એક ચરણ થાય છે; તેવાં ચાર ચરણ મળી રિા છંદ કહેવાય છે, અને આ માં છે તથા નવમે અક્ષરે યતિ આવે છે. તે . . + ૧ થી ૨૩ સુભાષિત રત્ન સદેહ. ' . . . Page #149 -------------------------------------------------------------------------- ________________ પતિ ગુરૂસ્વરૂપ અસ્થિર. જેઓ એ સુખને આપે એવાં વચને બોલે છે, જેઓ પિતાના અને બીજાના પરિગ્રહને નિગ્રહ કરે છે અને જેઓ મમતાના સર્વ દૂષણેથી રહિત છે, એવા તે મુનિઓને નિમલ પદની પ્રાપ્તિને માટે આશ્રય કરૂં છું. ૩ - પાળુ ગુરૂઓથી જે ગુણ થાય છે, તે બીજા કેઈથી થતું નથી, नपाधवस्वजनमुतमियादयो, वितन्वते तमिह गुणं शरीरिणाम् । विभेदतो भवभयभूरिभूभृता, मुनीश्वरा विदधति यं कृपावः ॥४॥ કપાળુ એવા મુનિઓ આ સંસારના ભય રૂપી પર્વતને ભેટી પ્રાણીઓને જે ગુણ કરે છે, તે ગુણ સ્વજને, પુત્ર અને પ્રિય સ્ત્રી વગેરે કરી શકતા નથી, ૪. દયાથી જનક સમાન એવા ગુરૂઓ સદા ભજવા રોગ છે. शरीरिणः कुलगुणमार्गणादितो, विबुद्धये विदधति निर्मला दयां । विभीरवो जननदुरन्तदुःखतो, भजामि तान्न नकसमान्गुरून् सदा ॥५॥ જન્મ તથા મરણ) ના દુષ્ટ અંતવાળા દુઃખથી ભય પામનાર એવા જે ગુરૂએ પ્રાણીઓના એને માટે કુળ તથા ગુણની માગણા વગેરે કરી તેમની પર નિર્મળ દયા કરે છે તેના પિતા સમાન ગુરૂઓને હું સદાકાળ ભજું છું. ૫ વચન શહિવાળા ગુરૂઓ સદા મેક્ષને માટે થાય છે. बदन्ति ये वचनमनिन्दितं बुधै रपीडकं सकळशरीरधारिणाम् । मनोहरं रहितकषायदूषणं, भवन्तु ते मम गुरखो विमुक्तये ॥६॥ દ્ધિાને નિંદા નહીં કરેલું, સર્વ પ્રાણીઓને નહીં પીડા કરનાર, મનહર અને કષાયના દેષથી રહિત એવું વચન જે ઉચ્ચારે છે, તે ગુરૂઓ મને મોક્ષને માટે થાઓ. ૬ અદત્તાદાનના ત્યાગી મહાસતવાળા ગુરૂને નમસ્કાર, नाति यः स्थितपतितादिकं धनं, पुराकरक्षितिघरकाननादिषु । . । विधा तृणभमुखमदत्तमुत्तमो, नमामि तं जननविनाशिनं गुरुम् ॥ ७॥ જે ઉત્તમ ગુરૂ મન, વચન અને કાયાથી શહેર, ખાણ, પર્વત અને વન વગેરમાં રહેલું અને પડી ગયેલું ધન કે તૃણ પ્રમુખ અત્ત-કોઈએ આપ્યા શિવાય દેતા નથી, તેવા ગુરૂને હું નમસ્કાર કરું છું. ૭. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ www www વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતી બ્રહ્મચર્ય ધરનારા વિષયવિનાશી ગુરૂ પરમપૂજ્ય છે. त्रिधा स्त्रियः स्वसृजननीसुतासमा विलोक्य ते कथनविलोकनादितः। पराङ्मुखाः शमितकषायशत्रवो, यजामि तान् विषयविनाशिनो गुरून् ॥ ८॥ જેઓ મન, વચન અને કાયાવડે સર્વ સ્ત્રીઓને હેન, માતા અને પુત્રી જેવી જઈને તેઓની સાથે (રાગથી) ભાષણ તથા જેવા વગેરે થી વિમુખ રહે છે; તેમજ જેઓએ કષાયરૂપી શત્રુઓને નાશ કર્યો છે, એવા-વિષયાને નાશ કરનારા ગુરૂએને હું પૂછું ૮ અપરિગ્રહ વ્રતધારી ગુરૂ સંસારને છેદનારા થાય છે. परिग्रह...द्विविधं त्रिधापि ये, नगृह्णते तनुममताविवर्जिताः। विनिर्मलस्थिरशिवसौख्यकाङ्किणो, भवन्तु ते मम गुरवो भवच्छिदः॥ए॥ જેઓ મન, વચન અને કાયાથી બે પ્રકારના (બ હ્ય તથા આત્યંતર) પરિઝહને ત્યાગ કરનારા છે, જે શરીરની મમતાથી રહિત છે અને જેઓ વિશેષ નિર્મ. ળ તથા સ્થિર એવા મેક્ષ સુખની ઈચ્છાવાળા છે, તેવા ગુરૂઓ મારા સંસારને ઊચ્છેદ કરનારા થાઓ ૯ ઇર્યાપથિકીથી વિચરનારા ગુરૂઓ ભવ્ય પ્રાણીઓને સુખદાયક છે. विजन्तुके दिनकररश्मिभासिते, व्रजन्ति ये पथि दिवसे युगेक्षणाः। स्वकार्यतः सकलशरीरधारिणां, दयालवो ददति सुखानि तेऽङ्गिनाम् ॥१०॥ જેઓ દિવસે સૂર્યના કિરણોથી પ્રકાશિત અને જંતુ રહિત એવા માર્ગમાં પિતાના રૂરી કાર્યથી ઇપથિકિ વડે ચારે તરફ ધુંસરા જેટલી પૃથ્વી જઈને ચાલે છે અને જેઓ સર્વ પ્રાણુઓની ઉપર દયા કરનારા છે, તે ગુરૂઓ પ્રાણીઓને સુખ આપે છે. ૧૦ : આ સંસારરૂપી શત્રુથી પીડાએલાં પ્રાણીઓને વચન - સમિતિ ધરનારા ગુરૂએ જ શરણરૂપ છે. दयालवो मधुरमपैशुनं वचः, श्रुतोदितं स्वपरहितावह मितम् । ब्रुवन्ति ये गृहिजनजल्पनोज्झितं, भवारितः शरणमितोऽस्मि तान् गुरून् ॥११॥ દયાળુ એવા જે ગુરૂઓ મધુર, પિશુનતા રહિત, શાસ્ત્રમાં કહેવું હોય તેવું, પિતાને અને પરને હિતકારી અને ગૃહસ્થ જન બેલે તેવું નહીં તથા મિત એટલે જોઈએ તેટલું જ વચન બોલે છે, તેવા ગુરૂઓના શરણે હું આ સંસારરૂપી શત્રુથી ભય પામીને ગયે છું. ૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ પદિ ગુરૂસ્વરૂપ-અધિકાર ૧૦૫ જેઓ શુદ્ધ એષણ સમિતિ સહિત છે. તેઓ જ ગુરૂ થવાને યોગ્ય છે. स्वतो मनोवचनशरीरनिर्मितं, समाशयाः कटुकरसादिकेषु ये। न भुञ्जते परमसुखैषिणोऽशनं, मुनीश्वरा मम गुरवो भवन्तु ते ॥ १॥ પરમ સુખ-મોક્ષ સુખની ઈચ્છા રાખનારા જે ગુરૂઓ કટુ અને મધુર રસ વગેરેમાં સમાન દષ્ટિવાળા થઈ પિતાના ઉદ્દેશથી મન, વચન અને કાયાથી નિર્મિત એવું અશન (ભજન) લેતા નથી, તેવા મુનિએ મારા ગુરૂ થાઓ. ૧૨ ભડપકરણાદિ નિક્ષેપણ સમિતિ સહિત સર્વ પ્રાણી ઉપર દયાળુ એવા ગુરૂઓ જ જન્મ જરા અને મૃત્યુને કંપાવનાર છે. शनैः पुरा विकृतिपुरस्सरं च ये, विमाक्षणग्रहणविधि वितन्वते । कृपापरा जगति समस्तदेहिनां, धुनन्ति ते जननजराविपर्ययान् ॥१३॥ જેઓ પ્રથમ હળવે હળવે વિકૃતિ (યન) પૂર્વક ભંડઉપકરણાદિ ક્ષણ અને ગ્રહણને વિધિ કરે છે અને જે જગના સર્વ પ્રાણીઓની ઉપર દયાવાળા છે, તેવા ગુરૂઓ જન્મ, જરા અને મૃત્યુને કંપાવે છે. ૧૩ શુદ્ધ પરિઝાપનિકા સમિતિ જાણનારા મુનિઓ જ ગુરૂ ન થવાને યોગ્ય છે. सविस्तरे धरणितलेऽविरोधके, निरीक्ष्यते परजनताविनाकृते । त्यजन्ति ये तनुमलमङ्गिवर्जिते, यतीश्वरा मम गुरवो भवन्तु ते ॥१४॥ વિસ્તારવાળી, અવિરોધી, અન્ય જનથી રહિત, (અથવા અન્યની માલિકી વિનાને પ્રદેશ) અને નિર્જીવ એવી ભૂમિ ઉપર નિરીક્ષણ કરીને જેઓ મલયાગ કરે છે, તેવા યતીશ્વરો મારા ગુરૂ થાઓ. ૧૪ જેઓ વૈર્યના બળથી ઇંદ્રિયરૂપી શત્રુઓને જીતનારા છે, તેવા ગુરૂએ જ હર્ષ આપનારા થાય છે. शरीरिणाममुखशतस्य कारणं, तपोदयाशमगुणशीलनाशनम् । जयन्ति ये धृतिबलतोऽक्षवैरिणं, भवन्तु ते यतिषमा मुदे मम ॥ १५॥ પ્રાણિઓને સૈકડો દુઃખનું કારણ રૂપ અને તપ, દયા, શમ, ગુણ અને શીળને નાશ કરનાર ઇકિય રૂપી શત્રુને જેઓ વૈર્યના બળથી જીતી લે છે તે ૧૪. Page #152 -------------------------------------------------------------------------- ________________ vvvvvv વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય શ્રેષ્ઠ (વૃષભ ઘેરિની સમાન ચારિત્રના ભારને વહનારા) મુનિઓ મને હર્ષને માટે થાઓ. ૧૫ કષાયરૂપી શત્રુઓને કંપાવનારા ગુરૂઓ જ સ્તુતિ--- કરવાને યોગ્ય છે. वृष चितं व्रतनियमैरनेकधा, विनिर्मलस्थिरसुखहेतुमुत्तमम् ।। विधुन्वतो झटिति कषायवैरिणो, विनाशकानमलधियः स्तुवे गुरून् ॥१६॥ અનેક પ્રકારના વ્રતે તથા નિયમથી સંચય કરેલા અને નિર્મળ તથા સ્થિર એવા સુખના હેતુરૂપ એવા ઉત્તમ ધર્મને કંપાવનારા જે કષાયરૂપી શત્રુએ છે તેને સત્વર નાશ કરનારા એવા નિર્મળ બુદ્ધિવાળા ગુરૂઓને હું સ્તવું છું૧૬ હરિપ્રમુખ દેવતાઓને તાબે કરનાર કામદેવને પણ ભેદનારા ગુરૂઓનું જ નમન કરવું જોઈએ. विनिर्जिता हरिहरवह्निजादयो, विभिन्दिता युवतिकटाक्षतोमरैः। मनोभुवा परमबलेन येन तं, विभिन्दतो नमत गुरूझमेषुभिः॥ १७ ॥ - જે કામદેવે પરમ બળથી વિષ્ણુ, શકર અને બ્રહ્માદિક દેને જુવાન સ્ત્રીએના કટાક્ષરૂપી બાણેથી ભેદીને જીતી લીધા છે, તેવા કામદેવને શમરૂપી બાણેથી ભેદનારા ગુરૂઓને તમે નમસ્કાર કરે. ૧૭ સદા શુદ્ધ મનન કરી પોતાના ચારિત્ર ઉપર દષ્ટિ રાખનારા ગુરૂઓ જ મનને પ્રમાદ આપનારા થાય છે. न रागिणः क्वचन न रोषदूषिता न मोहिनो भवभयभेदनोद्यताः । गृहीतसन्मननचरित्रदृष्टयो, भवन्तु मे मनसि मुदे तपोधनाः ॥ १८ ॥ જેઓ ક્યારે પણ રાગી થતા નથી, ફ્રધથી દૂષિત થતા નથી અને મેહ પામનથી, તેમજ જેઓ સંસારના ભયને નાશ કરવાને ઉધમવંત અને ઉત્તમ પ્રકારનું મનન તથા ચરિત્ર ઉપર દૃષ્ટિ રાખનારા છે, તેવા તપરવી મુનિઓ મારા મનને હર્ષ કારક થાઓ. ૧૮ સમાન હૃદયવાળા તપસ્વી ગુરૂજ આ સંસારને છેદનારા થાય છે. सुखासुखस्वपरवियोगयोगिताप्रियाप्रियव्यपगतजीवितादिभिः। । भवन्ति ये सममनसस्तपोधना भवन्तु ते मम गुरवो भवच्छिदुः ॥१९॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂસ્વરૂપ-અધિકાર. ૧૦૭ જેએ સુખ અને દુઃખ સ્વજન અને પરજન, વિયેાગ અને યાગ, પ્રિય અને અપ્રિય, મૃત્ત અને જીવિત વગેરેમાં સમાન હૃદયવાળા છે. તેવા તપસ્વી ગુરૂએ મારા સસારને છેદનારા થાશે. ૧૯ જિનવચનાને જમાન આપનારા મુમુક્ષુ ગુરૂ હેરનારા થાય છે. જ યાપને जिनोदिते वचसि रता वितन्वते, तपांसि ये कलिलकलङ्कमुक्तये । विवेचकाः स्वपरमवश्यतत्त्वतो, हरन्तु ते मम दुरितं मुमुक्षवः ॥ २० ॥ જે દુર્ભેદ્ય આ ( દુષ્ટ ) કલંકમાંથી મુક્ત થવાને શ્રી જિનેશ્વરે કહેલાં વચનમાં તત્પર થઈને તપસ્યા આચરે છે અને જેએ અવશ્ય તત્ત્વથી સ્વ વસ્તુ તથા પર વસ્તુનું વિવેચન કરનારા છે, તેવા મુમુક્ષુ ગુરૂ મારા પાપને હુરા, ૨૦ જે પિતા તુલ્ય હિતકારી મુનિએ ચતુર્વિધ સધની રક્ષા કરનારા છે, તેએજ ગુરૂપદના અધિકારી છે. अवन्ति ये जनकसमा मुनीश्वराश्चतुर्विधं गणमनवद्यवृत्तयः । स्वदेह वद्दलितमदाष्टकारयो, भवन्तु ते मम गुरवो भवान्तकाः ॥ २१ ॥ જેમણે આઠ પ્રકારના મદરૂપી શત્રુએના સહાર કર્યાં છે, અને જેમની મના વૃત્તિ નિર્દોષ છે, એવા જે મુનિઓ પિતા સમાન થઇ પેાતાના દેહની જેમ ચતુર્વિધ સ‘ધનું રક્ષણ કરે છે, તે મુનિએ મારા ગુરૂ થઇ સસારને નાશ કરનારા થાઓ. ૨૧ જેએ જિનપ્રરૂપિત ધર્મ બતાવી પ્રાણિઓને આ સંસાર સાગરમાંથી તારે છે, તેવા જ ગુરૂએ પેાતાના આશ્રિતાને માણે લઇ જાય છે. वदन्ति ये निपतिभाषितं वृषं वृषेश्वराः सकलशरीरिणां हितम् । भवाब्धितस्तरणमनर्थनाशनं, नयन्ति ते शिवपदमाश्रितं जनम् ॥ २२ ॥ ધર્મના નિય‘તારૂપ એવા જેએ સર્વ પ્રાણીને હિતકારી, સ`સારરૂપ સમુદ્રથી તારનારા અને અના નાશ કરનારા એવા શ્રી જિનેશ્વરે પ્રરૂપેલા ધને કહે છે, તેવા ગુરૂએ પાતાના આશ્રત જનને માપદમાં લહી જાય છે. ૨૨ ચતુર્વિધ સંધના વિનય કરનારા સાધુએ દુરિતવનને ખાળી નાંખે છે. तनूभृतां नियमतपोव्रतानि ये, दयान्विता ददति समस्त लब्धये । चतुर्विधे विनयपरा गणे सदा, दहन्ति ते दुरितवनानि साधवः ॥ २३ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય annen વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. જે દયાળુ થઈને પ્રાણીઓને સર્વ લબ્ધિને માટે સદા નિયમ, તપ અને તેને ઉપદેશ આપે છે અને જેઓ ચતુર્વિધ સંઘને વિષે સદા વિનીત થઈ રહે છે. તેવા સાધુઓ દુરિત–પાપ રૂપી વનને બાળી નાંખે છે. ૨૩ શુભ શુભ કર્મ કરનાર, કરાવનાર, અનુમોદનાર અને સહાય કરનાર એ સર્વને સમાન ફળ થાય છે. ન્દ્રવજા. कर्तुस्तथा कारयितुः परेण, तुष्टेन चित्तेन तथानुमन्तुः। साहाय्यकर्तुश्च शुभाशुभेषु, तुल्यं फलं तत्त्वविदो वदन्ति ॥२४॥ પિત કરનાર બીજા પાસે કરાવનાર, પ્રસન્ન ચિત્તે અનુમોદના કરનાર અને શુભ-અશુભમાં સહાય કરનાર એ સર્વને સરખું ફળ થાય છે. એમ તત્ત્વવેત્તા કહે છે. ૨૪ આ પ્રમાણે કહી ગુરૂ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે, आत्मज्ञान-अधिकार, આત્મજ્ઞાન સંપાદન કરવા માટે જેમણે આત્માને સાક્ષાત્કાર કરેલો હોય તેવા સદગુરૂની આવશ્યકતા છે તે જ્યારે અધિકારી પુરૂષને ઉપદેશ કરે છે ત્યારે તે અધિકારીને આત્માનું વાસ્તવ વરૂપ સમજાય છે, ગુરૂના ઉપદેશથી જેમને આત્મ સાક્ષાત્કાર નથી થયે એવા અજ્ઞાની પુરૂષે જો કદાપિ બહુ કાળ સુધી કે શિષ્યને આ પદેશ કરે છે તે પણ તેને જ્ઞાન થતું નથી. તેમજ નાના પ્રકારના તર્કોવડે ચિંતન કરવાથી પણ માણસને આત્મજ્ઞાન થતું નથી. પરંતુ ખરેખર જેમને આ ત્મજ્ઞાનને અનુભવ થયો હોય તેવા સદ્દગુરૂ દ્વારાજ્ઞાનને ઉપદેશ થાય છે તેજ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ અત્રેથી આપણે અમેરીકામાં આવેલું ન્યુયેક ક્યાં આવ્યું છે તે સંબંધમાં ભૂગોળમાં વાંચીએ તેમજ સ્કુલ માસ્તર મારફત જાણીએ છીએ તે ઉપરથી આપણને ન્યુયોર્કમાં આવેલી વસ્તી, તેમજ વર્તણુક ત્યાંના માણસોની રીતભાત વિગેરેનું જેવું ભાન થાય તેના કરતાં એક માણસ ન્યુયોર્ક જઈ ત્યાં અનુભવ મેળવી ૨૪ ભાગ્યોદય અંક ૮ મે સને ૧૯૧૩ અકટેમ્બર Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મજ્ઞાન-અધિકાર, ૧૦e અને ત્યાંનું વર્ણન કરે તે ઉપરથી આપણા મનમાં ન્યુયોર્ક વિષે ઘણેજ સારે ખ્યાલ આવી શકે છે, તેવી જ રીતે જે માણસે પુસ્તકેદ્વારા આત્માના સામર્ચે વિગેરેનું માત્ર પિપટીયું જ્ઞાન પ્રાપ્ત કરી આપણને આત્માને ઉપદેશ આપે તેથી શું આપણને આત્મજ્ઞાન થવાનું? કદીજ નહિ ત્યારે જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદ્દગુરૂદ્વારા ઉપદેશને ગ્રહણ કરવાથી અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. કેઈપણ ગામને રસ્તે જેણે દીઠે હોય તેને આપણે માર્ગ પૂછીએ કે ફલાણું ગામનો માર્ગ કયાં થઈને છે અને તે આપણને ત્યાં જવાને જે સરળ રસ્તે બતાવે છે તે રીતે કેઈ અજાયે મનુષ્ય બતાવી શકે? નહિ જ. તેજ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદગુરૂને પૂછવાથી અને તેમણે બતાવેલા માર્ગે પ્રયાણ કરવાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મજ્ઞાન મેળવવા માટે વિવેકી મનુષ્યએ સદગુરૂ કરવામાં પણ બહુ સાવચેતી રાખવાની જરૂર છે. ગુરૂ મુખથી કરેલા શ્રવણ, મનન, અને નિદિધ્યાસનથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે કારણ કે આત્મા સૂક્ષમતર પદાર્થોથી પણ અતિ સૂક્ષમ છે, માટે તે દુર્વિય કહેવાય છે અને કાંઈ તર્ક કરવાથી પ્રાપ્ત થતું નથી. પરંતુ ગુરૂ ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરવાથી જ પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન માટે સદગુરૂએ કરેલા ઉપદેશ ઉપરાંત આપણે પણ અશુદ્ધ વિચારે–તર્કોને છેદન માટે પણ નાના પ્રકારની યુક્તિઓથી આત્મજ્ઞાન થવાને માટે હંમેશાં પ્રયત્ન કરવાની જરૂર છે. સદગુરૂ બંધિત ઉપદે. શનું નિરંતર રટણ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે. જેઓ શાસ્ત્ર અને ગુરૂના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી પ્રયત્ન કરતા નથી તેમને આત્મજ્ઞાન થતું નથી પણ જેઓ શાસ્ત્ર અને ગુરૂના વચનેમાં અવિશ્વાસવાળા હેઈ મિથ્યા તર્ક વિતર્ક કરવાનું મુકી દઈ ઉપદિષ્ટ સાઘને દ્વારા હમેશાં પ્રયત્ન કરે છે તેજ આત્મજ્ઞાનને મેળવે છે. ( શ્રદ્ધા અને વિશ્વાસ સિવાય આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી કારણ કે આત્મા અનુભવને વિષય છે, તર્ક વિતરને નહીં. અને તેથી તેનું જ્ઞાન મેળવવાને માટે તર્ક વિતર્ક કરી શાસ્ત્રમાં કે ગુરૂના વચનમાં વિશ્વાસ ધરવાની જરૂર નથી પણ માત્ર તેમના વચનેમાં શ્રદ્ધા રાખી ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરી અનુભવમાં ઉતારી ખાત્રી કરવાની જરૂર છે. આ પ્રમાણે કહી આત્માજ્ઞાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તિીય wwwvivie nd પ गुरु स्तुति-अधिकार. પદ. રાગ અગમે ઉદાસી. અનુભવી આરે આપણા દેશમાં, વિવેક મળે તે કરીએ ગુંજની વાત જે ગુરૂમુખી જાણેરે આત્મજ્ઞાનને, સચ્ચિદાનંદ કરે સાક્ષાત છે. અનુભવી. ટેક. અભિમાની જાણે નહી ગુરૂ ઉપદેશનેમનમુખી તે જાણે નહી જુગદીશ જે, અનુભવીને પરમગુરૂ પરમાત્મા, તન મન ધન તે સેંપી દે એ શિષ્ય છે, અનુ. ૧ મુમુક્ષુ ઉત્તમરે મળવા દેહ્યલા, અંતર બાહર પરમ ગુરૂ શું પ્રેમ જે; અસત્ય ભાષણ અંતરમાં નવ ઉપજે, સત્ય જ્ઞાનને અવિચળ નેમ છે. અનુ. ૨ સદગુરૂ વિના તેનાં ચિત્ત ઠરે નહી, અભિમાનીના સંગથી ઉપજે દુઃખ જે, ભાળ્યા દીઠા વિણ ભાષણ જે કરે, મેહન સ્વરૂપ સત્સંગથી ઉપજે સુખજો, અનુ. ૩ વિવેકી મળવારે વીરા દેહ્યલા, સત્ય અસત્યને શુદ્ધ કરે વિચારજે, રાગ દ્વેષને સંભવ નહિં ચિત્તમાં, ઉપદેશ કરી ઉતારે પાર જે, વિવેકી, અમને જે વીતી તે વીર વર્ણવું, વૈભવ તજીને લીધે છે વૈરાગ જે; પિડ પડે પણ પરમેશ્વરને પ્રીછવા, સંત સમાગમ કીધે ઉપજે ત્યાગ, વિવેકી ૫ સાધ્ય વિના બોલે તે સનેપાતીયા, એક કહે ઈશ્વર કરે તે થાય છે, એક કહે અદ્રષ્ટથી સરવે ઉપજે, કોઈ કહે છે કાળ થકી નિરમાય. વિવેકી, ૬ આત્મદર્શી ગુરૂ મળીયારે મનના ભાવતા, તેણે કીધેલ મને દેહ છતાં વિદેહજે; હું મારૂં સમી ગઈ મનની માન્યતા, તેણે કરી ટળીયાં ચિત્તથી સુતપિતા ગેહ, આ ૭ પિતાને જાણીને કૃપ મુજને કરી, યે નહીં કાંઈ અપરાધીને કંદ જે આપીને વરદાન ભવ લય ટાળીયું, પાયું મુજને અમૃત બ્રહ્માનંદ જે, આ. ૮ હું અસંગી સંગ નહી મારે આ અંગને, છાશ પડી રહી જેમ માખણ દુર થાય; ભાસું સ સરખે પણ સૈથી વેગળે, રંગ તણે ફાટકમાં ભાસે ન કાંઈ. આ, ૯ રાગ ધનાશ્રી ધેળ. પરમ ગુરૂની પ્રાર્થના.-પ્રાર્થના કરૂ મારા પરમ ગુરૂ, તજીને અહમેવ; સુરનર કરે સેવ, પરમ ગુરૂની પ્રાર્થના. અગમ અગોચર અનિર્વચનીય, અદૃશ્ય દશ્ય ન કહાય; જે જન જાએ ખેળવારે, ખેાળણહારે તેમાં ખોવાય પર. ૧૧ + મોહન પદ્ય રત્નાવળી Page #157 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરરસુતિ અધિકાર હેરી, રાગ કાફી. પરમ ગુરૂને રંગ રચાયે, સ્વરૂપ નિજ પદ પરખાયે. પરમ ટેક. પ્રેમ પીચકારી ક્ષેત્રમે મારી ભીતર સબ ભીજવાયે, વંદ તત્પદ એક્તા કરી કે, અસિ પર એક્તા આવે; રેમ રામ રંગ મચાયે. - પરમ૦ ૧૨ ગર પુરવને પુણ્યરે ગુરૂ મુજને મળ્યા, અંતર જામી અબલાના આધાર, સુતી શેધન કરતી સદગુરૂ દેવનું ક્યારે મળશે મુક્તિવધુ ભરતાર, પૂરવ. ૧૩ તીરથ વ્રત સાધન સખી મેં બહુ ક્ય, તે પણ વૃત્તિ પામી નહિ વિશ્રામ જે, મનસુબો દેખાડે મિથ્યા સુખને, ગુરૂ ગમ વિના કરી ન બેસે ઠામ જે. પૂરવ. ૧૪ પછી પ્રાર્થના કરી સદગુરૂ દેવની, ચિત્ત દ્વારાએ સુદ્ધ કર્યો વિચારજે, પદ્માસન વાળ્યુંરે પિયુને પ્રીછવા, નેત્ર મુંદીને ધ્યાં દશે દ્વારજે. પૂરવ. ૧૫ બહારવૃત્તિ અંતરમાં ઉતરી, નિવૃત્તિને પામ્યું મારું મન; " યાદી મુજને આવીરે સદ્દગુરૂ ગમની, સમપ્યું સદ્દગુરૂને તન મન ધન જે. પૂરવ ૧૬ સુખદાઈ સંબંધીરે સખી મુજને મળ્યાં, વિવેક વિચાર શાંતિને સંતોષ ભક્તિ શ્રદ્ધા માતા ભેટયાં મુજને, દહન થયા હવે અનંત જન્મના ષ. ૧૭ પદ, ગરબી, સદગુરૂને ઉપકાર ન સખી હું વિસરું. ટેક. કૃપા નાથે કર્યો મુજને ઉપદેશ, સ્વપ્નાનાં સુખડાંરે મને ગમતાં નથી, વિચારી લેતાં આત્મસુખ વિશેષજે, સદ્દગુરૂને ઉપકાર ન સખી હું વિસરું. ૧૮ દેહ તણું સંબધી રે સ્વાર્થના સગા, કુટુંબ સઘળું ધન દેખીને ધાય, . જન્મ મરણનું કષ્ટ કેઈ લેતું નથી, પરમગુરૂ વિના દુખડાં નવ હરાયજે. સદગુરૂ ૧૯ માતા ને પીતારે સંબધી શરીરનાં, અંતકાળે કેઈ નહિ આવે કામ, વિષયનાં સુખડાં રે ચિત્તતું છોડજે, મેહ તજી મન પરમ ગુરૂપદ પામો, ૨૦ રાગ વૈરાગ ભથરી ગુરૂ વિના જ્ઞાન ઉપજે નહી, કરીએ કેટી ઉપાય, ત્રિવિધ તાપમાં તન તપે, વૃત્તિ વિષયે વહી જાય છે. ગુરૂ વિના. ૨૧ ગરુ ગમ આવી કેમ જાણીએ, ઉપ વિવેક વૈરાગજી; આવરણથી અળગા રહે, આશા તૃષ્ણને ત્યાગ. ગુરૂ વિના, ૨૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ શર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય ww શુદ્ધ વિચાર જેના ચિત્તમાં, પામ્યા પરમ આનંદજી; જીવન મુક્ત તે જાણવા, મીયા માયાના ફંદજી. ગુરૂ વિના. ૨૩ આઠે પહેર આનંદમાં, કરે કલેશને નાશજી; .. વૃત્તિ વિષયથી વાળીને, ભાળે બ્રહ્મ વિલાસ. ગુરૂ વિના ૨૪ માયાથી મન ચળે નહિં જાયે જુઠે સંસાર” - . વપ્નામાં પણ ચુકે નહી, પ્રીયા પ્રાણાધારજી ગુરૂ વિના ૨૫ ગુરૂગમ આવી જેના ઘટમાં, તેને ટળે નહી ટેક; સામાં ચિત્ત ચળે નહીં, નિત્યા નિત્ય વિવેકજી, ગુરૂ ગમ. ૨૬ પરમ ગુરૂની પરીક્ષા, છરે કેમ જણાયજી, શીલ સતેષ ક્ષમા દયા, અનુભવીથી ઓળખાય છે. ગુરૂ ગમ. ૨૭ સદ્ ગુરૂથી સુખ ઉપજે, દશને દુઃખ જાય છે, સંશયના રે ચુરા કરે, પરપચ પળાયજી, ગુરૂ ગમ. ૨૮ - એવા સદગુરૂને સેવતાં, ઉઘડે અનંત ચનજી, દુર્ગણ કેના દેખે નહીં, તે પરમાત્મા પ્રસન્ન છે. ગુરૂ ૨૯ * ગુરૂ ઉપદેશ જેના ઘટમાં, તેને ઉપજે વૈરાગજી. તૃષ્ણા ત્યાં ઉભી નવ રહે, કરે તનમાંથી ત્યાગજી. ગુરૂ ઉ૫૦ ૩૦ . સુખ દુઃખને સંભવ નહી, તજે હર્ષને શેકજી દશ્ય પદારથ જેટલું, જાણે નાશવંત ફેક. ગુરૂ ઉપ૦ ૩૧ આશા તૃષ્ણથી અળગા રહે, નિરખે નિજ સ્વરૂપજી; ઉપાધિ અંતરમાં ગમે નહી, દેખે ડાકેણ રૂપજી. ગુરૂ ઉ૫૦ ૩૨ આશા તૃણુને ઉપાધિરે, ત્રણે અવિદ્યાનું અંગ; 'વિધી વિવેક વિચારના. પાડે ભજનમાં ભંગજી, ગુરૂ ઉ૫૦ ૩૩, પરપંચથી પાછુ ફરી, ઉતરે અંતરમાં મન મોહન સ્વરૂપ એવા ગુરૂપદે, સેપીએ તન મન ધનજી. ગુરૂ ઉ૫૦ ૩૪ આ પ્રમાણે કહી આ ગુરૂતુતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂ આવશ્યક, સાધુ સરળતા-અધિકાર સાથ મુઠ મારવધવાર ' ઘણા છોકરા એક હોડીમાં બેસીને મોટી નદીમાં સેહેલ કરતા હતા એટલામાં કાંઈ અકસ્માતથી તે હેડી ડુબવા લાગી તેથી ઘણું છોકરાઓ નદીમાં કુદી પડ્યા અને કિનારે પહોંચવા માટે તરફડિયાં મારવા લાગ્યા. એ વખતે ઉભેલા કઈ ભલા માણસે તે છોકરાઓને બચાવવા માટે નદીમાં દેરડું ફેંકયું જે છોકરાએ એ દેરડાને પકડી રાખ્યું તેઓ બચી ગયા, પણ જે છેકરા પિતાના શેર ઉપર મુસ્તાક રહ્યા ને એવું અભિમાન કર્યું કે અમને દેરડાની જરૂર નથી, અમે એમજ કિનારે પહોંચી જઈશું તેઓ નદીના પૂરમાં તણાઈ જઈને ડુબી મુવા. આપણે પણ અનાની છીએ, એટલે તે છોકરાઓના જેવા જ છીએ. આપણું બહાણ તે સંસાર છે. નદી એ કાળને પ્રવાહ છે. કિનારેથી દેરડું ફેંકનાર તે ગુરૂ છે, ને દેરડું તે ધર્મ છે. જેઓએ દેરડું ન પકડયું તેઓ ડુબી મુવા. તેમજ આપણે પણ સદ્દગુરૂએ બતાવેલા ધર્મ ન પાળીએ તે જન્મ-મરણના ચક્કરમાં પડી જઈમ માટે ડુબતાને બચાવે તેવા દયાળુ સદ્દગુરૂની જરૂર છે. આ પ્રમાણે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. –ચ્છને साधु सरळता अधिकार જે ધર્મ અને નીતિતત્વના વેત્તાઓ છે, તેવા મહાન પુરૂષના હૃદયમાં કદિ પણ વિકાર થતું નથી. આ વિશ્વનું શ્રેય કરવા પ્રવૃત્તિ કરનારા તે મહાત્માઓ સર્વદા નિર્વિકાર વૃત્તિથી રહે છે. ગમે તેવા પ્રસંગે પ્રાપ્ત થાય તે પણ તેમના અમૃતમય હૃદય ઊપર વિકારનું વિષ પ્રસરતું નથી. જેઓ ક્ષુલ્લક વૃત્તિવાળા અને સંકુચિત હદયવાળા છે. તેવાઓને જ આ વિશ્વના વિકારેની અસર થાય છે. વિકારને વશ નહીં થનાર મહાત્માઓ તે જ ગુરૂ પદનેગ્યા છે. તેથી ગુરૂ આવશ્યકને અધિકાર દર્શાવ્યા પછી આ અધિકાર પ્રસંગ દર્શાવવામાં આવે છે. * સ્વર્ગ વિમાન વગ જ ૧પ Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, હિતીય મોટાઓને કદિ પણવિકાર થતો નથી તેનું દ્રષ્ટાંત સહિત પ્રતિપાદન કરે છે. અનુકુન્ (૧ થી ૬) गवादीनां पयोऽन्येद्युः, सद्यो वा जायते दधि । , क्षीरोदधेस्तुनायापि, महतां विकृतिः कुतः ॥१॥ ગાય, ભેંસ, બકરી વિગેરેનું દૂધ બીજે દવસે અથવા તરતજ દહિં થઈ જાય છે. પણ દૂધના સમુદ્રનું દૂધ અદ્યાપિ દહીં થયું નથી. અર્થાત્ જે સત પુરૂષ છે, તેમને વિકાર કેમ થાય ? ન જ થાય. ૧ તે વિષે સમુદ્ર અને હસ્તીનું અસરકારક દષ્ટાંત रत्नरापूरितस्यापि, मदलेशोऽस्ति नाम्बुधः। મુile વતિયા નાથ, માતા મહાવિદ્યા | ૨ સમુદ્ર રનથી ભરપૂર છે, તથાપિ તેનામાં લેશ માત્ર પણ મદ તે નથી. અને હાથીઓ ડાં મોતીઓ પ્રાપ્ત કરી મદ વડે વિઠ્ઠલ બની જાય છે. કહેવાને આશય એ છે કે, ઉત્તમ પ્રકારના પુરૂષે ગમે તેટલે વૈભવ પ્રાપ્ત કરે તે પણ તેઓ ગર્વ કરતા નથી અને ક્ષુદ્ર મનુષ્યો થેડે વૈભવ મળતાં બહેકી જાય છે. ૨ - વિકારના બાહ્ય સ્વરૂપનાં દર્શન વિષે શંખનું દષ્ટાંત. सन्तो न यान्ति वैवर्ण्यमापत्सु पतितास्वपि । पहिना दग्धशङ्खोऽपि, शुक्लत्वं नैव मुञ्चति ॥३॥ સપુરૂષે આપત્તિઓ આવી પડે તે પણ પિતાને વર્ણ બદલતા નથી. શંખને અશિથી બાલ્ય હોય તે પણ તે પોતાને શુકલ વર્ણ છેડેતે નથી. ૩ સુવશ (સારે વાંસ અથવા સારા વંશમાં થયેલે પુરૂષ) કષ્ટમાં આવી પડે તેપણ કુવચન બોલતો નથી. छिनः स निशितैः शस्त्रैर्विद्धश्च नव सप्तधा। तथापि हि सुवंशेन, विरसं नापजल्पितम् ॥ ४॥ સારા વશ–વેણુ તીક્ષણ શસ્ત્રોથી છેદવામાં આવે, તથા સાત અથવા નવ પ્રકારે વધવામાં આવ્યું, તે પણ તેણે અપશબ્દ ઉચ્ચાર્યા નહીં.+ ૪ ૧ ક્રોધાદિ કષાયે ઉત્પન્ન થવાથી માણસ પિતાને વર્ણ બદલે છે એટલે કે ધમાં રાતે થઇ જાય છે અને અપકૃત્ય કરવાથી શ્યામ થઈ જાય છે. + બીજો અર્થ એ પણ થાય છે, જેનો સાર વંશ-કુલ હોય તેને ગમે તેટલું દુખ આપવામાં આવે તે પણ તે પુરૂષ મુખમાંથી અપશબ્દો કાઢતો નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ • પરિચંદ સાધુ સરળતા-અવિકાર ૧૧૫ મોટા માણસને સંતાપ કર્યો હોય તે પણ તે હિત કરે છે. हिताय नाहिताय स्यान्महान् सन्तापितोऽपि हि । पश्य रोगापहाराय, भवेदुष्णीकृतं पयः॥५॥ મોટા પુરૂષને સંતાપ કર્યો હોય તે પણ તે હિતકારી થાય છે પરંતુ અહિ” તકારી થતું નથી. જુને ગરમ કરેલું દૂધ રોગને નાશ કરનારૂં થાય છે, પ સાધુપુરૂષ દોષને અંતરમાંજ પચાવી દે છે. न मुखेनोद्रित्यूर्व, हृदयान नयत्ययः ।। जरयत्यन्तरा साधुदोष विषमिवेश्वरः ॥ ६॥ જેમ શંકર વિષને મુખની બાહર કાઢતા નથીતેમ હદયની નીચે ઉતારતા નથી પરંતુ વચ્ચમાં રાખી જીવે છે, તેમ સાધુપુરૂષ દેષને મુખની બાહર કાઢતે નથી, તેમ હદયની નીચે ઉતારતા નથી પરંતુ વચમાં જ કરવી રાખે છે. ૬ * મહા પુરૂષોની ખરી શક્તિ આપત્તિઓમાંજ દેખાઈ આવે છે. / માર્યા (૭ થી ૧૪) आपत्स्वेव हि महता, शक्तिरभिव्यज्यते न सम्पत्सु । • अगुरोस्तथा न गन्धः, प्रागस्ति यथाग्निपतितस्य ॥ ७ ॥ મહાન પરૂની શક્તિ જેવી આપત્તિઓમાં પ્રગટી નીકળે છે, તેવી સંપત્તિ. નામાં પ્રગટી નીકળતી નથી. અગરૂની સુગંધ અગ્નિમાં પડયા પછી જ હોય છે, તેની પહેલાં તેવી હેતી નથી. ૭. દર્પણના જેવા નિર્મળ હૃદયને ધારણ કરનારા સજ્જનેને જ નમસ્કાર છે. स्वस्त्यस्तु सज्जनेभ्यो, येषां हृदयानि दर्पणनिभानि । दुर्वचनभस्मसंगादधिकतरं यान्ति निर्मलताम् ॥ ८॥ જેઓનાં હુ દર્પણની જેમ દુર્વચન રૂપી ભસ્મના સંગથી નિર્મળ થાય છે, તેવા સજજન પુરૂષોનું કલ્યાણ થાઓ. ૮ & ૬ થી ૧૭ મુક્તિ મુક્તાવલી Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય સાધુ પુરૂષ દુખમાં પણ પોતાના સ્વભાવને વધારે સારે કરે છે. सन्तापितोऽपि साधुः, शुभस्वभावं विशेषतो भजति । યિત િર ી, મધુરમનો મતિ૧ / સાધુ પુરૂષને સતાપ પમાડ હેય તે પણ તે પિતાના શુભ સ્વભાવને વધારે ભજે છે. ઉકળેલું દૂધ શું મધુર રસથી વિરોષ મનહર નથી બનતું? સાધુપુરૂષને દુર્જન સંતાપે તે પણ તે વધારે સાધુપુરૂષ બને છે. दुर्जनजनसंतप्तो, यः साधुः साधुरेव स विशेषात् । પાવણનત્ત, વE ૨છારો મge Iબા જે સાધુ પુરૂષ છે, તે દુર્જનથી પરિતાપ પાસે હોય ત્યારે તે વધારે સાધુ બને છે. સાકરને કડકે અગ્નિમાં તપાવવાથી વધારે મધુર બને છે. ૧૦ દુર્જન ગમે તેવા દુર્વચન સંભળાવે તે પણ આયે–સાધુપુરૂષના | મુખમાંથી વિપ્રિય વચન નીકળતું નથી. दुर्जनवचनाकारैर्दग्धोऽपि न विप्रियं वदत्यायः । न हि दह्यमानोप्यगरुः, स्वभावगन्धं परित्यजति ॥ ११ ॥ આર્યપુરૂષ દુર્જનના વચનરૂપી અંગારાઓથી દગ્ધ થયો હોય તે પણ તે અપ્રિય બેલ નથી. અગરૂને બાળવામાં આવે તે પણ તે પિતાનો સ્વાભાવિક ગંધ છોડતું નથી, ૧૧ પિશુને જને દૂષિત કરે તે પણ પુરૂષોની વાણીનું માધુર્ય, વિકૃત થતું નથી. पिशुनजनपिता अपि, ननु सन्तः सत्यमेव सदाचः । अपि बर्बरचरणहतः, खजूरी मिष्ट एव स्यात् ॥ १॥ સપુરૂષે ચુગળી કરનારા લોકેએ દેષિત કર્યા હોય તે પણ તેઓ ખરેખર સદ્ધચન બેલનારા રહે છે. પ્લેચ્છ લોકેએ ચરણથી પહલ ખજૂર મધુર જ થાય છે. ૧ર , ૧ ખજૂરને જ્યારે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે લોકે તેને પગથી ખૂછે છે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પરિચ્છેદ સાધુસરળતા-અધિકાર સજન પુરૂષ જ દાક્ષિણ્યતાનો મહાસાગર છે. सहते कटुं न जल्पति, लाति न दोषान् गुणान्प्रकाशयति । रुष्यति न रोषवत्स्वपि, दाक्षिण्यमहोदधिः सुजनः ॥१३॥ ડાહાપણના ભંડાર રૂપ સજજન પુરૂષ કટુ વચન સહન કરે પણ કટુ વચન બેલત નથી. કોઈના દેવ લેતું નથી પણ ઉલટા ગુણેને પ્રકાશે છે અને પિતાની ઉપર રાષ કરનારા ઉપર પણ તે શેષ કરતા નથી. ૧૩ - કર્તવ્યનિષ્ઠ માણસ દુર્જનની વચ્ચે પણ કુશલ રહે છે.. निजकर्मकरणदक्षः, सह वसति दुरात्मानापि निरपायं । ફ્રિ ન ડુરાન રણના, લશના નામન્તરે રહે છે ?૪ | પિતાના કર્તવ્ય કામમાં ચતુર એ પુરૂષ દુર્જનના સહવાસમાં પણ કુશળ રહે છે. શું જિહા દાંતની વચ્ચે કુશળ નથી રહેતી? ૧૪ જ્યાંસુધી હૃદયમાં મૂઢતા છે, ત્યાંસુધી જ વિષયો સારા લાગે છે, જ્યારે હૃદયમાં તત્વજ્ઞાનના વિચારો આવે છે, ત્યારે તે વિષ નું સુખ રૂચિકર લાગતું નથી. કુતાવિસ્ટશ્વિત ददति तावदमी विषयाः सुखं, स्फुरति यावदियं हृदि मूढता । - मनसि तत्त्वविदां तु विचारके, क विषयाः क सुखं क परिग्रहः ॥१५॥ જ્યાં સુધી હૃદયની અંદર મૂઢતા પુરણયમાન થાય છે, ત્યાં સુધી જ આ ઇદ્વિએના વિષયે સુખ આપે છે, પરંતુ જ્યારે મન તત્વજ્ઞાનને વિચાર કરનારું થાય છે, ત્યારે પછી વિષયે કયાં? સુખ ક્યાં? અને પરિગ્રહ કયાં? અર્થાત્ હૃદયમાં તત્વજ્ઞાન થવાથી વિષયો, સુખ અને પરિગ્રહ રૂચિકર લાગતા નથી. ૧૫ • એક રાજાને ઉદ્દેશીને કોઈ મહાત્મા કહે છે કે ખરા સરૂષને દુર્જનના સંગનો દોષ પણ લાગતું નથી. મસ્ટિનિ (૧૬-૧૭) भवति किल विनाशो दुर्जनैः सङ्गताना... मिति वदति जनोऽयं सर्वमेतद्धि मिथ्या । भुजगफणमणीनां किं निमित्तं हि राजन् , न भवति विषदोषो निर्विषो वा भुजङ्गः ॥१६॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. હિતી હે રાજા લોકૅ કહે છે કે, દુર્જનની સાથે રહેનારાઓનો વિનાશ થઈ જાય છે. પણ એ વાત મિથ્યા છે કારણ કે, સર્પની ફણું ઉપર રહેલા મણિઓને સર્પના વિષને દોષ લાગતું નથી, તેનું શું કારણ? અથવા શું સર્ષ નિર્વિષ છે, એમ સમજવું? અથવા મણિના સહવાસથી સર્ષ પણ નિવિષ થતું નથી. ૧૬ મુમુક્ષુ પુરૂષોને મન અને શરીર ઉપર કઈ જાતનું દુઃખ લાગતું નથી. क्षितितळशयनं वा प्रान्तभैलाशनं वा, सहजपरिभवो वा नीचदुर्भाषितं वा । महति फलविशेषे नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःख मुत्पादयन्ति ।१७।। જે મહા પુરૂષે મોક્ષનું મોટું ફળ મેળવવાને માટે હંમેશાં ઉદ્યમવંત થયેલા છે, તેમના મન અને શરીરને પૃથ્વી ઉપર શયન, ભિક્ષાનું જેવું તેવું ભેજન, સ્વા ભાવિક પરિભવ, અથવા નીચ કેનાં દુર્વચને દુઃખ ઉત્પન્ન કરી શક્તાં નથી. ૧૭ ઉત્તમ પુરૂષોને પ્રાણુતકાળે પણ પ્રકૃતિમાં વિકૃતિ થતી નથી. *મન્વરિતા (૧૮-૧૯ ) दग्धन्दग्धम्पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, પૂછું છુઈ પુના પુનશ્ચન્હનં વાહવા छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादितं चक्षुदण्डं, प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥ १८॥ સેનાને જેમ જેમ બાળે તેમ તેમ તે વિશેષ ચળકતું થાય છે, ચંદનને જેમ જેમ ઘસવામાં આવે તેમ તેમ તે વિશેષ સુધી બને છે અને શેલડીને જેમ જેમ કાપવામાં આવે, તેમ તેમ તે વધારે સ્વાદિષ્ટ બને છે, તે ઉપરથી સમજવાનું કે, પ્રાણાંત થાય તે પણ ઉત્તમ પુરૂની પ્રકૃતિમાં વિકાર થતું નથી. ૧૮ સાધુપુરૂષને દુર્જન ગમે તેટલું દુઃખ આપે તે પણ તે પિતાને - સ્વભાવ છોડતું નથી. अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो नात्मगन्धं, नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीड्यमानो जहाति । यद्वत्स्वर्णन्न चलति हितं छिन्नघृष्टोपतप्तं, तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥१५॥ મામાના વૃત્તનું લક્ષણ. “માતા વષિષટૌ નતૌ તાદ વિ.” જેમાં મગણુ, મગણ, નગણ, તગણ અને તગણ પછી બે ગુરૂ અક્ષર આવે અને જેનો ઉચ્ચાર કરતાં ચાર, છ અને સાત અક્ષરે વિરામ આવે તે મન્દ્રાન્ના'છંદ કહેવાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાધુ સરળતા-અધિકાર. જેમ ચંદનના શરીરને કાપીને ઘસવામાં આવે છે, તે પણ તે પિતાની સુગંધ છેડતું નથી. શેલડીના સાંઠાને યંત્રમાં પીલવામાં આવે છે, તે પણ તે પિતાની મધુરતા છોડતું નથી, અને સુવર્ણને કાપી ટીપી અને તપાવવામાં આવે છે, તે પણ તે પિતાની કાંતિથી ચલિત થતું નથી, તેમ સજજન પુરૂષ દુર્જનથી પીડિત થાય તે પણ તે અન્યથા થતું નથી, એટલે પિતાની સજજનતા તેડતે નથી. ૧૯ વિકારી પદાર્થોને ખાનારા પુરૂષો જે ઇંદ્રિયને નિગ્રહ કરી શકે તે પછી સમુદ્રમાં વિંધ્યાચલ પર્વત તરે, એ વાત સત્ય ગણાય. शार्दूलविक्रीडित. विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशनाः तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः। . शाल्यन्नं सघृतं पयोदधियुतं ये भुञ्जते मानवाः, તેષામિનિ વિધિધ્યતત્તાના IB || - વિશ્વામિત્ર અને પારાશર વગેરે મુનિઓ પવન, પાણી અને પાંદડા ખાઈને રહેનારા હતા. તે પણ સ્ત્રીના સુંદર મુખ કમળને જોઈને મોહ પામી ગયા હતા, તે પછી જે મનુષ્ય ઘી, દુધ અને દહીં સાથે ઊંચી જાતનું અન્ન ખાનારા છે, તેવાઓ જે ઈદ્રિને નિગ્રહ કરી શકે તે પછી વિધાચલ પર્વત સમુદ્ર ઉપર તરે એ વાત સંભવે. ૨૦ ઉપરના લેકને ઉત્તર આપતાં કવિ કહે છે કે, ઇંદ્રિય નિગ્રહ કરવાની શક્તિ આહારને આધીન નથી પણ મનને આધીન છે, તેનું દૃષ્ટાંત. વસન્તતિવ. सिंहो बली द्विरदशोणितमांसभोजी, सम्वत्सरेण कुरुते रतिमेकवारम् । पारावतः खरशिलाकणभक्षणेन, कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः॥१॥ જે સિંહ બલવાન હાથીઓના રૂધિર અને માંસને ખાનાર છે. તે વર્ષમાં એક વાર વિષય ભાગ કરે છે. અને જે પારેવા પક્ષી રેતીના કઠેર કણનું ભક્ષણું કરે છે, તે પ્રતિદિવસ કામી થાય છે. કહે તેનું શું કારણ? ૨૧ ઉપરના શ્લોકનું જ સમર્થન કરતાં કહે છે કે, Page #166 -------------------------------------------------------------------------- ________________ www ન ૧૨૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. રિતીય વિષયે કાયર પુરૂષને વશ કરી શકે છે, પુરૂષને વશ કરી શકતા નથી, આર્યા. विषयगणः कापुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुष । बध्नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् ॥२॥ ઇકિયેના વિષયોને સમૂહ નઠારા પુરૂષ એટલે વિષયવાનને વશ કરે છે પણ જે સત્યરૂષ છે, તેને વશ કરી શક્તિ નથી. કેરળીયાને તંતુ મશલાને બાંધી લે છે પણ હાથીને બાંધી શક્તા નથી. ૨૨ જગતમાં જે વડા (મેટા) કહેવાય છે, તે દુઃખ પામતા પણ પોતાની વડાઈ છોડતા નથી. ઈવિય છે. અમારી કુટી ચકચૂર કરી, ભભરાવીએ ભૂકી મરી મરચાની; મિશ્રિત ખારતણું જળ છાંટી, પીડા કરી વેલણથી વણવાની અંતર છેદ કરી ઉચકી, તળીયે વળી તેલ વિષે તપતાની; તેપણ પડ જણાય પ્રકુલિત, વિશ્વ વિષે જુઓ રીત વડાની. ૨૩ આ પ્રમાણે કહી સાધુ સરળતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. +@ सुवक्ता-अधिकार. મહાન પુરૂષનું સદા નિર્વિકારી સ્વરૂપ છે, એ વાત પૂર્વના અધિકારમાં દર્શાવી, હવે સુવક્તા-સારા વક્તા પુરૂષ કેવા હોય છે? તે વિષે આ અધિકાર દર્શાવવામાં આવે છે. કારણ કે, જે સદા નિર્વિકારી રહેનાર હોયતેવા પુરૂષે જે સુવતા હોય તે સુવર્ણ અને સુગંધને વેગ ગણાય છે. ઉત્તમ સુવક્તાની વાણીમાં દિવ્ય, આકર્ષક ગુણ રહેલે છે, તે વાણી વિદ્યુતના ચમકારાની જેમ શ્રેતાઓના આરિતક હદય ઉપર સારી અસર કરી શકે છે. સુવક્તાની વાણીનું બળ વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે અને તેને દિવ્ય પ્રભાવથી ધર્મ, નીતિ અને વ્યવહારની ભાવનાઓ પ્રવર્તે છે, સુવક્તા એ વિશ્વની માનસ શક્તિને મહાન પ્રેરક અને પ્રવર્તક ગણાય છે. - દલપત કાવ્ય ભાગ ૨ જે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુવક્તા અધિકાર જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઇચ્છા રાખનારા છે, તેવા સુ વક્તાઓ દુર્લભ છે. મનુષ્યg. (૧ થી ૭) जना घनाश्च वाचालाः, सुलभाः स्युथोत्थिताः। . दुर्लभा ह्यन्तरादास्ते, जगदभ्युजिहीर्षवः ॥ १॥ વૃથા ઉઠી વાચાળ થનાર પુરૂષ અને મેઘ સુલભ છે, પણ જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા છે, અને અંતરમાં આર્દ રહેનારા છે, તેવા દુર્લભ છે. એટલે જેમ ગાજતા મેઘ વરસતા નથી તેમ કેવળ વાચાળ પુરૂષે કાંઈ કામના નથી. ૧ જે વાણી સ્વજન, પરજન, વિદ્વાન, મૂર્ખ અને શત્રુના મનને આ કર્ષે તેજ વાણી સભામાં બેસવા યોગ્ય છે. तास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः। स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥२॥ જે વાણી મિત્ર અને સામાન્ય મનુષ્ય, વિદ્વાને,શત્રુઓ, અને મૂના ચિત્તને આકર્ષણ કરવામાં શક્તિવાળી થાય છે તે વાણી સભાને ચગ્ય જાણવી. રk સુવાક્તાની બુદ્ધિ, કર્મ અને મન બીજાના કરતાં વિલક્ષણ હોય છે અને તે સદા એક વચની હોય છે. तीक्ष्णा नारुन्तुदा बुद्धिः, कर्म शान्तं प्रतापवत् । नोपतापि मनः सोष्म, वागेका वाग्मिनः सतः ॥ ३ ॥ સપુરૂષની બુદ્ધિ તીક્ષણ છતાં મર્મસ્થળને પીડા કરનારી નથી. તેનું કામ શાંત છતાં પ્રતાપી છે, તેનું મન ગરમ છતાં પરિતાપવાળું નથી અને તે વકતા છતાં તે એક વચની હોય છે. ૩ ઉચ્ચ આશયવાળો મુવકતા કેવું વચન બેલે છે? તે કહે છે. प्रासादरम्यमोजस्वि, गरीयो लाघवान्वितम् । साकासमनुपस्कार, विष्वग्गति निराकुलम् ॥ ४॥ न्यायनिर्णीतसारत्वानिरपेक्षमिवागमे ।। अपकम्पतयान्येषामाम्नाय वचनोपमम् ॥ ५॥ જ ૨ થી ૭ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય अलकत्वाजनैरन्यैः, क्षुभितोदन्वर्जितम् । औदार्यादर्थसम्पत्तेः, शान्वं चित्तमृषेरिव ॥ ६॥ इदमीदग्गुणोपेतं, लब्धावसरसाधनम् ।.... व्याकुयीत्कः प्रिय वाक्यं, यो वक्ता नेदगाशयः ॥७॥ જે વચન તીવ્ર છતાં પ્રાસાદ ગુણથી રમણીય છે, જે પૈઢ છતાં લઘુતાવળું છે, જે આકાંક્ષાવાળું છતાં ઉપસ્કાર વગરનું છે, જે તરફ લાગુ પડતું છતાં આ કુળતાથી રહિત છે. ૪ * જે વચનને સાર ન્યાયથી નિર્ણત કરેલ હોય છે, તેને આગમની અપેક્ષા રહેતી નથી. અને જે વચન કેઈથી પરાભૂત થાય તેવું ન હોવાથી બીજાઓને આનોર્થ-આગેર્મના વચન જેવું થઈ પડે છે. ૫ જે વચન અન્ય જીનેને અલંધ્ય હોવાથી ખળભળેલા સમુદ્રના જેવું ઉગ છે અને જે વચન અર્થ સંપત્તિના ઔદાર્ય (મહત્તા) ને લઈને મુનિના ચિત્તના જેવું શાંત છે. ૬ આવા ગુણવાળું અને અવસરે સાધનરૂપ થનારૂં પ્રિય વચન એવા આશયવાળ વક્તા ન હોય તે બીજે કે બેલી શકે? ૭ જે સુવતાની વાણી પ્રસંશા પાત્ર ગણાય છે, તે તેના આશ્રયને પ્રભાવ છે. રૂપરાતિ (૮ થી ૧૦) तथा च यत्किञ्चिदहं ब्रुवेऽहं, सोऽयं प्रभावहः सकळः प्रभूणाम् । यहदुरो नृत्यति नागमौलौ, नान्योनरेन्द्रादिह हेतुरस्ति ॥ ८॥ હું જે કાંઈ કહું છું, તે સર્વ પ્રભાવ પ્રભુને છે. જે દેડકા સપના મુગટ ઉપર ન કરી શકે તેનું કારણ નરેંદ્ર (ગારૂડી ) શિવાય બીજું નથી. ૮ આગમના બહુશ્રુત સકતાઓલેકનું કલ્યાણ કરી શકે છે. द्रव्यादिसाफल्यमतुल्यचेतोनैर्मल्यवात्सल्यगुणान् दधानाः । भव्या भवन्त्यागमवाचनायां, त्रिधा प्रवृत्ताः शुभराजिभाजः ॥॥ ૧ ગારડી લેકે સર્ષને વશ કરી તેના માથા ઉપર દેડકાને નચાવવાની રમત કરે છે. - - ૮ થી ૧૦ સૂકિતમુકતાવલી Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ સુવતા-અધિકાર. જે ભવ્ય પુરૂ દ્રવ્યાદિની સફળતા, ચિતની અનુપમ નિર્મળતા અને વાત્સલ્ય ગુણેને ધારણ કરનારા થઈ મન, વચન અને કાયાથી આગમની વાચનામાં પ્રવૃત્ત થાય છે, તેઓ કલ્યાણની શ્રેણીને ભજનારા થાય છે. હું સુવક્તાને હિતિપદેશ સાંભળવાથી શાસ્ત્રના સર્વ આશા જાણી શકાય છે. समृदिबद्धी प्रभुता प्रतिष्ठा, जिनत्वमन्येऽपि मनोभावाः । हितोपदेशश्रवणे भवन्ति, ते चात्र शास्त्रे सकला भवन्ति ॥ १०॥ સમૃદ્ધિ, વૃદ્ધિ, પ્રભુતા, પ્રતિષ્ઠા, અને તીર્થંકરપણું અને તે સિવાય બીજા જે જે ઉત્તમ ભાવે હિતેપદેશ સાંભળવામાં રહેલા છે, તે બધા આલેકમાં શાસ્ત્રની અંદર આવી જાય છે. ૧૦ કઈ એક ધનવાન લક્ષમીની અન્ધતામાં અંજાઈને મહાન અવક્તાને સત્ય બોષ દેતા અટકાવવાનો પ્રયત્ન કરતો જોઈ ને કવિ કહે છે કે – સત્ય કહેનારા અવક્તાને લક્ષમીની લાલચ અટકાવી શકતી નથી. માલિની. अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था स्तृणमिव लघुलक्ष्मीनैवतासंरुणद्धि । पदमिलितमिलिन्दश्यामगण्डस्थलानां, न भवति विसवन्तुर्वारणं वारणानाम् ॥ ११ ॥ જેમણે પરમાર્થ જાણેલો છે એવા પંડિતની અવજ્ઞા તું કરીશ નહી, કારણ કે, તૃણના જેવી હલકી લક્ષમી તેઓને રોકી શકવાની નથી. માથી એકઠા થયેલા ઇમરાઓ વડે જેમના ગંડસ્થળ શ્યામ બની ગયેલા છે એવા ગજેને કમળના રેસાને તંતુ અટકાવી શકતું નથી. ૧૧ કેવા ગુણવાળે સુવતા સપુરૂષને પણ ગુરૂ બની શકે છે.? સૂરિપી. श्रुतमविकलं शुद्धावृतिः परप्रतिबोधने, परिणतिरुरूद्योगो मार्गप्रवर्तनसद्विधौ । बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुता स्पृहा,यतिपतिगुणा यस्मिन्नन्ये चसोऽस्तु गुरुस्सताम्१२ પરિપૂર્ણ સત્ શાસ્ત્ર, શુદ્ધ વૃત્તિ, બીજાઓને પ્રતિબંધ કરવામાં પરિણતિ, માર્ગનુસારિપણાની વિધિમાં મહાન ઉગ, વિદ્વાનની પ્રશસ કરવાની પ્રવૃત્તિ, Page #170 -------------------------------------------------------------------------- ________________ N N ૧૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતીય નિરભિમાનિતા, લોકજ્ઞતા, કોમળતા, અને નિસ્પૃહતા-એ અને બીજા ઉત્તમ મુનિએના ગુણે જેનામાં રહેલા છે, તે પુરૂષ સત્યુરૂને ગુરૂ થાઓ. ૧૨ સુવક્તાએ કેવા ગુણે ધારણ કરી મધુર અક્ષરેથી ધર્મ કથા કહેવી જોઈએ. રાÇવિડિત (૧૩-૧૪) प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः, . प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः। प्रायः प्रश्नसहः प्रभुः परमनोझरी परानिन्दया, ब्रूयाद्धर्मकां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः ।। १३ ॥ પ્રાર, સર્વ શાસ્ત્રના આશયને સમજનાર, લેકસ્થિતિને જાણનાર, કેઈની આશા-હા નહીં રાખનાર,ઉત્તમ બુદ્ધિવાન, શમતાવાન,પ્રથમથી જ ઉત્તમ જાણે લેનાર, પ્રાયે કરીને પ્રશ્નોને સહન કરનાર, એટલે બીજાના પ્રશ્નોથી કંટાળે નહીં પામનાર, સમર્થ, પનિંદાને ત્યાગ કરવાથી બીજાઓના મનને હરનાર, ગુણેના ભંડાર રૂપ અને સ્પષ્ટ મધુર-અક્ષરે બેલનાર એવા ગણીગુરૂ ધર્મ કથા કહેવી જોઈએ અર્થત એ પુરૂષ ધર્મ કથા કરવાને યોગ્ય છે. ૧૩ સુવતાના મુખમાંથી કેવાં વચને નીકળવાં જોઈએ? तद्वक्ता सदसि ब्रवीतु वचनं यच्छृण्वतां चेतसः, प्रोल्लासं रसपूरणं श्रवणयोरक्ष्णोर्विकासश्रियम् । . .झुन्निद्राश्रमदुःखकालगतिहत्कार्यान्तरप्रस्मृति, प्रोत्कण्ठामनिशं श्रुतौ वितनुते शोकं विरामादपि ॥१४॥ સભામાં વક્તાએ તેવું વચન બોલવું કે, જે શ્રવણ કરનાર શ્રેતાના ચિત્તને ઉ. ત્તમ પ્રકારના રસને પૂરી આનંદપૂર્વક ઉલ્લાસ પમાડે, કાન અને તેને જે વિકસિત કરે, સુધા, નિદ્રા, શ્રમ, દુઃખ, કાળ, અને ગતિને જે હરણ કરે, જે બીજા કાર્ય ને ભૂલાવે, સાંભળવામાં જે હમેશાં ઉત્સુકપણું રખાવે અને જયારે વચન (કથા) બંધ થાય ત્યારે શેક ઉત્પન્ન થાય. ૧૪ * રસજ્ઞ સવકતાએ સભામાં કેવાં વચનો ઉચ્ચારવાં જોઈએ.? तथ्यं पथ्यं सहेतु प्रियमितमृदुलं सारवद्वैन्यहीनं, સામિકા કુપા સવિનયમરા વિરમપાસ ર ' ': ' Page #171 -------------------------------------------------------------------------- ________________ wwwwww પરિચછેદ સુવા-શિષ્ય હિતોપદેશ-અધિકાર ૧૨૫ वहथ कोपशून्यं स्मितयुतघनदाक्षिण्यसन्देहहीनं, वाक्यं ब्रूयाद्रसशः परिषदि समये सप्रमेयाप्रमत्तम् ॥ १५ ॥ રસજ્ઞાતા મનુષ્ય સભામાં ચગ્ય સમયમાં સાચું, હિતકર, સપ્રમાણ, પ્રીતિકર, કમળ, સારવાળું, દીનતારહિત, અભિપ્રાયવાળું, દુર્લભ, વિનયવાળું, શતાવિનાનું, ચિત્રવિચિત્ર, થડા અક્ષરવાળું, બહુ અર્થવાળું, કે પરહિત, હાસ્યયુક્ત, બહુ હુશીયારીવાળું, સંદેહ વિનાનું વાક્ય બલવું. ૧૫ આ પ્રમાણે કહી આ સુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. शिष्य हितोपदेश-अधिकार. સુવક્તા કે હેય? તેનામાં કેવા કેવા ગુણે જઈએ? અને તેના મુખમાંથી કેવાં વચને નીકળવાં જોઈએ, એ સમજૂતી આપી હવે આ અધિકારમાં સવક્તા ગુરૂની કટુવાણી પણ પરિણામે હિતકારી હોવાથી તે સર્વ પ્રકારે ગ્રાહ્ય છે, એ વિષે વિવે. ચન કરવામાં આવશે. દીર્ઘ દશી અને પ્રાણી માત્રનું હિત કરનાર શુદ્ધ ઉપદેશક ગુરૂની વાણી કદિ કઠોર લાગતી હોય તથાપિ તેની અંદર લેકેના કલ્યાણની વાત રહેવાથી, તે સર્વ પ્રકારે માન્ય અને ગ્રાહ્ય હોય છે. તે વિશે જણાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. પ્રિયવાદી ઘણાં મળી આવે છે, પરંતુ અપ્રિય અને હિતકારી વક્તા અને તેનો શ્રોતા મળવા દુર્લભ છે. અનુષ્ય. (૧૪) सुलभाः पुरुषा राजन् , सततं प्रियवादिनः । अपियस्य च पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभाः॥१॥ હે રાજન ! હંમેશાં પ્રિય બોલનાર પુરૂષે મળવા સુલભ છે પણ કઠેર બને પથ્થ (ફાયદા કારક), બેલનાર અને તેને ( કઠોર અને પથ્યને) શ્રવણ કરનાર પુરૂષે મળવા દુર્લભ છે. ૧ વકતા કર્યા વિના સરળતા જાણી શકાતી નથી. कार्या कार्याय कस्मैचित्सरलैरपि वक्रता । ऋजुतां वस्तुनो वेत्ति, किं चक्षुः कूणनं विना ॥॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય સરળ પુરૂષાએ પણ કોઈ કાર્યને માટે વક્રતા કરવી એઇએ. નેત્ર ખૂણાની વક્રતા કર્યાં વિના શું વસ્તુની સરળતા જાણી શકે છે? ૨ જેની પાસે વૈદ્ય, મત્રી અને ગુરૂ ખુશામતીયા હૈાય તે સા સર્વ રીતે પાયમાલ થઈ જાય છે. RE वैद्यो गुरुश्च मन्त्री च, यस्य राज्ञः प्रियंवदाः । રીધમેજોરોગ્ય, ક્ષિર્ગ સ ીયતે ।। ૨ ।। જે રાજાની આગળ વૈદ્ય, ગુરૂ અને મત્રી પ્રિયવાદી હૈાય તે રાજા શરીર, ધર્મ અને ખજાનામાં સત્થર હીન થઈ જાય છે ૩ વડીલાનાં વચના કઠોર હૈાય તે પણ સજ્જન શ્રેાતાના મનને ખીલાવે છે. विकाशयन्ति भव्यस्य, मनोमुकुलमंशवः । खेरवारविन्दस्य, कठोराश्च गुरूक्तयः ॥ ४ ॥ જેમ સૂર્યનાં કિરણેા કમળની કળીને ખીલાવે છે, તેમ ગુરૂ ( વડિલ જન) નાં કઠાર વચના ભવ્ય પુરૂષની મનરૂપી કળીને ખીલવે છે. ૪ વડલાના કઠાર વચનાના તિરસ્કારથી ઉલટી મહત્તા પ્રાપ્ત થાય છે. પન્નાતિ. गीभिर्गुरूणां परुषाक्षराभि स्तिरस्कृता यान्ति नरा महत्वं । अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो वसन्ति ॥ ५ ॥ માતા, પિતા, ગુરૂ કે વડિલાની કઠોર વાણી વડે તિરસ્કાર થયેલા પુરૂષા પરિણામે મેાટી પદવી પામે છે, જ્યાં સુધી વડલેાની કઠાર વાણીથી અપમાન ન પમ્યા ડાય ત્યાં સુધી મોટી પદવી પામતા નથી. જેમ શાણુ પર નહિ ઘસાયલા મિણ હાય, તે રાજાના મુકુટના સ્થાનને કયારે પણ પામતા નથી. ( અર્થાત્ શાણુથી ચળકેલા મણીએ રાજાના મુકુટમાં મેલવામાં આવે છે. ) ૫+ નીચ માણસના સંસર્ગના લાભના ફરતાં સારા માણસ તરફથી અપમાન સારૂ છે. વૈરાસ્થવૃત્ત. ( ૬-૭ ) बरं सखे ! सत्पुरुषापमानितो, न नीच संसर्गगुणैरलङ्कृतः । वराश्वपादेन हतो विराजते, न रासभस्योपरि संस्थितो नरः ॥ ६ ॥ + ૫ થી ૮ સુભાષિત રત્ન ભાંડાગાર, Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્ય હતોપદેશ, શિષ્યશપદેશ-આધકાર. હે મિત્ર! સપુરૂષાથી અપમાન પામવું સારું પરંતુ નીચના સંસર્ગ રૂપ ગુણે વડે સુશોભિત થવું એ સારું નથી, જેમકે સુંદર ઘેડાની લાત ખાવી સારી પરંતુ ગધેડા ઉપર સવારી કરવી એ એગ્ય નથી. ૬ આલોકમાં સ્વાદિષ્ટ અને હિતકારી ઔષધની જેમ વિદ્વાન મિત્ર મળ દુર્લભ છે. मनीषिणः सन्ति न ते हितैषिणो, हितैषिणः सन्ति न ते मनीषिणः । मुहृच्च विद्वानपि दुर्लभो नृणां, यथौषधं स्वादु हितं च दुर्लभम् ॥ ७ ॥ જે પુરૂષે બુદ્ધિમાન હોય છે, તે (આપણું) હિત ઈચ્છનારા દેતા નથી. અને જેઓ આપણું હિત ઈચ્છનાર છે. તેઓ (ઘણું કરીને) બુદ્ધિવાળા નથી. જેમ રવાદિષ્ટ તથા પથ્ય (હિતકારક) ઔષધ મળવું દુર્લભ છે, તેમ મનુષ્યોને વિદ્વાન તથા હિતચિંતક મિત્ર મળ દુર્લભ છે. ૭ જેમ કેસર કડવું છતાં રમણીય લાગે છે, તેમ વિદ્વાન માણસને રેષ પણ રમણીય લાગે છે. - વરાતિ૮. विश्वाभिरामगुणगौरवगुम्फितानां, रोषोऽपि निर्मलधियां रमणीय एव । लोकप्रियैः परिमलैः परिपूरितस्य, काश्मीरजस्य कटुतापि नितान्तरम्या ॥८॥ જગતને આનંદ આપનાર એવા ગુણેના ગૌરવથી સંયુક્ત એવા સ્વચ્છ બુદ્ધિવાળા મનુષ્યને કદાચ કોપ ઉત્પન્ન થાય તે સારે માન; કારણ કે મનુષ્યને પ્રીય એવી સુગંધથી પરિપૂર્ણ કેસરની કડવાશ, હમેશાં મનહર ભાસે છે. (અર્થાત જેમ કેશરની સુગંધથી તેમની કડવાશની કોઈ નિંદા કરતું નથી તેમ સપુરૂષને ધ હિતકર હોવાથી તેમની પણ કેઈ નિંદા કરતું નથી.) ૮ આ પ્રમાણે કહી આ શિષ્યહિતેપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. शिष्य शौर्योपदेश-अधिकार. મહાંત પુરૂ–ગુરૂઓ જ્ઞાન ગેઝિથી આત્મહિત કરે છે એટલું જ નહીં પણ બીજા મનુષ્યને સ્તવન કરવાને અનેક શુભ સંસ્કાર વડે શિષ્ય પરંપરાને પિષી જગતમાં તેનો બહોળો વિસ્તાર કરે છે.. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. . રિતીય શિષ્ય પરંપરાને આપવાની હિત ઔષધી તેઓ કેવી રીતે થાય છે, તે આપણે પૂર્વ અધિકારમાં જઈ ગયા છીએ. માતા જેમ બાળકના હિત માટે કયું ઔષધ આપી બાળકને નિરોગી અને બળવાન રાખે છે તેમ ગુરૂ-શિષ્ય હિતાર્થે કટુતાથી પણ ઉપદેશ આપી તેને સરલ-ભદ્રિક બનાવે છેવળી તે સાથે તેનામાં નિસ્તેજ ભાવ ન આવે માટે શૈર્ય પણ રેડે છે. તેથી આ રીતે શિષ્યને જમાને ઓળખાવી ઉપદેશ કરેલ દષ્ટાંત આ અધિકારમાં આપવામાં આવે છે. જે શિષ્ય જ્ઞાન સંપાદન કરવા માટે કૃપાળુ ગુરૂથી થતું અપમાન સહન કર્યું નથી તે શિષ્ય સર્વ વિશ્વનું અપમાન વારંવાર સહન કરે છે પણ જે શિષ્ય ગુરૂનું અપમાન સહન કરી તેની ઈશ્વરની માફક પૂજા કરી બેધ ગ્રહણ કરેલ છે તે શિષ્ય શ્રી પણ લેશ માત્ર જગતનું અપમાન સહન કરતું નથી એટલે તે એટલે બધે વ્યવહાર તથા પરમાર્થમાં વધી જાય છે કે દરેક મનુષ્ય તેનું વર્તન તથા અભિપ્રાય લેવા વારંવાર સરલ અને ગુણ ગ્રાહી રહે છે. શિષ્યોને શિક્ષા હું તમને આથી વહેલો પત્ર લખી શકે નહિ તેનું કારણ હું ન્યુયોર્કથી બેસ્ટન આમતેમ પર્યટન કરતું હતું તે છે. હું હિંદમાં કયારે પાછો ફરીશ તે હું પોતે જાતે નથી જે પ્રભુ મને પીઠ પાછળ રહી દોરે છે. તેના જ હાથમાં સૌ વાત મૂકવી એ વધારે ઈષ્ટ છે. મારા વગર કાર્ય કરવામાં પ્રવૃત્ત રહે અને તે એવી રીતે કે જાણે હું કદી પણ અસ્તિત્વ ધરાવતે નહ કેઈને માટે, યા કઈ વસ્તુને માટે અટકી રાહ જોતાં બેસી ન રહે જે તમારાથી બની શકે તે કરે અને કેઈ ઉપર ત. મારી આશાને મદાર બાંધે નહિ ભાષણનું કાર્ય મેં અહીં બહુ કર્યું છે. ખર્ચ પણ અહીં જબરદસ્ત થયેલ છે. જો કે ઘણા સુંદર અને મોટા કુટુંબવાળાએ મારી સંભાળ દરેક સ્થળે લીધી છે. છતાં મારી પાસેથી પૈસે ચાલ્યા જાય છે. આ ઉનાળામાં હું અહીંથી વિદાય થઈશ કે નહિ તે હું જાણુતે નથી બનતાં સુધી તે નહિ પણ તે દરમ્યાન તમે આપણું પેજનાને વ્યવસ્થિત કરી ગતિમાં મકે તમે સર્વ કરી શકે તેમ છે. તેમાં શ્રદ્ધા રાખે બરાબર સમજો કે ભગવાન આપણે સાથે જ છે. અને તેથી બહાર આત્માઓ આગળ વધે? મારા પિતાના દેશમાં મારી પુરતી કદર થઈ છે. કદર કે નકદર પણ નિદ્રાવશ ન રહે, ધીમા ન પડે તમારે એજ યાદ રાખવાનું છે કે આપણું પેજનાને કિચિત અંશ માત્ર ૫ણું અમલમાં હજુ સુધી આવ્યો નથી, વિવેકાનંદ Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્યશપદેશ-અધિકાર. ૧૨ manna તમારું કાર્ય શિક્ષિત યુવક જને પર બજાવે, તેમને એક સંપમાં લાવી વ્યવસ્થિત કરે. મહાન કાર્યો મહાન આત્મભેગથીજ બની શકે છે. કેઈ જાતની સ્વાર્થ પરાયણાના, કેઇનાં નામ કે કીર્તિ મારાં કે તમારાં, અરે મારા ગુરૂનાં નામ કે કીતિ રાખવાની બીલકુલ જરૂર નથી. કાર્ય કરે વિચાર અને પેજના કાર્યમાં મૂકે-મારા શિષ્ય, મારા બહાદૂર, ઉમદા અને સંસ્કારી આમાએ!-કટીબદ્ધ થઈ ચક્રો ગતિમાન કરે નામ કે કીર્તિ કે એવા અર્થહીન મમત્વ માટે પાછળ જોવા અટકે નહિ પિતાની જાતને-મમત્વને કાઢી નાખી કાર્ય કરે તમે શીખી ગયા છે કે તૃણમાં તૃણ ભેગું કરી દેરડું વણીએ છીએ તે દોરડા વડે ગાંડે હાથી બાંધી શકાય છે, તે યાદ લાવે તમે સર્વ પર પ્રભુના આશીર્વાદ છે. તે મની શક્તિ તમારા સર્વમાં હો-તેવી શક્તિ તમારામાં ક્યારની છે કે હું માનું છું. જાગૃત થાઓ અને સાધ્ય જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી વિરમે નહિ RBત વાર બાથ વરમોબત-એવું વેદ કહે છે. ઉઠે, ઉઠે લંબી રાત્રી પ. સાર થઈ ગઈ છે. અને દિવસ આવે છે. સમુદ્રનું મંજુ ઉછળ્યું છે. હવે તે ભરતીનું રૂપ લે છે. ત્યારે તેના વેગ સામે પ્રતિરોધ કરવા કંઈ પણ શક્તિમાન થઈ શકશે નહિ તે ભરતી તે મારા શિષ્યો! પ્રેમ છે! અરે પ્રેમ છે! શ્રદ્ધા છે. તે ભય ન રાખે, ભય તે તે મહાનમાં મહાપાપ છે. - સર્વને મારા આશીર્વાદ છે, ત્યાં સર્વ ઉમદા જીવને જેણે આપણું કાર્યમાં સહાય આપી છે. તેને કહેજે કે હું તેમને મારે શાશ્વત પ્રેમ અને ઉપકાર મોકલું છું, પણ તેમને ધીમા ન પડવાની યાચના કરું છું આ ભાવને સર્વ સ્થલે પ્રચાર કરે અભિમાની બનશે નહિ; અને મતવાદ પર આગ્રહ રાખશે નહિ આપણું કાર્ય રસાયનવરતુઓ એકઠી કરી મૂકવાનું છે. અને તેનું વગીકરણ–પૃથક કરણ જે રૂપ લે છે. તે તે ભગવાન જ જાણે છે સૌ કરતાં વિશેષ તો એ છે કે મારી તમારી ફતેહ થાય તેથી કુલાઈ જશે નહિ, મહાનું કાર્યો ક. રવાનાં છે. જે કરવાનું રહે છે તેના પ્રમાણમાં આ નાની ફતેહ શું વિસાતમાં છે? શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા રાખે કે પ્રભુની આજ્ઞા થઈ. છે ઈશ્વરને જુસે આગળ વધે છે કે હિંદ જાગૃત થશે જ હિંદના સામાન્ય પ્રજાજને અને ગરીબ સુખી થવાના છે. હર્ષિત થાઓ, અધ્યાત્મિક જવેગ ઉછળે છે; તે જલ ભૂમિ પર પસાર થાય છે, કોઈ તેને અટકાવી શકતું નથી, પ્રમાણમાં સીમા વગરનું આગળ ધસે છે, અને સર્વને પિતામાં સમાવી દે છે એવું હું જોઉં છું દરેક માણસ મોખરે આવે છે, દરેક સારૂં સારૂં તે વેગના બલમાં ઉમેરાતું જાય છે, દરેક બલ પિતાના માર્ગને સહેલે કરે છે, અને તેને જશ ઈશ્વર પર છે. મને કઈ પ્રકારની સહાયની અપેક્ષા નથી. એક ફંડ એકઠું કરવા મકે, તે ફંડમાંથી થોડાંક મેજીક લૅટર્ન (જાદુઈ ફાનસ) નકશા પૃથ્વીના ૧૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય ગેળાઓ વગેરે થડા રસાયનિક પદાર્થો ખરીદ કરે પછી સાંજે ગરીબ અ. ને હલકા વર્ણના માણસેનું ટોળું અને તેમાં શૂદ્ર જાતિના માણસે પણ ભેગા કરે અને તેમની આગળ પ્રથમ ધર્મ સંબંધી ભાષણ આપે અને પછી મેજીક લૂંટન અને બીજી વસ્તુઓ દ્વારા ખગોળ વિદ્યા ભૂગોળ આદિ શાસ્ત્ર લેક ભાષામાં શીખ ઉત્સાહી યુવક જનેની મંડળીને કેળવો. તમારે જુસે તેમાં રેડ, અને ધીમે ધી. મે આ વ્યવસ્થિત મંડળને વધારે વિશાલ બનાવી વધારે જે સરસ બની શકે તે કરે, પણ નદીમાંથી સર્વ પણ જતું રહે ત્યારે જ તે નદી ઓળંગવી એવા વિચારથી રાહ જોઈ બેસી ન રહે, બેશક માસિક, લેખો વગેરે છાપવાં એ સારું છે, પણ શાશ્વત કાલ સુધી જે લખાણ લખીએ અને જે વાત કરીએ તેના કરતાં અનંતમાં ભાગ જેટલું પણ કાર્ય ચડે છે. (મા) એક સભા બેલા, થોડા પૈસા મેળવે, અને જે હું હમણાં જણાવી ગમે તે વસ્તુઓ ખરીદે, પછી એક ઝુંપડું ભાડે રાખી તેમાં આ કાર્ય ચલાવે. માસિક ગણુ છે. પણ આ પ્રધાન છે. તમારે સામાન્ય પ્રજાજને પર કાબુ હવે જોઈએ, નાની શરૂઆત થાય છે તેથી બીઓ નહી કારણ કે મહાન વસ્તુઓ પછીથી આવે છે. ધૈર્યવાન થાઓ. તમે તમારા બંધુઓને ઘેરવાનો પ્રયત્ન ન કરો. પણ તેમની સેવા કરવામાં પ્રવૃત્ત થાઓ માણસને દેરવાની પશુવતું ઘેલછાથી જીવન રૂપી પ્રવાહમાં અનેક મોટા વહાણ ડૂબી ગયાં છે. આને માટે ખાસ સાવધ થતાં શીખે, મતલબ કે મરણ પર્યત નિરવાથી બને. જે મારે કહેવાનું હતું તે બધું હું લેખી શક્યું નથી, પણ મારા બહાદૂર પુત્રો! ભગવાન તમને બધું સમજવાની બુદ્ધિ આપશે. તે તરફ મારા પુત્ર! પ્રયાણ કરો. પ્રભુને જય થાઓ! આપને પ્રેમશીલ વિવેકા–મારા બહાદૂર પુત્રો!-વ્યવસ્થિત સંસ્થાથી કામ ચાલવા દે.પ્રેમ, શુદ્ધ અંતઃકરણ પૂર્વક લાગણી અને ધેર્ય–આ ત્રણ વસ્તુ સિવાય બીજું કંઈ ઉપગનું નથી. આ ત્રણના બળથીજ સર્વ કાર્યની સિદ્ધિ છે. વૃદ્ધિ એટલે ઉત્તરોત્તર વધવું. પ્રેમ એજ મનુષ્ય જીવનનું રહસ્ય છે. તેથી સર્વ પ્રકારને પ્રેમ એજ જીવન છે, તેજ જીવનને કેવલ નિયમ છે, અને બધી જાતને સ્વાર્થ એજ જીવનને અંત-મરણ છે. આ વાત આ લેકમાં તેમજ પરલોકમાં સત્ય પ્રમાણભૂત છે. બીજાનું સારું કરવું એ જીવવું છે, બીજાનું સારું ન કરવું એ જીવવું નહિ પણ મરવું છે. તમે જુઓ છે કે મનુષ્ય જાતને નેવું ટકા જેટલો ભાગ મૃતક છે–પિશાચે છે, કારણ કે મારા પુત્ર! જે પ્રેમવાન છે તે સિવાય કોઈ પણ જીવતું નથી. મારા બાલકે! લાગણી દર્શાવે! ગરીબ, અજ્ઞાની, દબાઈ ગયેલા એવાઓને માટે લાગણી રાખો! જ્યાં સુધી લાગણી બતાવતાં તમારું હદય બંધ પડી જાય - ગજ બેશુદ્ધ બની જાય અને તમને જણાય કે હવે હું ગાંડા થઈ જઈશ. ત્યાં સુધી તમે Page #177 -------------------------------------------------------------------------- ________________ anananananan ana પરિચ્છેદ શિષ્યશૈર્યોપદેશ-અધિકાર. ૧૩૧ તેઓ પર લાગણું બતાવે! આમ લાગણી બતાવતાં તમારી ઉપર કહેલી સ્થિતિ થાય, ત્યારે તમારો આત્મા પ્રભુના ચરણે મૂકો, એટલે તમારામાં અદ્દભુત શક્તિ, સહાય અને અતુલ કાર્ય શક્તિ આવશે. છેલ્લાં દશવર્ષો થયાં મારો મુદ્રા લેખ એ હતું કે જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તે પાછળ મંડ્યા રહેવું પ્રયત્નો કર્યા જ કરવાનું અને હજુ પણ એજ તમને કહું છું. જ્યારે સર્વત્ર અંધકાર સિવાય કંઈ દેખાતું ન હતું ત્યારે પણ હું તેજ મુદ્રાલેખને-મંત્રનો જાપ કરતે; હમણાં જ્યારે જ્ઞાનનાં પ્રકાશનાં કિરણે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે, ત્યારે પણ હું તેજ કહું છું. મારા બલકે! ભય બિલકુલ રાખશે નહિ, બીક મનમાં રાખી આકાશમાંના તારાની શ્રેણી સામું જાણે કે તે તમને કચરી નાખશે એવી રીતે ઊંચી દષ્ટિ કરશેજ નહિ. સબૂરી પકડે! થોડા કલાકમાં તે બધુ તમારે શરણે થશે. રાહ જુએ, પૈસે કે કીર્તિ કે બુદ્ધિથી લાભ મેળવશે નહિ. પ્રેમજ સર્વ લાભ આપી શકે છે, શુદ્ધ વર્તનજ વિદોની વજામય દિવાલને ભેદી પિતાને માર્ગ કાપી શકે છે–હવે આપણી સન્મુખ જે પ્રશ્ન ખડે છે તે એ છે કે, સ્વતંત્રતા સિવાય જીવનની વૃદ્ધિ કદિ નથી. આપણું પૂર્વજોએ ધાર્મિક વિચારમાં સ્વતંત્રતા લીધી અને આપી અને તેના ફળ તરીકે આ પણી પાસે અદ્દભુત ધર્મ છે; પણ તેઓ એ સમાજના પગમાં ભારે બેડીઓ નાંખી અને તેના ફળ તરીકે આપણે સમાજ ટૂંકમાં કહીએ તે ભયંકર, પિશાચ સમાન છે. પશ્ચિમમાં સમાજને હમેશાં સ્વતંત્રતા હતી અને તેના ફળ તરીકે જુએ? તેમની સમાજ કેટલી ગતિમાન થઈ છે? તેવી જ રીતે બીજી બાજુએ આપણે ધર્મ જુઓ? (તે પણ તેથીજ ગતિમાન થયેલ છે.) જીવન વૃદ્ધિને માટે પહેલાં પ્રથમ વતંત્રતા અત્યંત આવશ્યક છે. જેવી રીતે મનુષ્યને વિચારવાની અને બેસવાની સ્વતંત્રતાની જરૂર છે જ તેવી રીતે તેને જ્યાં સુધી તે બીજાને નુકશાન કરતું નથી ત્યાં સુધી ખેરાક, પિશાક અને લગ્નમાં, તેમજ બીજી બધી બાબતમાં સ્વતંત્રતાની જરૂર છે, તિક સંસકૃતિથી વિરૂદ્ધ આપણે મૂર્ખ બની બોલીએ છીએ. કારણ કે દ્રાક્ષ ખાટી છે એટલે તે મળી શકે તેમ નથી. એક વખત આ બધી મૂર્ખ વાતને પણ કબુલ કરીએ, તે આખા હિંદુસ્તાનમાં ધારે કે એક લાખ ખરા ધાર્મિક-આધ્યાત્મિક સ્ત્રી પુરૂષે છે. હવે આની આધ્યાત્મિક સ્થિતિ માટે ત્રીસ કરોડ માણસોની પ્રજાએ જંગલી દશામાં અને ભૂખે મરતા પડી રહેવું? શામાટે તેમણે ભૂખે મરવું? હિંદુએને મુસલમાનોએ જીતી લીધા એનું શું કારણ? તેનું કારણ હિદુઓનું દૈતિકજડવાદી સંસ્કૃતિનું અજ્ઞાન છે. મુસલમાનોએ પણ તેઓને દરજીએ બનાવેલાં કપડાં પહેરવાનું શીખવ્યું, શેરીની ધૂળ ખેારાકમાં ન ભેળવી શુદ્ધ-સ્વચ્છ રીતે ખાવાનું મહેમદને પાસેથી હિંદુઓ શીખ્યા હતા. ભૈતિક સુધારણ બલકે મોજ શેખ પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દિતીય જરૂરના છે કારણ કે તેથી ગરીબોની રોજી જાગે છે. રોજા રાજી!જે પ્રભુ અહીં મને રેજી-રોટલી ન આપે, સ્વર્ગમાં શાશ્વત સુખ આપે તે પ્રભુને હું માનતો નથી. છટ! હિંદને ઉશત કરવાનું છે તેને ગરીબ માણસને અનાજ પૂરું પાડવાનું છે, કેલવણી. ને પ્રસાર કરવાનું છે, અને સાધુઓથી થતાં દુઃખને નાશ કરવાનું છે, સાધુઓના પ્રપંચ મટે તે, સર્વ સામાજિક જૂલમ મટે તેમ છે! જેમ વધુ રેજી મળે તેમ દરેક માટે વધુ તક મળે છે! આપણા જુવાને મૂર્ખ છે કે, અંગ્રેજો પાસેથી વધારે સત્તા મેળવવાને સભાઓ ભરે છે; જ્યારે તે અગ્રેજો આ જોઈ ફક્ત હસે છે. જે વાતંત્ર્ય આપવા તત્પર નથી તે સ્વતંત્રતા મેળવવા માટે લાયક નથી. ધારો કે અંગ્રેજો તેમને બધી સત્તા આપી દે, તેથી શું થશે? કે મેળવેલી સત્તાથી તેઓ લેકેને દાખશે, અને લોકો સ્વતંત્રતા માગશે તે આપશે નહિ. આથી એમ બનશે કે ગુલામને સ્વતંત્રતા આપવાથી તે ગુલામ બીજા વધુ ગુલામ બનાવે છે. હવે, સ્વતંત્રતાને પ્રવેશ ધીમે ધીમે કરવાની જરૂર છે, અને આપણા ધર્મ ઉપર મુસ્તાક બની સમાજને સવાતંત્ર્ય આપે. સાધુ મહારાજેના પ્રપંચ પ્રાચીન ધર્મમાંથી નિર્મૂળ કરે, અને તેમ થતાં આખા જગતમાં આપણે ધર્મ ઉત્તમ રીતે પંકાશે. આ કહું છું તે યથા સ્વરૂપ તમે સમજી શકે છે? મારે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંદના ધર્મનું મિશ્રણું કરી યુપીઅન સમાજના ધરણુ ઉપર તમે તમારી : સમાજ બનાવી શકે તેમ છે? મારી શ્રદ્ધા છે કે તે શક્ય છે, તે થવું જ જોઈએ-ભવ્ય ચેજના એ છે કે મધ્ય હિંદમાં એક સંસ્થાન એવું સ્થાપવું કે જ્યાં તમે સ્વતંત્ર રીતે તમારા પિતાના વિચારોનું પાલન કરી શકે, અને પછી જે થોડું અમૃત છે તે બધાને અમૃત મય કરશે. તે દરમ્યાન એક કેન્દ્રસ્થાનરૂપ સંસ્થા સ્થાપી તેની શાખાઓ આખા આર્યા વર્તમાં જુદી જુદી ફેલાવે, હમણાં તે તેને ધર્મના પાયાઓ ઉપર શરૂ કરે, પણ અત્યારે એકદમ હચમચાવી નાંખે એવા સાંસારિક સુધારાને ઉપદેશ કરશો નહિ, ફકત મૂર્ખ વહેમો છે તેને ઉત્તેજન ન આપે, શંકરાચાર્ય, રામાનુજ અને ચૈતન્ય જેવા પ્રાચીન મહત્માઓએ બેઠેલા સર્વ વ્યાપક મેક્ષના અને સમાનતાના પ્રાચીન પાયા ઉપર સમાજને સજીવન કરવાના પ્રયત્ન કરો. જુર રાખી તેને સર્વત્ર ફેલાવે, કાર્ય કરે, બસ કાર્ય કરે. બીજાને દરવા જતાં તમે સેવક બને,નિસ્વાર્થી રહે, એક મિત્રનું બીજા પર આક્ષેપ કરતું કથન એકાં. તમાં ખાનગીમાં કદી ન સાંભળે અનંત પૈર્ય છે એટલે તમારે વિજયજ છે...બી. જાની નિંદા ન થાય તેમ હમણાં ખાસ કાળજી–સાધવાની રાખે, હું મારા પત્રો તમને હિમેશાં મોકલું છું તેનું કારણ એ નથી કે, મારા બીજા મિત્રે ઉપર તમે તમારું મહત્વ જણાવવા પ્રયત્ન કરો, હું જાણું છું કે તમે તેમ કરી મૂર્ખ કદી પણ બનશે નહિ, પણ તે છતાં તમને તે વિષે ચેતવણી આપવાની મારી ફરજ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ શિષ્યશોર્યોપદેશ અધિકાર ૧૪ આમ થવાથીજ સર્વ વ્યવસ્થિત સંરથાઓ મરણ પામી છે. કાર્ય કરે બસ કાર્ય કરે. કારણ કે બીજાના ભલા માટે કાર્ય કરવું એજ જીવનું રહસ્ય છે-જીવન છે. " હું માત્ર એજ માગું છું કે દંભ, લુચ્ચાઈ, પ્રપંચ હેવાં ન જોઈએ. મેં હમેશાં પ્રભુપર વિશ્વાસ રાખે છે. સૂર્યના પ્રકાશ સમાન વિશાલ જવલંત સત્યપરજ હમેશાં આધાર રાખે છે, નામ, કીર્તિ મેળવવાને અરે! બીજાનું ભલું કરવા માટે પણ, તે મેળવવાને હું જેસ્યુટીસમ જે દંભ કરી મારા હૃદય ઉપર કલંક લઈ મરવા માગતું નથી. અસદાચરને એક શ્વાસ પણ, ખરાબ કાવાદાવાનું કલંક પણું હોવું ન જોઈએ. બહારને દેખાવ, આડંબર, દંભ, ડાળ, એ સર્વ મિથ્યા છે, તેમાંનું કંઈ પણ ખુણામાં રહીને કરવાનું નથી. ગુરૂદેવ ઉપર ખાસ પ્રિયતા બતાવવાની નથી, અને કઈ ગુરૂએ તે માટે કંઈ ઈચ્છા રાખવાની નથી. મારા બહાર પુત્રો! તમારે આગળ ધસવાનું છે. ધન મળો અગર ન મળે, મનુષ્ય મળો, યા ન મળે પણ આગળ ધશે. તમારામાં પ્રેમ છે, ઇશ્વર છે! તમે સામા શત્રુમાં ભંગાણ પાડે ત્યાં સુધી આગળ વધે અને ધસે. પછી તમારી સામે કઈ થઈ શકનાર નથી. તમારું નામ કેઈ લઈ શકનાર નથી.-થીઓ ફીનાં માસિકે કહે છે કે, મારા વિજયને માર્ગ બધે તેઓએ કરી આપે; એ કેટલું બધું બેહુદું-અસત્ય–તદૃન મિથ્યાવચન છે–સંભાળ રાખે, અને જે અસત્ય છે તે સર્વથી ચેતતા રહે. સત્યને વળગી રહે અને આપણે ધીમે ધીમે પણ સચોટ પણે વિજય પામીશું. હું કદિ હતેજ નહિ એમ ધારી કાર્ય કર્યા કરે. તમારામાંના દરેક ઉપર આખું કાર્ય રહેલું છે એમ ધારી કાર્યો કર્યા કરે. કર્યા કરે. પચાશ શકે તમારા પ્રત્યે દૃષ્ટિ ફેકે છે, હિંદના ભવિષ્યને તમારા પર આધાર છે, તે કાર્ય આગળ ચલાવ્યું જાઓ. ક્યારે આવી શકીશ તે હું પોતે જાણતા નથી. હિંદમાં એવું તે હિંદીઓ મને બહુ બહ કરે તે ખૂબ વખાણે, પણ કેઈ કાર્ય માટે તેઓ એક પાઈ પણ આપવાના નથી. આમ પતેજ ભીખારીઓ બન્યા છે, તે તેઓ કેની પાસેથી શું મેળવી શકશે? તેથીજ તે એએ છેલ્લાં બે હજાર વર્ષ કે તેથી વધારે વર્ષ થયાં લેકહિત કરવાની શક્તિ બેઈ છે, હમણાંજ તેઓ પ્રજાના, સમાજના, વિચાર કરતાં શીખ્યા છે, તેથી મારે તેમને દેષ આપવાની જરૂર નથી. વધુ હવે પછી. - પુસ્તકે અને તેમાની “થી અરીઓથી શું સરવાનું છે? લોકેના હૃદયને જાગૃત કરવાને ઉચ્ચમાં ઉચ્ચ અને એકજ માગ, આપણું શુદ્ધ જીવન છે; તેજ વ્યક્તિગત આકર્ષક લેહચુંબક છે. પરમાત્મા દિન પ્રતિદિન મને ઉડામાં ઉડું અને તેથી ઉડું દર્શન કરાવે છે. કાર્ય કરે, બસ કાર્ય કર્યા કરમૂર્ખાઈ ભરેલ વાત તદ્દન છડી ઘે; પ્રભુની જ વાત કરે, કપટ અને જળને વાત કરવામાં વખત ગાળવા જે. ટલી આ જીદગી નથી, તે બહુ ટુંકી છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪. * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. રિતીય | તમારે સર્વદા એ સ્મરણમાં રાખવાનું છે કે દરેક પ્રજાએ પોતાને બચાવ પિતાની મેળે કરવો જોઈએ, તેવીજ રીતે દરેક મનુષ્યના સંબંધમાં સમજવું; બીજા ઉપર આધાર રાખવાની કદી વૃત્તિ રાખશે નહિ અહીં ફક્ત પરિશ્રમ શીલ કાર્ય કરીને જ હું તમારા કાર્યને માટે થોડા પૈસા વારંવાર મોકલાવવા શક્તિમાન થઈશ, પણ તે સિવાય બીજું કંઈ નહિ, જે તમારે તે સિવાય બીજાની જરૂર રહેતી હોય અને તેની આશામાં રાજ કરતા હે, તે તમારે તુરત જ બંધ કરી દેવું બહેતર છે. વળી આ પણ જાણજો કે મારા વિચારોનું મહાન ક્ષેત્ર આ દેશ છે અને પછી તેઓ હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તીઓ હો તેની મને દરકાર નથી. પરંતુ જે પ્રભુ પ્રત્યે પ્રીતિ રાખે છે તેને હમેશાં મારી સેવા મળતી જ રહેશે. હું શાંતિથી અને મૈનપણે કાર્ય કરવા ચાહું છું, અને પરમાત્મા મારી સાથેજ હમેશાં છે. તમારી ઈચ્છા હોય તે અતિ ઉગ્રપણે હૃદયનિષ્ઠ, સંપૂર્ણ નિઃસ્વાથી અને તે સર્વ ઉપરાંત સંપૂર્ણ પણે પવિત્ર બનીને મારી પાછળ ચાલે. મારા આશીર્વાદે તમારી સાથે જ છે. આ ટુંકા જીવનમાં એક બીજાને ધન્યવાદ આપવામાં વખત ગાળવા જેવું નથી. આપણું યુદ્ધ પૂરું થાય ત્યાર પછી આપણે એક બીજાનાં કામની ને તપાસી એક બીજાને જે ધન્યવાદ ઘટતા હશે તે પેટ ભરીને આપીશું હમણું તે મિથ્યાલાપ કરવાને સમય નથી. કાર્ય કરે, કાર્ય કરે, બસ કાર્ય કર્યા કરે! તમે હિંદમાં કઈ પણ કર્યું હોય તેમાંથી સ્થાયી કાર્ય એક પણ જો તે નથી તમે એક પણ કેદ્રિત સ્થાન કરેલું મારા લેવામાં આવતું નથી તમે એક પણ મંદિર કે મકાન બંધાવ્યું હોય તેમ પણ દેખવામાં આવતું નથી–કોઈ તમારી સાથેને સાથે રહી કાર્ય કરતું હોય તેમ પણ દેખાતું નથી. જ્યાં જુઓ ત્યાં અતિશય વાતે વાતે ને વાતેજ કરવામાં આવે છે! (કે) આપણે મહાન છીએ, આપણે મહાન છીએ ! આ સે મિથ્યાલાપ જ છે! આપણે બાયેલા છીએ, એજ ખરૂં છે. નામ તથા કીતિ માટે બહુ કથને કરવાં અને તેમાં બીજા અર્થહીન ફારસ કરવાં તે સૌથી મને શું પ્રાપ્ત કરી આપે છે! મને તે બધાની શું દરકાર છે? હું તે એજ જેવા ચાહું છું કે પરમાત્મામાં પિતાની જાતને અર્પણ કરનારા સેંકડે મારો બહાર આવે છે! આવા કયાં છે? મારે તેની જરૂર છે, હું તેઓને જે ચાહું છું. તમારે આવા માણસે શેધી કહાડવા આવશ્યક છે. તમે મને ફક્ત મોટું નામ તથા મોટે જશ આપે છે. આવાં નામ તથા જશ પર પૂળે મૂકે. મારા બહાદુર વીરો! કાર્ય કરે, બસ કાર્યમાં જ પરિસમાપ્તિ છે. તમારામાં હજુ મારે જુસે-કાર્યોત્સાહ પ્રવેશવા પામ્યું નથી–તમે હજુ મને ઓળખતા નથી! તમે તે આલસ્ય અને વિ. લાસેના જૂના ચીલાઓમાં ઘસડાયા જાઓ છે, આ સર્વ આલસ્ય ખંખેરી નાંખે, અને હમણાના તેમજ હવે પછીના ભેગ વિલાસ પર ડામ ઘે. ઉત્સાહની અગ્નિમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્યશપદેશ-અધિકાર ૧૩૫ કૂદકે મારી લેકેને પ્રભુ સન્મુખ લાવે. તમારામાં મારો જુસે પ્રવેશે, તમે ઉગ્ર રીતે હૃદય નિષ્ઠ બને, તમે યુદ્ધ ક્ષેત્ર પર એક વીર તરીકે મૃત્યુ પામે-તેજ સદાની પ્રાર્થના છે જેની બે-વિવેકાનંદ. તા. ક–અ)-ક-ડા બ-અને બીજા સર્વને એવું કહે કે માવજીભાઈ, કે પેથેભાઈ આપણી તરફેણમાં કે વિરૂદ્ધમાં જે કહે તે પર બીલકુલ માન્યતા તેઓ રાખે નહિ, પરંતુ કાર્ય ઉપર પિતાની સર્વ શક્તિને એકાગ્ર-એકત્રિક કરે, વિવેકાનંદ વિશેષ એક વાત એ કહેવાની કે સર્વના દાસ બને અને કોઈને કાબુમાં રાખવાની તલમાત્ર પણ કશશ ન કરે. તેમ કરશે તે અદેખાઈ ઉત્પન્ન થશે અને સર્વ ભાંગી પડશેકૂચ કરે. અત્યાર સુધીમાં તમે આશ્ચર્યકારક રીતે સારું કર્યું છે. મારા પુત્ર! તું આત્માવલંબી, વફાદાર અને સહન શીલ બન. આપણે બધું સાધી શકીશું. મારા બીજા મિત્રો સાથે શત્રુભાવ રાખીશ નહિ–વાદવિવાદ કરીશ નહિ. સર્વની સાથે સંપથી રહેજે. સર્વને મારા શાશ્વત પ્રેમ સાથે. આપને સદાને આશીર્વાદ સહ-વિવેકાનંદ તા.ક. જે તમે નેતા તરીકે આગળ વધશે તે તમને સહાય આપવા કઈ આવશે નહિ. પ્રથમ તે અહંભાવનું નિકંદન કરો, ત્યાર પછી જ વિજયની ધારણા સંપૂર્ણ પાર પડશે–તમારા પ્રત્યે સદાને માટે પ્રેમસહ વર્તમાન, તમારે હદયનિષ્ઠ—વિવેકાનંદ તમોને (અન્ને) મારે કહેવું જોઈએ કે તમારો બચાવ તમારે જાતે જ કરવા ને છે. સાવ બાળક પેઠે શા માટે વર્તો છો? તમારા ધર્મ પર કેઈ આક્ષેપ કરે તે શા માટે તમે તેની પાસે બચાવ કરી શકતા નથી? મારા વિષે પૂછો તે તમારે કોઈ પણ જાતની ભીતિ રાખવાની નથી. અહીં મારા શત્રુઓ છે, તેના કરતાં મિત્રો વધારે છે, અને આ દેશમાં ત્રીજો ભાગ ખ્રિસ્તીઓ છે, અને શિક્ષિત વર્ગમાંથી તે ઘણી જ જુજ સંખ્યા ખ્રિસ્તી મિશનરીઓ માટે પરવા રાખે છે. બીજું વળી એ છે કે જે વસ્તુ સામે મિશનરીઓ અભાવ બતાવે છે, તે જ વસ્તુ એષણીય હેવી જોઈએ, એમ શિક્ષિત વર્ગ માને છે. તે મિશનરીઓની આગળની સત્તા હવે અહીંથી ગઈ છે. અને દિવસે દિવસે નાબુદ થતી જાય છે. તેઓના કરેલા આક્ષેપથી તમને દુઃખ થતુ હોય તે શા માટે જક્કી બાલકની પેઠે તમે વર્તે છે, અને તે વાત મને ભળાવે છે અને પૂછે છે? બાયલાપણું રાખવું એ સદ્દગુણ નથી. - અહી મને અનુસરનાર ઘણું પ્રતિષ્ઠિત પુરૂષે કયારના થઈ ચૂકયા છે. બીજે વરસે હું એવી વ્યવસ્થા કરનાર છું કે તેને કાર્યગત શ્રેણી પર મૂકી આપીશ અને પછી આપણું કાર્ય ચાલુ થયાં જશે, અને જ્યારે હું હિંદમાં આવવા અહીંથી ઉપડિશ ત્યારે અહીં એવા મિત્રે રહેશે કે જે મને અવલંબન આપતા રહી હિંદમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. દ્વિતીય પણ મદદ કર્યાં કરશે, તેા તમારે કઇ પણ ખીહીવાનુ` નથી. જ્યાં સુધી તમે મિશનરીઓના પ્રયત્ના જોઈ રહ્યા કરશે, અને તે માટે ક'ઈ પણ કરવા શક્તિમાન થયા વગર કુદકા માર્યા કરશે. ત્યાં સુધી હુ· તમારા પ્રત્યે હાસ્ય કરતા જ રહીશ તમે નાની પુતળીઓ જેવા છે. અર્થાત તમે કાણુ માત્ર છે.... સ્વામી પુરાણા ખાળકા માટે શું કરી શકશે ? મારા પુત્ર હું... જાણુ` છું કે મારે આવીને તમારા ટેાળામાંથી ખરા મનુષ્ય ને ઉપજાવવા પડશે. હું સારી રીતે જાણું છું કે હિં‘માં ફક્ત સ્રીઓ અને ખાયલાએ જ વસે છે, આથી તમે ગુસ્સે થતા નહિ ત્યાં કાર્ય કરવા માટે મને સાધનાના ખપ પડો § નિર્વીય પુરૂષોના હસ્તકમાં મને મૂકવા માગતા નથી. તમારે તે બાબતની પ્રીકર રાખવાની નથી. જે થાડુ' તમારાથી અને તે કર્યાં કરો મારે તે પહેલેથી તે છે. ડા સુધી પડે જ કાર્ય કરવાનું રહ્યું છે.....આ આત્મા નિર્વીય થી પ્રાપ્ત થવાના નથી મારા માટેની ભીતિ તમારે રાખવાની નથી. પરમાત્મા મારી સાથે જ રહેલ છે તમારે તે ફક્ત તમારી બચાવ કરવાના છે, અને તેમ તમે કરી શકે છે. એટલુ જ મને બતાવી આપશે તેા મને સહતેષ થશે; અમુક આમ મારા વિષે કહે છે, એવુ લખીને હવે વધારે વાર મારૂ માથું ખાશે નહિ. મારા વિષે મૂખ અમુક ચુકાદો આપે છે, તે સાંભળવાને હું રાહ જોતે નથી. તમે નાનાં બચ્ચાંઓ ! યાદ રાખો કે મહાન્ પિરણામેા, મહાન ધૈર્ય, મહાન્ સહનશીલતા, અને મહાન્ પ્રયત્નેાથી જ પ્રાસ થાય છે....ક—નું મન વખતા વખત મંદલાતુ જાય છે. એવી ખીક મને રહે છે. મહાન કાર્યાં માત્ર શૂરવીરા જ કરી શકે છે, નહિ કે ખાયલા, અશ્રદ્ધાળુ બચ્ચાંઓ ! છેવટનુ` એકી વખતે આટલુ તે જાણી લ્યે! કે હું પરમાત્માના હસ્તકમલમાં છું જ્યાં સુધી હું પવિત્ર છું અને તે પરમાત્માને દાસ છું ત્યાં સુધી મારા માથાના એક વાળને પણ કાઇ અડકી શકનાર નથી. વાંકેા કરી શકનાર નથી....દેશ પ્રજા માટે ક'ઈ કરી પછી તેઓ તમને મદદ આપશે અને ત્યારે આખી પ્રજા તમારી સાથે જ તમારી સહાયમાં રહેશે. મહાદૂર અનેા, વીર અનેા, મનુષ્યનું મરણુ માત્ર એક વખત જ થાય છે. મારા શિષ્યા ખાયલા કદી ન જ હેાવા જોઈએ. પ્રેમ પૂર્વક આપને સદાને વિવેકાનંદ, વ્હાલા (અ)મિશનરીઓના મિથ્યા પ્રલાપ માટે તમને બહુ ગ ંભીરપણે લાગી આવે છે એ જાણી હું' આશ્ચર્ય ચકિત થાઉં છું. હિંદના લેાકેા હું હિંદુ ખારાક જ લ' એમ ઈચ્છતા હોય તે તેને એક રસાયા તથા તેના નિભાવ માટેના પૈસા મેાકલવાનું કૃપા કરી કહેને આ મૂર્ખાએ ખરી મદદના એક નાના સરખા કકડો પણ આપ્યા વગર મકવાટ કરે છે, તેથી મને હસવુ આવે છે. ખીજી બાજુએ જો મિશનરીએ એમ તમને કહેતા હોય કે, સન્યાસીનાં એ મહાન વ્રત-નામે પવિત્રતા Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ શિષ્યશાર્યોપદેશ-અધિકાર. ૧૮૭ અને અચિનતાને મેં ભંગ કર્યો છે તે તેમને કહે કે તેઓ મહાન જૂઠા છે. (૯) મિશનરીને મહેરબાની કરી પત્ર લખીને પૂછજો કે તેઓએ મારામાં જે અસત વર્તને જોયાં હોય તેની એક વિગતવાર યાદી લખી તમને મોકલાવે, અગર તેને મારા વિષે કેણે કે ખબર આપી છે. તેનાં નામો મોકલાવે, તથા તે ખબર એક ચેસ મનુષ્ય તરફથી સીધી રીતે આવી છે? આમ કરશે તે આખા પ્રશ્નનું એની મેળે નિરાકરણ થઈ જશે. અને આ ઘટાપ એની મેળે ઉડી જશે. મારા વિષે પૂછો તે યાદ રાખજો કે કેઈ મારે મુખત્યાર નથી. હું કેઈના કહેવા પ્રમાણે ચાલવા બંધાયેલ નથી. મારા જીવનનું મિશનઅંતિમ ઉદેશ હું સારી રીતે જાણું છું અરે મારી પાસે ચરિવલીના નિયમ નથી. જેમ હું હિંદનો વતની છું તેમ આખી દુનિયાને વતની છું. તે તે સંબંધે મિથ્યા પ્રલાપ કરવાને નથી... મેં મારાથી બની શકે તેટલી મદદ તમને આપી છે હવે તમને તમારી પોતાની મદદ મળવી જોઈએ. એ કયે દેશ છે કે જેને ખાસ હક મારાપર પહોંચે છે? શું હું કઈ પ્રજાનો વેચાયેલ ગુલામ છું? તમે બેઈમાની નાતિકે ! હવે પછી એ મૂર્ખ, અર્થહીન પ્રલા૫ વધારે વખત કરતા નહિ. મેં ઘણી વખત રીતે કાર્ય કર્યું છે અને એટલે મારી પાસે પૈસો આવ્યો તે કલક્તા અને મદ્રાસ મોકલાવી આપે છે, અને આ બધું કર્યા પછી શું હું તેઓના કહેવા પ્રમાણે ચાલવા બંધાએલ છું? તમે શરમાતા નથી? શું હું તેઓને કઈ રીતે દેવાદાર છું? તેઓ મારાં વખાણ કરે તેની હું લેશમાત્ર દરકાર કરૂં તેમ છું? અને તેઓ મને નિંદે તેથી શું હું ડરૂં તેમ છું? મારા વ્હાલા પુત્ર! હું કઈ વિલક્ષણ મનુષ્ય છું અને તમે પણ મને હજુ સુધી સમજી શક્યા નથી. તમે તમારું કાર્ય કર્યા જાઓ, જે ન કરી શકે તે બંધ રાખે; પણ મને તમારો મિથ્યા પ્રલાપ કહી સતાવવાનો પ્રયત્ન કરતા નહિ. મારી પીઠ પાછળ રહી સહાય આપનાર મનુષ્યશક્તિ કરતાં મહાન શક્તિ, અથવા પ્રભુને અથવા કેઈદેવને હું જોઈ શકું છું. મારી આખી જીદગી સુધી હું બીજાને મદદ આપતે આ છું જે દેશે મહાનમાં મહાન પુરૂષ–રામકૃષ્ણ પરમ હસને જન્મ આપે છે તે દેશમાં તેનાં કાર્યને સહાય આપવા છેડા રૂપીઆ પણ જેઓ એકઠા કરી શકતા નથી, અને મિથ્યા પ્રલા૫ કરે હોય તે તૈયાર રહે છે, અને જેને માટે તેઓએ કંઈ કર્યું નથી પણ જેણે તેમને માટે બની શકે તેટલું બધું કર્યું છે તેને તું આમ કર, તારે આમજ કરવું જોઈએ ! એમ આદેશ આપી તેને તે પળાવવા માંગે છે! આવી ઉપકાર વગરની-કૃતશ્રી દુનિયા છે. શું તમે એમ કહેવા ઈચ્છે છે કે જે જ્ઞાતિના દેરમાં દબાયેલા, વહેમી દયાહીન, દાંભિક, નાસ્તિક, બાયલાઓ, કેળવાયેલા હિદુમાં તમને મળી આવે છે તેવા૧૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્યાખ્યાત સાહિત્ય સૌંગ્રહ. દ્વિતીય માંના એક તરીકે જીંદગી ગુજારવા અને મરણ પામવા હુ' જન્મેલ છું ? હું હીચકારા પણાને ધિક્કારૂ' છું હીચકારા કે રાજકીય મિથ્યા પ્રલાપ કરનારા સાથે મારે ક'ઇ પણ લેવા દેવા કે નિસખત નથી કોઇ રાજનીતિમાં મતે શ્રદ્ધા નથી. જગત્માં પ્રભુ અને સત્ય એ બે રાજ્યનીતિ છે, બાકીનુ સર્વ મિથ્યા છે,——હું કાલે લ'ડન ઉપડી જાઉં' છે. આશિષ સાથે આપના વિવેકાનન્દ, આ પ્રમાણે કહી આ શિષ્યશાયાઁપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. મુદ્રાક્ષળ-ગાંધાર. ગત અધિકારમાં ગુરૂ શિષ્યને શાય મતાવે છે. તેમાં ગુરૂ શબ્દના અર્થ આચાર્ય -- ઉપદેશક અથવા વિડેલ થાય છે. તેમાં ઊપદેશ-ગુરૂને ઊીને તેના લક્ષણા કહેવાને આ સુબ્રાહ્મણુ–અધિકારના આર’ભ કરવામાં આવે છે. ધર્મોપદેશક ગુરૂમાં ઉત્તમ પ્રકારનું બ્રહ્મત્વ હાવું જોઇએ. તેથી તેવા ગુરૂ જ સુબ્રાહ્મણ કહેવાય છે. અને તે સુબ્રાહ્મણમહાત્માએ જ ખરા બ્રાહ્મણુ કહેવાય છે. ઇતર બ્રાહ્મણેા માત્ર નામધારી છે. ખરા સુબ્રાહ્મણા જ ઊપદેશ આપવાને અધિકારી છે અને તેમના ઊપદેશ સર્વ પ્રકારે આદરણીય છે. સુબ્રાહ્મણનાં અગીયાર લક્ષણા, અનુષ્ટુપ્. (૧ થી ૧૦) क्षमा दमो दया दानं सत्यं शीलं धृतिर्घृणा । विद्या विज्ञानमा स्तिक्यमेते ब्राह्मणलक्षणम् ॥ १ ॥ ક્ષમા, દમ, દયા, દાન, સત્ય, શીળ, ધીરજ, કામળતા, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તા–એ બ્રાહ્મણુનાં લક્ષણા છે. ૧ + બ્રાહ્મણનું બ્રહ્મત્વ શું કહેવાય ? सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म, एतद्ब्राह्मणलक्षणम् ॥ २ ॥ + ૧ થી ૧૨ પુરાણુ, સમ્રાંત વિગેરે. Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુબ્રાહ્મણ અધિકાર. ૧૩ બ્રહ્મ એટલે સત્ય, બ્રહ્મ એટલે તપ, બ્રહ્મ એટલે ઈંદ્રને નિગ્રહ અને બ્રહ્મ એટલે સર્વ પ્રાણીઓ ઉપર દયા. એ બ્રહ્મ જ બ્રાહ્મણનું લક્ષણ છે. ૨ ખરે બ્રાહ્મણ કેણ? आहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यापरिग्रही। । कामक्रोधनिवृत्तस्तु, ब्राह्मणः स युधिष्ठर ॥३॥ ' હે યુધિષ્ઠિર રાજા, જે હિંસા કરે નહીં, જે સત્ય બેલે, જે ચેરી કરે નહીં, જે બ્રહ્મચર્ય પાળે, જે પરિગ્રહ રાખે નહીં અને જે કામ તથા ધથી નિવૃત્ત રહે. તે બ્રાહ્મણ કહેવાય છે. ૩ ખરા બ્રહ્મત્વની પ્રાપ્તિ કયારે થાય છે? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणं । कर्मणा मनसा वाचा, ब्रह्म सम्पद्यते तदा ॥४॥ જ્યારે મન, વચન અને કર્મથી સર્વ પ્રાણીઓ ઉપર દારૂણ પાપ કરે નહીં ત્યારે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ૪ કેવાં વચને બોલનાર બ્રહ્મત્વને પામે છે? यदा सर्वानृतं त्यक्त्वा, मृषावादादिवर्जितं । अनवयं च भाषेत, ब्रह्म सम्पद्यते तदा ॥५॥ જ્યારે સર્વ અનંત અસત્યને ત્યાગ કરી મૃષાવાદ પ્રમુખથી રહિત એવું નિદૈષ વચન બોલે ત્યારે જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. ૫ જ્યારે અદત્તાદાન ત્યાગ નામનું મહાત્રત ધારણ કરવામાં આવે ત્યારે જ બ્રહ્મત્વની પ્રાપ્તિ થાય છે. यदा सर्व परद्रव्यं, वहिर्वा यदि वा गृहे । अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्पयते तदा ॥ ६॥ જ્યારે બાહેર અથવા ઘરમાં અદત્ત એવું સર્વ પર દ્રવ્ય ગ્રહણ કરે નહીં અર્થાત્ ચેરી કરે નહિં ત્યારે બ્રહ્મ પ્રાપ્ત થાય છે. દ કે પુરૂષ આયુષ્યનો ક્ષય થતાં બ્રહ્મ સ્થાનને અધિકારી બને છે? ___ येषां जपस्तपः शौचं, क्षान्तिर्मुक्तिर्दयाशमः । तैश्वायुषःक्षये वत्स, ब्रह्मस्थानं विधीयते ॥ ७ ॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સમા દ્વિતીય હે વત્સ, જેમને જપ, તપ, ગૈોચ, ક્ષમા, મુક્તિ, દયા અને શમ હોય છે, તેમને આયુષ્યના ક્ષય થતાં બ્રહ્મસ્થાન પ્રાપ્ત થાય છે. ૭ સર્વ જાતિઓમાં કેવા પુરૂષષ બ્રાહ્મણ ગણાય છે ? ૧૪૦ ब्रह्मचर्यतपोयुक्तास्समकाञ्चनकोष्टकाः । सर्वभूतदयायुक्ता ब्राह्मणास्सर्वजातिषु ॥ ८ ॥ જે બ્રહ્મચય અને તપથી યુક્ત છે, જે સુવણ અને માટીના ઢકાંને સમાન ગણનારા છે અને જેએ સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખનારા છે, તેવા સ જાતિમામાં બ્રાહ્મણુ ગણાય છે. ૮ પ્રાચ શિવાયના બ્રાહ્મણ નામધારી બ્રાહ્મણ છે. ब्राह्मणो ब्रह्मचर्येण यथा शल्येन शल्पिकः । अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपाख्यकीटवत् ॥ ९ ॥ જેમ શલ્ય વડે શલ્પિક કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જો તેનામાં બ્રહ્મચર્ય ન હેાય તા ઇંદ્રગોપના કીડા કે જે નામથી “દેવની ગાય? કહેવાય છે, તેમ તે નામથી બ્રાહ્મણ કહેવાય છે. ૯ ખીજે પ્રકારે બ્રહ્મનાં અગીયાર લક્ષા. शमो दमस्तपः शौचं, सन्तोषः क्षान्तिरार्जवम् । ज्ञानं दयाच्युतात्मत्वं, सत्यं च ब्रह्मलक्षणम् ॥ १० ॥ શમ, દમ, તપ, શૌચ, સતેષ, ક્ષમા, સરલતા, જ્ઞાન, યા પરમાવભાવ અને સત્ય એ બ્રહ્મનાં લક્ષણેા છે. ૧૦ કેવા બ્રાહ્મણા લેાકેાને તારવાને સમર્થ થઈ શકે છે? उपजाति ( ૧૧–૧૨ ) ये शान्त दान्ताः श्रुतपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधान्निवृत्ताः । परिग्रहे सङ्कुचिता निरीहा स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ ११ ॥ જેઓ શાંત, દાંત, શાસ્ત્ર શ્રવણુ કરના, ઇંદ્રિયાને જીતનારા, પ્રાણીએાને વધ કરવાથી નિવૃત્ત થયેલા, પરિગ્રહ રાખવામાં સ`કાચ કરનાર અને નિઃસ્પૃહ છે. તેવા બ્રાહ્મણા તારવને સમર્થ થાય છે, ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુબ્રાહ્મણ, વતિસ્થાનાતિશાયવર્ણન અધિકાર કે બ્રાહ્મણ શાંત બ્રહ્મલોકને આશ્રિત બને છે? मोक्षाश्रमं यश्वरते यथोक्तं, शुचिः स्वसङ्कल्पितयुक्तबुद्धिः । अनिन्धनं ज्योतिरिव प्रशान्तं, स ब्रह्मलोकं श्रयते द्विजातिः ॥ १२ ॥ જે પવિત્ર અને પિતાના સંક૯૫ પ્રમાણે બુદ્ધિને પ્રેરનારા થઈ યથાર્થ મેક્ષાશ્રમને આચરે છે, તે બ્રાહ્મણ ઈધણ વગરના અગ્નિના જેવા શાંત રહ્યા લેકને પામે છે. ૧૨ - બા પ્રમાણે કહી આ સુબ્રાહ્મણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. यतिस्थानातिशय वर्णन--अधिकार, ગત અધિકારમાં ઉત્તમ બહાત્વને ધારણ કરનારા યતિઓજ કહેવાય છે, કારણ કે, બ્રહ્મત્વનાં સર્વ લક્ષણે તેમને વિષેજ રહેલાં હોય છે, તેવા સત્ય બ્રાહ્મણ રૂ૫ યતિએ જે સ્થાને વસે છે, તે સ્થાન સર્વ દેવરૂપ અને સર્વ તીર્થરૂપ ગણાય છે, તેવા યતિસ્થાનનું મહાભ્ય બતાવાને આ યતિયાનાતિશયના વર્ણનને અધિકાર કહેવામાં આવે છે. જે સ્થાનમાં યતિ રહે છે, તે સ્થાનમાં સર્વ તીર્થો અને સર્વ દેવતાઓ રહે છે. અનુષ્કુ. (૧ થી ૨) जितेन्द्रियः सर्वहितो, धर्मकर्मपरायणः । यत्र तिष्ठति तत्रैव, सर्वतीर्थानि देवताः ॥ १ ॥ જ્યાં ઈદ્રિયોને જીતનાર, સર્વ પ્રાણીમાત્રનું હિત કરનાર અને ધર્મ કર્મમાં તત્પર એવા મુનિ વસે છે, ત્યાં સર્વ તીર્થો અને દેવતાઓ વસે છે. ૧ : જે સ્થાને યોગીઓ માત્ર નિમિષ કે અર્ધ નિમિષ રહે છે, તે સ્થાન સર્વ કલ્યાણકારી તીર્થ અને તપવન રૂપ ગણાય છે. निमिषं निमिषार्दम्बा, यत्र तिष्ठन्ति योगिनः । तत्रैव सर्वश्रेयांसि, तत्तीर्थ तत्तपोवनं ॥३॥ # ૧-૨ નારદીય પુરાણ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દ્વિતીય જે સ્થાનમાં ચેાગીએ એક નિમિષ અથવા અધ નામષ રહે છે, તે સ્થાનમાં સર્વ કલ્યાણા રહે છે અને તે સ્થાન તીર્થં રૂપ અને તપેાવનરૂપ ગણાય છે. ર મહાન્ યતિઓના સ્થાનમાં તિર્યંચેા પણ પરસ્પરના વૈરભાવ છેાડી દે છે. वसन्ततिलिका. व्याजृम्भमाणवदनस्यहरेः करेण, कर्षन्ति केसरसटाः कलभाः किलैके । अन्ये च केसरिकिशोर कपीतमुक्तं, दुग्धं मृगेन्द्रवनितास्तनजं पिबन्ति ॥ ३ ॥ કેટલાંએક હાથીનાં બચ્ચાંચ્યા (મહાત્માના આશ્રમમાં) ખગાસાં ખાતા સિંહની કેશવાળીઆને પેાતાની સુંઢથી ખેચે છે, અને કેટલાંક બચ્ચાંચ્યા સિદ્ધના બાળકેાએ ધાવ્યા પછી છેડી દીધેલ સિંહણે ના સ્તનમાંથી ઉત્પન્ન થતું દૂધ ધાવે છે. ૩ ચાગીએના તાવનમાં વૃક્ષો પણ આતિથ્ય કરે છે. માલિની. मधुरमिव वदन्ति स्वागतं भृङ्गनादै तिमिव फलनः कुर्वतेऽमी शिरोभिः | ननु ददत इवार्धं पुष्पवृष्टि किरन्तः, कथमतिथि सपर्या शिक्षिताः शाखिनोऽपि ॥ ४॥ ભમરાના નાદો વડે જાણે મધુર આવકાર આપતા હાય એમ દેખાય છે, ફળના ભાર વડે જાણે મસ્તકથી નમ્રતા બતાવતા હેયા એમ જણાય છે, પુષ્પની વૃષ્ટિ કરવાથી જાણે અઘ આપતા હોય એમ દેખાય છે. ( આવી ચેષ્ટા ઉપરથી ) આ વૃક્ષે જાણે અતિથિઓની પૂજા કરવામાં કેળવાયેલા હાય એવા જણાય છે. ૪ તપેા વનના તિય‘ચાની વૈરભાવ રહિત ચેષ્ટાઓનું વર્ણન. शार्दूलविक्रीडित. क्रीडन्माणवकाङ्घ्रिताडनशतैरुजागरस्य क्षणं, शार्दूलस्य नखाङ्कुरेषु कुरुते कण्डूविनोदं मृगः । चञ्चचन्द्रशिखण्डितुण्डघटनानिर्मोकनिर्मोचितः, किञ्चायं पिबति प्रसुप्तनकुल श्वासानिलं पन्नगः ॥ ५ ॥ * ૩ થી ૫ સુભાષિત રત્નભાંડાગાર, Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ થતિસ્થાનાતિશય વર્ણન-અધિકાર ૧૪૩ રમતું એવું જે મૃગલાનું બન્યું તેની પાટુના પ્રહાર વડે ક્ષશુવારમાં જાગેલી એ જે સિંહ તેના નખ રૂપી અંકેરે ઉપર તે બાળક મૃગલાનું બચ્ચું પિતાના અંગની ખરજ મટાડે છે, ચળકતા પિચ્છાવાળા આ મેરલાએ પિતાના ચાંચના પ્રહાર થી જેની કાંચળી ઉતારી નાખી છે એ સર્પ, સૂતેલા નેળીયાના શ્વાસના પવનનું પાન કરે છે. એટલે સુંઘે છે. ૫ આ પ્રમાણે કહી આ યતિસ્થાનાતિશયવર્ણન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. • ગ્રંથસંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनायं, द्वितीयपरिच्छेद एवमत्रैव । सथितः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનય વિજય મુનિએ આ ( વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના ) ગ્રંથને દ્વિતીય પરિછેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓના આનંદને માટે થાઓ. द्वितीय परिच्छेद परिपूर्ण. Page #190 -------------------------------------------------------------------------- ________________ तृतीय परिच्छेद. દ્વિતીય પરિચ્છેદ્રમાં સુસાધુની એલખ વિષે ટુંક વર્ણનમાં સ્થિરતા કાને કહેવી. તૃપ્તિ કેમ ધારણ કરવી, સ'સારમાં નિલે ૫ કેમ રહેવું, દરેક પદાર્થમાં નિઃસ્પૃહતા કેમ રાખવી, સર્વ પ્રાણીએથી નિર્ભીય કેમ રહેવુ', સંસારમાં ખરૂં' તત્ત્વ શું છે, સ સમૃદ્ધિ કોને કહેવી તથા આ સર્વ મહદ્ ભાવનાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલ ગુરૂનું' વણું ન લેવાથી સાધુપુરૂષમાં રહેલી સરલતા, ભાષા ખેલવાની ઢમ, અને ઉપદેશ શ્રેણીના અનુભવ થઈ શકેલ હશે દરેકને સુખી અને શ્રેષ્ઠ થવાને ઇચ્છા હેાય છે, પર`તુ તે સ્થિતિએ પહોંચવામાં ધૈર્ય, નિઃસ્પૃહતા અને નિરાભિમાન વૃતિની જરૂર છે આ પ્રમાણે મનુષ્ય તરીકે ઓળ ખાવાને જે લાયકાત પ્રાપ્ત કરવી એઈએ તેના માટે યાગ્ય થવા પૂર્વે મનુષ્ય તરીકેની ગણુના થવી પણ મુશ્કેલ છે, તે પછી તેમના માટે ઉપરોક્ત સાધુ સ્થિતિ કેટલી દૂર થઈ પડે ? આટલા માટે મનુષ્યતરીકે ચેાગ્ય ગણત્રીમાં મૂહિ શકાય તેવા (સુજન) ના સબંધમાં વિવેચન કરવુ' યોગ્ય થઇ શકશે. સંસાર વ્યવહારમાં રહેવા છતાં ઉચ્ચવર્તન અને ઉત્કૃષ્ટ ભાવનાથી સ`સારી– સાધુ જીવન ભાગવતા જોવાય છે. એટલુંજ નહિ પણુ સંસારમાં ગૃહસ્થ ભાવે રહીને સુજન પ′ક્તિને ચેાગ્ય સદ્ગુણુનુ' સેવન કરવાથી ક્રમે ક્રમે મનેાખલ દેઢ થતાં ભાવના નિર્મલ થવાથી સાધુ પુરૂષના પદને પહોંચવા ને પણ ચેાગ્ય અવ સર પ્રાપ્ત થઈ શકે છે. તેથી સુસાધુના પદ્મને પ્રાપ્ત કરવામાં નિઃસરણીરૂપ સુજન અધિકારના અત્રે આરંભ કરવામાં આવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન-અધિકાર. सुजन-अधिकार. આ ભૂમિ તેમજ તેમાંના સવસ્થાને સજજનોથી જ શેભે છે, કે જેઓ પરોપકારપરાયણ, ગુરૂ વાયેનું યથાર્થ પાલન કરનારા, સદાચારીઓ, દાન દેવામાં આનન્દ માનનારા, બીજા પ્રાણીઓને દુઃખી જોઈ પોતે દુઃખી થનારા, સમગ્રના હિતમાં અને અસ્પૃદયમાં ખુશી માનનારા, સમૃદ્ધિના સમયમાં વિનયથી વર્તન કરનારા, ભૂમિના ભૂષણ રૂપ, અમૃતમય વાકયથી લેકને અનુરંજન કરનારા, અડગ રીતે સત્યનું પાલન કરનારા, કેને કટું ન લાગે તેવાં ખરાં વાક્ય કહેનારા. વગેરે અનેક ઉત્તમ ગુણગણેથી ભરપૂર હોય છે, તેનું ચારિત્ર સેવનથી મનુષ્ય માત્ર મુક્તિ મે. ળવી શકે છે, જેને માટે તેઓ કેવી રીતે વર્તન કરે છે, ઈત્યાદિ અનેક કાર્યો દર્શાવવા સદષ્ટાન્ત આ અધિકાર આરંભાય છે, કે જેનું યથાર્થ મનન કરવાથી સંસારમાં સુચારિત્રથી વર્તીને પરિણામે એક્ષપદે પહોંચાય છે. કચી માતા જ પુત્રવતી ગણાય? - હિંન્દ્રવજ્ઞાં. (૧-૨) गृहे गृहे सन्ति सुता अनेके, द्रोहप्रमादव्यसनावलीढाः। सत्त्वैकवर्यं धृतधर्मधैर्य, त्वामेव पुत्रं जननी प्रसूता ॥१॥ એક સુજન પ્રત્યે કોઈ વિદ્વાનનું કહેવું છે કે ઘેર ઘેર એક બીજાને દેહ આલસ્ય અને અનેક પ્રકારનાં દુર્વ્યસનોથી યુક્ત ઘણા પુત્રો છે પણ સાત્વિક વૃત્તિવાળાઓમાં એક ઉત્તમ ધર્મ અને ધીરજતાને ધારણ કરનાર તુને જ તારી માતાએ જન્મ આપે છે, અર્થાત્ આવા પુરૂષના જન્મથી જ માતા જન્મ આપનારી (પુત્રવતી) ગણાય છે. ૧ પૃથ્વીની શોભા શું છે? ऐरावणेनैव सुरेन्द्रसेना, कल्पद्रुमेनैव सुमेरुभूमिः । श्रीकौस्तुभेनैव मुकुन्दवक्षः, पञ्चाननेनैव गुहा विभाति ॥२॥ ઐરાવણ હાથી વડે જેમ ઈદ્રની સેના શેભે છે, કલ્પવૃક્ષથી જેમ સુમેરૂ પર્વ તની ભૂમિ શેભે છે, કૈસ્તુભ મgવડે જેવી રીતે શ્રીકૃષ્ણ મહારાજનું વક્ષઃ સ્થલ (છાતી) શેભે છે અને સિંહ વડે જેમ ગુફા શેભે છે; તેમ જે પુરૂષ ઐરાવણ હાથીના જેવો દરેક કાર્યમાં મસ્ત બની ગંભીરતાથી ગમન કરતે હોય, કલ્પવૃક્ષની માફક સર્વની ઈચ્છા પૂર્ણ કરતે હાય, કેરતુભ મણીની પેઠે પિતાના તેજથી બીજાઓને આચ્છાદિ ૧૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. તૃતીય ત કરી સનાં અન્તઃકરણને પ્રિય થઇ પડતા હોય અને સિહુ સરખે પરાક્રમી ઢાય તે પુરૂષથી જ ભૂમિ શાલે છે. ર સુજનાને શુ રોાભાવે છે ? उपजाति ( ૩ થી ૬ ) गुरूपदेशः श्रुतिमण्डनानि, सत्यं मुखेऽलङ्करणं च येषां । कराम्बुजे कङ्कणमेव दानं, सर्वाङ्गशृङ्गारकरं च शीलम् ॥ ३ ॥ જેને ગુરૂના ઉપદેશ તેજ કાનનાં ઘરેણાં છે, અને જેએનાં મુખમાં સત્ય રૂપીજ અલકાર રહેલા છે, અને હાથમાં દાન તેજ કંકણ ( કડું) છે, અને આખા શરીરમાં શાભા કરનારૂં શીળરૂપ ઘરેણું છે, આવા અલકારાથી સુજને શોભે છે. ૩ સુજનના શણગાર. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कडूणेन । विभाति काया करुणापराणां, परोपकारेण न चन्दनेन ॥ ४ ॥ કૃપા પરાયણ પુરૂષાના કાનશાસ્ત્ર શ્રવણથી ચાલે છે, કુંડળથી શાલતા નથી, હાથ દાનથી શેાલે છે, પણુ કંકણુથી નહિં, અને શરીર પાપકારથી ચાલે છે પણ ચન્દનથી નથી શેાલતું; અર્થાત્ સુજ્ઞપુરૂષા સદા સત્કથા શ્રવણુ, દાન અને પરોપકાર કરતા રહે છે. ૪ સરીતે પ્રશસનીય કાણુ ? वर्ण्यः स यो नामकर्मकारी, स संयमी यः स्मरवीरवारी । शूरः स यो कर्मरिपुप्रहारी, शुचिः स यो नान्यधनापहारी ॥ ५ ॥ જે નીચ (નિન્દવા લાયક) કર્યાં ન કરે, તેજ વખાણવા લાયક, જે કામને પાછે હઠાડે (તે) તે સ'યમી, જે કમ'રૂપ શત્રુઓને હણે (મેક્ષ માને પામે) તે શૂરવીર અને બીજાનુ` કાંઇ પણ દ્રવ્ય ન ચારે, તે પવિત્ર સમજવા. ૫ ખરા ઉદાર ચરિત કાને કહેવા दानी स यः स्वल्पधनोऽपि दत्ते, मानी स यो दैन्यवचो न वक्ति । गुणी स यः सर्वजने हितार्थी, सा स्त्री च या शीलगुणप्रसक्ता ॥ ६ ॥ પેાતાની પાસે થાડુ' ધન હોય તેપણુ જે દાન આપે, તેજ દાતાર જાણવા. કેાઈ સમયે પણ જે દીનતાવાળું (નમળું) વચન ન ખોલે તે માની, સર્વાં પ્રાણી માત્રનું જે હિત ચિંતવે તે ગુણી અને જે શીયળત્રત પરાયણ હોય તેજ સી કહેવાય. ૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન-અધિકાર. ૧૪૭ અર્થાત્ સજ્જના દાન આપવામાં પછાત રહેતા નથી, દીનતા ભરેલું વચન સ`ભળાવતા નથી અને પ્રાણી માત્રનું હિત ચાહેછે. સત્પુરૂષાની સમૃદ્ધિમાં તટસ્થભાવના વૈરામ્ય (૭-૮) भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभिरविलम्बिनो घनाः । अनुद्धतास्सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम् ॥ ७ ॥ વૃક્ષા ફળ આવવાથી નમ્ર થાય છે, વાદળાંએ નવા જલથી ઘણાં નીચે આવેછે અને સત્પુરૂષ સ ́પત્તિસ્માથી નમ્ર થાય છે માટે પરોપકારી પુરૂષોના એવા જ સ્વભાવ છે. ૭ પૃથ્વીને રત્નાની ખાણુ શાથી જાણવી स एव धन्या यशसां निकेतनं, तैरेव रत्नप्रसवा वसुन्धरा । बलेन वीर्येण धियाङ्गिया श्रिया, कुर्वन्ति ये श्रीजिनशासनोन्नतिम् ॥ ८ ॥ જે પુરૂષા બળથી, પરાક્રમથી,બુદ્ધિથી અને શરીર સ॰પત્તિથી શ્રી જૈન શાસન (શ્રી તીર્થંકરા પ્રણીત આજ્ઞા વાક્યે) ની ઉન્નતિ કરે છે, તેજ ધન્ય અને યશેલનુ નિવાસસ્થાન છે અને તે નવરત્ના વડે જ પૃથ્વી રત્નપ્રસનાં (રત્નાને જન્મ આપનારી ) છે. ૮ પૃથ્વી બહુ રત્ના છે, તેથી કેાઈ દાનાદિક ગુણેાથી વિસ્મય પામવું નહિં अनुष्टुपू. दाने तपसि शौर्ये च, विज्ञाने विनये नये । विस्मयो न हि कर्तव्यो, बहुरत्ना वसुन्धरा ॥ ७ ॥ કાઇના દાન, તપ, શૈા, વજ્ઞાન, વિનય અને નય ( ન્યાય ) જોઇ વિસ્મય પાવુ' નહીં, કારણકે, પૃથ્વી બહુ રત્નવાળી છે, એટલે પૃથ્વીમાં તેનાથી ચડીયાતા બીજા મળી આવે તેમ છે. ૯ સત્પુરૂષાના સ્વાભાવિક સ્વભાવ. विम्बित. विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरतिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १० ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય વિપત્તિમાં ધર્ય, આબાદીમાં ક્ષમા, સભામાં વાણીની કુશલતા, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં પ્રીતિ અને શાસ્ત્રમાં આસક્તિ, એટલા ગુણું મહાત્માઓને સ્વભાવથી જ સિદ્ધ છે. સુજનેમાં પરહિત વૃત્તિ. વન્તતિલ (૧૧-૧૨) पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति, सन्तः स्वयं परहिते विहिताभियोगा; ॥११॥ સૂર્ય કમલેને વિકાશી કરે છે, ચંદ્ર પિયણના ઢગને પ્રફુલ્લિત કરે છે અને વાદળું પ્રાર્થના કર્યા સિવાય જલ આપે છે, તેમ સપુરૂષે પોતે પરહિતમાં તૈયાર છે. ૧૧ જૈનેતર શાસ્ત્રોનું કહેવું છે કે કૂર્મપતિ શા વાસ્તે ધરણું ધારણ કરે છે? येषां मनांसि करुणारसरञ्जितानि, येषां वांसि परदोषविवर्जितानि । येषां धनानि सकलार्थिजनाश्रितानि, तेषां कृते वहति कुर्मपतिर्धरित्रीम् ॥१॥ જેઓનાં મન કરૂણારસથી આનંતિ છે, જેનાં વાક્ય બીજાના દોષ (નિન્દા) થી રહિત છે, જેનાં ધને સમગ્ર અર્થિંજનેથી આશ્રિત છે અર્થાત્ જેનું દ્રવ્ય દરેક અથને મળવાથી ઉપયોગમાં આવે છે, તેવા પુરૂષને માટે મહાકૂર્મ (કાચબાનું વરૂપ ધારી પરમાત્મા પિતાની પીઠ ઉપર ધરણને ધારણ કરે છે. ૧૨ " કેવા પુરૂષો દુર્લભ છે. मालिनी मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥१३॥ જેનાં મન, વચન અને કાયા પુણ્યરૂપ અમૃતથી પરિપૂર્ણ છે જે પુષ્કળ ઉપકારથી ત્રણે જગને ખુશી કરે છે અને બીજાના થડા ગુણને પર્વત જેવડા મોટા કરી સદા પોતાના મનમાં ખુશી થાય છે, એવા સત્પર કેટલા છે? (અર્થાત વિરલા જ છે) ૧૩ * મન, વચન, અને કાયાથી જે શુભ કાર્યો કર્યા જ કરે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન—અધિકાર. સજ્જનેાની કુદરતી શાલા, शिखरिणी ( ૧૪ થી ૧૬ ) करे श्लाघ्यत्यागः शिरसि गुरुपादप्रणयिता, मुखे सत्यावाणी विजयीभुजयोवर्यमतुलं । हृदि स्वच्छावृत्तिः श्रुतमधिगतं च श्रवणयोविनायैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥ १४ ॥ હાથમાં ઉત્તમ પ્રકારનું દાન, મસ્તકમાં ગુરૂના પગને પ્રણામ કરવા પણુ, મુખમાં સત્ય વાણી, વિજયવાળા હાથમાં અગાધ મળ, અને હૃદયમાં શુદ્ધભાવ તથા કાનમાં શુદ્ધ શાસ્ત્રનુ શ્રવણ, એ સ્વભાવથી મેાટા પુરૂષોના ઐશ્વય વિના પણ શણગાર છે. ૧૪ સંતનું તરવારની ધાર ઉપર રહેવા જેવુ વ્રત प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरं, वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कुशधनः ।विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, सतां केनोद्दिष्टं विषमम सिधाराव्रतमिदम् ।। १५ ।। ૧૪૯ ન્યાયથી આજીવિકા ચલાવવા ઉપર પ્રેમ, પ્રાણુના નાશ થવાના સમય આવે તે પણ પાપ કરવું'નહિ, અધમ પુરૂષાને યાચવા નહિ, દુબ ળ મિત્રની પાસે કંઈ માગવું નહીં, દુઃખ આવે ત્યારે ઉત્તમ રીતે વર્તવું, અને સત્પુરૂષાને પગલે ચાલવું, આવું તરવારની ધાર જેવું વ્રત સત્પુરૂષને કોણે શીખવ્યુ` છે ? ( અર્થાત્ સ્વતઃ સિદ્ધ હાય એમ જણાય છે. ) ૧૫ સદ્ગુણીનાં લક્ષણ. प्रदानं प्रच्छनं गृहमुपगते सम्भ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्यां निरभिसाराः परकथाः, सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।। १६ । ગુપ્ત રીતે દાન દેવું, ઘેર આવેલ. પરાણાને આદરથી માન આપવું, કેાઈનું પ્રિય કરીને ચુપ રહેવું, સભાને વિષે કરેલ ઉપકાર કહેવા નહી, ધનાઢય છતાં મદ નહિ, નિ’ઢાવાળી પારકી વાતા કરવી નહિં, એવી રીતે મહાવિકટ તરવારની ધાર જેવું વ્રત સત્પુરૂષોને કાણે બતાવ્યું છે ? કોઇએ નહી. ( એ સ્વાભાવિક જ જણાય છે.) ૧૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય સજાને રેવા સત્યરૂષને વર્ણવે છે. મોરાિ . (૧૭ ) यो नाक्षिप्य प्रवदति का नाज्यसूयां विधत्ते, न स्तौति स्वं इसति न पर वक्ति नान्यस्य मर्म । हन्ति क्रोधं स्थिरयति शमं प्रीतितो न व्ययीति सन्तः सन्तं व्यपगतमदं तं सदा वर्णयन्ति ॥ १७ ॥ - જે આક્ષેપ કરીને (નિન્દા કરીને) વાત કરતું નથી, કેઈની ઈર્ષ્યા કરતું નથી, પિતાની પ્રશંસા કરતું નથી, બીજાની હાંસી કરતો નથી, તેમ બીજાની ગુપ્ત વાત બેલૌં નથી, ક્રોધને હણે છે, શમને સ્થિર રાખે છે, પ્રીતિથી જુદે ન પડે અથવા નાશ ન પામે એવા મદરહિત સંતપુરૂષને હમેશાં સજજને વખાણે છે. ૧૭ - માહપુરૂષોની પરદુઃખભંજન વૃત્તિ વર્ષે શિબિર તે નામિાચિતો, दौ यद्धं श्रयति यदयं तस्य हानौ च हनिम् । अज्ञातो वा भवति महतः कोऽप्यपूर्वस्वभावो, देहेनापि व्रजति तनुतां येन दृष्ट्वान्यदुःखम् ॥१८॥ - અહિં જવાતી રીતે આકાશમાં રહેલે પણ ચન્દ્રમા સમુદ્રનું શું કરે છે કે જે આ. ચંદ્રમા સમુદ્રની વૃદ્ધિમાં (ભરતીમાં)પોતે પણ વૃદ્ધિને આશ્રય કરે છે, અને તેની હાતિમાં (ઓટમાં)પોતે પણ હાનિતક્ષીણતા)ભગવે છે અથવા તે મહાત્માઓને કંઈ અપૂર્વ રવભાવ જાણી શકાય તેવું નથી કે જે બીજાનાં દુઃખ જોઈને પોતે પણ શરીરથી ઘસાઈ જાય છે. સારાંશ-શુકલ પ્રતિપદાથી સમુદ્રની પૂર્ણિમા સુધી વૃદ્ધિ થતી રહે છે તેજ પ્રમાણે ચંદ્ર પણ શુકલ પ્રતિપદાથો પૂર્ણિમા સુધી વૃદ્ધિ પામે છે. પછી સમુદ્ર તથા ચંદ્ર અને ક્ષીણતા પામે છે, એ જોઇને કવિએ ચંદ્રને સુજન બનાવી સમુદ્રના સુખથી સુખી ને દુઃખથી દુઃખી એમ દર્શાવેલ છે. બેઉને પરસ્પર આશ્રય હેવાથી આ કલ્પના અયોગ્ય નથી. ૧૮ સજ્જનનું કર્તવ્ય. . सत्यां वाचं वदति कुरुते नात्मशंसान्यनिन्दे, नो मात्सर्य श्रयति तनुते नापकारं परेषाम् । ૧૭ થી ૨૪ સુભાષિત રન સદેહ, Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ અજન-અધિકાર नो शतोऽपि व्रजति विकृति नैति मन्यु कदाचि केनाप्येतनिगदितमहो चेष्टितं सज्जनस्य ॥ १९ ॥ સાચી વાણી બોલે છે, પિતાનાં વખાણું અને બીજાની નિન્દા કરતું નથી, કદાપિ મસર(ખાર–અદેખાઈને ગાશ્રય કરતું નથી, બીજાનું બુરું કરતો નથી, પિતાને ગાળ આપે, નિને તેપણ વિકાર પામતે નથી, કોઈ સમયે પણ ધવશ થાય નહિં આવું આશ્ચર્ય જનક સજજનેનું કર્તવ્ય કોણે બતાવેલું છે. (કહેલું છે.)(અર્થાત સ્વભાવથી જ સિદ્ધ છે) ૧૯ સજ્જન દિવસનીપેરે શોભે છે. नश्यत्तन्द्रो भुवनभवनोऽद्भुततत्त्वदर्शी, सम्यङमार्गप्रकटनपरो ध्वस्तदोषाकरश्रीः । पुष्यत्पयो गिलिततिमिरो दत्तमित्रप्रतापो, राजत्तेजा दिवससहशः सज्जनो भाति लोके ॥२०॥ તન્દ્રા(સુસ્તિ) ને નાશ કરનાર, ભુવનરૂપી ભવનમાં ઉત્પન્ન થયેલા અદ્ભૂતતત્વને બતાવનાર, સારીરીતે માર્ગને પ્રગટ રીતે દેખાડનાર, ચન્દ્રમાની શેભાને હણ નાર, કમલનું પોષણ કરનાર, અન્યકારને ગળનાર, મિત્રદેવને(સૂર્ય)પ્રતાપ આપનાર, સમૃદ્ધ તેજવાન દિવસનાં જેજ સજજન એટલે સુતિ હરનાર ભૂમિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને ઉત્તમ તત્ત્વજ્ઞાનને માર્ગ બતાવનાર, ભાગાનના માર્ગ પ્રકટ કરવામાં તસર, દેશના ભંડારની સમૃદ્ધિને નાશક, પવાસનનું પિષણ કરનાર અજ્ઞાનરૂપ અન્યકારને ગળી જનાર (નાથકરનાર) મિત્રનો અભ્યદય કરનાર મહાતેજસ્વી સજજન પુરૂષ (દિવસસમાન) લેકમાં શેભે છે. ૨૦ મુનિયાની સાથે સામેની ઘટના. सम्यग्धर्मव्यवसितपरः पापविध्वंसदो, मित्राभित्रस्थिरसममनाः सौख्यदुःखैकचेताः । ज्ञानाच्यासात्मशमितमदक्रोधलोभमपश्चा, सवृत्ताढयो मुनिरिव जनो सज्जनो राजतेऽत्र ॥२१॥ સમ્યક ધર્મનું આચરણ કરવામાં પરાયણ, પાપને નાશ કરવામાં કુશળ, શત્રુ મિત્રમાં સ્થિર રીતે સમાન મનવાળ, સુખ દુઃખમાં એક સરખી ભાવનાયુક્ત હદયવાન, જ્ઞાનના અભ્યાસથી જેણે મદ, ધ, લોભ, પ્રપંચ વગેર શાન્ત કરેલ છે એ અને સદવર્તનથી ભરપૂર મુનિની માફક આ સંસારમાં સજજન પ્રાણી શોભે છે. ૨૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ - તૃતીય વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ડાહ્યા માણસો સજ્જનમાં કયારે ગણે? चित्ताहादि व्यसनविमुखः शोकतापापनोदि,' प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्ययगतमलं सार्थकं मुक्तबाध, यो निर्दोष रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥२२॥ જે પુરૂષ દુઃખથી રહિત ( નિર્ભય રીતે) મનને પ્રસન્ન કરનારું, શેક અને તાપને હરનારું, બુદ્ધિને ઉત્પન્ન કરનારું, કાનને પ્રિય, ન્યાય માર્ગનું અનુસરનારું, સાચુ, પ્રિય, મલરહિત, અર્થયુક્ત, બંધન રહિત, નિર્દોષ વાક્ય ગોઠવે (બેલે) તેને સજજને જ્ઞાની કહે છે. ૨૨ વિદ્વાની વાક્યાતુરીમાં રહેલું વશીકરણ मातृस्वामिस्वजनजनकभ्रातृभाजनाचादातुं शक्तास्तदिह न फलं सजना यद्ददन्ते । काचित्तेषां वचनरचना येन सा ध्वस्तदोषा, यां शृण्वन्तः शमितकलुषा निति यान्ति सत्वाः ॥२३॥ - જે ફળ સજજને આપે છે, તે ફળ આપવાને માતા, પતિ (સ્વામી ) - તાના પિતા, ભાઈ, સ્ત્રી, વગેરે જેને સમર્થ નથી કે જે સત્પરૂષના પ્રસાદ ફળવડે તે મનુષ્યોની કઈ વચન રચના જ નિર્દોષ હોય છે કે જેનું શ્રવણ કરતાં જ પ્રાણીઓ નિર્વેર (ઝેર વિનાનાં) શાન બનીને નિવૃત્તિને પામે છે. ૨૩ પવિત્ર પુણ્યવાને થડા હેય છે. मुक्त्वा स्वार्थ सकृपहृदयाः कुर्वते ये परार्थ, ये निर्व्याजां विजितकलुषां तन्वते धर्मबुद्धिम् । ये निर्मळ विदधति हितं गृह्णते नापवाद, ते पुन्नागा जगति विरलाः पुण्यवन्तो भवन्ति ॥२४॥ જેઓ સદાય હૃદયવાળા, (દયાલુએ) પિતાના સ્વાર્થને છોડી દઈને પરમાર્થનું કાર્ય કરે છે, જેઓ નિષ્કપટ (બદલાની ઈચ્છાવિના) પાપરહિત ધર્મબુદ્ધિને વિ. તારે છે, જે અભિમાન રહિતપણે હિતકાર્યો કરે છે અને અપવાદ ગ્રહણ કરતા નથી, તેવા પુણ્યશાળી પુરૂષ ગજ (ઉત્તમ પુરૂષ) દુનિયામાં થોડા જ થાય છે. ૨૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુજન-અધિકાર હ વંદનીય પુરૂષે. રાર્દૂિલવિક્રાનિત. (૨૫ થી ર૯) वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिगुरौ नम्रता, विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाजयम् । भक्तिश्चाईति शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले ध्वेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ॥२५॥ સજજન પુરૂષના સમાગમની ઇચ્છા, પારકા ગુણમાં પ્રીતિ, ગુરૂમાં નમ્રભાવ, વિલામાં આસક્તિ, પિતાની સ્ત્રીમાં સંતેષ, કાપવાદથી ભીતિ, આહદેવમાં ભક્તિ, આત્માને દમન કરવામાં (વશ કરવામાં) શક્તિ, અને ખળપુરૂષના સમાગમથી મુક્તિ એવા નિર્મળ ગુણે જેઓમાં વાસ કરે છે તેવા પુરૂષોને નમસ્કાર, ૨૫ સચ્ચારિત્ર, न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं, सन्तोषं वहते परर्द्धिषु पराबाधासु धने शुचम् । स्वलाधां न करोति नोञ्झति नयं नौचित्यमुल्लडन्य त्युक्तोप्यप्रियमक्षमां न रचयत्येतचरित्रं सताम् ॥२६॥ સપુરૂષ પારકા દેષને બોલતા નથી, થોડા એવા પણ પારકા ગુણને નિરંતર કહે છે, વળી પર સંપતિને વિષે અભિલાષા રાખતા નથી, પર પીડાને વિષે શોકને ધારણ કરે છે. તથા આત્મપ્રશંસા કરતા નથી, નય (ન્યાય અથવા વિનય) ને ત્યાગ કરતા નથી, એગ્યતાને ઉલ્લઘન કરતા નથી. પોતાને કેઈ દુષ્ટ વચન કહેતે તેના તરફ ધ બતાવતા નથી, તેથી આ સત્પરૂનું ચારિત્ર સર્વોત્તમ છે. ૨૬ સજ્જનોને ઉપમા આપવા લાયક કઈ પણ પદાર્થ નથી. क्षारो वारिनिधिः कलकलुषश्चन्द्रो रविस्तापकत्पर्जन्यश्चपलाश्रयोऽभ्रपटलादृश्यः सुवणोचलः । शून्यं व्योम रसा द्विजिह्यविधृता स्वर्धामधेनुः पशुः, काष्ठं कल्पतरुट्टेषत्सुरमणिस्तत्केन साम्यं सताम् ॥ २७ ॥ સમુદ્ર ખારે છે, ચંદ્રમાં કલંકી છે, સૂર્ય ઉષ્ણુ છે, મેઘ વીજળીને આશ્રય કરીને રહે છે, મેરૂ મેઘનાં વાદળાથી અદ્રશ્ય છે, આકાશ શૂન્ય છે, પૃથ્વીને શેષનાગે ધારણ કરેલી છે, કામધેનું પશુ છે, કલ્પવૃક્ષ કોણ છે, અને ચિંતામણિ પત્થર ૨૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉધઇ તૃતીય વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. છે, તેથી પુરૂષની કે પદાર્થની સાથે તુલના કરી શકાય તેમ નથી. (અર્થાત સત્યરૂષની સન્મુખ ઉપલાં સર્વ પદાર્થ નિસ્તેજ છે. ૨૭ ઉત્તમ જનમાં રહેલા નવ અમૃતના ડે. चेतः सार्द्रतरं वचः सुमधुरं दृष्टिः प्रसनोज्वला, शक्तिः शान्तियुता मतिः श्रितनया श्रीर्दानदैन्यापहा । रूपं शील्युतं श्रुतं गतमदं स्वामित्वमुत्सेकता, निर्मुक्तं प्रकटान्यहो नव सुधाकुण्डान्यमून्युत्तमे ॥२८॥ અતિશય કોમળતા યુકત હદય, સુન્દર મિષ્ટ વચન, પ્રસન્નતાથી ઉજવલ દષ્ટિ, (મીઠી નજર) સહનશીલતા યુક્ત શક્તિ, ન્યાયના આશ્રયવાળી બુદ્ધિ, દાનથી દીનતા હરનારી લક્ષમી, સદાચરણ યુકત સ્વરૂપ, ગર્વ વિનાનું શાસ્ત્ર-શ્રવણ, ઉદ્ધતપણું વગરનું સ્વામીપણું, (અધિકારીત્વ, આવી રીતે ચેખા દેખાતા ઉત્તમ પુરૂષમાં નવ અમૃતના કુડે છે. ૨૮ મહાન પુરૂષના સત્ય બળના આધારથી આ પૃથ્વી ટકી રહી છે. के दीनेषु दयालवः स्पृशति यानल्पोऽपि न श्रीमदो, व्यग्रा ये च परोपकारकरणे हृष्यन्ति ये याचिताः । स्वस्थाः सन्ति च यांवनोन्मदमहाव्याधिप्रकोपेऽपि ये, तैः स्तम्भैरिव सुस्थिरैः किल भरक्लान्ता धरा धार्यते ॥१९॥ જે ગરીબ મનુષ્ય ઉપર દયાળ છે, અલ્પ એ લક્ષમીમદ પણ જેને અડકતે નથી,(ધનાય છે છતાં અભિમાન રહિત છે,) પોપકાર કરવામાં વ્યગ્ર ચિર છે, યાચના કરવાથી ખુશી થાય છે, વનરૂપી સંનિપાતના મોટા વ્યાધિના કોપમાં પણ જેઓ સ્વસ્થ રહે છે, અચળ એવા તે થાંભલાથી (મહાન પુરૂષોથી) ઘણા ભારવાળી આ પૃથ્વી અચળ રહી છે. ૨૯ સર્વજન હિતકર માર્ગ, અષા–(૩૦-૧) प्राणाघाताभिवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं, काले शक्त्या प्रदानं युवतिजनकथाभूकभावः परेषाम् । तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा, सामान्यः सवशास्रष्वनुपहतविधिः श्रेयसामेष पन्थाः ॥३०॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિચએ. સુજન, સુજન દુnતા-અધિકાર. પ્રાણિની હિંસા કરવી નહિ, પરધન ચોરવું નહિ, સત્ય બોલવું, સમય આવે શક્તિ પ્રમાણે દાન કરવું, પરસ્ત્રી સાથે વાત કરવી નહિ, તૃષ્ણાને નાશ, ગુરૂજી તરફ વિનય, સવ પ્રાણિ ઉપર દયા, ઉપરના સર્વ નિયમો સર્વ શાસ્ત્રને માન્ય છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે કલ્યાણને રસ્તે આજ છે. ૩૦ સજ્જને કેને વન્દનીય નથી? नम्रत्वेनोन्नमन्तः परगुणकथनः स्वान्गुणान्ख्यापयन्तः, स्वार्थान्सम्पादयन्तो विततबहुतरारम्भयत्नाः परार्थे । क्षान्त्यवाक्षेपरूक्षाक्षरमुखरमुखान्दुर्जेनान्दुःखयन्तः, सन्तः साश्चर्यचर्या जगति बहुमता कस्य नाभ्यर्थनीयाः ॥३१॥ જેઓ બીજાને નમવાથી મોટાઈ પામેલા, બીજાના ગુખના વખાણ કરવાથી પિતે પ્રખ્યાત થયેલા, પરોપકાર વૃત્તિથી કરેલ કાર્યને લીધે સ્વાર્થને સાધનારા, (ઈશ્વરની કૃપાવાળા) મુખથી અપમાનના કઠોર અક્ષર બોલનારા મૂર્ખને જેઓ તિતિક્ષા (શાંતિ) ગુણથી દુઃખી કરનારા (મૂર્ખને લજજાળુ કરનારા) જગમાં બહુમાન પામેલા, એવા આશ્ચર્ય યુક્ત આચરણવાળા સંત પુરૂષોની ફેણ પ્રાર્થના ન કરે? (અર્થાત્ સર્વ પ્રાર્થના કરે) એ ભાવ છે. ૩૧. . કામ વિચારી કરે, ડરે નહિ તે જન ડાહ્ય, ગુણને ન ધરે ગર્વ, સર્વથી હોય સવા; વડું ન વાવે વેર, ઝેરની જીભ ન રાખે, મધુર વચનનાં મિષ્ટ, ચતુર થઈને ફળ ચાખે; વળી કળાય નહિ તે કેઈથી, પરને પામે પાર છે, દુનિયામાં તે દલપત કહે, ડાહ્યો ડહાપણદાર છે. ૩૨ सुजन दुर्जनता-अधिकार. જગતમાં વસ્તા અનેક મનુષ્યને સ્વભાવ અને વર્તન એક સરખું હોઈ શકતું , નથી, ઉપર જોયેલ ગુણવાળા સજજન પુરૂષ હોય છે, તેમ જગતમાં દુર્જને પણ છે તેના સંબન્યામાં દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ કારણકે, અનેક દુજેને કેવા હોય છે તેનું જ્ઞાન તેના રૂપ ઉપરથી થતું નથી, પરંતુ તેના ઉત્તરમાધમ ગુણ ઉપરથી Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. થઈ શકે છે તેમાં જગતમાં કેટલાક પામશે એમ માને છે કે ઉત્તમ સ્થાન ઉત્તમ વો, ઉત્તમ ભૂષા, ઉત્તમ ભેજન વગેરે કરવામાં જ ઉત્તમતા છે તે પુરૂષને ઉત્તમ એવા સજજન અને અધમ એવા દુર્જનને ભેદ બતાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. કાર્ય ઉપરથી સજ્જન-દુર્જનની સમજ મનુષ્ય(૧ થી ૮) नीचाः शरीरसौख्यार्थमृद्धिव्यापायमध्यमाः । कस्मैचिदद्भुतार्थाय, यतन्ते पुनरुत्तमाः ॥१॥ નીચ પુરૂષે શરીરના સુખ માટે યત્ન કરે છે, અને મધ્યમ પુરૂ ઋદ્ધિ (ધન) ની પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને ઉત્તમ પુરૂષ તે અદભુત (સર્વને સુખ ઉત્પન્ન કરનાર) એવા અર્થ માટે યત્ન કરી રહ્યા છે, ૧ તેમજ बाल्येऽपि मधुराः केऽपि, द्राक्षावत्केऽपि चूतवत् । विपाके न कदापीन्द्रवारुणीफलवत्परे ॥२॥ કેટલાક બાલ્યાવસ્થામાં દ્રાક્ષની માફક મધુર છે. અને કેટલાક આંબાની માફક મધુર છે. પરંતુ તેમાંથી કેટલાક ઇંદ્રવારૂણીના ફલ (ઈંદરવારૂણીયા-ઇંદ્રામણાં) ની માફક પાકે ત્યારે પણ મધુર થતા નથી. ૨ વળી– गीतशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन तु मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ३ ॥ પંડિતજ્ઞાની પુરૂષને વખત શાસ્ત્રવાંચવાના આનંદથી અને મુખનો સમય વ્યસન ફ્લેશ કે નિદ્રાથી નિગમન થાય છે. ૩. સજન-દુર્જનની નીશાની. तष्यन्ति भोजनैर्विमा मयूरा घनगर्जितैः । साधवः परसन्तोषैः, खलाः परविपत्तिषु ॥४॥ બ્રાદ્યો ભેજનથી, મયૂર મેઘ ગર્જનાથી, સત્યરૂપે બીજાઓને સંતોષ થવાથી, અને બળ પુરૂષે બીજાઓને દુખી થવાથી, સતેષ પામે છે. ૪ તેમજ– नालिकेरसमाकारा दृश्यन्ते केऽपि सज्जनाः । अन्ये तु बदराकारा बहिरेव मनोरमाः ॥५॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ સુજન દુનિતા-અધિકારકેટલાક રાજન પુરૂ નાલિકેર (નાળીયેર)ના સમાન આકારવાળા દેખાય છે, પરંતુ બીજ તે મોરના જેવા આકારવાળા છે એટલે બહારથી જ સુન્દર મનેહર દેખાય છે પરંતુ અંદર તે વિકારી છે. ૫ સજનને સુપડાની ઉપમા અને દુર્જનને ચાલણીની ઉપમાથી ઘટાવે છે. सन्त्यज्यशूर्पवघोषान् , गुणान्गृह्णाति पण्डितः ।। दोषग्राही गुणत्यागी, पल्लोलीव हि दुर्जनः ।। ६॥ વિદ્વાન–સજજન પુરૂષ સૂપડાની પેઠે દે ત્યજી ગુણે જ ગ્રહણ કરે છે અને દુર્જન ચાલણની પેઠે ગુણ તજી દઈ દેષ ગ્રહણ કરે છે. ૬ સજ્જનને હંસની સાથે ને દુર્જનને ભુંડની સાથે ઘટાડે છે. दुर्जनो दोषमादचे, दुर्गन्धिमिव स्करः । सज्जनश्च गुणग्राही, हंसः क्षीरमिवाम्भसः ॥७॥ જેમ ભુંડ દુર્ગધ (વિઝા ) ગ્રહણ કરે છે તેમ દુર્જન દેષજ સ્વીકારે છે. જેમ હંસ પાણીથી મિશ્રિત દૂધ જુદુ પાડીને તેને (દુધને) ગ્રહણ કરે છે, તેમ સજજન પુરૂષ અવગુણમાંથી ગુણજ ગ્રહણ કરે છે. ૭ કેને કઈ વસ્તુ પ્રિય હોય છે.? माक्षिकाः क्षतमिच्छन्ति, धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति साधवः ॥ ८॥ જેમ માખીઓ પિતાને બેસવા માટે ચાંદાને, (ગડગુમડને) રાજા ધનને, નીચ પુરૂષે કલેશને ઈચ્છે છે, તેમ સંત પુરૂષે શાંતિ ઈચ્છે છે. ૮ દુર્જન તથા સુજન પુરૂષનું અવગુણ ગુણ ગ્રાહીપણું, –(૯ થી ૧૧). प्रच्छादयति दुरात्मा, सुजनः प्रकटयति परगुणान्काले । तिरयति भुवनानि तमस्तान्येव रविः प्रकाशयति ॥९॥ દુરામાં પુરૂષ પારકાના ગુણાને જ્યારે વખત મળે ત્યાએ ઢાંકી દેય છે, અને સુજન પુરૂષ પ્રગટ કરે છે. જેમ રાત્રિ વિષે અંધારું ભુવનેને ઢાંકી દેય છે, અને સૂર્ય ભુવનને પ્રકાશવાળાં કરે છે. ૯--- ગુણગુણ ગ્રહણ કરવામાં સેયના બે ભાગનું દષ્ટાંત - अनुकुरुतः खलसुजनावग्रिमपाश्चात्ययोः सूच्याः । विदधाति रन्ध्रमेको, गुणवानन्यस्तु पिदधाति ॥ १०॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અહિયગ્રહ - સેયની અણી તુલ્યદુર્જન, ને સોયનું દેરા યુક્ત નાકું રાજાજન પુરૂષ છે, કારણ કે સોય જેમ છિદ્ધ ન હોય ત્યાં છિદ્ધ પાડે છે તેમ જ પુરૂષ પણ જેનામાં દેષ ન હોય તેનામાં દેવેને આરેપ કરે છે. જેમ સેયનું નાકું દોરાથી છિદ્ર હાંકે તેમ ગુણવાન સુજન પૂરૂષ બીજાના છિદ્રને ઢાંકે છે. ૧૦ ગુણીમાં દેષ ગુણરૂપ છે અને દેજવાળામાં ગુણ પણ દેષ થઇ જાય છે. दोषो गुणाय गुणिनां, महदपि दोषाय दोषिणां सुकृवम् । तृणमिव दुग्धाय गवां, दुग्धमिव विषाय साणाम् ॥ ११ ॥ દેષ પણ ગુણ મનુષ્યના ગુણ માટે થાય છે. અને મહટે પણ ગુણ (સુ. કૃત) દૈષવાળા મનુષ્યોના દેષને માટે થાય છે, ત્યાં દાખલે આપે છે કે, વાંસ (ગુણહીન છે તે પણ) ગાયેના શયને ઉત્પન્ન કરે છે અને સર્પોને આપેલું દૂધ (ગુણવાળું છે તે પણ) જેમ તેના ઝેરમાં વૃદ્ધિને કરે છે. તહત ૧૧ સજન તથા દુર્જનને વિદ્યાદિ શક્તિ મળે તો કેમ ઉપયોગ કરે છે? उपजाति. विद्या विवादाय धर्म मदाय, शक्तिः परेषां परिपीटनाय । . खलस्य साधोर्विपरीतमेतज्ज्ञानाय दानाय च रक्षणाय ॥१२॥ દુનને વિદ્યા વિવાદને માટે, ધન મદને માટે અને શક્તિ બીજાને પડવાને માટે થાય છે. અને સજજન પુરૂષને તેથી વિપરીત-એટલે વિઘા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ બીજાના રક્ષણ માટે થાય છે. ૧૨ કેઈથી દુખ પામેલે સજજન ને સુખ પામેલ દુર્જન કેમ વર્તે છે? | વસંતતિલાવશે. आक्रोशितोऽपि सुजनो न वदत्यवाच्य, निष्पीडितोऽपि रसमुदिरते यथेषुः। नीचो जनो गुणशतैरपि सेव्यमानो, हास्येन तद्वदति यत्कलहेऽप्यवाच्यम् ॥१॥ જેમ શેરડીને સઠ યંત્રમાં પીલાણે હોય તે પણ તે મધુર રસ આપે છે, તેમ કેઈએ પુરૂષને તિરસ્કાર કર્યો હોય તે પણ તે નીંદવા ગ્ય વચન ક્યારે પણ બેલ નથી, ઉલટું મિણ ભાષણ કરે છે. પરંતુ સેંકડેબંધ લાભ આપીને દુર્જનની સેવા કરી હોય છતાં કલેશમાં પણ જે વચન ન બોલવું જોઈએ તેવું વચન દુર્જન મશ્કરીમાં બોલે છે. ૧૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ w ww. સુજન સુજનતા-અધિકાર એક રંગીમાં ભેદ વિષે. રાહૂલેવિત્રીમિત. (૧૪-૧૫) शौक्ल्ये हंसबकोटयोः सति समे यद्तावन्तरं, काष्ण्ये कोकिलकाकयोः किल यथा भेदो भृशं भाषिते । पैत्ये हेमहरिद्रयोरपि यथा मूल्ये विभिन्नार्यता, मानुष्ये सदृशे तथार्यखलयो विभेदो गुणैः ॥१४॥ હસ અને બગલે બને ધોળા હોય છે, પરંતુ જ્યારે ગતિ કરે છે, ત્યારે બગલે અને હંસ એમ માલૂમ પડે છે. તેમ કાગડો અને કેયલ અને કાળાં હોય છે, પરંતુ જ્યારે બેલે ત્યારે ભેદ જણાય છે. તેમ સેનું અને હસદર બન્ને પીળાં હોય છે પણ મૂલ્ય થાય ત્યારે વિભેદા થતા (દવાળે અર્થ) જણાય છે. તેમ આર્ય (સજજન) અને ખળ (દુષ્ટ) બને મનુષ્ય છે પરંતુ બન્નેના ગુણેથી ભેદ જણાય છે. ૧૪ સજ્જન-દુર્જન-અને રાક્ષસ કેને કહેવા? ते वै सत्पुरषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये, ये तु नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ १५ ।। જે પુરૂષે વાર્થને ત્યાગ કરી પરેપકાર કાર્ય કરે છે તે સત્પરૂ કહેવાય છે, જે પિતાનું સુધારીને બીજાનું પણ સુધારે તે મધ્યમ પરુષે કહેવાય છે, જે વસુખ સાધવાને માટે પરનું બગાડે છે તે મનુષ્યજાતિમાં રાક્ષસ માનવા, પરંતુ પિતાને સ્વાર્થ સુધરે નહિં તે અન્યનું વગર કારણે બગાડવું તે પુરૂષને કઈ ઉપમા આપવી એ અમે જાણી શક્તા નથી. ૧૫ સારા નરસા મનુષ્ય વિષે. મા પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે” એ રાગ, * જન ભલા એ ભૂતળ માંય, ધન્ય જનમ ધરિયા ! જે જુલમી જને જણાય, એ શિર અવતરિયા? ૧૯ જેણે કીધાં રૂડાં કામ, ધન્ય જનમ ધરિયા ! ન રહ્યું છે નિશ્ચળ નામ, એ શિદ અવતરિયા? ૧૭ જ દલપત કાવ્ય ભાગ પહેલો. Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, જેણે સેવ્યા માને બાપ, ધન્ય જનમ ધરિયા ! જેણે સેના લીધા શાપ, એ શિદ અવતરિયા ૧૮ જેણે પાળ્યા માણસ પાંચ, ધન્ય જનમ ધરિયા ! જેણે લેલે લીધી લાંચ, એ શિદ અવતરિયા? ૧૯ જેણે ધરી ધરમની રીત, ધન્ય જનમ ધરિયા ! જેની પા૫ ઉપર બહુ પ્રીત, એશિદ અવતરિયા? ૨૦ જેણે સેને ધધાં સુખ, ધન્ય જનમ ધરિયા ! દુનિયાને સીધાં દુઃખ, એ શિદ અવતરિયા? ૨૧ જેણે દિલીધે સદેવ સુબોધ, ધન્ય જનમ ધરિયા ! જેણે કર્યો ગરિબ પર દે, એ શિવ અવતરિયા? રર જેનાં વિધ વિધ થાય વખાણ, ધન્ય જનમ ધરિયા ! જેણે પરના લીધા પ્રાણુ, એ શિહ અવતરિયા ? ર૩ જેણે દયાથી દીધાં હસ્ત, ધન્ય જનમ ધરિયા ! જે નિજ ને નાદાન, એ શિદ અવતરિયા ૨૪ જે પ્રજા તણું પ્રતિપાળ, ધન્ય જનમ ધરિયા? જે ચેર થયા ચંડાળ, એ શિદ અવતરિયા ? ૨૫ સત્યવાદી શાણુ શેઠ, ધન્ય જનમ ધરિયા જે પાપે ભરિયાં પિટ, એ શિદ અવતરિયા? ૨૬ જેની તનમન સારી ટેવ, ધન્ય જનમ ધરિયા? ન ભજ્યા દલપતના દેવ, એ શિર અવતરિયા ? ૨૭ સુજન બીબી અને દુર્જન મીયાંની વાર્તા. વે દિન કહાંકે મિકે પાંઉમે જુતી? મીયાં બહુ કરીને ગામડામાં રહેનાર એક મુસલમાન હતું. તે બિચારાને કાંઈ પણ કરી નહીં મળવાથી ખડને ભારે લાવી વેચી પિતાને નિભાવ ઘણી લીથી કરતે હતે. પંડ પર ફાટલ-gટલ લૂગડાં એ મિઆને શણગાર હતે. લા-સૂકે કારને રોટલો ને આછી-પાતળી છાશ તેનું ભજન હતું. પગમાં ૫ગરખું પડેયને પંદરેક વર્ષ વિતી ગયાં હશે, એટલી મુદતમાં રૂપિસવા રૂપિ. આ ખરચી પગરખાં લેવાની શકિત આવી નહોતી. તેની સ્ત્રી મરીઅમ ઘણી ભલી હતી. રેટીઆ પૂણીની ઉપજ પોતાના ખાવિંદને ઘર ચલાવવામાં તે મોટી મદદગાર થઈ પડતી હતી. મિભાઈ પિતે હિણકમાઉ પણ મિજાજને ભંડાર હતે, કહેવત છે કે નબળે માંટી ઔરી પર શુ” હરવખત મિભાઈ બીબીને સતાવ્યા કરતે પણ સમજુ બિચારી મરીઅમ બુનીઆદનું ફરજંદ હેઈને ખાશ પકડતી. તકમાળા. Page #207 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ SA સુજનદુર્જનતા, ગુણપ્રસા-અધિકાર એક વખત મિભાઈએ ઘણી તકરાર કરતાં બીબીને ન કહેવાનાં વચન કહ્યાં તેથી બીબીએ નમ્રતાથી મિઆને કહ્યું કે-“મિ સાહેબ, અબ બહુત હુઈ, મેરે તે માફ કરના” મિ–ક્યા બહુત હુઈ? કુછ મારી તે નાહ? બીબી-ઈતનાહી બાકી હૈ! એ ભી મરજી હવે તે કર લો. મિ-( ગુસ્સે થઈને) રડી! જાદે ટકટક કરેગી તે સાત તાહીકાં જૂતી માર મારકે હડી તેડ ડાઉંગા. બીબી-વે દિન કહાં કે મિકે પાઉમેં જૂતિ?” આ સાંભળી મિઓનું વેણ પિતાના મનમાં જ રહ્યું. પિતાની પાસે ન હોય તેવા સાધનથી બડાઈ મારનાર મૂર્ખના દષ્ટાંતની આ વાત છે. મિઆ દુજ ન હતું અને બીબી સુજનતાવાળી હતી. આ પ્રમાણે કહી આ સુજન-દુર્જનતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. गुणप्रशंसा-अधिकार. ગત અધિકારમાં સજજન અને દુર્જન પુરૂષના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેમાં બીજી કઈ રીતે નહિ પણ ઉત્તમ એવા ગુણેથી સુજનપણું અને દુર્ગથી નીચપણું સિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં એટલું જ્ઞાતવ્ય બાકી રહે છે કે, ગુણે શું કરી શકશે? એટલે ગુણેમાં ક્યા પ્રકારની સત્તા છે તે જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. આ અધિકારના પેટા ભાગમાં “એક પણ ગુણ દેને નાશ કરે છે ૧, એક ગુણ તે અવશ્ય ધારણ કરે નેઈએ ૨, એટલા ગુણ વૈર કરાવનારા થાય છે ૩, ગુણવાન પુરૂષે ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે ૪ ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દૈવથી સહન કરી શકાતું નથી, ૫, ગુણવાન પુરૂષોમાં ગુણ ગુણરૂપ થાય છે ૬, ગુણવાન પુરૂષ ગુણને છોડતે નથી, ૭, ગુણ પુરૂને દેષ પણ વર (શ્રેષ્ઠ) છે ૮, ગુણ પુરૂને બહાને દેષ પણ મહાન દેખાય છે ૯, ગુણ અંગીકૃત વસ્તુનું પ્રતિપાલન કરે છે ૧૦, ગુણી અનાચારનું આચરણ કરે નહીં ૧૧, કહેલા વચનનું પ્રતિપાલન કરે ૧૨, ગુણ ગુણ રહી શકતું નથી ૧૩, ગુણોથી પૂજ્યપણું છે નહિ કે જન્મથી ૧૪, ગુણ બીજા ગુ ની અપેક્ષા રાખે છે ૧૫, ગુણ પુરૂષ જ ગુણને જાણે છે ૧૬, ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષ સ્થાનને ત્યાગ કરે છે ૧૭, પરોપકારને માટે પુરૂષોને Page #208 -------------------------------------------------------------------------- ________________ - ૧ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય વિભૂતિ રૂપી ગુણ છે ૧૮, જે જેને જાણ નથી તે તેને નિદે છે ૧૯ મહા પુરૂષ ને હાનિ નથી પરંતુ તે સ્થાનને હાનિ છે ૨૦. મહા પુરૂષમાં હલકાઈની શંકા ન કરવી ૨૧, ગુણવાન પુરૂષ દુર્બલ હેય તે પણ ઉત્તમ છે ૨૨” આમ બાવીશ પ્રકારે ગુણીનું સ્વરૂપ જાણી શકાય છે તેથી તેનું આ અધિકાર સાથે એકીભાવ ( એકપણું) છે. માટે તે બાબતમાં વિશેષ ન લખતાં આ અધિકારને આરંભ કરવામાં આવે છે. - ગુણેની પ્રસિદ્ધિ સ્વતા જ થાય છે. નુષ્ય (૧ થી ૧૦ ) गुणाः कुर्वन्ति दूतत्वं, दूरेऽपि वसतां सताम् । केतकीगन्धमाघ्राय, स्वयं गच्छन्ति षट्पदाः ।। १ ॥ સત્યરૂષે ઘણું દૂર વસતા હોય, પણ પિતાના ગુણે દૂતપણું કરે છે (અથતુ પિતાના ગુણે જગતમાં પ્રસિદ્ધ થવાથી મનુષ્ય દર્શન અર્થે આવે છે) જેમકે કેતકીમાં સુગંધીને ગુણ હેવાથી ભમરાએ પિતાની મેળે કેવડા તરફ આકર્ષાય છે ૧ * ગુણવાન પદાર્થના સંસર્ગનું ફળ. गुणवज्जनसंसर्गाद्याति सर्वोऽपि गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ २ ॥ ગુણહીન મનુષ્ય જો ગુણવંત સજજનની સોબતમાં આવે તે અવશ્ય મોટાઈ મેળવે છે, જેમકે સૂતર પુષ્પની માળામાં ગુંથાવાથી દેવ કે મનુષ્યના કંઠમાં રહે છે કારણ કે પુષ્પ રહિત સૂતર કંઠમાં પેરાય નહિ. ૨ ગુણે જણાવવામાં સેગન ખાવાની જરૂર નથી. यदि सन्ति गुणाः पुंसां, विकसन्त्येव ते स्वयम् । न हि कस्तूरिकामोदः, शपथेन निर्वायते ॥ ३ ।। જે માણસોમાં ગુણે ભરેલા છે તે માણસે ગુણને લીધે પિતાની મેળે જગતમાં જાહેર છે, જેમકે આ કસ્તુરી છે અન્ય વસ્તુ નથી એવી કસ્તુરીના સાબીતી કરવા માટે સેગન ખાવાની જરૂર નથી. કારણ કે કસ્તુરીની સુગંધી જ સુપ્રસિદ્ધ છે. ૩ * ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #209 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણપ્રશંસા-અધિકાર. ૧૬૩ ગુણગ્રાહી, દોષને જોત નથી. केतकीकुसुमं भृङ्गः, खण्ड्यमानोऽपि सेवते । दोषाः किं नाम कुर्वन्ति, गुणापहृतचेतसः ॥ ४ ॥ કાંટાથી ખંડિત થયેલો ભ્રમર પણ ગુણગ્રાહી હોવાથી કેવડાના પુષ્પનું સેવન કરે છે, કારણકે ગુણેવડે હરણ થઈ ગયેલ છે અંતઃકરણ જેનું એવા મનુષ્યને દેશે શું કરે? ( અર્થાત્ ગુણગ્રાહી પુરૂ દેષને જોતા જ નથી.) ૪ ગુણ મેળવવા માટે પુરૂષને પ્રયત્ન જણાવે છે. अहो गुणानां प्राप्त्यर्थ, यतन्ते बहुधा नराः। मुक्ता यदथे भग्नास्या इतरेषां च का कथा ॥ ५॥ આશ્ચર્યની વાત છે કે ગુણોને માટે ઘણા પ્રકારે પુરૂષે પ્રયત્ન કરે છે જેને માટે ( ગુણ-દેરા માટે) મેતિ પણ છીદ્રવાળાં થઈ જાય છે તેમજ મેક્ષ પામનારા પુરૂષો નાશ પામે છે ( અર્થાત્ ઉદારિક શરીરને નાશ કરે પડે છે) તે બીજાની તે શું વાત કરવી ? " મનુષ્ય ગુણથી પૂજાય છે, પણ રૂપથી પૂજાતું નથી. गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः । सौगन्ध्यवज्यं नादेयं, पुष्पं कान्तमपि स्वयम् ॥ ६॥ દરેક મનુષ્ય ગુણ વડે ગ્રાહ્ય (સ્પૃહા કરવા ચોગ્ય) છે. કાંઈ રૂપ વડે માણસ ગ્રહણ કરવા ગ્ય થતું નથી. કારણકે પુષ્પ ઘણું સુંદર અને મનહર હોય પરંતુ સુગંધ રહિત હોય તે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. ૬ ગુણું તથા નિર્ગુણ મનુષ્યમાં મોટું અત્તર છે. गुणिनां निगुर्णानां च, दृश्यते महदन्तरम् । દાઃ કanતઃ સ્ત્રી, નૂપુરાઉન ૨ પારો | ૭ | ગુણી અને નિણી મનુષ્યમાં ઘણોજ ફેરફાર છે. (એટલે પિતાપિતાની છેગ્યતા પ્રમાણે માન મળે છે, ત્યાં દષ્ટાંત આપે છે કે-મેતીને હાર :( ગુણ-સુતરને લીધે) કંઠમાં પહેરાય છે, ને ઝાંઝરને ઉપયોગ પગમાં જ થાય છે. દુનીયામાં ગુણાનુરાગી પણ થોડા છે. आसतां गुणिनस्तावभूषिताशेषभूतलाः । येषां गुणानुरागोऽस्ति, साम्पतं तेऽपि दुर्लभाः ॥८॥ જ ૭ થી ૧૧ સુકિત મુકતાવળ. Page #210 -------------------------------------------------------------------------- ________________ તૃતીય v vvvv vvvv૧૧૧૧૧૧૧૧૧/૧૧/૧૫ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સમગ્ર ભૂમંડળને શણગારવાવાળા ગુણિ પુરૂષે તે એક તરફ રહ્યા પરંતુ જેએને ગુણમાં પ્રેમ છે, તેવા પુરૂષે પણ હમણાં (આજ કાલના વખતમાં) દુર્લભ છે.૮ મનુષ્ય ગુણેથી જ ગૌરવને પામે છે. गुणैर्गौरवमायान्ति, न महत्याऽपि सम्पदा । पूर्णेन्दुः किं तथा वन्यो, निष्कलङ्को यथा कृशः ॥९॥ મનુષ્ય ગુણોથી જ ગૈરવ (ટાઈ) ને પ્રાપ્ત થાય છે, મહાટી સંપત્તિથી નહિ. કૃશ, (પાતળો) કલંક રહિત બીજને ચન્દ્રમા જેમ મનુષ્યથી વન્યાય છે, તેમ સકલંક એ પૂર્ણ ચન્દ્ર વન્દનાને પાત્ર થતું નથી. ૯. પૂર્ણ સંપત્તિવાળાએ પણ ગુણનો ત્યાગ ન કરે. गुणेष्वनादरं भ्रातः, पूर्णश्रीरपि मा कृथाः ।। सम्पूर्णोऽपि घटः कूपे, गुणच्छेदात्पतत्यधः ॥१०॥ હે ભાઈ! તને સંપૂર્ણ લક્ષમી પ્રાપ્ત થાય તે પણ ગુણમાં અનાદર કર નહિ. કારણકે ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ (દેરડા) ના કપાવાથી કૂવામાં નીચે પડી જાય છે. ૧૦ ગુણીપણું કેવળ સ્વાભાવિક હેતું નથી. શિરિણી. गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते, जना दोषत्यागे जनयत समुत्साहमतुलम् । न साधूनां क्षेत्रं न च भवति नैसर्गिकमिदं, गुणान् यो यो धत्ते स भवति साधुर्भजत तान् ॥११॥ જે લેકે પૂજ્યપણને પામ્યા છે તે નક્કી સ્વભાવથી પુરૂષે છે (કાંઈ દેવતાઓ નથી) માટે હે મનુષ્ય! દેષના ત્યાગમાં અતુલ એવા ઉત્સાહને ધારણ કરે. સાધુ (ગુણ) પુરૂષનું કયાંય ક્ષેત્ર (ખેતર) નથી હોતું. તેમ સ્વભાવથી જ કેઈને ગુણીપણું હેતું નથી. પરંતુ જે જે પુરૂષ ગુણેને ધારણ કરે છે તે તે સાધુ (ગુણ) કહેવાય છે માટે તમે ગુણેને ભજે. ૧૧ ગુણી પર દૃષ્ટાંત. + સુરતમાં એક વિજયકુંવર નામની સ્ત્રીને ઠઠણપાળ નામના કુલિન અને ગૃહસ્થ ધણી સાથે નાનપણમાં તેનાં માબાપે પરણાવી હતી. તે લાયક ઉમરની થઈ + કેસુકમાળા. Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણુ પ્રશંસા—અધિકાર. ૧૬૫ એટલે સાસરે આવી. સાસરામાં સર્વ પ્રકારનું સુખ હતુ' પણ તેના ધણીનું ડીંટણપાળ નામ સાંભળી તેને ખેદ થયા. અરે દૈવ ! કયાં મારૂં નામ વિજયકુંવર અને કયાં ઢીંઢણુપાળ, કેવું કાને ડરામણુ` ને ખરાબ લાગે છે ? વળી તેના અથ શા ? તે તે કાંઈ જણાતા નથી. અર્થ વગરના આવા કઢંગા નામ પાડનારને ધિક્ક છે ? અરેરેરે ! મારે માટે તે કયાંથી નવું નામ ઉત્પન્ન થયું ? માણુસાનાં કેવાં કે॰ાં ચં પકરાય, નવનિધરાય, નટવરરાય, મનમે હનરાય, પ્રિતમલાલ, મનસુખલાલ વગેરે સુંદર, મનહરણુ અને ઉત્તમ નામ છે વળી ગુણુ પણ નામ પ્રમાણે જ હશે ? જેનુ' નામ ખરાખ તેનામાં ગુણ કયાંથી સાર હાય? અરે, તેવા નામ ઉપર ઉલટ આવેજ કેમ ? સારાને વિદ્વાનના સંગ તેવાને હાય જ કયાંથી ?પછી તેનામાં સારા ગુણુ કેમ હાય ? એમ ખેદ કરવા લાગી. વળી તેની સહીયરે જ્યારે ભેગી થાય, ત્યારે પરસ્પર પેાતાના ધણીના નવલશકર, દોલતરાય, ગૌરીશ ંકર, ગિરધરલાલ, જગજીવનદાસ, કેશવરામ, ભગવાનલાલ વગેરે કાનને પ્યારાં લાગે એવાં સુંદર નામના દાખલા આપી તેને બહુજ ખીજવે, તેથી વિજયકુવરના મનમાં શેક થયા કરે. એ ચિતામાં તેનુ શરીર ઉતરી ગયું, ઠીંઠણુપાળના નામની શેાચનાને લીધે તેના ઉમદા ગુણુ તરફ્ તા તે ધ્યાન આપતી નહિ, તેથી તેણીના મનનુ સમાધાન થઇ રોષ ભરેલા નેણુ શી રીતે ઉતરે. હુંવે તે તેને દરેક માણુસનું નામ પૂછવાની ટેવ પડી ગઈ હતી. તેથી જેને તેને નામ પૂછ્યા કરતી હતી. એક વખત વિજયકુવર હવેલીના આટલા ઉપર નિરાંતથી બેઠી હતી, તેવામાં એક ગરીબ ખાઇ હાથમાં ઘેાડી લાખ લઇ વેચવા નીકળી. તેણે વિજ્યકુવરને કહ્યું કે, “ અરે ખાઇ સાહેબ, તમારે લાખ જોઇતો હાય તેા લ્યે. તેની કિંમત જે તમારી નજરમાં આવે તે આપા, મારે તે વેચવાની ઘણી જરૂર છે એમ આગ્રહ કરી, ફરી ફરી કહ્યું, ” વિષકુંવરે પ્રથમ તે તેણીને હાથમાં લાખ, દેખાવે ક'ગાલીયત ને ભૂખની મારશ જેવી એઇ સામું પણુ જોયુ નRsિ. છેવટે તેના આદ્યથી પૂછ્યું, અરે ખાઇ, તુ' આમ કેમ છેક દીતા બતાવે છે ? તમારૂ' નામ જ શુ એવું છે કે ? ” લાખવાળી માઈ—મારૂ' નામ તેા લક્ષ્મી છે. વિજયકુંવર—તારૂ' નામ જ સાક્ષાત્કાર લક્ષ્મિ છે, તેા પછી તારે આ લાખના ઘેાડા પૈસા ઉપજાવવા સારૂ ઘેર ઘેર આયડવું પડે છે શા માટે ? લાખવાળી બાઈ-નામ લક્ષ્મી એમાં શુ' વળ્યુ ! ઘરમાં ખાવા દાણાને રાતી પાઇ સરખી નથી, છેકરાં બૂમા પાડતાં હશે, તેથી જ્યારે આ લાખ વેચીને એનાદાણા લાવી રોટલા કરીશ, ત્યારે ખાવાનું પામશું, નામ પ્રમાણે ગુરુ હાયતા હુંતા ઘણી રાજી છઉં, Page #212 -------------------------------------------------------------------------- ________________ rk; વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ નૃતોય પણ એમ તે કેમ ? નામત માણસે સારાં સારાં પાડે છે, પણ ધૂળ ઉપર લીંપણુ, મારા પડોશમાં ગલાલ અને કકુ નામની બાઈડીયેા કાજળથી કાળી છે, ઝવેર ને માતી તે કુટી બદામની ગણતરીમાં નથી,ગુલામતા ગંધાતી રહે છે ને સાકર કડવા જીલી છે વધારે શું કહું ? માટે નામ પ્રમાણે ગુણુ હેાયજ નહિ એમ કહી તે તે ચાલી ગઇ, ઘેાડીવાર થઇ ત્યાં એક ધનપાળ નામના માસ ભિખ માગવા આળ્યે, તેણે વિજયકુવરને કહ્યું કે “માઇ તમારા હૃદયમાં પ્રભુ વસે તે કાંઇ આપા, હાથે તેજ સાથે છે, તમને ધમ થશે. મારી આંતરડી દુવા દેશે ને તમારૂં ભલું થશે. વિજયકુંવર—મરે ભાઇ તુ' આમ ભીખ માગતા ફરે છે તેશુ, તારૂ નામ એવું ભીખારીદાસ છે, ? ધનપાળ—ના, ખાઇ મારૂ' નામ તા ધનપાળ છે. પણ તેમાં કામ શુ' આવે. મારા જન્મ મધે ભીખ માગવામાં ગયેા છે, વિજયકુ વર—વળી ધનપાળને પણુ ખીખ માગવી પડે કે? શું, નામ એવા ગુણ ન હેાય ?! ધનપાળ——અરે ખાઇ, નામ એવા ગુણુ ક્યાંથી હાય ? એક મિયાંનું નામ દરીઆવમાં હતું, પણ પાણી વગર તર મરતા હતા. નામમાંથી એક ટીપુ· પાણી પણ કામ ન આવ્યું. અરે ! શીતલદ્દાસ નામના સાધુ ઘણા ક્રોધી હતા. નાગાનંદ તે સુશાલિત વસ્ત્રાલ કારથી ગરકાવ રહે છે. હનુમાનદાસ તેા અમે માઇડીયેા રાખે છે. એવામાં એક સ તાષદાસ નામના સાધુ આવ્યે ને વિજયકુવર પાસે સવાલ નાખ્યા, ત્યારે તેણીએ પૂછ્યુ કે “ મહારાજ, તૈયાર રસાઇ જમી લેશે કે સિધું લેશે. ” સતષદાસે કહ્યું કે, “ તૈયાર સાઇ પાવેગે, ઔર્ થાડા ખેત સિધા પણ લેંગે. ” આથી ધનપાળના કહેવાનો વિજયકુવરને ખાત્રી થઇ કે નામ પ્રમાણે ગુણ હાતા નથી. દ્વ એવામાં પાડેશમાં રહેનાર એક વાણીએ ગુજરી ગયા, તેની ખુમરાણી પડી. વિજયકુવરે તજવીજકરી તા માલૂમ પડયું કે તે અમરચંદ નામને વીશ વર્ષોંના જુવાન હતા. અમર નામ છતાં મરી ગયાનું સાંભળી, તે ખાઇની તમામ બ્રાંતિ થઇ, અરે નામ એવા ગુણ હેાતા નથી. માટે નામ નઠારૂ' હાય તે પણ શું ને તારૂં હાય તેપણ શુ? પણ ગુણુ સારા હૈાય તે દીપી નીકળે છે, હું અત્યાર સુધી અં ધારે કુટાઈને નામ ઉપરથી શુનુ' અનુમાન કરી રાષમાં રહી, તે મેાટી ભૂલ કરી છે, એમ પસ્તાવા કર્યાં, પછીથી તેની સહીઅરે મળી ખીજવવા લાગી ત્યારે કહ્યું કે, Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણુપ્રશ સા—અધિકાર. દાહા. 66 લાખ વેચતી લક્ષ્મી, ભિખા ધનપાળ; અમર મરતા મેં સુણ્યા, (તે) ભલા મારા ઢીંઢણુપાળ, "" માટે મારા ધણી ઠીંઠણુપાળ નામના છે તેજ ભલેા સમજવા, કેમકે તેના ગુણ તરફ જોતાં ઘણા સારા છે. અર્થાત્ એક ગુણ સમગ્ર દેાષાના નાશ કરે છે. वसन्ततिलका. ૧૬૭ નામ ગમે તેવુ· હોય તે તે ગુણુ કર્મની સાથે સબંધ રાખતુ નથી, માટે સારા નામ ઉપર મેાહિત થવુ' ને નરસા નામને વખાડવુ' એ કેવળ અજ્ઞાનતા છે. Tit एकोऽपि गुणोनिहंतिदोषान. वक्रोऽपि पङ्कजनितोऽपि दुरासदोऽपि व्यालाश्रितोऽपि विफलोऽपि सकण्टकोऽपि । गन्धेन बन्धुरसि केतक पुष्पजेन, ह्येको गुणः खलु निहन्ति समस्तदोषान् ॥ १ ॥ હું કેવડા તું વાંકા છે, કાદવમાંથી ઉત્પન્ન થયા છે, દુઃખથી મેળવી શકાય તેવા છે, તુ સર્પાથી વિંટાયેલ છે, ફળ રહિત છે, કાંટાવાળા છે, પરતુ પુષ્પમાંથી ઉત્પન્ન થયેલા ગમથી સર્વના મિત્ર છે, કારણ કે તારા સુગ'ધી ગુણ તારામાં રહેલા સવ ઢાષાને નાશ કરે છે, ૧ નિર્ગુણ છતાં માત્ર સ્વકુટુંબ વાત્સલ્ય ગુણથી કાગડાને વખાણે છે. शार्दूलविक्री मित. गात्रं ते मलिनं तथा श्रवणयोरुद्वेगकृत्केङ्कतं, भक्ष्यं सर्वमपि स्वभावचपलं दुश्रेष्टितं ते सदा । एतैर्वायस सङ्गतोऽस्यविनयैर्दोषैरमीभिः परं, यत्सर्वत्र कुटुम्बवत्सलमतिस्तेनैव धन्यो भवान् ॥ २ ॥ ૧૨ સુભાષિત રત્નમાંડાગાર. Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય હે કાગડા ! તારું શરીર કાળું છે. તારી ભાષા કાનને ઉગ ઉત્પન્ન કરનારી છે, સર્વ પ્રકારની સારી વા નરસી વરતુ તુ ખાય છે અને સ્વભાવથી જ ચંચળ હોવાથી તારી ચેષ્ટાઓ પણ સારી નથી. આ પ્રકારે અવિનયાદિ સર્વ પ્રકારના દોષ તને પ્રાપ્ત થયેલા છે, પરંતુ તારા કુટુંબીઓ પ્રત્યે તું જે વાત્સલ્યભાવ રાખે છે તેથી તને ખરેખર ધન્યવાદ આપવામાં આવે છે. ૨ એક ગુણની જરૂર આવશ્યકતા. “ઓધવજી સદેશે કહેજો શામને ” એ રાગ. ૧પપટજી બેઠા સોનાને પાંજરે, રાજા રાણી જોઈ રાજી થાય; ચાકર રાજ કરે પોપટની ચાકરી, જુઓ પિપટ કયાંઈ ન રમવા જાય છે. પિપટ.૧ એકજ ગુણ પણ આ જગમાં એ ભલે, વિશેષ સૈથી વિશ્વ વિષે વખણાય, જશ જામે તેને સઘળા સંસારમાં, ચતુરજને સૈ તેને ચિત્તમાં હાયપિપટ ૨ મોતી તે આભુષણમાં શોભે ભલાં, માણસમાં તે તેથી પામ્યાં માનજો; અમે પણ રસ આપે એક પ્રકારને, તે ગુણથી તે ગણાય છે ગુણવાન. પોપટ, ૩ સુગંધને ગુણ સરસ ગુલાબ વિષે વસે, ભક્ષ કર્યાંથી ભાગે નહી જન ભૂખજે; આ તે આવે એસડ ઉપગમાં, દેહતણું તે દૂર કરે છે દુઃખશે. પિપટ. ૪ સેમલ પણ સંહારે રોગ શરીરને, તદબિરથી તેને કરતાં ઉપયોગ, ઘડું તે ઘણી મજલ કરે દિન એકમાં, જણાય ઉત્તમ જનને વાહન વેગ. પિ૦ ૫ હેમતણી વાટી ભાવે હાથને, શોભાવે નહિ એવું સેનું શેર; લેખણુ તે લખવું હોય તે આપે લખી, પામી તે એકજ ગુણ ઉત્તમ પેરજે. પિ૦ ૬ ૧ દલપતકાવ્ય ભાગ ૧ લો. Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુણ પ્રશા-અધિકાર एते गुणा वैरकरा भवंति. (આટલા ગુણે વૈર કરાવનારા હોય છે.) ગુણેનું દુખ કહે છે. _ अनुष्टुप गुणानामेव दौरात्म्याधुरि धुर्यो नियोज्यते । असञ्जातकिणस्कन्धः, सुखं तिष्ठति गोर्गले ॥१॥ ગુણેના જ દુરામ્ય (દુષ્ટપણ) થી સરીને વહન કરવામાં સમર્થ એ બળદ ઘેસરીમાં જોડાય છે, અને જેને ગળાના કામમાં ધસરીનો ઘા નથી પડે એ (ઊકન) બળદ (ગેલે) બન્ચાઈને સુખે રહે છે. ૧ કયા કયા ગુણે વૈરકારી છે. . પાતિ. मांस मृगाणां दशनौ गजाना, मृगद्विषां चर्म फलं द्रुमाणां । _ स्त्रीणां च रूपं च नृणां हिरण्यमेते गुणा वैरकरा भवन्ति ॥२॥ મૃગલાઓનું માંસ, હાથીના દાંત, સિંહનું ચમ, (ચામડું) વૃક્ષનું ફળ, સીએનું રૂપ અને મનુષ્યનું ધન આ ગુણે (એટલે ગુણ રૂપ છે તે પણ) વેરને કરાવનારા થાય છે. ૨ गुणन्वतः क्लिश्यन्ते प्रायेण. (ગુણવાન પુરૂષે ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે.) गुणवन्तः क्लिश्यन्ते, प्रायेण भवन्ति निर्गुणाः सुखिनः । बन्धनमायान्ति शुका यथेष्टसञ्चारिणः काकाः॥१॥ ગુણવાન માણસે ઘણું કરીને દુઃખી હોય છે, અને ગુણ રહિત માણસ સુખી થાય છે, જેમકે પિપટ સુંદર મધુરી વાણું બેલે છે ત્યારે તેને બંધનમાં (પાંજરામાં) રહેવું પડે છે. અને ગુણહીન કાગડા પોતાની મરજી પ્રમાણે ઉડે છે. ૧ પ્રારબ્બાધીન થવા વિષે. * જે લુગડાં સારાં હોય છે, તેનેજ ધેકા મારીને દેવાય છે. ફાડી નાખવા * સ્વર્ગવિમાન. ૨૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ • ૧૭૦ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. સારૂ કાંઇ તેને ધોકા મારતા નથી, પણ તેનેા મેલ કાઢવા સારૂ જ તેને ધોકા મારવામાં આવે છે, કારણ કે દુઃખરૂપી ધેાકાથી જ તે પવિત્ર થાય છે, પણ જે ફાટેલાં, સડેલા ગ’ઢીલાં ચીંથરાં હાય છે, તેને તે કાકડીમાં કે મસાલેામાં ખાળી જ દેવામાં આવે છે. એવાં મળી જવાને ચેાગ્ય રખડતાં ચીંથરાએને ધાવાની મહેનત કેાઇ લેઇ નહીં; સારાં કપડાં હાય તેજ ધેાવાય. + + તેમજ અશુભ કમ ભાગવવાને જ ] દુઃખ હોય છે. માટે દુઃખથી હિંમત નહીં હારી જાએ, પણ તેને ખુશીથી ભાગવા. એમાં ખુખી એજ છે કે દલગીર થઇને ભોગવશે। તે દુઃખમાં ડુખી જશે, ને પ્રારબ્ધાધીન થઇને શાંતિથી ભાગવશે। તા તરી જશે, અસલના વખતમાં એક મહાત્મા હતા તે મહાત્માને કોઈ એક ગરીબ ભક્ત હ્યું કે, તમે ડાહ્યા છે. તે જ્ઞાની છે, માટે મારી એક વાતના ખુલાસા કરે, મહામાએ કહ્યું કે ખેાલ, તારી શું વાત છે ? મારાથી બને તે ખુલાસા કરવા હું તૈયાર છું. ત્યારે તે ગરીબ ભક્તે' કહ્યું કે, હું બહુ ગરીબ માણુસ થ્રુ ને તેમ છતાં દરરાજ વધારે ને વધારે ગરીબ થતા જાઉં છું. હવે મારી પાસે કાંઇ રહ્યું નથી. માત્ર એક ઘાસની ઝુંપડી મને રહેવા માટે હતી તેમાં પણ કાલે આગ લાગી તેનું કારણ શું? + + + મારા જેવા “દુઃખી ઉપર ડહામ ને પડયા ઉપર પાટુ” જેવું દુનિયામાં ઘણે ઠેકાણે બને છે. તેનુ કારણ શું છે? એ ભેદ જાણવા હું ઇચ્છુ છુ....+ + + ત્યારે દયાળુ મહાત્મા એાલ્યા કે, ભાઇ મને એફ ઇ‘૮. જોઈએ છીએ તે લાવી આપ, પછી તને જવાખ આપી દઉં. પેલા ગરીખ ભક્ત શહેરમાંના સુંદર મેહેાલ્લાના ભભકાદાર મેહેલેામાં ગયા પણ સુંદર માનેામાંથી ઇંટ લેવાની તેની ઇચ્છા થઇ નહીં એ પછે તે ગરીમાના લતામાં ગયા ત્યાં એક ટુટેલી દીવાલ પડી જવાને માટે ઝુંકી રહી હતી, તેમાંથી એક ઇંટ ખેચી લીધી ને તે મહાત્માને આપી. ત્યારે પેલા મહાત્માએ કીધું કે, આ ઇંટ તું કયાંથી લાવ્યેા ? ત્યારે પેલા ક ગાળ ભક્તે કહ્યું કે, એક અરધી તુટેલી ને વધારે ટુટવા માટે ઝુકી પડેલી એક ગરીબ માણસની દીવાલમાંથી તે લાવ્યેા. મહાત્માએ કહ્યું કે, ગજમ ગજબ ? અંતે તે બહુ ગેરવ્યાજખી કર્યું. મેટા મોટા મહેલ ઊડીને એક ગરીબ માણુસની ટુટેલી દીવાલમાંથી તે' શામાટે ઈઇંટ લીધી ? એ ઢુંઢેલી દીવાલને તેવીજ સ્થિતિમાં વધારે વખત રહેવા દીધી હેાત ને તેને બદલે કાઈ મેાટા મહેલમાંથી એક ઇટ ખેંચી લીધી હાત તેા તને શુ' અડચણુ હતી ? શામાટે તેં એમ ન કર્યુ^? T ભક્તે કહ્યું કે, મહારાજ ? મેાટા મહેલમાંથી એક ઇંટ ખે ́ચવાથી તેની સુ'દરતા બગડી જાત, ને ભાંગેલી દીવાલમાંથી ઇ'ટ ખેચી કહાડવાથી તે દીવાલ પડી ગઇ ` ને હવે ત્યાં ખીજી નવી દીવાલ મધાશે, આ સાંભળી મહાત્માએ કહ્યુ કે, અશુભ કર્મના નાશ થયે દુઃખ જશે ને શુભ કર્મના ઉદય થયે પુણ્ય સુખ ભાગવી, અતે ઇશ્વર તુલ્ય થઇશ; એ આ ઈંટના ઉદાહરણથી તારે સમજી લેવુ. + + + Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પરિચ્છેદ. ગુણ પ્રશંસા-અધિકાર. .. गुणवान् सुचिरस्थायी, दैवेनापि न सह्यते. (ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દૈવથી સહન કરી શકાતું નથી.) अनुष्टुप् गुणवान् सुचिरस्थायी, दैवेनापि न सह्यते । तिष्ठत्येकां निशां चन्द्रः, श्रीमान् सम्पूर्णमण्डलः ॥ १ ॥ ગુણવાન પુરૂષ વધારે વખત ટકે તે દેવથી પણ સહન કરી શકાતું નથી. કારકે સંપૂર્ણ મંડળવાળો ચન્દ્રમાં એક રાત્રિ જ શોભાયુક્ત રહી શકે છે (એટલે બીજે દિવસેથી તેની કાન્તિ ક્ષીણ થતી જાય છે એ પ્રકાર ગુણ પુરૂષ તરફ જાણું લે. ૧ गुणा गुणज्ञेषु गुणी भवन्ति. (ગુણવાન પુરૂષમાં ગુણે ગુણરૂપ થાય છે.) उपजाति. गुणा गुणज्ञेषु गुणीभवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः।.. सुस्वादुतोयाः प्रवहन्ति नद्यः, समुद्रमासाद्य भवन्त्यपेयाः॥१॥ ગુણે ગુણને જાણનારાઓને પામીને ગુણ બને છે. અને તેજ ગુણે નિર્ગણને પ્રાપ્ત થઈને દોષરૂપ બને છે. જેમ નદીઓ ઘણું જ સ્વાદવાળાં જળવાળી છે. પરંતુ તેજ જ્યારે મહા સમુદ્રમાં મળે છે, ત્યારે તેનું જળ પીવા જેવું રહેતું નથી.૧ + અનુષ્ય ( ૨-૩) ગુણગ્રાહી વિના ગુણીને સંકટ, गुणिनोऽपि हि सीदन्ति, गुणग्राही न चेदिह । . .. सगुणः पूर्णकुम्भोऽपि, कूप एव निमज्जति ॥५॥ આ ઠેકાણે જે કઈ ગુણને ગ્રહણ કરનાર હેય નહિ તે ગુણવાન માણસે પણ બેસી રહે છે. ગુણ (દરડા) સાહત એ પૂર્ણ કુંભ હોય તે પણ તેને કુવામાંથી કહાડવાને કે મનુષ્ય ન હોય તે તે કુવામાં જ ડુબેલો રહે છે. ૨ ગુણું પુરૂષોના ગુણેની અપૂજાનું દુઃખ જણાવે છે. गुणा यत्र न पूज्यन्ते, का तत्र गुणिनां गतिः। ननक्षपणकग्रामे, रजकः किं करिष्यति ॥ ३ ॥ + ૧-૨ સુભાષિત રત્નભાંડાગાર. Page #218 -------------------------------------------------------------------------- ________________ CK વ્યાખ્યાન સાહિત્ય માગ્રહ. તૃતીય જે સ્થાનમાં ગુણેાના સત્કાર થતા નથી, ત્યાં ગુણીમનુષ્યાની શી ગતિ થાય ? કારણ કે નાગા બાવાના ગામમાં ધેાખી શુ' કરે ? એટલે કેનાં વસ્ત્ર એ ? ૩ गुणगुणं न मुञ्चति. અર્થાત્ ગુણી ગુણવાળાને છેાડતા નથી, આર્યાં. (૧ થી ૩ ) अतिकुपिता अपि सुजना, योगेन मृदूभवन्ति न तु નીવાઃ। हेम्नः कठिनस्यापि द्रवणोपायोऽस्ति न तृणानाम् ॥ १ ॥ સુજન પુરુષ। અતિ કોપાયમાન થયા ઢાય તેપણુ ચાગ (અમુક રીતે સાંત્વન કરવા ) થી સુકામળ ( શાન્ત ) થઈ જાય છે. પરંતુ નીચ પુરુષા કાઇ પણ રીતે શાન્ત થતા નથી. ત્યાં દષ્ટાંન્ત આપે છે કે-સાનુ કઠિન છે. તાપણુ તેને ગાળવાના ઉપાય છે, પરંતુ ઘાંસના તરણા સુકામલ છે પણ તે મળી જવુ' મુલ કરે છે પણ ગળતાં નથી. ૧ ઉત્તમ પુરૂષને દુર્જનના સંગ થાય તા પણ તેની તેને અસર થતી નથી. निवसमपि सममितरैरभिजातः शिक्षते न दुर्वचनम् । ध्वान्तविरावी न पिकः, स्थितवानपि बलिभुजां भवने ॥ २ ॥ ઉત્તમ ( ગુણવાન ) પુરુષ બીજા ( દુર્જન લેાકેા ) ની સાથે વસતે। હાય તાપણુ તે દુ†ચન ( દુષ્ટ વચન ) શિખતા નથી ત્યાં દષ્ટાંન્ત આપે છે કે-ક્રાયલ કાગડાના ઘરમાં વસે છે તે પણ તે કાગડા પ્રમાણે શબ્દ કરતા નથી એટલે કાયલ પેાતાના બચ્ચાં ( ઈંડા ) રૂપે હાય ત્યારે કાગડાના માળામાં મૂકી આવે છે અને કાગડાના ઈંડાને ઉપાડી ફેંકી ઢીચે છે પરંતુ વાતને ન જાણનાર કાગડા પેાતાના બચ્ચાંની બુદ્ધિથી કાયલનાં મચ્ચાનુ પેાષણ કરે છે, પર’તુ જ્યારે તે બચ્ચાં મેલવા શીખે છે ત્યારે ક્રાયલની ભાષા જ ખેલે છે. પશુ કાગડાના દુષ્ટ વચનની તેને અસર થતી નથી. ૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુણાચા-અધિકાર. મહાત્માઓ ઉપકારીને ઉચે ધારણ કરે છે. तस्मादिषु निहितं, जलमाविर्भवति पल्लयामेषु ।। નિમ્રત થઈ, તા.પાન્તો વન્યુ ૨ | વૃક્ષોનાં મૂળ વિગેરેમાં સીચેલ પાણું, તેના પલ્લવના અગ્રભાગમાં પ્રગટ થાય છે. તેવી રીતે જે ગુપ્ત રીતે ઉપકાર કરાય છે, તેને મહાત્માઓ ઉચે પ્રકારે વહે છે. (જગતમાં સુપ્રસિદ્ધ કરે છે.) ૩ મહાન પુરૂષનું ગૌરવ દુર્જનના વચનથી નાશ પામતું નથી. તાછીશ. वचनैरसतां महीयसो, न खलु व्येति गुरुत्वमुद्धतैः । किमपैति रजोभिरौर्वरैवकीर्णस्य मणेर्महार्यता ॥ ४ ॥ દુષ્ટની કઠોર વાણીથી તેજસ્વી પુરૂષની મોટાઈ ઘટતી નથી. કારણકે, પૃથ્વી ની રજથી ઢંકાયેલ મણિની કિસ્મત ઘટે છે? (અર્થાતુ નહિ) ૪ ચન્દન વૃક્ષ કદિ પણ સુગધને છોડતો નથી તે, કવી તેને અન્યાતિથી કહે છે उपजाति. मुले भुजङ्गाः शिखरे विहङ्गाः, शाखा विहङ्गैः कुसुमानि भृङ्गैः। सन्तिष्ठसे दुष्टजनस्य मध्ये, न मुञ्चसे चन्दन चारुगन्धम् ॥५॥ હે ચન્દન વૃક્ષ! તારા મૂળમાં સર્યો છે અને શિખર (ડાળની ટોચ) ઉપર પક્ષીઓ બેઠાં છે શાખા (ડાળીઓ) પણ પક્ષીઓથી ઘેરાયેલી છે. પુપે ભમરાઓથી વીંટાયેલાં છે એમ તું દુષ્ટજનના મધ્યમાં રહે છે તે પણ તારા સુન્દર ગબ્ધને મુકતે (ત્યાગ કરી નથી. એટલે તને ધન્ય છે એમ એક સુજનને ઉદેશીને કવિ. એ ચન્દન વૃક્ષને કહ્યું છે. કારણકે તે સુજન પુરૂષ નીચ પુરૂષના સબન્યમાં રહે છતાં તેમાં દુર્જને કાંઈ પણ અસર કરી શક્યા નહિં તેથી પ્રસન્ન થતાં કહ્યું છે. ૫ विषमे ससजा गुरुः समे, सभरा लोऽव मुरुर्वियोगिनी. ૧ લા તથા ત્રીજા ચરણમાં ૩ ગણ, ૩ ગણુ, ગણુ અને છેલ્લો દશમો અક્ષર ગુરહે છે; ૨ ન તથા ૪ થા ચરણમાં 3 ગણું, ગણ, રગણુ અને લધુ, ગુરૂ મળી ૧૧ અક્ષર થાય છે, આ વ્રતને વિની કે તાજીય કંદ કહે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ. સજ્જનના સંગની અસર દુજનને થાય છે, પરંતુ દુર્જનના સંસઞની અસર સજ્જનને થતી નથી. *પ્રદૂષણી. संसर्गाद्भवति हि साधुता खलानां साधूनां न च खलसङ्गमात्खलत्वम् । आमोदं कुसुमभवं मृदेव धत्ते, मृद्गन्धं न च कुसुमानि धारयन्ति ।। ६ ।। ખળ ( નીચ ) પુરૂષોને સાધુ પુરૂષાની સાથે સસ થવાથી તેને સાધુતા ( સજ્જનતા ) પ્રાપ્ત થાય છે. પરંતુ ખળ પુરૂષના સંસર્ગથી સજ્જન પુરૂષામાં ખળપણું પ્રાપ્ત થતું નથી ત્યાં હૃષ્ટાન્ત આપે છે કે-માટીજ કુસુમ (ફુલ) થી ઉત્પન્ન થયેલા ગન્ધને ધારણ કરે છે. પરંતુ મૃત્તિકાના ગન્ધને કુસુમેા ધારણ કરતાં નથી. ૬ સાધુ (ગુણી ) પુરૂષા કરેલા ઉપકારને ભૂલતા નથી. માલિની. प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः, शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दधुराजीवतान्तं न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ७ ॥ નાળીએરનાં વ્રુક્ષા જે પેાતાની ઉચ્છરતી વયમાં લેાકેાની પાસેથી ઘેાડુ' જળ પીધેલુ હતુ, તેને યાદ રાખી પછી મસ્તકપર ભાર ઉપાડીને લેકેાને (પેાતાને ઉચ્છે રનારને) આખી જીંૉંગી સુધી અમૃત જેવુ' મધુર જળ આપે છે, કારણ કે, શ્રેષ્ઠ પુરૂષો કરેલા ઉપકારને ભૂલતા નથી. ૭ ગુણી પુરૂષ કંદી નીચ કૃત્ય કરતા નથી. शार्दूलविक्रीडित. कृपे पानमधामुखस्य हि भवेद्वाप्यो वराक्यस्त्रियः, सामान्यं कटिट्टिभैः सह सरस्येवं समालोकयन् । नाद तृषितोऽपि सिन्धुसलिलं क्रूरैर्वृतं जन्तुभिमींना दुध्धृतकन्धरः सुरपतिं तच्चातको याचते ॥ ८ ॥ * વળો” તુ લક્ષણું. સ્ત્રૌનૌ જિતશાંતિ: પ્રથિમ ” મેં ગણુ ન ણુ ન ગણુ ર ગણુ અને છેલ્લા અક્ષર ગુરૂ મળી ૧૩ અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણુ મળી વળી છંદ કહેવાય છે. અને આ ઈંદુમાં ત્રીજે તથા દશમે અક્ષરે યતિ આવે છે, Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણુપ્રશંસા–અધિકાર. ૧૯૭૫ કુવામાં જો પાણી પીવામાં આવે તે તે નીચી મુખમુદ્રા રાખનાર જ પાણીનું પાન કરી શકે એટલે મુખ નીચું થાય અને વાવા છે તે તુચ્છ એવી સ્ત્રી છે તેથી તેનુ પાણી કેણુ પીએ? અને તળાવમાં પાણો પીવાય તે તે ખગલા અને ટીટોડા નામના (તુચ્છ) પક્ષીઓની સાથે સામાન્યપણું પ્રાપ્ત થાય, અને સમુદ્રનુ` પાણી ક્રૂર (નિય) એવા જલ જતુએથી વીંટાયેલ છે, માટે એમ વિચાર કરતા ખરૈચેા મીનસ’ક્રાતિથી એટલે ચૈત્ર માસથી શરૂ કરી (આખા ચામાસા સુધી) ઊંચી ડાક રાખીને મેઘરાજા પાસે તે પાણીની યાચના કરે છે. ૮ સાનુ તે સાનુ જ છે. દાહરા. *સંપ કરી કદી સેા જણા, કહે કનકને તુચ્છ; પણ અતે જુઠા પડે, હેાય હેમ જો સ્વચ્છ, હું गुणिनां दोषोऽपि वरः (ગુણી પુરૂષાના દોષ પણ શ્રેષ્ઠ છે. ) वसन्ततिलका. सद्वंशजस्य परितापनुदः सुवृत्तशुद्धात्मनः सकललोकविभूषणस्य । छिद्रं प्रजातमपि साधुजनस्य दैवान्मुक्तामणेरिव गुणाय भवत्यवश्यम् ॥ १ ॥ ઉત્તમ વશમાં જન્મેલ, બીજાની પીડાને નાશ કરનાર, સારા ચરિત્રથી ( માતીના પક્ષમાં ગાળપણાથી ) શુદ્ધ આત્માવાળા અને સમગ્ર લેાકના ભૂષણરૂપી સાધુપુરૂષને દેવથી માતાની માફક એટલે જેમ ઉપરના ગુણુ ધરાવનાર મુક્તામણિમાં જેમ છિદ્ર પડે છે તેા પણ તે ગુણુ ( અંદર દારા આવવા માટે થાય છે) તેમ દુષણ પ્રાપ્ત થાય તે પણુ તે નક્કી તેના ગુણને માટે જ થાય છે. ૧ + દલપત્તકાવ્ય ભાગ ૨ જો. * સુભાષિત રત્નભાંડાગાર, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ गुणिनां स्वल्पदोषोऽपि महान् (ગુણી પુરૂના નાને દેષ પણ મહાન ગણાય છે.)---- ગુણિને સ્વલ્પ દેશ પણ ગ્રહણ કરે સહેલે છે પરંતુ તેના મોટા ગુણે ગ્રહણ કરી શકાતા નથી. शार्दूलविक्रीडित. दोषः सर्वगुणाकरस्य महतो दैवानुरोधात्कचि द्यातो यद्यपि चन्द्रलाञ्छनसमस्तं द्रष्टुमन्धोऽप्यलम् । द्रष्ट्वाप्नोति न तावदस्य पदवीमिदोः कलङ्कं जगत्, विश्वं पश्यति तत्प्रभाप्रकटितड्रिंकोऽप्यगात्तत्पदम् ॥१॥ સર્વ ગુણોની ખાણુરૂપ એવા મોટા પુરૂષને કદિ દેવના બળથી ચંદ્રના કલકની જેમ દેષ પ્રાપ્ત થાય તે વખતે છે કે તેના સંપૂર્ણ લાંછનને અર્ધ મનુષ્ય પણ ઈ ( જાણી) શકે છે તે પણ તેને દેખીને કેઈ તેની પદવીને પામી શકતું નથી પરંતુ તેની કાન્તિથી પ્રગટ થયેલા જગતને મનુષ્ય જોઈ શકે છે એટલે શું કે મનુષ્ય સજનના પદને પામી શકે છે? અર્થાત્ કે નહિં. ત્યાં ચન્દ્રનું દશાન્ત આપે છે કે-ચન્દ્રના સપૂર્ણ લાચ્છનને અધ મનુષ્ય પણ ઈ (જણ) શકે છે પણ તે લાંચ્છનને દેખી જગત (જનસમાજ ) તેની પદવીને પામી શકતું નથી, પરંતુ તે લાંછિત ચન્દ્રમાની કાન્તિથી પ્રગટ દેખાતા સમગ્ર જગતને તે જનસમાજ જઈ શકે છે. તે શું કઈ મનુષ્ય તે ચન્દ્રના અધિકારને પામી શકે તેમ છે? અર્થાત્ કે નહિંતક-૧ * अङ्गीकृतं पालयेत्. સ્વીકાર કરેલ મનુષ્યનું પાલન ગ્રા. (૧-૨) गुरुआ न गणन्ति गुणे पडिवनं निगुणंपि पालान्त । अफला सफला वि तरु गिरिणा सीसेण वृन्झन्ति ॥१॥ ૧ અહીં અંધ શબ્દ અજ્ઞાની વાચક છે, ચંદ્ર પક્ષમાં પણ સામાન્ય રીતે બાળ શેવાળ (ગેપાળ-ભરવાડ) જનવાચક છે, તેથી અહીં અંધ શાબ્દને અતિશયોક્તિમાં વાપર્યો છે. * આત્માનું શાસન. Page #223 -------------------------------------------------------------------------- ________________ ગુણ પ્રસંશા અધિકાર ૧૭૭ મહાન પુષ, અંગીકાર કરેલ ગુણ કે નિર્ગુણીને પાળે છે, કેમકે પર્વત ફળવાળાં કે ફળરહિત વૃક્ષને પિતાના મસ્તક ઉપર રાખે છે. ૧ સજ્જનને ઘર્મ, पनितोऽपि राहुवदने, तरणिर्बोधयति पद्मखण्डानि । 'भवति विपद्यपि महतामङ्गीकृतवस्तुनिर्वाहः ॥२॥ રાહુના મુખમાં પડેલ ( ગ્રહણ વખતે પગ ) સૂર્ય કમળને પ્રકાશિત કરે છે, કારણ કે મહાન્ પુરૂષે વિપત્તિમાં પણ અંગીકાર કરેલી વસ્તુને નિર્વાહ કરે છે. (અર્થાત્ પાલણપોષણ કરે છે.) ૨ * वसन्ततिलका. दोषाकरोऽपि कुटिलोऽपि कलडिन्तोऽपि, मित्रावसानसमये विहितोदयोऽपि । चन्द्रस्तथापि हरवल्लभतामुपैति, नैवाश्रितेषु महतां गुणदोषशङ्का ॥३॥ દેષની ખાણ રૂપ (પક્ષે દેષા રાત્રિને કરનાર), વાંકે, કલંકી અને મિત્ર (સૂર્ય)ને દુઃખ વખતે ઉદય કરનાર એ ચદ્ર (પક્ષે દુષ્ટ પુરૂષ) છે. તથાપિ તે શંકરને (પક્ષે મહાન્ પુરૂષને) પ્રિય થયો છે, તેથી મોટા પુરૂષોને પોતાના આશ્રિતેની ઉપર ગુણ અને દોષની શંકા રહેતી નથી. ૩ अनाचारं नाचरेत्. (ગુણે અનાચારનું આચરણ કરે નહીં) સજનની હંસની સાથે ઘટના. અનુષ્ય विपद्यपि गताः सन्तः, पापकर्म न कुर्वते । हंसः कुकुटवत्कीटानत्ति किं क्षुधितोऽप्यलम् ॥ १ ॥ વિપત્તિ (દુઃખ)ને પામ્યા છે તે પણ સત્ પુરૂષ પાપ કર્મ કરતા નથી, કારણ કે હંસ અત્યન્ત ભૂખે થયો હોય તે પણ શું તે કુકડાની માફક કીડાનું ભક્ષણ કરે છે? અર્થાત્ કે નહિ. તેમ સજજન પુરૂષ કદિ નીચ વૃત્તિ કરતું નથી. ૧૬ શરે ૨ સુભાષિત રત્ન ભાંડાગાર $ ૧ રૂપસેન ચરિત્ર. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. उक्तं पालयेत् (કહેલા વચનનું પ્રતિપાલન કરે.) સજનનું વાકય તે શિલાલેખ છે. અનુષ્ટ (૧-૨) सनिस्तु लीलया प्राक्तं, शिलालिखितमक्षरम् । असजिः शपथेनापि, जले लिखितमक्षरम् ॥१॥ સત્પરૂ ફક્ત રમત ગમતથી જે વચન બોલે, તે શિલામાં લખેલ અક્ષર સમજવા (અક્ષય એવો શિલાલેખ છે) ને દુઓ સોગન ખાઈને જે વચન બેલે તે પાણીના લખેલ અક્ષર સમજવા. (અર્થાત્ જેમ પાણીમાં અક્ષર રહે નહિ તમ બેલેલ શબ્દ નિરર્થક ૧ - સજનનું વાકય હાથીદાંત સમાન છે. दन्तिदन्तसमानं हि, निःसृतं महतां वचः । कूर्मग्रीवेव नीचानां, पुनरायाति याति च ॥२॥ મહાન પુરૂષના મેઢામાંથી જે વચન નીકળ્યું તે હાથીદાંત સરખું છે. (અર્થત હથીના દાંત જેમ નીકળેલા પાછા મુખમાં જતા નથી તેમ મહાપુરૂષે પિતાનું વચન પાળે છે) અને નીચ પુરૂષ જે વચન બોલે છે, તે કાચબાની ડેક જેવું છે, (અર્થાત ડેક જેવી નીકળે છે તેવી પાછી અંદર જાય છે તેમ ટુટે પોતાનું બોલેલ વચન પાળતા નથી.) ૨ गुणो गुप्तोऽपि सुप्रसिद्धः (ગુણ ગુમ રહી શક નથી.) સજ્જન સર્વત્ર પ્રસિદ્ધ છે. यद्यपि खदिरारण्ये, गुप्तो वस्ते हि चम्पको वृक्षः । तदपि च परिमलमतुलं, दिशि दिशि कथयेत्समीरणस्तस्य ॥१॥ હ૧૨ સુભાષિત રત્નભાંડાગાર Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુણુ પ્રદશા–ાધિકાર. ૧૯ જો ચ'પકનુ' ઝાડ કદાચ ખેરના જંગલમાં ગુપ્ત રીતે ઉગ્યું હોય તે પશુ પુવન સર્વ દિશામાં તેમની સુગ ંધી પ્રસારી ને પ્રસિદ્ધ કરે છે. ૧ ઉકત ખાખતનું ગુર્ કવિતાથી . સમન ક્રરે છે. મનહર. તારાકી જોતમે’ ચ’દ્ર છુપે નહિ, સુર છુપે નહિ માદલ છાયા; રીડ પડે રજપૂત છુપે નહિ, દાતા છુપે નહિ માગન આયા; ચંચલ નારીકે તેન છુપે નહિ, પ્રોત છુપે નહિ પીઠ ક્રિખાયા; ગંગ કહે સુણ્ શાહુ અકબર, (પણુ) કમ છૂપે નહિ ભભુત લગાયા. ૨ गुणैः पूज्यं न जन्मना. (વસ્તુ ગુણાવડે પૂજાય છે, પણુ જન્મથી નહીં. ) રાજ માન્યાદિ કારણથી જ્યેષ્ઠતા. અનુષ્ટુપ્ ( ૧ થી ૯ ) राजमान्यो धनाढ्यश्व, विद्यावाँस्तपसान्वितः । रणे शूरश्च दाता च, कनिष्ठो ज्येष्ठ उच्यते ॥ १ ॥ રાજાએની પાસે માન પામેલ, ધનાઢય, વિદ્વાન,તપસ્વી, રણસ`ગ્રામમાં શૂરવીર અને દાતા આ મનુષ્ય ઉમરે ન્હાનેા હાય તા પણ તે જ્યેષ્ઠ ( મ્હોટા ) કહેવાય છે. ૧ સર્વત્ર ગુણા-જાય છે. गुणाः सर्वत्र पूज्यन्ते, पितृवंशो निरर्थकः । वासुदेवं नमस्यन्ति, वसुदेवं न ते जनाः ॥ २ ॥ ગુણેા ( ગુણવાળા માણસે ) ની પૂજા કરવામાં આવે છે પણુ ( ગુણ રહિત ) બાપના વશની પૂજા કરવામાં આવતી નથી માટે તે નિરક છે કારણ કે જે મ નુષ્યેા વાસુદેવને નમન કરે છે તે માલુસે કાંઇ વસુદેવને નમન કરતા નથી, ૨ । * સુભાષિતરત્ન ભાંડાગાર. + 2 થી પમભાષિતરન ભાંડાગર Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ગુણથી ૪૫ણું છે. न हि जन्मनि ज्येष्ठत्वं, ज्येष्ठत्वं गुण उच्यते । गुणाद्गुरुत्वमायाति, दधि दुग्धं घृतं यथा ॥३॥ નક્કી જન્મમાં (એટલે પ્રથમ જન્મ થવામાં) મહટાપણું નથી પરંતુ ગુણ તે જ મહટાપણું છે, કારણ કે ઉત્તરોત્તર ગુણ-સંપાદન કરવાથી દુધ, દહિં, વૃત (ઘી) હેટાઈને પ્રાપ્ત કરે છે. ૩ ગુણમાં કુળનું કારણ નથી किं कुलेनोपदिष्टेन, शीलमेवात्र कारणम् । भवान्त सुतरां स्फीता, सुक्षेत्रे कण्टकिद्रुमाः॥४॥ ઉપદેશવાળું (સુભિત) કુળ હોય તેથી શું? અહીં તે માત્ર સ્વભાવ એજ મુખ્ય બાબત છે, કારણ કે સારા ખેતરમાં (દુઃખ આપનારાં) કાંટાવાળાં વૃક્ષો (બોરડી વિગેરે) ઘણું ઉત્પન્ન થાય છે. અર્થાત્ સારા કુળમાં દુષ્ટ મનુષ્યો પણ ઉત્પન્ન થાય છે એ, ભાવ સમજો ૪ તથા– ___किं कुलेन विशालेन, शीलमेवात्र कारणम् । कृमयः किं न जायन्ते, कुसुमेषु सुगन्धिषु ॥५॥ પ્રખ્યાત કુળથી શું ફાયદા) છે? જે વિનયી તે મનુષ્ય સારે. કારણ કે સુગંધીવાળા પુષ્પમાં શું જતુઓ ઉત્પન્ન નથી થતા ? અર્થાત સારા કુળમાં દુર્જન પ થાય છે. ૫ તે પ્રમાણે यस्य तस्य प्रसूतोऽत्र, गुणवान्पूज्यते नरः। सुवंशोऽपि धनुर्दण्डो, निर्गुणः किं करिष्यति ।। ६॥ અહિં ગમે તે મનુષ્યને ત્યાં જન્મેલે પુરૂષ ગુણવાન હોય તે તે પૂજાય છે ધનુષને દંડ સારા વંશ (ઉત્તમ વાંસડાના વશે) માં ઉત્પન્ન થયેલ છે. પરંતુ જે તે ગુણ (દેરી-પ્રત્યંચા) રહિત હોય તે શું કરી શકે? અર્થાત્ કાંઈ પણ કરી શકે નહિં ૬ તથા– विशिष्टकुलजातोऽपि, यः खलः खल एव सः । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥ ७ ॥ ઉત્તમ કુળમાં જન્મ્યા હોય તે પણ જે ખળ છે તે તે ખળ જ રહે છે ચન્દનના વૃક્ષમાંથી પણ ઉત્પન્ન થયેલા અગ્નિ (પદાર્થને) બાળીને ભસ્મ જ કરે છે એટલે જન્મસ્થાન તે ગુણનું કારણ નથી એ ભાવ છે. ૭ વળી– Page #227 -------------------------------------------------------------------------- ________________ ગુણુપ્રશંસા–અધિકાર. गुणानर्चन्ति जन्तूनां, जातिं केवळां कचित् । स्फाटिकं भाजनं भग्नं, काकिन्यापि न गृह्यते ॥ ८ ॥ લેાકેા પ્રાણીઓના ગુણ્ણાને પૂજે છે કેવળ જાતીને પૂજતા નથી. સ્ફટિકના ભાંગી ગયેલા વાસણની કાકિની ( વીશ કેડીની કીંમત ) પણ કાઇ આપતુ નથી તેમજ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા હાય, પણ ગુણહીન હાય તે ક્યાંથી પૂજા ? ૮ તેમજ— गौरवाय गुणा एव, न तु ज्ञातेयडम्बरः । वानेयं गृह्यते पुष्पमङ्गजस्त्यज्यते मलः ।। ९ ।। ૧૮૧ ગારવ ( હેાટાઇ ) માટે ગુણુાજ છે, જ્ઞાતિ ( નાત ) ને 'ખર મ્હાટાઈ માટે નથી, કારણ કે વનમાં ઉત્પન્ન થયેલું. પુષ્પ મનુષ્યાથી ગ્રહણ કરાય છે. અને અગમાં ઉત્પન્ન થયેલેા મૂત્રાદિ મલ તજી દેવાય છે ૯ તે પ્રમાણે— પ્રાર્યો. ( ૧૦–૧૧ ) पङ्कान्वयमपि सरसिजमधिरोहति देवदेवमूर्धानम् । સ્થત ગુળમાંમાનં, ચળાકૃતિ મુખ્યતે દૂઃ || ૧૦ || ( હૈ સજ્જને ! ) તમે ગુણના મહિ જુએ, કમળ પ' કાદવ )ના વશ'માં જન્મ્યું' છે તેાપણુ ! તે ગુણી છે માટે ) દેવાના દેવ એવા ભગવાનના મસ્તક ઉપર ચડે છે અને પક પગથી કચરાય છે. ૧૦ તથા— गुणीणा पुरिसा कुलस्स गवं वहन्ति ते मूढा । सूपविणू गुणहीणे नत्थि टङ्कारो ॥ ११ ॥ સારા સારા કુળમાં ઉત્પન્ન થયા, તાપણુ પેાતાનામાં ગુણ્ણા નહીં છતાં, જે પુરૂષા પેાતાનુ કુળ ઉંચું છે એવું જે અભિમાન રાખે છે, તે મૂર્ખાઓ છે; કારણ વાંસડામાંથી ઉત્પન્ન થયેલ ધનુષ્ય જો ગુણ (પ્રત્યંચા ) રહિત હૈાય તે ટંકાર ( ખાણુ ફેકવા)ને ચગ્ય નથી. ૧૧ વળી— वसन्ततिलका. किं जन्मना च महता पितृपौरुषेण, शक्त्या हि याति निजया पुरुषः प्रतिष्ठाम् । कुम्भा न कूपमपि शोषयितुं समर्थाः, कुम्भोद्भवेन मुनिनाम्बुधिरेव पीतः ॥ १२ ॥ ૯ થી ૧૧ સૂક્તિમુક્તાવલી Page #228 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ૧૮૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કોઈ મનુષ્ય પિતાના કુળની પ્રખ્યાતિથી કે પિતાના પુરુષાર્થથી કાંઈ પ્રસિદ્ધિ મેળવતે નથી, પણ પિતાની શક્તિને લીધે જ પ્રસિદ્ધિ મેળવે છે, જેમકે ઘડાઓ, એક કૂવાના પાણીને પણ શેષણ કરવાને સમર્થ નથી પણ તે ઘડામાંથી ઉત્પન્ન થયેલા અગત્ય મુનિએ બધા સમુદ્રનું પાન કર્યું. ૧૨ કે તે પ્રમાણે મખ્વાઝanતા. जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो, दूरे पुंसां वपुषि रचना* पङ्कशङ्कां करोति । यद्यप्येवं सकलसुरभिद्रव्यगर्वापहारी, को जानीते परिमलगुणः कोऽपि कस्तूरिकायाः ॥ १३ ॥ કસ્તૂરિનું જન્મસ્થાન રવચ્છ નથી; (ચામડાના ગેટામાં ઉત્પન્ન થાય છે ) તેને વર્ણ (રંગ) વખાણવા એગ્ય નથી (કાળે છે) તેને વેગળેથી લેવામાં આવે તો તેની રચના એવી દેખાય છે કે મનુષ્યના અંતઃકરણમાં કાદવની શંકા ઉત્પન્ન થાય છે, કે જે કે એમ છે તે પણ સર્વ પ્રકારનાં સુગંધમય દ્રવ્યોના ગર્વને ત્રેડનાર એ જે તેને પરિમલ ગુણ તેને કઈ કઈ મનુષ્ય જાણે છે. ૧૩ ગુણહીન કુળમાં જન્મ્યા છતાં ગુણેજ ગુણી જનને પ્રસિદ્ધ કરે છે. રાહૂલવિક્રીનિત. कौशेयं कृमिजं सुवर्णमुपलादिन्दीवरं गोमयात, पकात्ताम्ररसं शशाडू उदधेगोपित्ततो रोचना । काष्ठादग्निरहेः फणादपिमणिदुवापि गोरोमतः, पाकाश्यं स्वगुणोदयेन गुणिनो यास्यन्ति किं जन्मना ॥ १४ ॥ કૌશય (રેશમ) છે તે કૃમિથી ઉત્પન્ન થાય છે. અને સુવર્ણ પાષાણમાંથી ઉત્પન્ન થયેલ છે. નીલ કમલ, ગોમયથી (છાણમાંથી) ઉત્પન્ન થયેલ છે, રક્તકમલ કાદવથી, ચંદ્રમા સદ્રમુમાંથી, ગેપિત્તથી (ગાયના પિત્તથી) ગેરેચન, કાઇથી અગ્નિ, સર્ષની ફેણથી મણિ, અને ગાયના રમથી દૂર્વા (ધરે) ઉત્પન્ન થાય છે. એવી રીતે આ ચીને નીચસ્થાનથી ઉત્પન્ન થયેલી છે, તે પણ તે * ૧૨ થી ૧૪ સુભાષિત રત્ન ભાંડાગાર, * નિશિતા એ પણ પાઠ સુકિત મુકતાવળીમાં છે. fઅથવા શરીર ઉપર લેપ કર્યો હોય તે કાદવ ભાસે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણપ્રશંસા-અધિકાર. સર્વે ઉત્તમ છે, તે જ રીતે ગુણી માણસે પણ પિતાના ગુણે વડે જ પ્રકાશી નીકળશે તેમાં જન્મથી શું છે? અર્થાત્ સારા કુળમાં જન્મ્યા હોય અને ગુણ બીલકુલ હોય નહિ તે તે સારા કુળમાં જન્મવાનું ફળ શું? ૧૪ गुणो गुणान्तरापेक्षी. (ગુણને ગુણાન્તરની અપેક્ષા છે.) અનુષ્યપ. (૧-૨) गुणो गुणान्तरापेक्षी, स्वरूपख्यातिहेतवे । स्वभावरम्यं लावण्यं, तारूण्येन मनोहरम् ॥ १ ॥ પિતાના સ્વરૂપની સ્તુતિ થવા માટે એક ગુણ બીજા ગુણની ઈચ્છા રાખે છે. રૂપ સ્વભાવથી જ સારું હોય, પરંતુ યુવાવસ્થા વડે ઘણું સુંદર દેખાય છે. ૧ ર તથા गुणैस्सर्वज्ञकल्पोऽपि, सीदत्येको निराश्रयः । अनर्घमपि माणिक्य, हेमाश्रयमपेक्षते ॥ २ ॥ ગુણે વડે સર્વજ્ઞ તુલ્ય હોય તે પણ આશ્રય વિનાને એકલે દુઃખ પામે છે. અતિ કિંમતી (અમૂલ્ય) માણેક છે, તે પણ સુવર્ણના આશ્રય વિના ભતું નથી. ૨ ગુણી પરસ્પર ગુણવાનની અપેક્ષા રાખે છે. તો દેવ છે. मणिना वलयं वलयेन मणिमणिना वलयेन विभाति करः, कविना च विभुर्विभुना च कविः, कविना विभुना च विभाति सभा। शशिना च निशा निशया च शशी, शशिना निशया च विभाति नमः, पयसा कमलं कमलेन पयः, पयसा कमलेन विभाति सरः॥३॥ મણિ વડે કંકણ શોભે છે અને કંકણ વડે મણિ શેભે છે, તથા મણિ અને કંકણુ એ બેઉ વડે હાથ શેભે છે. કવિશ્રી રાજા શોભે છે, રાજાથી કવિ શોભે છે અને + ૧ થી ૩ સુભાષિત રત્ન ભાંડાગાર. આ “વ ટિમશ્વિયુતમ ચાર સ ગણવાળું બાર અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણ મળી તો છેદ કહેવાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. રાજા તથા કવિ એ બેથી સભા શોભે છે. ચંદ્રથી રાત્રી રોભે છે, રાત્રી વડે ચંદ્ર શેભે છે, અને ચંદ્ર તથા રાત્રી એ બેઉ વડે આકાશ શેભે છે. પાણિ વડે કમલ શોભે છે, કમલ વડે પાણિ શોભે છે અને કમલ તથા પાણી એ બેઉથી તળાવ શોભે છે. ૩. ગુવ ને વેર (ગુણ ગુણવાનને જાણે છે.) કવિને ઉત્તમ ભાષણોથી કવિઓ જ પ્રસન્ન થાય છે. અનુકુ (૧-૨) कवयः परितुष्यन्ति, नेतरे कविसूक्तिभिः । नह्यकूपारवत्कृपा वर्तन्ते विधुकान्तिभिः ॥१॥ કવિની ચમકૃતિવાળી કાવ્યશક્તિથી કવિએ જ સંતેષ પામે છે બીજા સંતોષ પામતા નથી. કારણ કે ચંદ્રની કાંતિઓથી સમુદ્ર જેમ વધે છે (સમુદ્રનુપાણ ઉછળે છે) તેમ બીજા કૂવાઓ ઉછળતા નથી. ૧ સત્યરૂનાં દુઓને પુરૂષો જ હણું શકે છે. सन्त एव सतां नित्यमापदुद्धरणक्षमाः। Tગાન ઘર્મશાનાં, જગા પુત્ર યુવા | s . સત્યુરૂષના દુખેને નાશ કરવાને સત્પરૂ જ શક્તિવાળા હોય છે. કારણ કે કાદવમાં ખુચી ગયેલા હાથીઓને બહાર કાઢવાને હાથીએ જ ધુરધર (સમર્થ છે) ૨ સત્યુરૂષની દુર્લભતા. ચયા (૩-૪) विरला जाणन्ति गुणा, विरलाविरयंतिललिअक्कव्वाई। विरलासाहस्सघणा, परदुःखेदुरिकया विरला ।। ३॥ ગુણોને વિરલા પુરૂષે જ જાણે છે, સુંદર કાવ્યને વિરલા પુરૂષે જ રચે છે, સાહસરૂપી ધનવાળા પુરૂષે (સાહસિક પુરૂષ) વિરલા જ હોય છે, તથા પારક દુખે દુખી એવા પુરૂષે પણ વિરલા જ હોય છે. ૩ ગુણજ્ઞ પુરુષ ગુણ પુરુષથી આનન્દ પામે છે. गुणिनि गुणज्ञो रमते, नागुणशीलस्य गुणिनि परितोषः । अलिरेति वनात्कमलं, न दद्रस्त्वेकवासोऽपि ॥ ४ ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણુ પ્રશંસા—અધિકાર. ૧૫ ગુણી મનુષ્ય ગુણવંત મનુષ્યને જોઇ ખુશી થાય છે પણ ગુણુરહિત મનુષ્ય ગુણજ્ઞને જોઇ સતાષ પામતા નથી, કારણકે ભમરે વનમાંથી કમલની સુગધી લેવાને આવે છે. અને દેડકે એક સ્થાનમાં (કમલની પાસે) રહે છે તે પણ સુગ ધી લેવા સામુ નેતા નથી. ૪ ઉચ્ચ પુરુષાના મનેરથાને ઉચ્ચ પુરુષા જ પૂરી શકે છે. નપજ્ઞાતિ. तुङ्गात्मनां तुङ्गतराः समर्था मनोरथान्पूरयितुं न नीचाः । धाराधरा एव धराधराणां निदाघदाहं शमितुं न नद्यः ॥ ५ ॥ અળવાન્ પુરૂષાના મનેારથ પૂરવાને બળવાન પુરૂષો જ સમર્થ હોય છે, પણ નીચ પુરૂષો સમર્થ નથી, કારણકે, પર્વતને લાગેલા ઉષ્ણ ઋતુના દાહ્ને શમાવવાને મેઘ જ શક્તિવાન છે. નદીએ શક્તિવાન નથી. ૫ A गुणलाभाभावे महान्तः स्थानं त्यजन्ति. ( ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષા સ્થાનના ત્યાગ કરે છે. ) અપમાનથી સ્થાન ત્યાગ છે અને નથી. અનુષ્ટુપ્ ( ૧ થી ૩ ) त्रयः स्थानं न मुञ्चन्ति, काका: कापुरुषा मृगाः । अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥ १ ॥ અપમાન થાય તાપણુ કાગડા, નીચપુરૂષા અને મૃગલાએ આ ત્રણ પ્રાણીઓ સ્થાનના ત્યાગ કરતા નથી અને અપમાન થતાં સિહા, સત્પુરૂષા અને હાથીએ સ્થાનના ત્યાગ કરી ચાલ્યા જાય છે. ૧ સ્થાનભ્રષ્ટ થાય તેપણ નીચેની વ્યક્તિએ શેાભે છે. पूगीफलानि पात्राणि, राजहंसतुरङ्गमाः । સ્થાનષ્ઠા સુશોમસ્તે, સિંહા સરપુરુષા નનાઃ ।!શા પૂગીફળ (સેાપારી,) પાત્રા, (વાસણા) રાજહુ'સ (ઉત્તમ એવા હુંસ નામના પક્ષીઓ, ) ઘેાડાએ, સિ હા, સત્પુરૂષા અને હાથીએ આ વ્યક્તિએ સ્થાનભ્રષ્ટ થઇ હાય તા પણ ચાલે છે. ૨ ૩૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. મહાન્ પુરૂષ! ક્યા સ્થાનના ત્યાગ કરે છે? यत्र विद्यागमो नास्ति, यत्र नास्ति धनागमः । यत्र ग्रामे सुखं नास्ति, न तत्र दिवसं वसेत् ॥ ३ ॥ જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં ધનની પ્રાપ્તિ નથી, જે ગામમાં સુખ નથી તે સ્થળમાં એક દિવસ પણ ન રહેવું -અર્થાત્ મહાન્ પુરૂષો આવા સ્થાનના ત્યાગ કરે છે. ૩ ૧૮૬ સ્થાન ત્યાગ કરવા વિષે ભ્રમરમતિ અન્યાકિત शार्दूलविक्रीडित. दग्धा सा बकुळावली कवलितास्ते ते रसालद्रुमाः, प्लुष्टास्तेऽपि विनिद्रपुष्पपटली पीतातपाः पादपाः । भ्रातर्भुङ्ग दवाग्निना वनमिदं वल्मीकशेषंकृतं, किं त्वं सम्प्रति काननान्तरपरिस्पन्दाय मन्दाय से || ४॥ તૃતીય સુ’દર મકુલ વૃક્ષેાની હારા મળી ગઇ, પેલાં બધાં આમ્રવૃક્ષે પશુ મળી ગયાં, અને ખીલેલ પુષ્પાના સમૂહવાળાં આ (બીજાં) વૃક્ષે પણ અગ્નિના ઉગ્ર તાપથી ખાખ થઇ ગયાં; હૈ ભાઈ ભ્રમર! દાવાગ્નિએ આ વનને કેવળ મિક શેષ (સર્પ કે ઉધઇના રાડા શિવાય બીજું કાંઇપણ રહ્યું નથી, જેમાં તેવું) કરી નાંખ્યું! ત્યારે હવે તું ખીજા વનમાં જવાને મ’દાદર (આળસુ) કેમ છે? અર્થાત્ હવે તારે બીજા વનમાં ગયા વિના છૂટકા જ નથી, તાપછી એકદમ જવામાં વિશેષ લાભ છે. ૪ परोपकाराय सतां विभूतिः ( સત્પુરૂષાની વિભૂતિ ( વૈભવ ) બીજાના કલ્યાણના માટે જ હોય છે. ) અનુષ્ટુપ્—( ૧ થી ૩) नीरसान्यपि रोचन्ते, कार्पासस्य फलानि मे । એવાં શુળમય નમ્ન, પરેશાં યુદ્ઘનુયે ॥ ॥ કપાસનાં ફળ રસરહિત હાય છે, છતાં તે મને પ્રિય લાગે છે, કારણ કે, તેમના ગુણમય જન્મ ( સૂતર ) ખીજાઓના ગુહ્ય ભાગ ઢાંકવાને માટે ઉપયેગી થાય છે. ૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ગુણપ્રશંસા-અધિકાર, ૧૭ કહેવાને આશય એ છે કે, કદિ વસ્તુ નીરસ હોય પણ તે તે લેકે પગી હોય તે તે આદર કરવા એગ્ય છે, કેમકે આત્મગુણ ખીલવવાને એ સરલ માર્ગ છે, જ્યાં સુધી આત્મા સરલભાવ-પરગુણપ્રિયતા અને સ્વાત્મ નિંદામાં નિમગ્ન થત નથી; ત્યાંસુધી સાધુવૃત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. કેમકે સાધુ પુરૂષ બીજાની આપત્તિમાં વત્સલ થાય છે. કહ્યું છે કે परस्यापदि जायते, साधवस्तीत्रवत्सलाः । महाक्षा विशेषेण, ग्रीष्मकाले हि सावलाः ॥२॥ સાધુ પુરૂષે બીજાને આપત્તિ આવે ત્યારે તીવ્ર વત્સલ બને છે. ગ્રીષ્મતુમાં મોટા વૃક્ષે વધારે લીલા અને પલ્લવિત થાય છે, એટલે તાપના વખતમાં પ્રાણીઓને છાંયાની જરૂર પડે છે, તેથી તેમની તાપની આપત્તિ દૂર કરવાને વૃક્ષો નવપદ્ઘવિત બને છે. ૨ વળી તેમને સ્વભાવ હમેશાં પરોપકારી હોય છે, અને તેથી જ સત્પરૂપોતાના અપકાર કરનાર માણસ ઉપર પણ ઉપકારી થાય છે. કહ્યું છે કે अपकारिण्यपि प्रायः, स्वच्छाः स्युरुपकारिणः । मारकेभ्योऽपि कल्याणं, रसराजः प्रयच्छति ॥३॥ * જેમ રસરાસ (પારે) પિતાને મારનારા પુરૂષેનું પણ કલ્યાણ કરે છે યાને ઔષધ ઉપચારમાં મારેલે પારે તેના મારનારાને પણ નીરોગી કરે છે. તેમ સ્વચ્છ પવિત્ર પુરૂષ પ્રાયે કરી પિતાના અપકારી ઉપર પણ ઉપકાર કરનારા થાય છે. ૩ આ બીના સામાન્ય જન સમાજ માટે પણ દશ્ય છે, કેમકે ઉપકાર ઉપર ઉપકાર કરે તે વિશેષ નથી. આવી રીતે ઉપકાર કરનારને ભૂલી જાય છે તે કૃતઘી જ કહી શકાય અને મારા શબ્દોમાં તે તે મનુષ્યત્વથી પણ હીન ગણી શકાય ત્યારે સાધુ પુરૂષમાં તેથી વિશેષ ખુબી એ છે કે સાધુ પુરૂષ સારી સ્થિતિમાં ન હોય તે પણ બીજાનો ઉપકાર કરે છે. કહ્યું છે કે – ચર્ચા–(૪થી ) यद्यपि चन्दनविटपी, विधिना फलकुसुमवर्जितो विहितः । निजवपुषैव परेषां, तथापि सन्तापमपहरति ॥४॥ - કે, વિધિ ( વિધાતા) એ ચંદનના વૃક્ષને ફળ તથા પુષ્પ વગરનું કરેલું છે. તથાપિ તે પિતાના શરીરથીજ બીજાઓના સંતાપને દૂર કરે છે. ૪ - વળી સાધુ પુરૂષે બીજાનું કાર્ય કરવા માટે કલેશ ભગવે છે તે માટે શાસ્ત્ર પ્રમાણ એ છે કે Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. यदमी दशन्ति दशना, रसना तत्स्वादसुखमवाप्नोति । प्रकृतिरियं धवलानां क्लिश्यन्ति यदन्यकार्येषु ॥ २ ॥ જેમ દાંત ચાવી દે છે અને સ્વાદના સુખના અનુભવ જિજ્ઞા કરે છે. તેવી રીતે જે નિર્મળ પુરૂષા છે, તેમની એવી પ્રકૃતિ હાય છે કે તે બીજાના કાર્યો માટે કલેશ પામે છે. ૫ * ટુંકામાં કહીએ તે પ્રાણીઓના હિતને માટે ઉત્તમ પુરૂષા શું નથી કરતા ? મતલબ કે તેમના ગુણુ વર્તન અમાપ ઉપકારી જ હાય છે કેમકે— लङ्घयति भुवनमुदधेर्मध्यं प्रविशति वहति जलभारम् । जीमूतः सच्वहिताः, किं न कुर्वन्ति चान्यार्थाः ॥ ६ ॥ તૃતીય મેઘ પ્રથમ ત્રણ ભુવનને એળગે છે, સમુદ્રના મધ્યમાં પ્રવેશ કરે છે અને જળના ભાર ઉપાડે છે, તેમ જે પ્રાણી માત્રના હિતકારી પુરૂષા છે, તે ખીજને માટે શું નથી કરતા ? ( સદા હિતાવહજ હાય છે. ) એટલુ જ નહિ પણ ઉત્તમ પુરૂષા પેાતાને પીડા કરનારના પશુ ઉપકાર કરે છે. ૬ बाधाविधायिनामपि, विदधत्युपकारममळात्मानः । बद्धमपि किं न जनयनि, सौरभ्यं केतकीकुसुमम् ॥ ७ ॥ નિર્મળ હૃદયવાળા ઉત્તમ પુરૂષો પાતાને પીડા કરનારા માણસને પણ ઉપકાર કરે છે. કેતકીનું પુષ્પ માળા સાથે બાંધીને શુ'ચ્યુ' હોય તે પણ શુ· તે સુગંધ નથી આપતુ ́ ? એટલુંજ નહિ પણ સત્પુરૂષો વિપત્તિ ભાગવીને પણ બીજાના ઉપકાર કરેછે. ૭ उपकारमेव तनुते, विपतः सऊणो महताम् । मूर्छाङ्गतो मृतो वा, निदर्शनं पारदोऽत्र रसः ॥ ८ ॥ સત્પુરૂષોના સમૂહ વિપત્તિમાં આવે તે પણ તે ઘણાંના ઊપકાર જ કરે છે. તે ઉપર મૂતિ કરેલા અથવા મારેલા પારા દૃષ્ટાંતરૂ૫છે. એઢલે પારા પેતે મરીને પણુ રાગી જનાના રાયને દૂર કરવાના ઉપકાર કરે છે. ૮ उपकृतिसाहसिकतया, क्षतिमपि गणयन्ति नो गुणिनः जनयन्ति हि प्रकाश, दीपशिखाः स्वाङ्गदा हेन ॥ ९॥ જેમ દીપકની શિખા ( વાટય ) પેાતાનુ અંગ બાળીને પશુ પ્રકાશ આપે. છે, તેમ ગુણી પુરૂષો બીજાના ઉપકાર કરવામાં એવા સાહસિક બને છે, કે તે ૫ થી ૭ સૂક્તિ મુક્તાવલી, * ૮ થી ૧૦ સુભાષિતરત્ન ભાંડાગાર. Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ અણપ્રસાર અધિકાર પિતાને ક્ષય થતું હોય તે પણ તેને ગણતા નથી. હું એકંદરે જતાં સત્યુરૂને વૈભવ પરોપકારને માટેજ હોય છે કેમકે– उपजाति पिबन्ति नधः स्वयमेव नाम्भः, स्वयं न खादन्नि फलानि वृक्षा। नादन्ति सस्यं खलु वारिवाहाः, परोपकाराय सतां विभूतयः॥१०॥ નદીએ પિતાનું જળ પિતે પીતી નથી. વૃક્ષે પિતાનાં ફળ પિતે ખાતા નથી. અને મેઘ પોતે ઉત્પન્ન કરેલું ઘાસ પિતે ખાતા નથી. તે ઉપરથી સમજવાનું કે, સપુરૂષાની વિભૂતિ ( વૈભવ) પોપકારને માટે જ હોય છે. ૧૦ મનુષ્ય જન્મ એ મેક્ષગતિ પ્રાપ્ત કરવાને મુખ્ય સ્થાન છે, અને તેથી તે તકનો લાભ ગુમાવે તે ચોમાસું જવા પછી જમીન ખેડનારને થતા પશ્ચાતાપ જેવું છે. અગર કે ખેતીકારતે પિતાની ભૂલ બીજા વર્ષના ચોમાસા પૂર્વે સુધારી શકે છે, પરંતુ મનુષ્યદેહ મળેલ છતાં આત્મહિત સાધવામાં જે પ્રમાદ સેવાય તે પછી તે તક પુનઃ મળવી દુર્લભ છે. અને તેથી જ કહ્યું છે કે આ શરીર પોપકારને માટેજ છે. તેમાટે કહેલ છે કે ઉપેન્દ્રવજ્ઞા. परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय चरन्ति गावः, परोपकारार्थमिदं शरीरम् ॥११॥ વૃક્ષ પરોપકારને માટે ફળે છે, નદીઓ પર પકારનેમાટે વહે છે એને ગાયે પપકારને માટે ચરે છે. તેવી રીતે આ શરીર પણ પરોપકારને માટેજ છે, ૧૧ ૩પગતિ. रत्नाकरः किं कुरुते स्वरत्नैर्विन्ध्याचलः किं करिभिः करोति । श्री खण्डखण्डैमलयाचलः किं, परोपकाराय सतां विभूतिः ॥१२॥ રત્નાકર સમુદ્ર પિતાના પત્નોથી શું કરે છે? વિધ્યાચળ પર્વત પિતાનામાં ઉત્પન્ન થતા હાથીઓ વડે શું કરે છે? અને મલયાચળ પર્વત પિતાનામાં ઉગતા સ્ત્રીખંડ-ચંદનને પોતે શે ઉપગ કરે છે અર્થાત્ તેઓ પિતે ઉપયોગ કરતા નથી પણ બીજાઓના ઉપયોગને માટે રાખે છે. ૧૨ વળી કહ્યું છે કે–સજજનેને પરહિત કરવામાં જે આદર હોય છે, તે પિતાનું હિત કરવામાં તે નથી Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય मालिनी, धवलयति समग्रं चन्द्रमा जीवलोकं, किमिति निजकलई नात्मसंस्थं प्रमार्टि । भुवनविदितमेतत्मायशः सज्जनानां, परहितनिरतानामादरो नात्मकार्ये ।। १३ ॥ ચંદ્ર પિતાની કાંતિથી સર્વ જીવ લેને ધેળે છે(ઉજવળ કરે છે પરંતુ તે પિ. તાનામાં રહેલ કલંકને કેમ ઘેઈ નાંખતે નથી? તે ઉપરથી એતે જગજાહેર છે કે, પ્રા કરીને બીજાનું હિત કરવામાં તત્પર એવા સજજને પિતાના કાર્યમાં આદર હેત નથી. ૧૩ કેમકે–સાધુ પુરૂષ સ્વભાવથીજ પરહિત કરવામાં કટિબદ્ધ રહે છે. અને તેજ મહાન ગુણવડે તેઓ પિતાનું જીવન ઉજવળ કરી શકે છે કહ્યું છે કે અવન્તિી –(૧૫-૧૬) कस्यादेशात क्षपयति तमः सप्तसप्तिः प्रजानां, छायां कर्तुं पार्थ विटापनामञ्जलिः केन बद्धः । अभ्यथ्येन्ते नवजलमुचः केन वा दृष्टिहेतो जोत्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥१४॥ સૂર્ય કેની આજ્ઞાથી પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવાને માટે વૃક્ષોને કણ અંજળિ જોડે છે? અને વૃષ્ટિ કરવાને માટે નવીન મેઘની પ્રાર્થના કણ કરે છે? (કેઈ નહી) છતાં તે તેમને પરમાર્થી સ્વભાવ છે. તેમ સાધુ પુરૂ સ્વભાવથીજ બીજાનું હિત કરવાને કટીબદ્ધ થાય છે. ૧૪ આ ખરૂં કહીએ તે સજજન પુરૂ પ્રાણીઓને ગુણ કરી પિતે દોષ વહેરી લે છે. તે માટે કહેલ છે કે यद् भानुर्वितरति करैर्मोदमम्भोरुहाणां, शीतज्योतिः सरिदधिपतिं लब्धद्धिं विधत्ते । वार्दो लोकानुदकविसरैस्तर्पयत्यस्तहेतु स्तद्वद्दोषं रचयति गुणैः सज्जनः प्राणभाजाम् ॥१५॥ જેમ સૂર્ય અસ્તનો હેતુ બની પિતાના કિરણોથી કમળને હર્ષ આપે છે. ચંદ્ર પિતે અસ્તને હેતુ બની સમુદ્રને વધારે છે. મેઘ પિતે અસ્તને હેતુ બની લેકોને પાણીની છળથી તૃપ્ત કરે છે. તેમ સજજન પુરૂષે બીજાને ગુણ કરી પિતે દેષ વહેરે છે. ૧૫ આ હકીકતની વિશેષ પુષ્ટિ માટે ઉત્તમ પુરૂષ બીજાને ઉપયોગી સાધનભૂત થવામાં કેટલું દુઃખ હરે છે. તે માટે કપાસનું દ્રષ્ટાંત તપાસીએ. Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણુપ્રક્ષ સા—અધિકાર. શાહૂંવિકીતિ. निष्पेषोऽस्थिचयस्य दुःसहतरः प्राप्तस्तुलारोहणं, ग्राम्यस्त्रीनखचुम्बन व्यतिकरस्तन्त्रीप्रहारव्यथा । मातङ्गोशितमण्डवारिकणिकापानं च कूर्चाहतिः, कार्पासेन परार्थसाधनविधौ किं किं न चाङ्गीकृतम् ||१६|| કરી પ્રથમ અતિ દુઃસહુ એવા અસ્થિચયનું પેષણ એટલે કપાસનાં ફળ ( કાલાં) ને તાડી ફાલવામાં આવે છે તે, પછી તુલારાહણુ એટલે ત્રાજવા ઉપર નાંખી તાળ વામાં આવે છે. તે પછી ગામડાની સ્ત્રીએ તેને નખવડે તૂણે છે, તે પછી તેની ઉપર તંત્રી–તાંતના પ્રહારની પીડા થાય છે, એટલે પીંજવામાં આવે છે. તે પછી ચડાળ લેાકેા તેની ઉપર પાણીના કાગળાની કણીયા નાંખે છે, તેવા જળનુ` તેને પાન કરવું પડે છે, અને તે પછી તેના ઉપર કૂચડાના આઘાત થાય છે, આટલા વાનાં અને છે, ત્યારે કપાસનું વજ્ર થાય છે. પછી તે વસ્ત્ર લેાકેાના ઉપયેાગમાં આવે છે. આ ઉપ રથી સમજવાનું કે, ખીજાના ઉપયેગને માટે કપાસે શુ શુ સહન નથી કર્યું ? ઉત્તમ પુરૂષા, પણ બીજાના ઉપકારને માટે અનેક કષ્ટા સહન કરે છે. ૧૬ આ સાધુ પુરૂષના ગુણુના બધારણુ ઉપરથી તેમના પ્રત્યે જનસમાજની પૂ જય બુદ્ધિ હાય તેસ્વભાવિક છે, છતાં જનસ્વભાવ એકજ પ્રકરના હાતા નથી ?શાસ્ત્રકાર કહે છે કે જીવાત્માની ગણના ભવી અને અભવી એમ બે પ્રકારે વહેં'ચાયેલી છે. અવિ જીવાત્માની સ્વભાવ ગુણદૃષ્ટિથી તદ્દન એ નસિમ હોય છે અને તેથી— यो यस्य न जानाति स तमेव निन्दति (જેના ગુણુને જે જાણતા નથી, તે તેની નિદા કરે છે. ) उपजाति. १ ॥ न वेत्ति यो यस्य गुणप्रकर्ष, स तं सदा निन्दति नात्र चित्रम् | यथा किराती करिकुम्भजातां, मुक्तां परित्यज्य बिभर्ति गुञ्जम् ॥ ભીલડી હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલું મેાતી છેાડી દઇ ચણેાઠીને ધારછુ કરે છે તેમ, જે માશુસ જેના ગુણના ઉત્કર્ષને જાણતા નથી તેમાણુસ તેની નિદ્રા કરે તેમાં કાંઈં પણ આશ્ચર્ય નથી. ૧ - : ૧-૨ સુભાષિતરત્ન ભાંડાગાર. Page #238 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ૧૬ વ્યાખ્યાન હિય માહ. આવી રીતે બે દરકાર માણસ અવજ્ઞા કરે તેથી ખેદ કર નહી કારણ કે તેવી અવજ્ઞાથી ઉલટાં જ્ઞાનીના પાપ નાશ પામે છે અને આત્માને ઉત્કર્ષ થાય છે. વ્યવહારમાં પણ સંઘ સ્વામીવાત્સલ્ય કરનાર પોતાના ઊત્સાહને શ્રેષ્ટ કરવા માટે તે કાર્ય જે પોતાના દુશ્મનને સેપે તે તે વધારે પ્રશંસાપાત્ર થઈ પડે છે, કેમકે દુશ્મન તેના ઘરમાં નુકશાન કરવાના હેતુથી ઉઢાર થઈ પ્રમાણુ બહાર ખર્ચ કરે છે. કે જે ખર્ચ, કરનારની શોભારૂપ થઈ પડે છે. આ પ્રમાણે સાધુ જીવનમાં પણ તે અવજ્ઞા કરનાર વર્ગ સામે હોવાથી વિશેષ જાગૃતિ રહેવા સાથે આત્મહિત સાધન ઉત્કૃષ્ટ રીતે થઈ શકે છે. અને તેથી જ ખરી મેક્ષ સમૃદ્ધિ સરલ થાય છે. જગતમાં નઠારૂં એ શબ્દ ન હોય તે સારું કેવી રીતે પીછાણી શકાય? તે વિચારવા જેવી વાત છે. અને તેથી નઠારાથી જ સારાની ખરી કિમત અંકાય છે. કેમકે * પુuિતા, कमलिनि मलिनीकरोषि चेतः, किमिति बकैरवहेलितानभिज्ञैः । परिणतमकरन्दमार्मिकास्ते, जगति भवन्तु चिरायुषो मिलिन्दाः ।। છે! કમલિની તારા ગુણને નહીં જાણનારા બગલાઓ તારો અવજ્ઞા કરે છે તેથી તુ તારા અંતઃકરણને શા માટે મલિન કરે છે ? અર્થાત શામાટે મનમાં ક્ષે પામે છે? કેમકે તારા જામેલા મકરંદ (પુષ્પરસ)ના વાદને મર્મ જાણનારા ભમરાઓ આ જગતમાં દીર્ધાયુષ્ય રહે. અર્થાત તારા ગુણને જાણનારા ભમરાઓ કાયમ રહે તે પછી બે કદર બગલાઓના અપમાનની દરકાર રાખવી નકામી છે. ૨ આ બાબતમાં અભવિ માણસની જાતને દોષ દઈએ તે કરતાં તેના સ્વભાવને દેવ વિશેષ છે, કેમકે તેને આત્મા જડ હેવાથી અયોગ્ય માણસ ઊંચી જાતની વસ્તુની કદર કરી શકતા નથી. અને અજ્ઞાની માણસ જ્ઞાનીને ઓળખી શકતા નથી, કહ્યું છે કે સાધવા. कश्चिद ग्रामीण एक पथि विनिपतितं पाप मुक्ताफलं तद् हस्तेनादाय दृष्ट्वा मम किल यवकाः सन्ति यव्ये प्रभूताः । एकेनानेन किं स्यादिति मनसि विचार्याक्षिपच प्रतस्थे, नाज्ञा जानन्ति विज्ञान पणमिव हलमृज्जातु मुक्ताफलानाम् ॥३॥ જ અને નયુક્તિો થશે, યુગે જ નની નથ પુષ્યિતાપ્રા. પહેલા તથા ત્રીજા ચરણમાં ગણ, ન ગણુ, ગણું અને ચ ગણુ એમ બાર, બાર અક્ષર અને બીજા તથા ચોથા ચરણમાં ન ગણું, 1 ગણ, ઘ ગણુ, ગણુ અને તેરમો અક્ષર ગુરૂ એમ તેર, તેર અક્ષર થી આ પુષ્મિતાઝા છેદ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ rannnnnnnn પરિચ્છેદ. ગુણ પ્રશંસા-અધિકાર. કોઈ ગામડીઆ ખેડૂતને રસ્તામાં પડેલું એક સાચું મતી જડ્યું, તેણે તે મોતીને હાથમાં લઈ જોયું ત્યારે વિચાર્યું કે, મારા જવના ક્ષેત્રમાં આવા ઘણા જવ છે, તે આ એકજ શા કામનું?” આ પ્રમાણે મનમાં વિચારી તે ખેડૂતે તે સાચું મોતી નાંખી દીધું અને પિતે ત્યાંથી ચાલતું થયું. આ ઉપરથી સમજવાનું કે, જેમ તે ખેડૂત સાચા મોતીના મૂલ્યને પિતે પણ જાણી શકે નહિ તેમ અજ્ઞાન માણસે વિદ્વાને પુરૂષોને જાણી શક્તા નથી. ૩ કોઈ કોઈ વાર એવું બને છે કે મહાન પુરૂષની પ્રભામાં અભવિ આત્માને ગ્લાનિ જણાય છે. અને તેથી તેવા ભવિ જીવેથી વિમુખ રહેવા માગે છે અને પિતાનું જ સારૂં” તેવા વિચારમાં પારકા ઉત્તમ વિચારોને તપાસવામાં પણ હાનિ સમજે છે, ખરૂં કહીએ તે આ તેમની એકપક્ષીય અંધભાવના છે. તવ જાણનારે તે સર્વ દિશામાંથી સંશોધન કરી સારૂં શોધી કાઢીને “સારૂં હોય તે મારૂં” કરી લેવું જોઈએ છે. દરેકને દરેક બાબતમાં વિચાર કરવાને હક્ક છે અને તે હક્ક લુંટી લે છે અન્યાય છે. તેથી સાધુ પુરૂ તેવી લુંટ કદી પણ ચલાવતા નથી. પરંતુ સર્વમાંથી તત્વ તપાસી શ્રેષ્ઠ વસ્તુ સ્વીકારે છે. અને બીજાની નીંદા કરતા નથી, પણ ઉપેક્ષા કરે છે તથા તેના પ્રત્યે અને તેમના એકટષ્ટિ ભાવ પ્રત્યે દયાની દષ્ટિથી જુએ છે. આટલું છતાં પોતાના ઝાંખા પ્રકાશને જાહેરમાં લાવવાને દૂર રહેવા ઇરછે છે. महति गते हानिर्न महताम् (મહાન પુરૂ ચાલ્યા જવાથી તેવા પુરૂષને કાંઈ હાનિ થતી નથી, પણ બીજાને જ નુકશાન થાય છે.) કેમકે – यत्रापि कुत्रापि भवन्ति हंसा हंसा महीमण्डलमण्डनानि । हानिस्तु तेषां हि सरोवराणां, येषां मरालैः सह विप्रयोगः ॥१॥ હસો ગમે ત્યાં હોય ત્યાં તેઓ પૃથ્વી મંડળમાં આભૂષણ રૂપ થાય છે. પરંતુ જે સરોવરોને તે હંસને વિગ થાય છે તે સરોવરને જ હાનિ થવાની. અર્થાત હસો ગમે ત્યાં જશે ત્યાં તે શભા રૂપ થશે; પણ જે સરોવરમાંથી ચાલ્યા જશે, તે સરોવરની શોભા ઘટશે. તેથી સવને હાનિ છે, હસોને નથી. તેવી રીતે જેમની પાસેથી સજજન પુરૂષ ચાલ્યા જશે, તેઓને હાનિ થશે, સજજન પુરૂષોને તે કાંઈ પણ હાનિ થશે નહીં. ૧ * *૧ થી ૩ સુભાષિત રત્ન ભાંડાગાર, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રહ. આ હકીકત માટે એક અન્યાકિત છે કેवसन्ततिलका. ( ૨-૩ ) अस्मान् विचित्रवपुषस्तव पृष्ठलग्नान्, कस्माद्विमुञ्चति भवान् यदि वा विमुञ्च । रे नीलकण्ठ गुरुहानिरियं तवैव, मौलौ पुनः क्षितिभृतो भविता स्थितिर्नः ॥ २ ॥ પીંછાંને છેડી દેનાર મયૂરને તેના પિછાં કહે છે. “ હું મયૂર, વિચિત્રરંગ એર’ગી સ્વરૂપવાળાં અમે તારા પૃષ્ઠ ભાગે વળગ્યાં છીએ, છતાં અમેાને તુ શામાટે છેડી દે છે ? અથવા તુ ભલે છેડી દે, તેથી કાંઈ અમારે હાનિ થવાની નથી પરંતુ તેથી તને પેાતાને માટી હાનિ થવાની છે. અમારી સ્થિતિ તે રાજાના મુગટ ઉપર થશે. આ ઊપરથી સમજવાનુ' કે જે સજ્જનના સહવાસ છેડી દે છે, તેને જ માટી હાનિ થાય છે, કારણકે સજ્જનને તે જ્યાં જશે ત્યાં માન મળશે જ. ૨ ઉપર કહેલા આશય ઉપર ગજેંદ્રની ખીજી અન્યાકિત છે કે दानार्थिनो मधुकरा यदि कर्णतालैदुरीकृताः कश्विरेण मदान्धबुद्ध्या । तस्यैव गण्डयुगमण्डनहानिरेषा, મૂળાઃ પુનર્વિષપદ્મયને અન્તિ । ૨ ।। તૃતીય મદાંધ બુદ્ધિવાળા ગજેન્દ્રે દાન ( મદ ) ના અર્થી એવા ભમરાએને પોતાના કણું તાળથી દૂર કરી દીધા, તેથી તે ગજેદ્રને પેાતાના અને ગંડસ્થળની શેાભામાં હાનિ થઇ છે. ભમરાઓને કાંઇપણ હાનિ થઈ નથી, કારણ તે ભ્રમરાએ તે વિકાશ પામેલા કમળાના વનમાં વિચરશે, તે ઉપરથી સમજવાનુ` કે, જે મત્તુથી દાનની ઈચ્છા કરનારા ઉત્તમ પાત્રાને વિમુખ કરે—પાછા વાળે છે, તેથી તે પાછા વાળનારને અપકીર્તિ થવાથી હાનિ થાય છે, જે પાત્ર છે, તેમને તે ખીજે સ્થળે પણ દાન માન મળશે. ૩ વળી તે ઉપર શેલડી અને ગધેડાના પ્રસ`ગ એવા છે કે મનહર છંદ. શેલડી કહે છે સુણ ગવ આ સાકરને, શું થયું એ તારા જેવા આદર ન આપશે; Page #241 -------------------------------------------------------------------------- ________________ પરિવાદ. ગુણમહંસા અધિકાર. દેવે તેના સ્વાદને તને ન અધિકાર આપ્યો, એથી ઈર્ષોથી એની આબરૂ ઉથાપશે. તારો અંતે થશે તેલ ધમકશે ઢીલા ઢેલ. તારા બેલે બેલ બધા તુજને સંતાપશે; અમથે બકે શું આમ કહે દલપતરામ, સાકર તે ઠામ ઠામ વિશ્વ વિષે વ્યાપશે. ૪ આટલા ઉપરથી સમજાશે કે અભાવિ જીવાત્મા માટે કંઈ ગ્રાહ્ય છે જ મહિ, જ્યારે ભાવિ જીવાત્મા ક્વચિત કુસંગના મલિન પડથી આછાદિત થઈ પરનિંદામાં પડી જાય તેથી બચાવવા તે જરૂરનું છે. ગુણ ગ્રહણ કરનારને ધર્મ એ છે કે વિશાળ વિશ્વમાંના અનંત અવગુણનાં સ્થાન પ્રત્યે અંધ થઈ ગુણને જોઈ શકે છે. ત્યારે અલપઝને સ્વભાવ ગમે તેટલા વિશાળ ગુણ વચ્ચે પણ અવગુણુ શોધવાને હેય છે. કે જે પ્રકૃતિ જ આત્મ વિકાશમાં વિઘરૂપ થાય છે. આત્મપ્રસંશા એ જ આત્મ ઉત્કર્ષ માં આવરણરૂપ છે છતાં કઈ કઈ વખત જ્ઞાની પુરૂ પિતાની પીછાણ આપતાં જે શબ્દ પ્રકાશે તે પ્રશંસાથી દૂરને વિષય છે, કેમકે તેમાં તેમને હેતુ સ્વાત્મપ્રશંસાને હેતે નથી પણ અન્યને સત્ય ઉત્તર આપવાને હોય છે, છતાં આ વાતને નિંદારૂપે ગણું એક શબ્દને હેતુ વગર ગેખી રાખ તે ઉચિત નથી. કેમકે જ્ઞાન અને ભાવના વિવેજ્યુક્ત હોય તે જ ફળદાયક છે. કહે છે કે महति लघुत्वशङ्का न कर्तव्या (મહા પુરૂષમાં હલકાઈની શંકા ન કરવી) अनुष्टुप यद्यपि स्वच्छभावेन, दर्शयत्यम्बुधिमणीन् । तथापि जानुदन्नोऽयमिति चेतसि मा कृथाः॥१॥ હે મનુષ્ય! સમુદ્ર પિતાની સ્વચ્છતાથી અંદર રહેલ મણિઓને દર્શાવી આપે છે, તે ઉપરથી તારે એમ ન સમજવું કે, આ સમુદ્ર ઢીંચણ જેટલો ઉંડા છે.” ૧ કહેવાને આશય એ છે કે, કેઈ મહાત્મા પિતાના હદયની નિર્મળતાથી -સરળતાથી પિતાને આશય જણાવી આપે, તે ઉપરથી એમ ન સમજવું કે તે મહાત્મા ગાંભીર અથવા દીર્વાદશ નથી. મહાત્મા પુરૂષ ઉપર તેવી લઘુતાની શંકા કરવી જ નહી. Page #242 -------------------------------------------------------------------------- ________________ હ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સત્યરૂષ અશુભ કામમાં પ્રવૃત્તિ કરતા નથી. આર્યા. यदिनाम सर्षपकणं, शक्रोति करी करेण नादातुम् । इयसैव तस्य ननु कि, पराक्रमग्लानिरिह जाता ।।। કદી હાથી પિતાની શુઢ વડે સર્ષવના દાણાને ગ્રહણ કરી શકે નહીં, તેટલા જ ઉપરથી શું તેનામાં પરાક્રમ ઓછું છે એમ સમજવું. આ ઉપરથી સમજવાનું છે કે, જે મહાન પુરૂષ હોય તે ક્ષુદ્ર-હલકા વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, તેવી હલકી પ્રવૃત્તિ કરવામાં તેમનું સામર્થ્ય ન હોય તેથી તેમનામાં લઘુતાની શંકા કરવી નહી ૨ પરંતુ ખાસ કરીને સ્વભાવથી મોટા પુરૂષોમાં (પ્રભા) તેજ જેવાનું છે, તેમની મૂર્તિ જોવાની નથી. हरिणी अणुरपि मणिः प्राणत्राणक्षमो विषभक्षिणां, शिशुरपि रुषा सिंहीसूनुः समाहयते गजान् । तनुरपि तरुस्कन्धोद्भूतो दहत्यनलो वनं, प्रकृतिमहतां जात्यं तेजो न मूर्तिमपेक्षते ॥३॥ મણિ ના હોય છે, તે પણ તે વિષ ભક્ષી પ્રાણીઓના પ્રાણને બચાવવાને સમર્થ થાય છે, સિંહણનું બચ્ચું નાનું હોય તે પણ તે ધથી હાથીએની સામે થાય છે અને વૃક્ષના થડીઆમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ ઝીણે હોય છે, તે પણ આખા વનને બાળી નાંખે છે. તે ઉપરથી સમજવાનું કે, જેઓ સ્વભાવથી મોટા છે તેઓમાં જે જાતિવંત તેજ રહેલું છે, તે મૂર્તિની અપેક્ષા રાખતું નથી. ૩ गुणवान् कृशोऽपिवरः (ગુણવાન પુરૂષ દુર્બળ હોય તે પણ ઉત્તમ છે. ) આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે, ખરી પૂજા ગુણની છે. अनुष्टुप. निः स्वोऽपि सङ्गतः साधुर्वरमृद्धोऽपि नाधमः। અષા રોડ શોમા, પુછોડ ન પુના રવાડ | ' Page #243 -------------------------------------------------------------------------- ________________ પતિદ ગાય પ્રસંશા અવિકાર. ૧૯૭ સાધુ પુરૂષ નિ ન હોય તા પણ સારા છે અને દુ ન પુરૂષ સમૃદ્ધિમાન હાય તે પશુ સારા નથી. ઘેાડા દુલ હાય તા પશુ ચાભા આપે છે અને ગધેડા પુષ્ટ હાય તા પણુ લાં આપતા નથી. ૧ આ સવે॰ હકીકતના વિચાર કરવા પછી એટલું તે સહેજ સમજી શકાશે કે, ગુણવાન્ ગમે ત્યાં છાના રહે તે પણ તે પેાતાના ગુણાથી પ્રકાશિત થાય છે. કેમકે યાએઁ. विषमस्थितोऽपि गुणवान्, स्फुटतरमाभाति निजगुणैरेव । जलनिधिजलमध्येऽपि हि, दीप्यन्ते किं न रत्नानि ॥ २ ॥ જેમ રહ્ના સમુદ્રના જળની અંદર રહેલાં છે તે પણ તે પ્રકાશી નીકળે છે તેમ ગુણવાન માણુસ વિષમ સ્થાનમાં રહ્યા હાય તા પણ તે પેાતાના ગુણુથી સ્કુટ રીતે ઝળકી નીકળે છે. ર એટલું જ નહિ પણ કેટલાએક પદાર્થોં અમુક વખતે ઓછા થવાથી જેમ શાભે છે, તેમ મહાત્મા પુરૂષ કસાવાથી ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે. शिखरिणी मणिः शाणालीढः समरविजयी हेतिनिहतो, मदक्षीणो नागः शरदि सरितः श्यानपुलिनाः । कलाशेषचन्द्रः सुरतमृदिता बालवनिता, निम्न शोभन्ते गळितविभवाश्वार्थिषु नृपाः ॥ ३ ॥ શરાણુથી છેલેલેા મણ, રણભૂમિમાં હથીઆાથી ઘાયલ થયેલા વિજયી વીરનર, મદથી ક્ષીણુ થયેલા હાથી, શૠૠતુમાં સુકાઈ ગયેલા કાંઠાવાળી નદી, અવશેષ કળાવાળા ખીજના ચંદ્ર, ક્રીડામાં ગ્લાની પામેલી માલ વનિતા અને યાચ કાને દાન આપી વૈભવ રહિત થયેલા રાજાએ એ બધા આછા થવાથી શાલે છે. ૩ આ પ્રમાણે કહી આ ગુણુપ્રશંસા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ વતીય सुसङ्गति-अधिकार. વિશ્વમાં સત્સંગને સર્વ ધર્મ ચુસ્ત પુરુષે એક સરખી રીતે પ્રસન્ન થઈ માન આપી રહ્યા છે, એટલે સત્સંગ કરવામાં કેઈપણ બે મત નથી, પરંતુ દરેક ધર્મના અનુયાયી મંડલમાં સત્સંગ કરનારા ઘણુ થોડા હોય છે, અને કુસંગી ઘણા હેય છે, તેથી ધમને પણ દૂષિત કરવાના આરોપો ઉદ્ભવે છે, સત્સંગના મહાભ્યની એટલી બધી પ્રસંસા શાસ્ત્રોમાં કરવામાં આવી છે, કે તે મેક્ષ સુખને પણ મેળવી આપે છે, ત્યારે ધન, પુત્ર. સ્ત્રી ઉત્તમ ભૂષણે, સ્વર્ગ વગેરે તેનાથી પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય ? આમ સર્વત્ર સત્સંગની પ્રશંસા દશ્ય થાય છે, તે બાબતમાં સજજન મહાશયેનું ચિત્ત આકર્ષવા ટુંક વર્ણન કરવામાં આવે છે. આ અધિકારના પટાભાગમાં “મહાપુરૂષના સંગમાં વિપત્તિ પ્રાપ્ત થાય તે પણ સારૂં “સંગતિફળ” આ નામના બે અધિકારે દાખલ કરવામાં આવ્યા છે. તે આ અધિકારની સાથે એકીભૂત હેવાથી તે બાબત વિશેષ નહિં લખતાં આ અધિકારને આરંભ કરવામાં આવે છે. શાન્ત પુરૂષના દર્શનને પ્રભાવ અનુષ્ક૬ (૧ થી ૧૩) सौम्यस्य दर्शने नूनमा स्यात्कठिनोऽपि हि । चन्द्रालोकेन किं न स्यात्पाषाणेऽपि जलद्रवः ॥ १ ॥ શાન્ત પુરૂનાં ખરેખર દર્શનથી કઠિન મનુષ્ય પણ આર્દ્ર (કવીભૂત-પીગળેલ હદયવાળ) થઈ જાય છે. દષ્ટાન્ત આપે છે કે-ચન્દ્રના દર્શનથી (ચન્દ્રકાન્ત નામના) પાષાણમાંથી પણ શું જળ (પાણું) તુલ્ય દ્રવ (રસનથી નીકળતે? અર્થાત કે ચન્દ્રના દર્શનથી ચન્દ્રકાન્ત મણિ–પાષાણ છે તે પણ તે રસ થઈ જાય છે તેમ કઠિન. મનુષ્યપણ સજજનના દર્શન માત્રથી પીગળી જાય છે. ૧ - દુર્જન સત્સંગથી સજજન થાય છે. मळयाचलगन्धेन, विन्धनं चन्दनायते । तथा सज्जनसङ्गोन, दुजेनः सज्जनायतें ॥॥ જે પ્રમાણે લાકડું, મલયાચલમાં રહેલ ચંદનના લાકડાથી સુગધીવાળું થઈ ચંદન થાય છે, તે પ્રમાણે સત્પરૂષના સંગથી દુર્જન પણ સજજન થાય છે. ૨ ૬ $ ૨ થી ૫ સુભાષિતરત્ન ભાંડાગાર, Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસંગતિ અધિકાર તથા– मन्दोऽप्यमन्दतामेति, संसर्गेण विपश्चितः । पङ्कच्छिदः फलस्येव, निकर्षणादिलं पयः ॥ ३ ॥ વિદ્વાનના સંસર્ગથી મૂર્ખ જે પુરૂષ પણ વિદ્વાન થઈ જાય છે. અક તકના ફળના સંસર્ગથી ઓળું પાણુ નિર્મળ થઈ જાય છે. ૩ સપુરૂષોના માનિતાને ફળ. कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः । अश्मापि याति देवत्वं, महजिः सुप्रतिष्ठितः ॥ ४॥ કીડે પણ કુલના સંગથી સત્પરૂષના મસ્તક પર ચઢે છે. પાષાણુ પણ મોટા પુરૂષોએ (શાસ્ત્ર મંત્રવડે) પ્રતિષ્ઠા કરવાથી દેવપણાને પામે છે કે સત્સંગનું ફળ. काचः काञ्चनसंसर्गाद्धत्ते मारकतीद्युतीः । तथा सत्सन्निधानेन, मूखों याति प्रवीणताम् ॥ ५॥ જેમ કાચ સુવર્ણના સંગથી મરક્ત મણિની શેભાને ધારણ કરે છે. તેમ સપુરૂષના સંગથી મૂખ વિદ્વાન થાય છે. ૫. સત્સંગથી જ સાથે જન્મેલો દોષ પણ નાશ પામે છે. आस्तामोपाधिको दोषः, सहजोपिऽपि सुसङ्गतः। __अपयाति यथा कर्म, जीवस्य ज्ञानसङ्गमात् ॥ ६ ॥ ઉપાધિથી ઉત્પન્ન થયેલે દોષ તે એક તરફ રહ્યો. (એટલે સત્સંગથી ઉપાધિ જન્ય દોષ નાશ પામે તે વાતને એક તરફ રહી.) પરંતુ સહજ (સાથે જન્મેલ) દોષ પણ “જેમ જીવનું કર્મ જ્ઞાનના સંગથી નાશ પામે છે તેમ સુસંગથી નાશ પામે છે. ૬ + સચેતનના સંગથી સુખાસુખ થાય તે વાત તો એક તરફ રહી પણ જડ વૃક્ષના આશ્રયથી પણ તે થઈ શકે છે. आस्तां सचेतसां सङ्गात्सदसत्स्यात्तरोरपि । अशोकः शोकनाशाय, कलये तु कलिद्रुमः ॥७॥ આ તક જાતની ઔષધીનું એક પુલ થાય છે તેનું ચૂર્ણ કરી જળમાં નાખવાથી જળ નિર્મળ થઈ જાય છે, + ૬ થી ૧૧ પાર્શ્વનાથ ચરિત્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય ચેતનવાળાં (જંગમ પ્રાણીઓ-મનુષ્ય) ના સગેથી સારાં નરતાં ફળની પ્રાપ્તિ થાય તે વાત તે એક તરફ રહી પરંતુ જડ-સ્થાવર એવા વૃક્ષના સંગથી પણ સારૂં નરતું ફળ પ્રાપ્ત થાય છે. એટલે અશોક (આશપાલવ)ને આશ્રય કરવાથી શેકનો નાશ થાય છે અને કલિદ્રુમ ( વિભીતક-બહેડાં) ના વૃક્ષનો આશ્રય કરવાથી કલહ (ક ) ઉત્પન્ન થાય છે. ૭ સત્સંગ સુલભ નથી, सुसङ्गस्योपदेशोऽपि, लभ्यते न यथा तथा । इत्यर्थे लोकविख्याता, प्रभाकरकथोच्यते ॥ ८॥ સહેલી રીતે ઉત્તમ સંગને ઉપદેશ (માત્ર) પણ મળી શકતા નથી એ નિર્ણય કરવા માટે સુપ્રસિદ્ધ પ્રભાકર (એક બ્રાહ્મણના પુત્ર)ની કથા કહેવાય છે. ૮ * ભરતપુર નામના નગરમાં નિત્ય સંધ્યાદિ છ કર્મ કરનાર દિવાકર નામનો બ્રાહ્મણ વસતે. હતો તેને ઘણી ખોટનો એકનો એક પુત્ર હતું જેનું નામ પ્રભાકર હતું તે પુત્ર જ્યાંથી સમજવા શીખ્યો ત્યાંથી નિરંકુશ હાથીની માફક વિચારવા લાગ્યો અને જુગાર ખેલવા વગેરેનું કામ કરવા લાગ્યો તેને પિતા અનેક પ્રકારે તેને શીખામણ આપે છે પરંતુ તે તેને માનતા નથી અને પિતાની મરજી મુજબ આહાર વ્યવહાર કરવા લાગ્યો એમ કરતાં દિવાકર બ્રાહ્મણનું મરણ પાસે આવ્યું. ત્યારે પુત્રને પાસે બોલાવીને કહ્યું કે ભાઈ ! તને મેં અનેક વખત શીખામણ આપી પરંતુ તે તે ઉપર ધ્યાન આપ્યું નહિં હવે મારો આ અવસાનને સમય છે માટે તેને ટુંકી ત્રણ શિક્ષા (શીખામણ) આપું તે શાંભળ. પ્રથમતે સત્યને જાણનાર શેઠ (સ્વામી) ની નોકરી કરવી (૧) બીજું સુન્દર સ્વભાવવાળી સ્ત્રી પરણુવી (૨) અનેત્રીજુ નિર્લોભી મનુષ્યને મિત્ર કરો (૩) પ્રભાકર પણ આ વાત સાંભળી જુગાર રમવા ચાલ્યો ગયો. ત્યાં જુગાર રમતાં સાંભળ્યું કે “તારો પિતા મરણ શરણ થયે” ત્યારે પ્રભાકરે પિતાના મિત્રને કહ્યું કે મિત્ર! તું જા અને મારા પિતાના શવને " દાહ વગેરે કર તેથી તે મિત્રે તે કર્મ બધું કર્યું અને પ્રભાકર તે વૃતના ગૃહમાં જ બેસી રહ્યો આમ તેની ઉત્તર ક્રિયા પણ તે પ્રભાકરે મિત્રદ્વાર કરાવી પછી કેટલાક સમય ગયા બાદ તેણે વિચાર કર્યો કે મારે પિતા જે મને ભલામણ કરી ગયેલ છે તેની પરીક્ષા કરવી કે સત્ય ન જાણનાર સ્વામીની નોકરીથી શું સંકટ થાય છે? તેમ કુશીલા સ્ત્રી તથા લોભી મિત્ર કરવાથી શું પરિણામ આવે છે? તેને તપાસ કરવો એમ વિચાર કરી તેણે એક “સિંહ” નામના એક ગામના ઠાકોરની નોકરી કરવાનું નક્કી કરી તે કામમાં જોડાણ અને ત્યાં તેની દાસી જે વસ્યા હતી તેનેજ પર અને ગામમાં એક “લોભાની” કરીને વાણુઓ હતો તેની સાથે મિત્રતા બાંધી હવે પ્રભાકર બ્રાહ્મણ અને સિંહ નામને ઠાકર બને જણાએ લશ્કર એકત્ર કરી યુદ્ધ કરીને પાસેના મહેટા દેશના રાજાને મારી દેશ પચાવી પાડશે. એટલે પ્રભાકરની મદદથી “સિંહ” ઠાકેર મોટા દેશને અધિપતિ થઈ ગયો તેમ પ્રભાકરને પણ રાજાએ ધન સંપત્તિ આપી. તે બધી ધન સંપત્તિ પ્રભાકર પિતાના મિવ લોભાનન્દીને ત્યાં રાખી. આ આનન્દ ચાલી રહ્યો છે તેમાં પ્રભાકરે વિચાર કર્યો કે રાજાને, મિત્રને અને સ્ત્રીને મારા ઉપર કેટલો યાર છે? તેની પરીક્ષા કરૂં એમ ધારી Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, સુસંગતિ–અધિકાર. ૨૧ પંડિતની સાથે મરણ ઉત્તમ છે; પરંતુ મૂર્ખની સાથે રાજ્ય કરવું ઉત્તમ નથી. नृणाम्मृत्युरपि श्रेयान् , पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खेण, लोकयविनाशिना ।। ए॥ પંડિત પુરૂની સાથે પુરૂનું મરણ થઈ જાય તે ખરેખર કલ્યાણકારી છે, પરંતુ આલેક તથા પરલોક બન્નેને નાશ કરનાર એવા મૂર્ખ માણસની સાથે રાજ્ય ભેગવવું ઉત્તમ નથી. ૯ સત્સંગતિનું ફળ. शिरसा सुमनस्सङ्गाद्धार्यन्ते तन्तवोऽपि हि। . तेऽपि पादेन मृधन्ते, पटेषु मलसङ्गतः ॥ १० ॥ પુષ્યને સંગ કરવાથી (સૂતરના) તંતુઓ (ર) પણ મનુષ્ય વડે મસ્તથી ધારણ કરાય છે. અને તે જ તખ્તઓ (દેરા) વસ્ત્રમાં મળ (મેલ)ને સંગ કરે છે તેથી તે તન્તાઓ પગથી દેવામાં મર્દન કરાય છે. ૧૦ તેણે “સિંહ” રાજાને પરમ પ્રિય એક મયૂર (મોર) હતા, તેને પિતાના ઘરમાં સંધરી મૂકો અને સ્ત્રી સગભાં હતી તેથી તેણે મેરના માંસની માંગણી કરી હતી તેથી તેને બીજા પ્રાણીનું માંસ આપી રાજાના મેરને મારી નાંખ્યાનું કહ્યું. એવામાં રાજાને જમવાનો શ્રમય થયો ત્યારે, પિતાના વહાલા મોરને યાદ કર્યો પરંતુ પહેરીગરોએ જણાવ્યું કે આપને માર પ્રભાકર નામના આપના દીવાન લઈ ગયા છે તેથી તેણે પ્રભાકરને ત્યાં અનુચરે મોકલ્યા તેઓને પ્રભાકરે આવતા જોયા કે તે ત્યાંથી પછવાડેના બારણુથી ભાગી છૂટ અને પિતાના મિત્રને ત્યાં જઈ કહેવા લાગ્યો કે મારાથી આ ક્રુર કર્મ થયું છે જેથી મને રાજાથી બચાવ તે સાંભળી લોભાનન્દી કહેવા લાગ્યો કે અહીંથી તું જા, કારણ કે રાજાના ગુન્હેગારને સંધરીને શું મારે મહારાં ઘરબાર લુંટાવવાં છે ? આમ સાંભળી ખિન્નતાનો દેખાવ કરી પ્રભાકર પાછો પોતાના ઘરમાં આવે છે ત્યાં સ્ત્રીને જોઈ કહેવા લાગ્યો કે મને બચાવ. કારણ કે મેં તારા સારૂ મોરને મહાર્યો છે, ત્યારે સ્ત્રી બાલી કે રાજાના મેરને મારવાનું મેં ક્યાં કહ્યું હતું? હવે તું તારું ભેગવ. મને તે બીજે ધણી મળી રહેશે. તેટલામાં રાજાના તરફને ઢઢેરો પીટાતાં સાંભળ્યો કે જે કોઈ રાજાના મારના સમાચાર - પશે તે તેને એકસો આઠ સેનામહેરો તથા અભયદાન રાજા તરફથી મળશે, આ ઢંઢેરો પ્રભાકરની સ્ત્રીએ સાંભળ્યો, તેથી તેણે વિચાર કર્યો કે રાજાને જઈને ખબર આપું કે-મારા ધણીએ તમારા મોરને માર્યો છે એમ વિચાર કરી રાજાની પાસે જઈ ઉપરની બીના જણાવી, તે સાંભળી “સિંહ” રાજાએ પ્રભાકરને બોલાવી તેને કહ્યું કે દુષ્ટી તેંજ મારા મેરના પ્રાણ લીધા છે તેથી મારા મોરને આપી દે, નહિતર આ તરવારથી તારું મસ્તક છેદી નાખું છું. ત્યારે પ્રભાકરે ઘણી જાતના કાલાવાલા ! રાજ ન માને ત્યારે પ્રભાકરે કપટથી સંતાડેલ માર પાછો રાજાને આપે, અને તે રાજાની નોકરી તથા સ્ત્રી તથા લાભાન્દી મિત્રને છોડી ચાલી નીકળ્યો. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ તથા વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ पश्य सत्सङ्गमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः । लोहं स्वर्ण भवेत्स्वर्णयोगात्काचो मणीयते || ११ || તૃતીય કે હે ભાઈ ! તુ' સત્સંગનુ' મહાત્મ્ય ો, (કારણકે) સ્પશ પાષાણુ (પારસમણુ) ના યાગથી લેતું સાનું થઇ જાય છે, અને સેાનાના સયાગથી કાચ મણિ તુલ્ય દેખાય છે. ૧૧ સતના આશ્રિતને થતુ ફળ महिमानं महीयांसं, सङ्गः सूते महात्मनां । मन्दाकिनी मृदो बन्यात्रिवेदीवेदिनामपि ॥ १२ ॥ મહાત્મા પુરૂષોના સ`ગ મહાન મહિંમાને પ્રગટ કરે છે, કારણ કે મન્દાકીની ( ગંગા ) ની માટી ( ૠગૂ, યન્તુ, સામ ) એમ ત્રણ વેદને જાણનારા પુરૂષોને પણું વન્દન કરવા ચેાગ્ય છે. એટલે ગ'ગાજીના સગમથી માટીનું એટલું મહાત્મ્ય વધી જાય છે. ૧૨ ત્યાંથી આગળ ચાલી વિચાર કર્યાં મારા પિતાની શિખામણથી વિરૂદ્ધ કાર્ય કરવાનું મૂળ તા નજરે જોયું. પણ હવે તેની શિખામણ પ્રમાણે ચાલી તેનુ પળ દેખું એમ વિચાર કરી એક શહેરમાં જઇ પહોંચ્યા, ત્યાં હેમરથ નામના રાજા રાજ્ય કરતા હતા, અને તેના પુત્રનું નામ “ગુસુ ન્દર” હતું, તેની મિત્રતા બાંધી એમ કેટલાક વખત જતાં હેમરથ રાજા મરણુ શરણુ થયા અને ગુણસુન્દર કુમાર રાજાધિરાજ થયા ત્યારે તેણે પેાતાના રાજ્યનું પ્રધાનપદ પ્રભાકરને આપ્યુ તેથી પ્રભાકર આનન્દમાં આવી ગયા. અને એક ગુણાઢય નામન! શેઠની મિત્રતા બાંધી તથા સુન્દર સ્વભાવની ‘“ સુશીલા’” નામની બ્રાહ્મણ જાતિની ઉત્તમ કન્યાને પરણ્યા, એક દિવસ ઘેાડાની હોડ થવાથી પ્રધાન તથા રાજા વગેરે તમામ ધાડેસ્વાર થઇ ગામની બહાર નીકળ્યા તેમાં પ્રધાન તથા રાજાના ઘેાડા એવા મસ્ત હતા કે એક વખત કશા (કારડા) ના પ્રહાર થતાં આકાશમાં ઉડતા હોય તેમ ભૂમિને માપીને ધાર અરણ્યમાં ચાલ્યા ગયા, દરમ્યાન ઘેાડા કુદતા હતા, તેમાં પ્રભાકર પ્રધાને એક આંબળાના વૃક્ષમાંથી ૩ આંમળા લઇ પોતાના ખીસામાં નાંખ્યાં હતાં. હવે રાજા તથા પ્રધાન નિ નુજ પાણી વગરના વનમાં ચાલ્યા ગયા તેમાં વૈશાખ માસના તડકાના અસહ્ય તાપ પડવાથી રાજાનું મ્હાઢું સુકાવા માંડયું અને પરિણામે મૂછાઁ ખાઇ તરસને લીધે રાજા પૃથ્વીમાં પડી ગયે, તેને જોઇ પ્રધાને એક આંખળાનું ચૂર્ણ કરી તેના મુખમાં નાંખ્યું તેથી રાજાને શુદ્ધિ આવી. એમ એક વખત મૂર્છા વળતાં ક્ષણમાં ખીજી ત્રીજી વખત મૂર્છા આવી તે વખને પ્રધાને ખીજી ત્રીજી એમ આંખળાઓનુ ચૂર્ણ તેના મુખમાં નાંખ્યું અને રાજાની મૂછાઁ ઉતરી ગઇ દરમ્યાન એક કલાક જેટલા સમય થવાથી પછવાડેથી રાજાનું લશ્કર આવી પહેાંચ્યું તેની પાસે ધણું અન્ન તથા પાણી હતું તેથી રાજાને કાઇ પણ પ્રકારની હરકત આવી નહિ. આવી રીતે ધણી વખત રાજાને પ્રસન્ન કરવાથી આપણી વાર્તાના નાયક પ્રભાકર ( પ્રધાન મહાન થઇ ગયા એટલે તેણે રાજાની યાથી પેાતાના ઘણા લાગતા વળગતાને ધનાઢય કરી દીધા આમ ચાલતું હતું તેમાં પિતાના વચનની પરીક્ષા કરવા સારૂ તેણે એક દિવસ રાજાના એકના એક પ્યારા પાંચ Page #249 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસંગતિ-અધિકાર ૨૭૬ સાધુને સંગમ સર્વથી શીતલ છે. चन्दनं शीतलं लोके, चन्दनापि चन्द्रमाः । चन्द्रचन्दनयोमध्ये, शीतलः साधुसङ्गमः ॥ १३ ॥ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદનથી ચંદ્રમા શીતળ છે અને ચંદન તથા ચંદ્ર એ બન્નેથી પુરૂષને સમાગમ શીતલ છે. ૧૩ ગુણની મહત્તા. . वंशभवो गुणवानपि, सङ्गविशेषण पूज्यते पुरुषः । न हि तुम्बीफलविकलो, वीणादण्डः प्रयाति महिमानम् ॥१४॥ સારા વંશમાં ઉત્પન્ન થયેલ ગુણવાન પુરૂષ પણ સંગને લીધે પૂજાય છે. (ખરાબ સંગ થવાથી તેમની કેઈ પણ ગણના કરતું નથી) જેમ સારા વંશ (વાંવર્ષના પુત્રનું હરણકરી પોતાના ઘરમાં સંતાડી દો. હવે રાજાને જમવાના વખત થતાં રાજાએ પુત્રને યાદ કર્યો તેથી રાજાના અનુચરો તે કુમારને શોધવા મંડ્યા તેઓને એમ પત્તો લાધ્યો કે-કુમારને દીવાન લઇ ગયા છે, તેથી તેઓ દીવાનને ત્યાં જઈ રાજપુત્રની ખબર પૂછવા લાગ્યા પણું તે વખતે જાણે પોતે ગુન્હો કર્યો હોય તેમ જણાવી પ્રભાકરભાઈ ઘરમાં પેશી ગયો ને પિતાની સ્ત્રીની પાસે રાંક સમાન થઈ બેસી રહ્યો, તેથી સ્ત્રીએ કહ્યું કે કોઈ હરકત નહિં મારા પ્રાણ જાય તે ભલે પણ હું તમારા પ્રાણ બચાવીશ એમ કહી તે સ્ત્રી, રાજા પાસે ગઈ ને કહેવા માંડી કે રાજાજી હુંજ તમારા પુત્રને મારવા વાળી છું માટે મને શિક્ષા કરે–આમ જ્યાં સ્ત્રી કહી રહી છે તેટલામાં પ્રભાકરના મિત્ર ગુણયને ખબર પડવાથી તે પિતાનું સર્વસ્વ ધન લઈ હાજર થઈ રાજાને કહેવા લાગ્યો કે મને મારી નાંખો અને આ બધું મારૂ ધન લુંટી લ્યો મેં તમારા પત્રને માર્યો છે–તે વખતે સીપાઈઓએ પકડીને એક તરફ બેસાડેલ પ્રભાકર બોલ્યો કે હે રાજાજી ! મારી સ્ત્રી તથા મારો મિત્ર ગુણાઢય મને બચાવવા ખાતર પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે પરંતુ કુંવરને મારનાર હું છું માટે મારામાટે જે શિક્ષા યોગ્ય લાગે તે ફરમાવો. તે સાંભળી રાજા વિચારમાં પડી ગયો કે-આમાં કોને શિક્ષા કરવી? છેવટ એમ નક્કી થયું કે પ્રભાકર (દીવાન )જ ગુન્હેગાર છે. ત્યારે વિચાર થયે કે ગમે તેમ હો પણ આ પ્રધાન મારા જીવનને આપનાર છે, તેથી તેને કેમ મારી શકાય ? એમ વિચાર કરી રાજા બેલ્યો કે હે પ્રધાનજી! ભલે તમે કુંવરને માર્યો હેય તે પણ તમને હું શિક્ષા કરતા નથી પરંતુ તમે મને તરસથી મારે જીવ જવાના પ્રસંગમાં ત્રણ આમળાં તમે ખવરાવ્યાં હતાં તેમાંથી એક આળાનો ઉપકાર રદ કરું છું અને હજી બે આંબળાંનો ઉપકાર જમા રાખું છું. એમ કહિ પ્રભાકરને બધનમાંથી મુક્ત કરાવ્યું. ત્યારે પ્રભાકરે કુમારને લાવી અર્પણ કર્યો અને પિતાની જન્મથી માંડી સર્વ વાર્તા રાજાને કહી, સ્નેહથી તેની સાથે આનંદ કરવા લાગ્યો એટલે સત્સંગને પ્રભાવ એટલો મહાન છે કે ત્રણ શિખામણના શબ્દ પ્રભાકરને મહાન સંકટમાંથી બચવાના સાધનરૂપ થયા. Page #250 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ જ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સ) માંથી થયેલો (બનાવેલે)વીણ દંડ તુ બડીના ફળ (તંબુર)ની સાથે સંગ ન હોય, તે તે મહિમાને પામતે નથી. (અર્થાત્ સારા વાંસમાંથી બનાવેલ, નકશી કામથી કતરેલ એ જે સારંગીને દંડ, ગુણ–લોઢાના તાર વાળો હોય પણું છે સત્સંગ રૂપી તુંબડામાં બેસતે કરેલ ન હોય તે સારી રીતે વાગવામાં ઉપયોગી નથી.) ૧૪ * સજનના સંગથી દુઃસાધ્ય તે સુસાધ્ય થાય છે. उपजाति. असज्जनः सज्जनसङ्गिसङ्गात्करोति दुःसाध्यमपीह साध्यम् । पुष्पाश्रयाच्छम्भुशिरोऽधिरूढा, पिपीलिका चुम्बति चन्द्रबिम्बम् ॥१५॥ દુષ્ટ પુરૂષ, મહા કષ્ટથી જે કાર્ય ન સાધી શકાય તે સજજને સંગ કરનારાના સુસંગથી સાધી શકે છે, જેમકે પુષ્પમાં રહેલી કડી પુષ્પની સાથે જ્યારે શંભુના મસ્તક ઉપર ચઢે છે ત્યારે તેમના મસ્તક ઉપર બીરાજતા ચંદ્રબોંબનું ચુંબન કરે છે. ૧૫ સત્સગ શું કરી શકતું નથી? વસત્તતિટી. (૧૬ થી ૧૯) जाडयं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिम् , सत्सङ्गतिः कथय किन करोति पुंसाम् ॥ १६ ॥ પુરૂષને સત્સંગ શું (ફાયદો) નથી કરતે? જેમકે સત્સંગ બુદ્ધિની જડતાને હરે છે, વાણીમાં સત્યતાનું સિંચન કરે છે, માનથી ઉન્નત્તિ અપાવે છે, પાપને દૂર કરે છે, ચિત્ત પ્રસન્ન કરે છે, અને દિશાઓમાં કીર્તિને ફેલાવે છે (અર્થાત સત્સંગથી સર્વ ફાયદા જ છે.) ૧૬ સત્સંગ નિષ્ફળ નથી. किं वा परेण बहुना परिजल्पितेन, सत्सङ्ग एव महतां महते फलाय । अम्भोनिधेस्तटरुहास्तरवोऽपि येन, वेलाजलोच्छलितरत्नकृतालवालाः ॥ १७ ॥ જ જૈનેતરઉક્તિ. Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુંરગતિ–અધિકાર હવે વિશેષ કહેવાથી શું? પુરૂષને સંગ મહાન ફળદાયક છે. જેમકે સમુદ્રના કાંઠા ઉપર જે વૃક્ષ છે તેના ક્યારા સમુદ્રની વેળના પાણીથી ઉછળેલ રત્નોથી ભરપૂર છે. ૧૭ સુસંગતિની મહત્તા. कान्तारभूमिरुहमौलिनिवासशीला:, प्रायः पलायनपरा जनवीक्षणेन । कूजन्ति तेऽपि हि शुकाः खलु रामनाम, सङ्गः स्वभावपरिवर्तविधौ निदानम् ॥ १४ ॥ જંગલના વૃક્ષોના શિખર ઉપર વાસ કરનારાં, મનુષ્યને જોઈ ઉડી જનારાં એવાં જે શુક પક્ષીઓ રામ નામ જપે છે તે સ્વભાવ બદલવાનું મૂળ કારણ સત્સંગતિ છે એમ નિર્ણય થાય છે. ૧૮ અજ્ઞાન માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને શો અપરાધ ? .एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । ..- एतद् द्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्धस्तस्यापमार्गचलने खलु कोऽपराधः ॥१९॥ સહજ એ જે વિવેક ( જ્ઞાન તે એક નિર્મળ નેત્ર કહેલ છે અને વિવેકી (જ્ઞાનિ) પુરૂષોની સાથે રહેવું એ બીજું નેત્ર છે. પૃથ્વીમાં આ બે નેત્રે (આંખ) જેને નથી તે પુરૂષ તત્વથી (શુદ્ધ જ્ઞાનથી) આંધળે છે એમ જાણવું તેથી તેને ખરાબ માર્ગ તરફ ચાલવામાં કયે અપરાધ ( ગુન્હ) છે? અર્થત કે જેને વિવેક અને વિવેકીને સંગ નથી, એ પુરૂષ કુમાર્ગે ચાલે તે સ્વાભાવિક છે માટે સુજ્ઞ પુરૂષે પ્રથમનું નેત્ર મેળવવા માટે વિવેકી પુરૂને સંગ કરવો અને આ બન્ને નેત્ર મળવાથી જરૂર કુમાર્ગથી તે અટકી શકશે એવો ભાવાર્થ છે. ૧૯ સજની સંગતિ મનુષ્યનું શું શું ભલું કરી શકતી નથી? માન્તિા. हन्ति ध्वान्तं हरयति रजः सत्त्वमाविष्करोति, प्रज्ञा सूते वितरति सुखं न्यायवृत्तिं तनोति । धर्मे बुद्धि रचयतितरां पापबुद्धि धुनीते, पुंसानो वा किमिह कुरुते सङ्गतिः सज्जनानाम् ॥ १०॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તીય અજ્ઞાનરૂપી અન્ધકારને નાશ કરે છે, રજોગુણનું હરણ કરે છે, સત્વ ગુણને પ્રગટ કરે છે, બુદ્ધિને જન્મ આપે છે, સુખને વિસ્તારે છે, ચાયની વૃત્તિને પાથરે છે. ધર્મમાં અત્યન્ત બુદ્ધિને કરે છે. અને પાપરૂપી કુબુદ્ધિને નાશ કરે છે. એમ સજજન પુરૂષોની સંગતિ (સંગ) પુરૂષેનું અહિં શું શું હિત કરતી નથી? અથ. તુ મનુષ્યમ્ સર્વ જાતનું હિત કરે છે. ૨૦ સત્સંગથી થતા ફાયદા. હરિ. हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् । प्रथयति यशो धत्ते धर्म व्यपोहति दुर्गति, जनयति नृणां किं नामोष्टं गुणोत्तमसङ्गमः ॥ १ ॥ મનુષ્યોને ગુણવાળાજને સંગ શું ઈચ્છિતને નથી આપતે? અર્થાત સર્વ આપે છે. તે બતાવે છે. સુસંગ કુબુદ્ધિને હરે છે તથા અજ્ઞાનને ભેટે છે. વિવેકપાસું બતાવે છે, સંતેષને આપે છે, ત્યાયને પ્રસરે છે. તથા ગુણશ્રણને વિસ્તારે છે. અને કીર્તિ ફેલાવે છે. ધર્મને ધારણ કરે છે. નરક (તિર્યષ્યતિ) ને નાશ કરે છે. એમ ગુણોત્તમજનને સંગ તે અભીષ્ટ પદાર્થ આપે છે તે માટે ઉત્તમ જનેને સંગ કરે. ૨૧ તથા— રાહૂઢવિરહિત. (૨૨ થી ૨૪) लब्धुं बुद्धिकलापमापदमपाकर्तुं विहाँ पथि, प्राप्तुं कीर्तिमसाधुतां विधु वितुं धर्म समासेवितुम् । रोध्धुं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं, चेत्त्वं चित्त समीहसे गुणवता सङ्ग तदङ्गीकुरु ॥२२॥ હે ચિત્ત ! જે તું પુષ્કળ બુદ્ધિ મેળવવાને, દુઃખ નાશ કરવાને, ન્યાય માર્ગમાં ચાલવાને, કીર્તિ મેળવવાને, ખળતા નાશ કરવાને, ધર્મ સેવવાને, પા૫ - કવાને, સ્વર્ગ તથા મેક્ષની સમૃદ્ધિ મેળવવા ઈચ્છતું છે તે સત્સંગ સ્વીકાર. ૨૨ મિત્રને સત્સંગને બંધ ये जात्या लघवः सदैव गणनां याता न ये कुत्रचित, पज़यामेव विमर्दिताः प्रतिदिनं भूमौ विलीनाविरम् । Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨eo પરિયાદ. સુસંગતિ અધિકાર उत्क्षिप्ताश्चपलाशयेन मरुता पश्यान्तरिक्षे सखे ! तुङ्गानामुपरि स्थिति क्षितिभृतां कुर्वन्त्यमी पांसवः ॥२३॥ સદા જે રજ (પૂ.) જાતિથી હલકી છે, તેમ કયાંઈ પણ જે ગણના નહીસાબ) માં ગણતી નથી અને મનુષ્યએ પોતાના પગથી જેનું મર્દન (ચૂર્ણ) કરી નાંખ્યું છે, માટે જે લાંબા વખત સુધી ભૂમિમાં સંતાઈ રહી છે અને હમણાં વેગવાળા પવનથી ઉચી ફેંકવામાં આવી છે, માટે હે મિત્ર! તું તેને આકાશમાં છે કે આ રજ ઉંચા પર્વતની ઉપર સ્થિતિ કરી રહી છે, આમ સત્સંગ હલકા પ્રાણીને પણ ઉચ્ચ સ્થિતિ ઉપર બેસાડી દે છે, એટલા માટે તે સત્સંગ કર આમ કથનીય છે. ૨૩ સન્મહાત્મા વસ્ત્રાદિથી સુશોભિત ન હોય તે શું તેને માન ન આપવું? कर्णे चामरचारुकम्बुकलिकाः कण्ठे मणीनां गणः, सिन्दूरमकरः शिरः परिसरे पार्धान्तिके किङ्किणी। लब्धश्वेन्नृपवाहनेन करिणा बढेन भूषाविधि स्तत्किं भूधरधूलिधूसरतनुमान्यो न वन्यः करी ॥२४॥ કાનની પાસે ચામરનાં કરેલાં સુંદર કર્ણભૂષણ, કંઠમાં મણિઓના સમૂહને હાર, ગંડસ્થલ ઉપર સિંદૂરનું ચિત્ર અને બાજુમાં ઘંટડીઓ, એ પ્રકારનાં આ ભૂષણ (રાજ્ય) હસ્તિને મળે છે, તેપણું પૃથ્વીની ધૂળથી ધૂળવાળું કરેલું છે પિતાનું શરીર જેણે એ વનમાં રહેનારે હસ્તિ શું માન્ય નથી? એટલે તેને માન ઘટતું નથી? અથાત્ આપવું ઘટે છે જ. એટલે સત્યરૂષની પરીક્ષા ઉપરના ડાળથી થતી નથી પરંતુ તેના અંતઃકરણનું નિરીક્ષણ કરી તે સન્મહાત્માને સંગ કર. ૨૪ હવે સત્સંગને મહિમા ગુર્જર કાવ્યોથી કહે છે. इंद्रविजय ગબ્લલકે સંગ ફુલેલ ભયે તિલ તેલ તેતે સહુકે મન ભાવૈ, પારસ કે પરસંગથી દેખિએ લેહાનું કંચન હોય વિકલૈં, ગંગમેં જાય મિલ્ય સરિતા જલતે મહા જગ ઉપમા પાર્વે, સંગત કે ફલ દેખ ચિદાનંદ નીચ પદારથ ઉંચ કહાર્વે. ૨૫ જ ચિદાનંદજી. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય ^^^^wwww મનહર સુણું ભંગ કેરે શબ્દ કીડ ફીટ ભંગ થયે, લેહકે વિકાર ગયે પારસ પરસથી, કુલકે સંગ તિલતેલ હુ ભયે ફુલેલ, તરૂ ભયે ચંદન સુવાસકે ફરસથી, મુક્તફલ વાતકે કિયે સીપ સમ, કાઇ હુ પાષાણુ હું સેલેદક સરસથી; ચિદાનંદ આતમા પ્રમાત્મા સ્વરૂપ થયે, અવસર પાય ભેદ જ્ઞાન કે દરસથી. ૨૬ છાંડૐ કુસંગતિ સુસંગથી સનેહ કીજે, ગુણ રહિ લીજે અવગુણ દષ્ટિ ટાર કે, ભેદ જ્ઞાન પાય ગ જવાલા કરિ ભિન્ન કીજે, કનક ઉપલકુ વિવેક ખાર ડાર્કે, જ્ઞાની જે મિલતે જ્ઞાન ધ્યાન કે વિચાર કીજે, મિલે જે અજ્ઞાની તે રહિજે મન ધારકૈં, ચિદાનંદ તત્વ ચેહિ આતમ વિચાર કીજે, અંતર સકલ પરમાદ ભાવ ડાર કૈ. ૨૭ એક સત્સંગના સંબંધમાં ચતુરાઈવાળી વાર્તા. , પારસ પરસ્યા છતાં લેખંડજ રહ્યું આ એક સમય અકબર શાહ રાજપાટીકા ફરવા છડી સ્વારીએ પધાર્યા હતા, ત્યાંથી પાછા ફરતાં પુનઃ શહેરના ચેકમાં આવી પહોંચ્યા, તે વખતે એક ડેશી પિતાના હાથમાં એક તરવાર પકડી ઉભી રહેલી હતી અને પિતાના સાથેના માણસો પણ બીજા હથિયાર લઈ ઉભાં હતાં, તે તરફ અકબરશાહની દષ્ટિ જઈ પડી. તેથી વિમય કારી બનાવ જોઈ તે ડોશીની નજીક જઈ પૂછ્યું કે “બાઈ તરવારને ગ્રહણ કરી ચોક બજારમાં શા કારણથી ઉભાં છે? અને આ સાથેના માણસો પણ શસ્ત્રધારી છે તે પણ તમારા જ છે?” તે સાંભળી ડેશી બોલી કે “નેક નામદાર? આ તરવારને વેચવાના ઈરાદે અહીંયાં ઉભી છું અને આ માણસે પાસે જે શસ્ત્ર છે તે પણ વેચવાનાં જ છે, તે સાંભળી શાહે કહ્યું કે “જોઊં તે તરવાર કેવી છે?” આ પ્રમાણે શાહનું વચન સાંભળતાં ડેશી પિતાના હાથમાંની તરવાર શાહને આપી. જ્યારે તે તરવારને આ બીરબલ બાદશાહ, Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસ ગતિ અધિકાર ૨૦૯ ' મ્યાનમાંથી કહુડી પાતે નિહાળી ત્યારે ખીલકુલ ખરાખ અને માત્ર નામની જ તરવાર કહેવાય તેવી લેાખંડના પત્રાની મુડી-નકામી જણાઇ તેથી તે તરવાર મ્યાન કરી ડોશીને પાછી આપી, તેથી તે તરવાર મ્યાનમાંથી કડુાડી ડેાશી ધારી ધારીને જેમ કાઇએ પેાતાની તરવાર ખહલાવી લીધી હાય તેવા ભાવ બતાવતી તરવારને નિહાળવા લાગી, તેથી શાહે પૂછ્યું કે “ બાઈ ! સશક મુદ્રા વડે તરવાર તરફ ધારી ધારીને શુ જીવા છે ? ” તે સાંભળી હાથ જોડી દીન વાણી વડે ખેલી કે “ ગરીમ પરવર હું મારી તરવાર બદલાઇ છે એવી ક્રાંઇ શંકા લાવી જોતી નથી પણ એ બેઉં છું સાક્ષાત પારસ સમાન આપના હાથનેા મારી તરવારને સ્પર્શ થયા છતાં પણુ મારાં કમનસીબ છે ? કે સેાનાની કેમ ન બની ? તે તપાસુ છુ ” આ પ્રમાણે તેનું ચમત્કારિક યુક્તિ ભયું ખેલવુ' સાંભળી તેની ચાતુરી તથા ટ્વિન પ્રતિદિન દીર્ઘ દ્રષ્ટિ કરી તે ડોશીને તરવાર ભારાભાર સેાનું આપવાના હુકમ કર્યાં અને તેને સતષી તેની દુઃખાવસ્થા દૂર કરી, તેમ ડેાશી પણ શુભાશીર્વાદ આપી પેાતાને ઘેર ગઇ. महतां विपदापि वरं અર્થાત્ મહાન્ના સ`ગમાં વિપત્તિ પણ શાભે છે. अनुष्टुप् महतां प्रार्थनेनैव, विपत्तिरपि शोभते । दन्तभङ्गो हि नागानां श्लाघ्यो गिरिविदारणे ॥१॥ મહાન્ નરોની સાથે રિફાઈ કરતાં વિપત્તિ થાય તે પણ શેાલે છે, જેમકે પતિને ત્રેાડવામાં થયેલા હાથીના દાંતના ભ‘ગ વખાણવા ચેગ્ય છે. ૧ ઉપદેશ ન આપે તેા પણ સત્પુરૂષાના સ`ગ ન છોડવા. આર્યો ( ૨-૩ ) उपचरितव्याः सन्तो, यद्यपि कथयन्ति नैकमुपदेशम् | यात्वेषां स्वैरकथास्ता एव भवन्ति शास्त्राणि ॥ २ ॥ સત્પુરૂષ ને કે એક પશુ ઉપદેશ ( વાકય ) ને ન કહેતા હૈાય તે પશુ તેની સાથે રહીને તેની સેવા કરવી; કારણ કે તેની સ્વાભાવિક વાર્તા પણ શાસ્ત્ર હાય છે એટલે તેમની સ્વાભાવિક વાર્તામાં શાસ્રપદેશ રહેલે છે. ૨ ૨૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય ગુણ પુરૂષની સમીપે રહેવાથી ગુણહીન પુરૂષ પણ પૂજાય છે. गुणिनः समीपवर्ती, पूज्यो लोकस्य गुणविहीनोऽपि । विमलेक्षणप्रसङ्गादञ्जनमाप्नोति काणाक्षि ॥ ३ ॥ ગુણહીન પુરૂષ પણ ગુણી પુરૂષની સમીપમાં રહેતા હોય તે લોકો પૂજ્ય થાય ' લેકમાં પૂજાય ) છે, કારણ કે નિર્મળ (દેખતા) ત્રિના સંગથી કાણું આંખ પણ અંજન (આંજણ)ને પ્રાપ્ત થાય છે નહિતર બેય આંખ કુટેલ હોય તે કોણ આજે? અથત કઈ ન જે. ૩ ~ सङ्गतिफलम्. સંગનું ફળ, T[ (૧ થી ૩) मत्कुणानां च संयोगात् , खट्टा दण्डेन ताज्यते । पुष्पमालानुसङ्गेन, सूत्रं शिरसि धार्यते ।। १ ।। માકડને સંગ કરવાથી ખાટલાને દંડને માર સહન કરવો પડે છે. અને પુષ્પોની માળાને સંગ કરવાથી સૂતર મસ્તક ઉપર ધારણ કરાય છે, માટે સત્સંગ કરે પણ કુસંગ ન કરે એ ભાવ છે. ૧ તેમાં રાત્રિનું દૃષ્ટાન્ત આપે છે सङ्गतिर्यादृशी तादृक् , ख्यातिरायाति वस्तुनः । रजनिर्योत्स्नया ज्योत्स्नी, तमसा च समस्थिनी ॥ २ ॥ મનુષ્યને જેવી જાતની સંગતિ હોય તેવી જાતની તેની પ્રસિદ્ધિ( ખ્યાતિ-નામ) પ્રાપ્ત થાય છે, એટલે કે રાત્રિ ચાન્દનીના સંગથી ની ” કહેવાય છે અને અન્ધકારથી “તમસ્વિની” કહેવાય છે એટલે રાત્રિ પિતે ઉપર મુજબ સંગથી પ્રકાશવાળી” તથા “અન્ધકાર વાળી” કહેવાય છે, તેવું સંગનું ફળ છે. ૨ એક પોપટનું બચ્ચું કહે છે કે माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स तु नीतो गवाशिभिः ॥३॥ મારી અને તે પક્ષીની માતા એક અને પિતા પણ એક. મને મુનિએ અહિં લાવ્યા અને તે પક્ષી (મારા ભાઈ ) ને તે ગોમાંસ ભક્ષણ કરનારા પ્લેચ્છ લેકો લઈ ગયા. ૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પરિચછેદ. સુસંગતિ-અધિકાર. તેથી સાંસર્ગિક દોષ કહે છે ૩પનાતિ. જવાનાં હૈ શ્રોતિ, ગ શાનન મુનિyવાના | न चास्य दोषो न च मद्गुणो वा, संसर्गजा दोषगुणा भवन्ति ॥॥ હે નૃપ તે ગાયોને ભક્ષણ કરનારા પ્લેચ્છ મનુષ્યનાં વચનને સાંભળે છે અને હું પવિત્ર મુનિનાં વચન સાંભળું છું તેથી આને દોષ નથી અને મારે ગુણ નથી કારણ કે દેષ અને ગુણ સંસર્ગથી જ ઉત્પન્ન થાય છે. ૪ જ સંગથી થતું તુંબડીને સુખ દુઃખ मन्दाक्रान्ता. एके तुम्बा व्रतिकरगताः पात्रतामानयन्ति, गायन्त्यन्ये सरसमधुरं शुद्धवंशे विलग्नाः । एके तावद् ग्रथितसगुणा दुस्तरं तारयन्ति, तेषां मध्ये ज्वलितहृदया रक्तमेके पिबन्ति ॥ ५॥ કેટલાંક તુંબડાં યોગી પુરૂષના હાથમાં પાત્ર રૂપે રહેલ છે, કેટલાંક શુદ્ધ વંશ (વાંસ) ને છેડે લગાડવાથી રસભર મધુર શબ્દ કરે છે, કેટલાંક દેરડાથી ગુથી શરીરની સાથે બાંધવાથી વિકટ જળસ્થાનમાંથી તારે છે, અને તે માટેનાં કેટલાંક એવાં પણ છે કે જે અંતઃકરણ બાળીને રક્ત પીએ છે. પણ સજ્જનને પુરૂષના સંગથી જ પ્રેમ ઉદભવે છે. ___ शार्दूलविक्रीडित. नैवास्वाधरसायनस्य रसनात्पीयूषपानाच नो, नो साम्राज्यपदाप्तितः प्रतिदिनं नो पुत्रलाभादपि । नैवायत्नसुरत्नलाभवशतो नैवान्यतोप्यस्ति सा, या सम्प्रीतिरुदेति सज्जननृणां सद्भिः समं सङ्गमात् ॥६॥ સજજન મનુષ્યને પુરૂષોની સાથે સંગમ (મલાપ) થવાથી જે ઉત્તમ પ્રીતિ (આનન્દ) ઉદય પામે છે તે પ્રેમ ખાદ્ય (જમવા ગ્ય એવા લાડુ વગેરે) | # આ ક, તથા તેની પહેલાને લોક મુનિના ઘરમાં રહેનારા કોઈ શુક પક્ષીએ સ્વેચ્છ ને ઘેર રહેલા પોતાની સહેદર ભાઈના કુસંગના પરિણામને સાંભળી એક રાજાને કહેલ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય રસાયન ( રસ ભર્યાં અન્ન ) ના ભેાજનથી, અમૃતના પાનથી, ચક્રવર્તીના પદની પ્રાપ્તિથી, પ્રતિ દિવસ પુત્ર સુખના લાભથી, વગર મહેનતે મળેલ ઉત્તમ રત્નાના લાભથી અને બીજી કઇ રીતે પણ ઉત્પન્ન થતા નથી. ૬ સજજન પ્રેમ સંબંધે ગુજર કાન્ય મનહર, * ગ ગામાં ગયું જે જળ ગણાયુ તે ગંગાજળ, ગટરમાં ગયુ. જળ ગંદું' તે ગણાયું છે;. ખારે દરીયે ગયુ` તે ખરેખરૂ' ખારૂં થયું, છાશમાં પડયું. તે છાશ રૂપે થૈ છણુયુ છે; શેલડીયે સેશ્યુ થયુ' શેલ્ડીના રસ રૂપે, ચૂનામાં ભળ્યું તે ચૂના રૂપ થૈ ચણાયુ છે; એકજ આકાશની પેઢાશ દલપત કહે, જેવા જેવા જોગ થયા તેવું તે જણાયું છે. ૭ સત્પુરૂષને શુદ્ધ વાતાવરણના સ યાગની જરૂરીયાત. આજે સ્થળે સ્થળે, રાગના, દ્વેશના, ઇર્ષ્યાના, અસૂયાના, સ્વાના, અમર્યાદ લેાબના, ક્રોધના, વૈરના, અને એ વિના વિવિધપ્રકારના દુરાચારના વિચારો પ્રજાના માટા ભાગમાં પ્રસરેલા તથા પ્રસરતા હેાવાથી, આપણા દેશમાં વિચારનું જે વાતા વરણુ ખધાચુ છે તથા બંધાય છે, તેની મર્યાદામાં નિવાસ કરનાર સને, તે વિ ચારાની ન્યૂનાધિક પ્રમાણમાં અસર થયા વિના રહેતી નથી. ઘણા સત્સ`સ્કારી સ જના શુદ્ધ વિચારને સેવવાના આગ્રહથી પ્રયત્ન સેવતાં છતાં પણ ઘણું પ્રસંગે તેમનાં નિર્દોષ અંતઃકરણમાં દોષ અથવા અશુદ્ધ વિચાર પ્રકટેલા તેમને જણાય છે. આનુ કારણુ અન્ય કાંઇ નથી, પણ દોષવાળા વિચારાનુ તેમની આજુબાજુ બંધાયહુ` વાતાવરણ જ છે. કોઇ મનુષ્ય પાતના ઘરમાં ગમે તેટલી સ્વચ્છતા રાખતે હાય તાપણુ જે મહેલામાં તે રહેતે હૈાય ત્યાં ભારે ગંદકી રહેતી હૈાય તે તે ગંદ કીવાળી અસ્વચ્છ હવા, તેના સ્વચ્છ ઘરમાં પણ આવી તેને નડયા વિના રહેતી નથી, તેમ મનુષ્ય પેાતાના અંતઃકરણને શુદ્ધ રાખવાના ગમે તેટલે પ્રયત્ન સેવતા હાય તાપણુ જે નગરમાં અથવા દેશમાં તે રહેતા હોય, તે નગર અથવા દેશનું, વિચારનુ વાતાવરણ ને શુદ્ધ અર્થાત્ દેખના વિચારાવાળું હાય છે તેા તેના શુદ્ધ અતઃક રણમાં પ્રસ’ગાપાત્ત દોષ પ્રકટ થયા વિના રહેતા નથી. આથી કરીને સત્યયુગમાં અર્થાત્ જે સમયે સમગ્ર પ્રજાજન શુદ્ધ વિચારને સેવતા હૈાય છે, તે સમયે અંતઃ. કરણને શુદ્ધ રાખી રહેવાનુ કાર્ય અત્યંત સરળ હેાય છે, તથા કલિયુગમાં અર્થાત્ * દ્લપત કાવ્ય ભાગ ૨ જો. - અધ્યાત્મ અલપેાષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ. Page #259 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુસ'ગતિ--અધિકાર. ૨૧૩ જે સમથે પ્રજાના મેટા ભાગ અશુદ્ધ વિચારને સેવતા હોય છે તે સમયે અંતઃકરણુને પવિત્ર રાખવાનું કાય નિકટ હાય છે, એવુ જે કોઇ કોઇ સ્થળે પ્રતિપાદન કરાયલું છે, તે કેવળ સત્ય છે. જેમ જેમ શુદ્ધ વિચારને સેવનાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે શુદ્ધ વિચારનું વાતાવરણ બંધાતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારને સેવ નાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે અશુદ્ધ વિચારનુ વાતાવરણુ બંધાતુ જાય છે; અને આથી જ કરીને જે સ્થળે નિરંતર શુદ્ધ વિચારા સેવાતા હાય છે, એવા સત્પુરુષાના આશ્રમમાં પ્રવેશ કરતાં મનુષ્યાને અનાયાસ પેાતાના વિકાર દખી ગયેલા ભાસે છે, તથા શાંતિનું ભાન થાય છે, અને જે સ્થળે નિરંતર અશુદ્ધ વિચારા સેવાત! હાય છે, એવાં કસાઇખાનાંમાં, ખુન વગેરે ઘાર કર્માં થતાં સ્થળામાં, અયેાગ્ય શૃગારને ભજવનારાં નાટકગૃહેામાં, તથા એવાં જ વિવિધ દોષવાળાં સ્થળેમાં પ્રવેશ કરતાં, મનુષ્યેાના વિકારા અનાયાસ ઉદ્ભવે છે, પુષ્ટિને પામે છે, તથા તેઆના રાજસ તામસ ગુણુ વધી તેમને વ્યાકુળતા તથા અશાંતિનું ભાન થાય છે. આમ હાવાથી સુખ અને શાંતિને સત્ર પ્રવર્તાવવાની ઇચ્છા રાખનારે વિચારનુ વાતાવરણ સુધારવું, એ તેમનુ' પ્રથમ કવ્ય છે. આ પ્રમાણે કહી આ સુસ'ગતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથ સંગ્રહિતા. નીતિ. विनयविजय मुनिनायं, तृतीयपरिच्छेद एवमत्रैव । ग्रथित सुगमार्थ तु, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ ( વ્યાખ્યાનસાહિત્યસ`ગ્રહ નામના ) ગ્રં’થના તૃતીય પરિચ્છેદ્ર વ્યાખ્યાન કરનારાએ ( અને શ્રાતાએ ) ની સુગમતા માટે સ ંગ્રથિત કર્યાં છે; તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાવીએ। ( અને શ્રેતાવગ ) ના આ નઢને માટે થાઓ. तृतीय परिच्छेद परिपूर्ण. ૧ ચાર ગ્રહણ કરવાથી મોટ્ટા એ શબ્દ અધ્યાહાર છે એમ સૂચવે છે, Page #260 -------------------------------------------------------------------------- ________________ Wor : ), * चतुर्थ परिच्छेद. સુજન એ સાધુ પુરૂષના ઉપનામને દીપાવનાર છે. કેમકે સાધુની ઓળખ તેમના વેશમાં હોય તેના કરતાં તેમની પ્રતિષ્ઠા તેમાં જીવાતા ગુણ ઉપર વધારે રહે છે. આવા પવિત્ર ગુણનું જ્ઞાન થઈ શકે તે માટે સુજન–સપુરૂષમાં રહેલા ઉમદા ગુણે, પવિત્ર ભાવના અને ઉચ્ચ વર્તન સંબંધે ગયા પરિછેદમાં વિસ્તારથી વર્ણન કરેલું છે. સાધુ પુરૂષના ગુણ જાણવાથી દરેક ગુણની પીછાણ થતાં તે તે ગુણને આ ભ્યાસ કરવાને તક લેવી તેજ મનુષ્ય કર્તવ્ય છે. પરંતુ આવા ગુણ અને ગુણીના અભ્યાસીઓએ દુર્ગુણેથી ચેતવાને પણ શીખવું જરૂરનું છે. કેમકે મનુષ્ય પ્રકૃતિ કંઈ એક સરખી હોઈ શકતી નથી. સૃષ્ટિમાં જેમ સરલ પુરૂષ વસે છે તેમ નિંદકે અને દુષ્ટ ભાવનાવાળા અભવિ મનુષ્ય પણ હોય છે. આવા મનુષ્યને સમાગમ નિર્મળ મનુષ્યને ઉતરતી સ્થિતિમાં મૂકી દે છે. કારણ કે નિર્મળ મનુષ્યનું હૃદય પાણી જેવું સ્વચ્છ અને નિર્મળ હોય છે તેથી જેમ નિર્મળ જળમાં જે રંગ નાખીએ તે રંગ પાણી લે છે તેમ નિર્મળ મનુષ્યના હદય ઉપર સમાગમની છાપ સહજ પડી આવે છે આટલા માટે તેવી દુષ્ટ ભાવનાવાળા મનુષ્યના પરિચય માંથી બચવાને દુર્જન-કુસાધુના વર્તનની ઓળખાણ કરાવવી ઉચ્ચિત સમજી આ ચેથા પરિચછેદમાં તેવા અધિકારો ગોઠવવામાં આવે છે. कुसाधु-अधिकार. આ કુસાધુ-અધિકારને આરભ કરતાં પ્રથમ એક એવી શંકા ઉપસ્થિત થાય છે કે, આ દેષ નિરૂપણ પ્રકરણના વિષયમાં સમય તથા જ્ઞાનને ભોગ આપવા કરતાં સુસાધુ અધિકરણમાં જ કેમ ન પ્રવૃત્ત રહેવું જોઈએ ? પ્રત્યુત્તરમાં જણાવ Page #261 -------------------------------------------------------------------------- ________________ પરિદ મુસાધુ-અધિકાર ૨૧૫ વાનું કે તે પ્રકરણમાં ગુણેનાં લક્ષણે જાણવાથી જેમ તે ઉપાદેય (ગ્રહણ કરવા ગ્યો છે. તેમ નું પણ જાણવામાં આવે તે તેઓનું હેયત્વ ( ત્યજવા પણું ) થાય છે જેથી આ અધિકારણોક્ત કુલક્ષણનું પણ સ્વરૂપ જાણવાની જરૂર છે. કારણ કે વિશ્વની સમગ્ર વ્યક્તિઓ પિતે જે જે સાયેગમાં, સંસ્થાઓમાં નિયુક્ત થઈ છે તેમાં પિતાના આચાર વિચારને ગુણ રૂપજ માને છે તેમાં અમે દેષ નિરીક્ષણ કરનાર કોઈક જ વ્યકિત અપવાદ તરીકે હશે. પુનઃઆગળ વિચાર કરતાં જે જે જન સમાજને આત્મદેષ નિરીક્ષણ કરવાનું જ્ઞાન આપી તે દૂર કરવા માટે જગતમાં અનેક પ્રકારે છે તેમાં સાધુએ પ્રથમ પદે છે કારણ કે તેવા મહાતમાઓના બંધથી તે તે જનસમાજ દૂષણનું સ્વરૂપ જાણું તેમાંથી મુકત થઈ શુદ્ધ સ્વરૂપ બને છે. પરંતુ તે પિતે ઉપદેષ્ટાઓ જ તેવા દુર્લક્ષણોથી ગ્રસિત હોય તે બીજાના દેનું પૃથક્કરણ કરી શકે નહિં, તેથી તેવા ગુરૂઓ, સાધુઓ, મહાત્માઓ આ પરિશ્રમના પરિશીલનને લાભ લઈ સ્વયંશુદ્ધ થઈ બીજાઓને શુદ્ધ કરશે. જેથી વ્યાખ્યાન ર્તાના આ પરિશ્રમને સફળતા થશે એવી આકાંક્ષા પુરઃસર આ અધિકારને આરંભ કરવામાં આવે છે. નિર્મળ ભાવ રહિત સાધુનાં ફળ. અનુષ્ક૬ (૧ થી ૮) *अग्निहोत्रं वने वासः, स्वाध्यायो दानसत्क्रिया । तान्येवैतानि मिथ्याम्युर्यदि भावो न निर्मलः ।। १ ।। (સાધુ પુરૂષ માં) જે નિર્મળ ભાવ ન હોય તે અગ્નિહોત્ર, વનમાં વાસ, શાસ્ત્રાભ્યાસ, દાન, સારી ક્રિયા, તે આ બધાં નકકી મિથ્યા જ થાય છે. ૧+ કેવળ બાહ્ય ક્રિયાઓથી સાધુતા નથી. मुण्डनाच्छमणो नैव, संस्काराहाह्मणो न च । मुनिनोरण्यवासित्वावल्कलान्न च तापसः ॥३॥ મસ્તકમાં મુંડાવવાથી યતિ નથી જ (કહેવાતે) અને સંસ્કાર (માત્ર) થી બ્રાહ્મણ નથી કહેવાતે. જંગલમાં રહેવાથી મુનિ ( ન કહેવાય) અને વલકલ (જાડની છાલ પહેરવા) થી તપસ્વી ન ( કહેવાય.) ૨ * ઘણાખરા શ્લોકમાં જૈનેતર ઉક્તિ છે. + ૧ થી ૭ પુરાણુ. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ ઇન્દ્રિયોને આધીન રહેનાર સાધુનું સ્થાન. किमरण्यैरदान्तस्य ह्यदान्तस्य किमाश्रमः । यत्र तत्र वसेदान्तस्तदरण्यन्तदाश्रमम् ।। ३॥.... અદાન્ત (જેણે પિતાની ઇન્દ્રિઓને આધીન નથી કરી તેવા સાધુ)ને વનેથી (વનવાસેથી) શું? આશ્રમથી શું ? (પરંતુ જ્યાં જયાં દાન સાધુ રહે તે વન ને તે આશ્રમ છે ? દુરાચારી સાધુ માટે દૂર રહેતી શુદ્ધિ. मृदो भारसहस्रेण, जलकुम्भशतेन च । ' न शुध्यति दुराचारस्तीर्थस्नानशतैरपि ॥ ४ ॥ માટીના હજાર ભારથી (શરીર ઉપર ઘણું માટી ચોપડવાથી) અને જળના સે ઘડાથી અને તીર્થોમાં સેંકડો વખત નાવાથી પણ પુરૂષ શુદ્ધ થતા નથી. ૪ તથા— चित्तमन्तर्गतन्दुष्टं, तीर्थस्नानैर्न शुध्यति । शतशोऽपि जलैधौंतं, सुराभाण्डमिवाशुचि ॥ ५॥ અંદરનું દુષ્ટ ચિત્ત તીર્થના નાનેથી શુદ્ધ થતું નથી. જેમ સેકડોવાર જળથી ધોયેલું મદિરાનું પાત્ર અપવિત્ર જ છે. ૫ અપવિત્ર પુરૂષ માટે તીર્થ સ્થળમાં કિંમત. ... कामरागमदोन्मत्ता ये च स्त्रीवशवर्तिनः। न ते जलेन शुध्यन्ति, स्नानैस्तीर्थशतैरपि ॥ ६॥ કામ (અનેક પ્રકારની વિષય ભેગની ઈચછાઓ) રાગ (સંસાર સંબંધી સ્નેહ) અને (ધન, વિદ્યા, કુળ આદિના) મદથી મત્ત થયેલા અને જે સ્ત્રીઓને આધીન છે તે મનુષ્ય જળથી, સેંકડે તીર્થોમાં ન્હાવાથી પણ શુદ્ધ થતા નથી. ૬ પવિત્ર સ્થળમાં દુર્ગણીને તિરસ્કાર, चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवघातादिभिः कायस्तस्य गङ्गा पराङ्मुखी ।। ७॥ જેનું ચિત્ત રાગ (સંસારાસકિત) વિગેરેથી કલેશ પામેલ છે, મહેઠું અસત્ય વચનથી કિલર્ણ થયેલ છે, (અને) જીવહિંસા વિગેરેથી શરીર કિલષ્ટ થયેલ છે, તેને (તેવા પુરૂષથી) ગંગા વિમુખ થાય છે. ૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસાલુ—અધિકાર અનાચારી ગુરૂના ઉપદેશનું નિષ્ફળપણું, सर्वाभिलाषिणस्सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो मताः ॥ ८ ॥ સર્વ પદાર્થીની ઇચ્છા રાખનારા, સર્વ ભક્ષી, ધનાદિ પરિગ્રહવાળા, બ્રાચય હીન ગુરૂ, મિથ્યા ઉપદેશવાળા મનાયેલા છે ( અથાત્ તેમના ઉપદેશ વૃથા છે, ) ૮ માત્ર નામધારી સાધુઓને નમવાની મના. આના (૯ થી ૧૪) बन्दामि तवं तहसंज, मंच खन्तीय बम्भचेरश्च । जीवाण नहिंसा जश्च नियत्ता गिहावासा ॥ ए ॥ જેએમાં તપ તેમજ 'યમ, ક્ષમા, બ્રહ્મચર્ય, શાન્તિ, પ્રાણી માત્રની અહિંસા અને અનિયત ગૃહવાસ એક આશ્રમ-મઠમાં નિત્ય ન રહેવુ તે ઇત્યાદિ શુભ ગુણેા છે તેને હું નમન કરૂં છું હું વદ્મનીય ગુણુ છે કે વેશ ? ૨૦ ज इते लिङ्गपमाणं वन्दाहीं निन्हर तुमं सब्बे । एए अवन्दमाणस्स लिङ्गमवि अप्पमाणंते ॥ १० ॥ ૨૮ ને લિંગ માત્ર વન્દ્વનીય હાય તે એટલે કે યતિના વેષ ધારણ કરવાથી વત્ત્ત નીય ઠરતા હાય તે ધૂતા-નિન્હેવા પણ વન્દનાને પાત્ર થાય છે, માટે કેવળ માહ્ય ચિન્હધારી વન્દનાને પાત્ર નથી; કારણકે એ પેાતેજ અપ્રમાણુ હાવાથી તેના વેશ પણ અપ્રમાણ જ છે. ૧૦ વિશેષ પ્રમાણા, पासत्थाई वन्दमाणस्स नेव कित्तीं न निज्जरा होइ । काय किल्ले एमेव कुणइ तह कम्मबन्ध च ॥। ११॥ પાસ્રત્યાદિને વદના કરતાં યશકીતિ અથવા નિર્જરા કંઈ પણ થાય નહિં માત્ર કાયક્લેશ તથા નવાં કમ અથાય છે પણ લાભ થતા નથી. ૧૧ વળી કહ્યું છે કે— असुइठाणे पडिया चम्पगमाला न कीरई सीसे । पात्था ठाणे व माणा तह अपुज्जां ॥ १२ ॥ ૧૧ થી ૧૬ સંધપટ્ટકની ટીકાના, Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચાંપાના ફૂલની માળા મસ્તકે ધારણ કરવા ચોગ્ય નથી. તેમ પાસત્થા, ઉસજા, કુશીલિયા, સંસત્યા, અહા'દા એ પંચ પ્રકારની અપવિત્રતામાં પડેલા સાધુઓ પણ તેવી રીતે અપૂજનીય, અવંદનીય અને અગ્રાહ્ય છે. ૧૨ કેમકે. पकणकुळे वसन्तो सउणीपारोवि गरहिउ होइ । इयगरहिया सुविहिया मजि वसन्ता कुसीलाणम् ॥१३॥ જેમ ચંડાલના સમુદાયમાં પવિત્ર જાતિવાળો બ્રાહ્મણ પણ નિંદાપાત્ર થાય છે તેમ સુવિહિત ગીતાર્થ પુરૂષ પણ કુશીલિયાનાં ટેળામાં રહેવાથી નિંદા પાત્ર બને છે. ૧૩ ચારિત્ર ભ્રષ્ટ પુરુષની સ્થિતિ. सुबहुं पि सुयमहीयं किं काही चरणविप्पहीणस्स । अन्धस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥ १४ ॥ અતિશય શાસ્ત્રાભ્યાસ તે ચારિત્રહીન પુરૂષને શું કરી શકે તેમ છે! ત્યાં દષ્ટાંત કહે છે કે આંધળા પુરૂષ આગળ હજારે દીવા કર્યા હોય તે પણ તેથી તે અંધ પુરૂષને શો લાભ છે? અર્થાત કાંઈ નહિ. ૧૪ વૈદક–જતિષી સાધુની કિંમત अनुष्टुप् विद्ययं जोइसं चेव कम्मं संसारि अंतहा । विद्यामंतं कुणंतो य सोहू होइ विराहओ॥१५॥ સંસારની વૃદ્ધિ કરવાવાળા એવા જે વૈદક તિષ વિદ્યા મંત્ર વિગેરે દુષ્ટ કર્મ કરતે જે સાધુ તે આજ્ઞા વિરાધક થાય છે. ૧૫ કુગુરૂનું ભવ ભ્રમણ. ® उपगीति सप्पो इक्कम्मरणं कुगुरु अणंताइमरणाई । तो वरं सप्पगहिरं मा कुरु कुगुरुसेवणं भद्द ॥१६॥ * आर्योत्तरार्षतुल्यं, प्रथमार्धमपि प्रयुक्तं चेत् । कामिनि तामुपगीति, प्रकाशयन्ते महाकवयः ॥ હે સ્ત્રી પહેલા ચરણમાં ૧૨ માત્રા, બીજા ચરણમાં ૧૫, ત્રીજા ચરણમાં ૧૨ અને ચોથા ચરણમાં ૧૫ માત્રા હોય તે સતિ છંદ કહેવાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુસાધુ-અધિકાર. શહ સર્પ કરડે તેા. એક વખત મરણ થાય, પણ કુગુરૂ સેવનથી અનતા મરણુ થાય છે. તેથી સર્પ સેવન કરવું તે સારૂ છે. પણ હે ભેાળા જીવ ! કુગુરૂ સેવન કદી પણ કરશે નહિ. ૧૬ નિર્ગુ ણીને ત્યાગ. इन्द्रवज्रा. एभिर्गुणौघैः परिवर्जिता ये, प्रद्वेषपोषाय सखीभवन्तः । सारम्भ लोकव्यवहारभृङ्गा रामारमारागवशीकृताङ्गाः ॥ १७ ॥ આ ગુણેાના સમૂહથી જેએ વર્જિત છે. ( અને ) દ્વેષના પાષણ માટે મિત્ર રૂપ થતા. આર’ભ સહિત લેાક વ્યવહારમાં ભ્રમર તુલ્ય ( સસારમાં અત્યંત લુબ્ધ થયેલા ), શ્રી, ધનેાના સ્નેહુથી જેનાં અંગે વશ કરાયેલાં છે તેવા ૧૭ તથા उपजाति. (૧૮ થી ૨૧) कुसङ्गलीला हतसङ्गशीलाः, कुग्राहमूला: प्रमदानुकूलाः । अत्यन्तमोहाः कुगतिप्ररोहाः, विज्ञेन ते दूरत एव हेयाः ॥ १८ ॥ ખરાખ સંગામાં રમવા વાળા ( અને ) તેવા દુઃસંગથી જેનુ' સુશીલ નજી થયુ` છે, અને ખરાબ આગ્રહ જેનુ મૂળ છે અને જે સ્રીથ્યાને અનુકૂલ છે, અ ત્યન્ત અજ્ઞાનવાળા, ખરાબ ગતિના પ્રરોહા ( નવાંકુરા) રૂપ તે દુષ્ટ ( સાધુશ્મા ) ને વિદ્વાન પુરૂષે છેટેથી જ તજી દેવા. ૧૮ આદ્ય વેશધારી સાથે શું કરવું ? स्वलिङ्गिनो वा परलिङ्गिनो वा, सुमार्गबाह्याः कुगुरुस्वरूपाः। स्वयं प्रमादोज्जिततत्त्वरूपाः, कूपा इव त्याज्यपदे विधेयाः ॥ १९ ॥ પેાતાનાં ચિન્હા ( વેશ ) વાળા, અથવા ખીજાના ચિન્હા ( વેશ ) વાળા અને સન્મા`થી બાહ્ય કુત્સિત ( ખરાબ ) ગુરૂના સ્વરૂપને ધારણ કરનારા પોતે પ્રમાદને લીધે તત્ત્વથી તથા સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા (આવા ગુરૂએ ) ને કુવાઓની માફક તદેવા, ૧૯ પ્રતિકૂળ સચાગ વખતે શું કરવું ? गतार्थसार्थस्य वरं विदेशो, भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसङ्गादरमेकताद्रौ, वरं दरिद्री बहुपापचितात् ॥ २० ॥ * ૧૮ થી ૨૪ નવમ ચરિત્ર. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ જેને સાર્થ તથા અથ (ધન) ચાલ્યું ગયેલ છે, તેણે પરદેશમાં રહેવું ઉત્તમ છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને મત સારૂં છે, કુબુદ્ધિપુરુષ (કુગુરૂ) ના સંગ કરતાં પવિતેમાં મળી જવું (વનનિવાસ કરે) એ સારું છે, બહુ પાપમાં ચિત્ત રાખનાર કરતાં દરિદ્રી (કંગાલ) માણસ ઉત્તમ છે. ૨૦ તેમજ कोपस्य सङ्गाद्वरमग्निसेवनं, मनोऽभिषणादरमदिलङ्घनं । सछद्मबुद्धेवरमल्पबुद्धिता, गानिपातो वरमुग्रलोभतः ॥ २१॥ ક્રોધના સંગ કરતાં અગ્નિનું સેવન (અગ્નિમાં પડવું) સારું છે. મનને આધીન થવા કરતાં પર્વતનું ઉલ્લઘન ઉત્તમ છે. કપટી બુદ્ધિવાળા કરતાં અલ્પ બુદ્ધિપણું શ્રેષ્ઠ છે, ઉઝ (અત્યન્ત) લભ કરતાં ખાડમાં પડવું સુન્દર છે. ૨૧ વળી– गेही वरं नैव कुशीललिङ्गी, मृों वरं मा विबुधः प्रमादी । अन्धो वरं मा परवित्तदृष्टिः, मूको वरं मा बहुकूटभाषी ॥ २२॥ કુત્સિત સ્વભાવવાળા યતિ કરતાં ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે. (કુયતિ ઉત્તમ નથી જ.) મૂર્ખ ઉત્તમ છે, (પણ) પ્રમાદી (ઈન્ડિયાધીન) વિદ્વાન ઉત્તમ નથી, આંધળા પુરૂષ ઉત્તમ છે, (પણ) બીજાના ધનમાં નજર રાખનાર પુરૂષ ઉત્તમ નથી, મૂંગે માણસ શ્રેષ્ઠ છે. (પણ) બહુ ખોટું બોલનાર ઉત્તમ નથી. ૨૨ એટલું જ નહિ પરંતુ– વિંરાથ. वरं च दास्यं विहितान्यमार्गणारं च शस्त्र्या न परस्त्रिया गमः । वरं विषं मा गुरुदेववञ्चनं, वरं विनाशो न कलङ्किः जीवितम् ॥ २३ ॥ લાભવાળા અન્યાયના રસ્તા કરતાં દાસપણું કરવું સારૂ છે. છુરી સાથે ભેટવું સારું છે, પરંતુ પરસ્ત્રી સાથે ભેટવું સારું નથી. વિષ (ઝેર ખાવું) સારૂં (પણ) ગુરૂ તથા દેને છેતરવું સારું નથી, મરણ સારૂં છે (પણ) કલકી જીવવું સારું નથી. ૨૩ કસાધુઓનું દંભિપણું. રૂપજ્ઞાતિ (૨૪ થી ૨૯ ) पीयूषधारामिव दाम्भिकाः पाक्, प्रगल्भनीयाङ्गिरमुझिरन्ति । पुनर्विपाके खिलदोषधात्री, सैवाशेते बत कालकूटम् ॥२४॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુચ અધિકાર રા ^^^ ^^^ દાંભિક પુરૂષો પહેલાં અમૃતની ધારાની માફક બડાઈવાળ વાણું બેલે છે. પુનઃ (ફરી) પરિણામે તે જ વાણુ બધા દેને ધારણ કરનારી થાય છે. અને આશ્ચર્ય છે કે ઝેર કરતાં પણ વધી જાય છે ૨૪ કસાધુઓના સંગથી સંસારમાં ડૂબવાપણુ. न भावि धभैरविधिप्रयुक्तैर्गामी शिवं येषु गुरुर्न शुद्धः। रोगी हि कल्पो न रसायनैस्तै र्येषां प्रयोक्ता भिषगेवमूढः ॥२५॥ જેમાં વિધિહીન ડી કાઢેલ ધર્મો પ્રમાણે ચાલનાર ગુરૂ છે તે શુદ્ધ ગુરૂ નથી, અને તેઓનું કલ્યાણ થતું નથી. (ત્યાં દષ્ટાંત કહે છે કે, જે ઔષધને પ્રોક્તા (આપનાર) વૈદ્ય જ મૂઢ હોય તે ચેકસ તે ઔષધેથી રેગી શક્તિમાન ન થાય. (સા ન થાય) ૨૫ તેમજ– समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषयं कथं स तथैव जन्तुः कुगुरोभवाब्धिम् ॥२६॥ તારનાર છે એવી બુદ્ધિથી જેણે જેને આશ્રય કર્યો છે તે જ તેને ડૂબાવે છે, તે તે શીરીતે જળપ્રવાહ તરી શકે તેમજ જીવ કુસાધુ-કુગુરૂથી ભવ સમુદ્રને કે તેમાં રહેલ (વિષય) વિષયને કેમ કરી શકે? ૨૬ કુપથ્યનું ફળ. मायस्यशुद्धैर्गुरुदेवधर्मेंर्धिष्टिरागण गुणानपेक्षः। अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोनीव महामयातः ॥७॥ ઢિક્કાર વાળી દ્રષ્ટિના રગથી (શમદમાદિ ગુણોની અપેક્ષા ન રાખનારે તું અશુદ્ધ એવા ગુરૂ દેવના ધર્મોથી મત્ત બને છે તેથી તેના પરિણામ રૂપ પર લેકમાં તુ શેક કરીશ. (ત્યાં દષ્ટાન્ત કહે છે કે, જેમ કુપચ્ચ (રોત્પાદક) અને ખાનાર પુરૂષ મહા રોગથી ધેરાય છે (પડાય છે) તેમ, ૨૭ તવ ન જાણનારનું ઉભય ભ્રષ્ટપણું मुण्डी जटी वल्कलवास्त्रिदण्डी, कषायवासा व्रतकार्शताङ्गः । त्यक्तहिको वा यदि-नाप्ततत्त्वस्तदा तु तस्योभयमेव नष्टम् ॥२८॥ મસ્તક મુંડાવનાર, જટા ધારણ કરનાર, વલકલ (ઝાડની છાલ) ના વસ્ત્ર ધારણ કરનાર, ત્રણ કંઠ ધારણ કરનાર, ભગવાં વસ્ત્ર પહેરનાર, વ્રત (ઉપવાસો) થી દુબળા ૨૬, ૨૭, ૨૮. અધ્યાત્મ કલ્પ કુમા Page #268 -------------------------------------------------------------------------- ________________ રરર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ અંગવાળે અને આ લેક સંબન્ધી સુખને ત્યાગ કરનાર એવા યતિએ પણ છે તત્વની પ્રાપ્તિ ન કરી હોય તે તેનું તે બન્ને (ઐહિક પરલૈકિક) નષ્ટ થાય છે. ૨૮ દયા વિગેરે ધર્મોની અપેક્ષા. त्यक्त्वा कुटुम्बं च धनं समस्तमादाय वेषं श्रमणस्य पुंसा । न पालितो येन दयादिधर्मो, हा हारितं तेन मनुष्यजन्म ॥२९॥ કુટુંબ તથા બધા ધનને છેડીને યતિના વેષને ધારણ કરીને જે પુરૂષે દયા વિગેરે ધર્મનું પાલન નથી કર્યું; તેણે મનુષ્ય જન્મ હારેલે છે એમ ખેદથી કહેવું પડે છે. અર્થાત્ વ્યર્થ ગુમાવ્યું છે. ૨૯ સંસારમાં ધ્યાન ન આપવાની યતિની ફરજ. દ્રકા. संसारकं येन सुखं सकष्टं, ज्ञात्वेति वैराग्यबलेन मुक्तम् । पश्चानदेया खलु तेन दृष्टिः, संसारसिन्धौ प्रतिपूर्णकष्टे ॥ ३० ॥ સંસારનું સુખ કષ્ટવાળું જાણી જેણે વૈરાગ્યના બળથી છોડી દીધું છે, તે યતિએ પછી પૂર્ણ કષ્ટવાળા સંસાર સમુદ્રમાં દષ્ટિ (નજર) ન દેવી. ૩૦ કરૂઓની કરેલ સેવાનું નિષ્ફળપણું વૈરાશ્ય नानं सुसिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुष्टो नृपो नैव सुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुने सेवितः ॥ ३१ ॥ સારી રીતે સિંચેલ હોય તે પણ નિમ્ન વૃક્ષ લીંબડો) આંબાના ફલને આપતે નથી. અને રસોથી પુષ્ટ કરેલ હોય તે પણ) વA (વાંઝણ) ગાય દૂધ આપતી નથી, સારી રીતે સેવેલ હેય (તે પણ દુષ્ટ રાજા લક્ષમી (ધન) આપતું નથી, તેમ (સારી રીતે) સેવેલ હાય (તે પણ) કુગુરુ (ખરાબ ગુરુ) કલ્યાણકારી ધર્મને બતાવી શકતા નથી. ૩૧ કુગુરુઓની કપટ જાળ, વતન્તતિષ્ઠ. यात्राः प्रतीत्य पितरौ भवतोऽत्र चैत्ये, यद्वात्र मासि विहिता धनिनामुना यत् । कार्यास्त्वयापि च तथेति कथं गृहस्थैर्धर्मोयमित्यनुचितं रचयन्ति धूर्ताः ॥३॥ રકૃ૩૦ થી ૩ર સુભાષિત રત્નભાંડાગાર. Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મુસાધુ-અધિકાર, (એક ધૂર્ત ગુરૂ રવ સેવકને છેતરે છે) કે તારાં માબાપ આ ધર્મ સ્થાનમાં યાત્રા નિમિત્ત આવી (રહેતાં) અથવા આ માસમાં આ ઠેકાણે આ શેઠે જે યાત્રા (સેવા) કરી છે, તારે પણ તેવી રીતે યાત્રાઓ (પૂજા) (માતા પિતાના પુણ્યાર્થે) કરવી જોઈએ ગૃહસ્થાનો મા ધર્મ છે. આ પ્રમાણે ધૂર્ત સાધુઓ અનુ. ચિત રચના (બનાવટે) શા વાસ્તે કરે છે? ૩૨ કપટ જાળથી મુક્ત રહેવાની સાધુની ફરજ. मालिनी भवति नियतमत्रासंयमस्स्याद्विभूषा, नृपतिककुदमैतल्लोकहासश्च भिक्षोः । स्फुटतर इह सङ्गः सातशीलत्वमुश्चै रिति न खलु मुमुक्षोस्सङ्गतं गब्दिकादि ३३ નક્કી મુમુક્ષુ સાધુ પુરૂષને ગાદી તકીઆ વિગેરે રાજોપચાર યોગ્ય નથી (ત્યાં. કારણ જણાવે છે કે) આમાં નક્કી ઈન્દ્રિયોનો સંયમ થઈ શકતું નથી તેમ ત્યાં અનેક જાતની શોભા થાય છે અને આ રાજ્યસન છે (રાજાને ગ્ય છે) અને ભિક્ષ પુરુષને તે આ લેકેના હાસ્યનું ઠેકાણું છે કારણ કે અહિ પ્રસિદ્ધ રીતે લોકેને સંગ થાય છે ને ઉચ્ચ પ્રકારના શીલને નાશ થાય છે આ કારણથી યતિને ગાદિ પર્યકાદિ રાજોપચાર વજર્ય છે. ૩૩ ઉપદ્રવ ન થાય તેવા વચનની જરૂર. मन्दाक्रान्ता इत्थं मिथ्यापथकथनया तथ्ययापीह कश्चिन् , मेदं ज्ञासीदनुचितमयो मा कुपत्कोऽपि यस्मात् । जैनभ्रान्त्या कुपथपतितान्प्रेक्ष्य नॅस्तत्पमोहा पोहायेदं किमपि कृपया कल्पितं जल्पितं च ॥३४॥ આવી રીતે સત્ય છે તે પણ માર્ગના મિશ્યા લક્ષણે (દુર્લક્ષણો) ના કથનથી કોઈ પુરૂષ અને અગ્ય ન જાણે. અને કઈ પણ ગુસે ન થાઓ કારણકે જૈન ધર્મની બ્રાનિતથી પેટે રસ્તે પહેલાં માણસને દેખીને તેઓના અજ્ઞાનના નાશ માટે કાંઈ પણ આ (ગુરૂ દેવની) કૃપાથી રચ્યું છે અને કહ્યું છે. અર્થાત્ જૈન ગુરૂની બ્રાંતિથી કુગુરૂમાં ફસાવું નહીં ૩૪ *૩૪ થી ૩૬. સંધપટ્ટકની ટીકાના. Page #270 -------------------------------------------------------------------------- ________________ પછી વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શુદ્ધ ભાવનાહીન ક્રિયાઓની નિષ્ફળતા રાવિઝીતિ. (૩૫ થી ૫૧). ज्वालाभिश्शलभा जलैर्जलचरास्तिर्यगजाभिर्वटा मुण्डैरेडडकाः समस्तपशवो ननाः खरा भस्ममिः । काष्ठाभिस्सकला द्रुमाः शुकवराः पाठाद्वका ध्यानतो, नो शुध्यन्ति विशुद्धभावचपला नैते क्रियातत्पराः ॥३५॥ કેવળ તે તે ક્રિયાઓથી છવ શુદ્ધ થતું હોય તે પતંગીયાએ જવાળાઓથી, (તેમાં બળીમરવાથી) જળચર પ્રાણીઓ જળેથી, વટવૃક્ષ નીચી જટાઓ રાખવાથી, • ગાડ માથાં મુંડાવવાથી, સમસ્ત પશુએ બ્ર(દિગંબર) છે તેથી, ગધેડાંઓ ભસ્મથી, (રાખમાં લોટવાથી) સમગ્ર વૃક્ષે એક ઠેકાણે ઉભા રહેવાથી, ઉત્તમ પોપટે પાઠ કરવાથી, બગલાએ ધ્યાન કરવાથી (શુદ્ધ થવા જોઈએ પણ તેઓ) શુદ્ધ થતા નથી. કારણ કે આ બધાએ શુદ્ધ ભાવ રહિત છે અને ક્રિયા કરે છે પણ તે કાર્ય લક્ષ પૂર્વક કરતા નથી ૩૫ યતિ ને નિષિદ્ધ અન્નભક્ષણને નિષેધ पटुकायानुपमृध निर्दयमृषीनाधाय यत्साधितं, शास्त्रेषु प्रतिषिध्यते यदसकृनिस्त्रिंशताधायि यत् । गोमांसाद्युपमं यदाहुरथ यद्भक्त्वायतिर्यात्यध स्तत्कोनाम जिघित्सतीह सघृणः सङ्घादिभक्तिं विदन् ॥३६॥ નિર્દય રીતે ષટૂકાય નામના પ્રાણીઓ (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસક્રાઈ)નું મર્દન કરીને જેરૂષિઓ (યતિઓ) ને ઉદ્દેશ કરીને સિદ્ધ કરેલું છે. અર્થાત્ જે અન્ન સાધુઓને માટે જ રાંધેલું છે. અને જેને હમેશાં શાસ્મમાં નિષે ધ છે. અને જે નિર્દયપને ધારણ કરનારું છે. અને જે આધાકમ અન્નને યતિઓ માટે ગોમાંસ વિગેરેની ઉપમા(શાસ્ત્રોમાં આપવામાં આવી છે. અને જેનું ભક્ષણ કરી યતિ નરકને પ્રાપ્ત થાય છે. તેવા અન્નની ક યતિ જમવાની ઈચ્છા રાખે? કે (યતિ) દયા યુક્ત છે અને સંઘ ભક્તિ વિગેરે સારૂ ધાણું છે એમ જાણવાવાળે છે. ૩૬ કુસાધુઓના સ્વધર્માજ્ઞાનનું સ્પષ્ટીકરણ. यत्किञ्चिद्वितयं यदप्यनुचितं यल्लोकलोकोत्तरोत्तीर्ण यजवहेतुरेव भविनां यच्छास्त्रबाधाकरम् । तत्तद्धर्म इति ब्रुवन्ति कुधियो मूढास्तईन् मतभ्रान्त्या लान्ति च हा दुरन्तदशमाश्चर्यस्य विस्तार्जितम् ॥३७॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુસાધુ--અધિકાર. પ ( જગત્માં ) જે કંઇ અસત્ય ( ખાટુ' ) છે; અને જે અયેાગ્ય છે; અને જે દુનિયા તથા તેના લેાકેામાં ઉતરેલું છે. ( પ્રસરેલુ છે, ) અને જે સ'સારી જીવાને સંસાર ( જન્મ જરા મરણુ ) ના કારણરૂપ છે. અને જેને શાસ્ત્રામાં પીડા કરનારૂ કહેલ છે. તે તે ( વન--આચરણને ) કુત્સિત બુદ્ધિવાળા યતિએ ધમ એવી રીતે કહે છે. અને તદનુયાયી મૂઢ લેાકેા તેને અત્ ભગવાનના મતની ભ્રાન્તિથી. ( આ અર્જુન્નત છે એવી ભૂલથી ) ગ્રહણ કરે છે તેને ખેદ પુરઃસર કહેવું પડે છે કે દુરન્ત ( દુઃખરૂપ અન્તવાળું ) દશમા આશ્ચયનું ગર્જિત છે. ૩૭ ગુણશીલ વિજ ત કુસાધુઓની માહદશા. निर्वाहार्थिनमुज्जितं गुणळवैरज्ञातशीलान्वयं, वंशजतगुणेन गुरुणा स्वार्थाय मुण्डीकृतम् । तद्विख्यातगुणान्वया अपि जना लग्नोग्र गच्छग्रहा देवेभ्योऽधिकमच्चयन्ति महतो मोहस्य तज्जृम्भितम् ||३८|| નિર્વાç (ઉદર ભરવા) ના અવાળા અને જેમાં લેશ પણ ગુણ નથી તેમ જેના સ્વભાવ વ‘શની કોઇને ખબર નથી અને જે તેવાજ વંશમાં જન્મેલા અને તેવા ગુણવાળા ગુરૂથી સ્વાર્થ માટે (પાતાના ધનાદિના વારસા આપવા સારૂ) મુંડાએલ છે તેવા પુરૂષ (કુસાધુ) ના તે તે પ્રસિદ્ધ ગુણુ તથા વશવાળા અને ઉચ્ચા ગચ્છરૂપી હેામાં પકડાએલા ઉત્તમ જના પણુ દેવા કરતાં અધિક પૂજા કરે છે. તે (આ ) મહા માહ (અજ્ઞાન) નું ગર્જિત છે. (પ્રકટ સ્વરૂપ છે) ૩૮ વૈષધારી કુટિલ સાધુઓથી થતા અનથ. क्षुत्क्षामः किल कोsपि रङ्गशिशुकः प्रव्रज्य चैत्ये कचित्, कृत्वा कञ्चनपक्षमक्षत कलिः प्राप्तस्तदाचार्यकं, चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति, स्वं शक्रीयति बालिशीयति बुधान्विश्वं वराकीयति ||३९|| સુધાયી કૃશ-દુળ થયેલા કૅાઇપણુ ('કના બાળક કોઇ દેવસ્થાનમાં પ્રત્રજ્યા લઈ અને કાષ્ઠ ( ગચ્છ ) ના પક્ષને આશ્રય કરી જો કે પેાતામાં કળિ-કોષ લેશપણ એછે થયેા નથી તાપણુ આચાય પદ્યને પ્રાપ્ત થાય છે. ત્યાં આશ્ચય છે કે તે કુચતિ દેવસ્થાનને ઘર કરે છે, પેાતાના ગચ્છ ( અનુયાયી ) સંઘમાં કુટુંમ જેવુ કરી મૂકે છે, પેાતાના કાઈ (સ'અ'ધી હોય) તેને ઇન્દ્રતુલ્ય ધનાઢય કરે છે અને *૩૮ થી ૪૯ સાપટ્ટક. ૨૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. વિદ્વાનને મૂર્ખ બનાવે છે, અને આખા જગતને કેડી (કાકણિકા) તુલ્ય ગણે છે. ૩૯ તેવા શ્રાવકોનું વિકળપણું किन्दिङ्मोहमिताः किमन्धबधिराः किं योगचूर्णीकृताः, किन्दैवोपहताः किमङ्ग दकिताः किं वा ग्रहावेशिताः । . कृत्वा मूर्ध्नि पदं श्रुतस्य यदमी दृष्टोरुदोषा अपि, व्यानि कुपथाज्जडा न दधते सूयन्ति चैतत्कृते ॥४०॥ આ સર્વ શ્રાવકો કે જેઓ તેવા ધૂર્તોના મતને અનુસારનારા છે) તેઓ શું આ બધા દિગમૂઢ થયા છે? શું અન્ય કે બધિર (બહેરા ) થયા છે? શું સંસારના ભેગથી ચૂર્ણ રૂપ થયા છે? શું દેવથી હણાય ગયા છે? અથવા હે મિત્ર! તેઓ છેતરાયેલા છે? શું ગ્રહો (પાપગ્રહ) થી આવેશિત થયા છે? અર્થાત્ શું પાપગ્રહેઓ મત્ત બનાવી દીધા છે? કે ઘણા દેશે જોતાં છતાં પણ આ જડ કુશ્રાવકે ધર્મશાસ્ત્રને માથે પગ મૂકીને કુમાર્ગથી પાછા હઠતા નથી અને આને માટે (અધિકાધિક) બીજા સન્માર્ગે ચાલનારાઓની નિન્દા કરી રહ્યા છે. ૪૦ કુતિઓના શ્રાવકોને દુખપ્રદ શ્રમ. उत्सूत्रोच्चयमूचुषः सुखजुषः सिद्धान्तपद्यामुषः, पोत्सर्पद्भवतापकापथपुषः सम्यग्दृशां विद्विषः । ये क्षुद्राः प्रतिजानते गुरुतया भूरीन्कुसूरीनहो, ते चुम्बन्ति सहस्रशः श्रमभरोदश्राश्चतस्त्रोगतीः ॥३१॥ ઉલ્સ (સૂરવિરૂદ્ધ) ના સમૂહને ઉચ્ચાર કરનારા અને તેથી સુખને સેવવાવાળા સિદ્ધાન્તાના માર્ગને લેપનારા–-ભૂલાવનારા, ઉત્કટ સંસાર (હું અને મારૂ) ના કુત્સિત માર્ગનું પિષણ કરનારા, સારા વિદ્વાનોના શત્રુઓ, એવા ઘણા કુરિઓ (દુષ્ટ આચાર્યો) ને જે તુચ્છ લેકે ગુરૂ પણથી જાણે છે, (સેવે છે, તેઓ હજાર વખત કેવળ પરિશ્રમના ભારથી દુઃખરૂપ એવી (નર્ક, તીર્થંચ-મનુષ્ય-દેવ) રૂપી ચાર ગતિઓનું ચુમ્બન કરે છે અર્થાત્ કર્મ પ્રમાણે તે ગતિ ભોગવવી પડે છે. ૪૧ કુત્સિત સાધુઓના દંભમાં રહેલું સર્વોપરિપણું. सर्वत्रास्थगिताश्रवाः स्वविषयव्यासक्तसर्वेन्द्रिया वल्गगौरवचण्डदण्डतुरगाः पुष्यत्कषायोरगाः । Page #273 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કસાથુ-અધિકાર सर्वाकृत्यकृतोऽपि कष्टमधुनात्याश्चर्यराजाश्रिताः, स्थित्वा सन्मुनिमूर्धसूद्धतधितस्तुष्यन्ति पुष्यन्ति च ॥४॥ સર્વ સ્થાનમાં જતાં પાંચ પ્રકારના સંયમોને નહીં રક્ષણ કરનારા, (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગબ્ધ રૂપી) તે તે પિત પિતાના વિષયમાં સર્વ ઈન્દ્રિઓને આસક્ત રાખનારા, વધી પડેલા ગેરવથી (મહેટાઈથી) જીવને દંડ કરાવનાર એવા પાપી મન-વચન-કાયા રૂપી ઘોડાએ જેના નિયમમાં નથી એવા અને કષાય. (ધ-માન-માયા-લોભ) રૂપી સર્પોનું પિષણ કરનારા, સર્વ અકૃત્યો (ન કરવાનાં કાર્યો) ને કરનારા, (વસ્તુતાએ આવા છે) પણ ખેદથી કહેવું પડે છે કે હમણાં આશ્ચર્ય સહિત રાજાઓના આશ્રિત બની ઉદ્ધત બુદ્ધિવાળા આ કુસાધુએ શ્રેષ્ઠ મુ. નિઓના મસ્તક ઉપર ઉભા રહી પ્રસન્ન થાય છે અને પુષ્ટ બને છે. ૪૨ ગૃહસ્થ કરતાં પણ તેવા યતિઓની હીનતા. सर्वारम्भपरिग्रहस्य गृहिणोऽप्येकाशनाघेकदा, प्रत्याख्यायनरक्षतो हदि भवेत्तीत्रानुतापस्सदा । षट्कृत्वत्रिविधंत्रिधेत्यनुदिनं प्रोच्यापि भञ्जन्ति ये तेषां तु क तपः क सत्यवचन क ज्ञानिता क व्रतम् ॥४॥ બધા ધનગૃહ વિગેરે પરિગ્રહવાળા ગૃહસ્થને પણ “હું એક વખત ભોજન કરીશ અર્થાત એકાસણા આદિ કરીશ” એમ પ્રતિજ્ઞા કરીને તે પ્રતિજ્ઞા પ્રમાદથી પાળી ન શકાય તે હદયમાં હમેશાં ઘણે પરિતાપ-ખેદ થાય છે કે મેં પ્રતિજ્ઞાને ભંગ કર્યો. ત્યારે જે યતિઓ હમેશાં પ્રાતઃ અને સાયંકાળે કાયિક, વાચિક અને માનસિક અને તે કરવું, કરાવવું અને અનુમોદન આપવું એમ ત્રિવિધે-ત્રિવિધે પચ્ચખાણ કરે છે તે પણ તે પ્રતિજ્ઞાને ભંગ કરે છે તેઓનું તપ ક્યાં? સત્ય વચન ક્યાં? જ્ઞાનિપણું ક્યાં ? અને ત્રત ક્યાં ? ૪૩ ધર્મના નામે કુસાધુની ધૂર્તતા. देवार्थव्ययतो यथारुचि कृते सर्वतुरम्ये मठे, नित्यस्थाः शुचिपट्टतूलिशयनाः सद्गब्दिकाद्यासनाः । सारम्भाः सपरिग्रहाः सविषयाः सेाः सकाङ्काः सदा, साधुव्याजविटा अहो सितपटाः कष्टं चरन्ति व्रतम् ॥४४॥ દેવ ભગવાન (જિનમંદિર)ને માટે વ્યય (ખર્ચના) બહાનાથી તે પોતાની મરજી મુજબ સુન્દર આશ્રમ (કપાયાદિ) બનાવે છે કે જેમાં શીત ઉષ્ણ વર્ષ વિગેરે બધી Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ચતુર્થ હતુઓ અનુકૂળ રહે એવા સ્થાનમાં પિતે હમેશાં રહે છે, અને સ્વચ્છ વસ્ત્રવાળાં ગાદલાઓમાં શયન કરે છે, અને સુન્દર ગાદી તકીયા વિગેરેથી સુશોભિત આસનમાં બેસે છે. (તથા સાંસારિક કાર્યોને) આરંભ, ધનાદિ) પરિગ્રહ, સાંસારિક) વિષયે, અદેખાઈ અને અનેક કામનાઓ વાળા, અને સાધુના મિષથી કામી, ઘેળાં વસ્ત્ર ધારણ કરનારા, આ કુસાધુએ વ્રત ચર્ચાને ડોળ કરી રહ્યા છે એ મહા ખેદની વાત છે. ' તેવા યતિ, ધર્મના સર્વ રીતે શત્રુ છે. इत्याधुद्धतसोपहासवचसः स्युः प्रेक्ष्य लोकाः स्थिति, श्रुत्वान्येऽभिमुखा अपि श्रुतपथाद्वैमुख्यमातन्वते । मिथ्योक्त्यासुदृशोऽपि बिज्रति मनःसन्देहदोलाचलं, येषान्ते ननु सर्वथा जिनपथप्रत्यर्थिनोऽमी ततः ॥४५॥ ઈત્યાદિ (પૂર્વ લેકમાં કહેલી કે જે યતિને માટે નિષિદ્ધ છે) તેને જોઈને લેક ઉદ્ધતપણાથી અનેક હાસ્ય વચને કહે છે. અને બીજા (ધમ સેવકે) તેનાથી સન્મુખ છે (ભક્તિવાળા છે) તેઓ પણ કાનના માર્ગથી સાંભળીને વિમુખ બને છે અર્થાત તેને પૂજ્ય તરીકે માનતા નથી. અને જેઓના મિથ્યા ભાષણથી શુદ્ધ નજરવાળા (પવિત્ર પુરૂષ) પણ સંદેહના હીંચકામાં ચલાયમાન થાય છે (તેનું કારણ દર્શાવે છે કે, આ કુસાધુઓ નકકી બધી રીતે જૈન પથ (ધર્મ) ના શત્રુઓ છે તેથી આમ બધું બને છે. ૪૫ તેઓનાં દુર્લક્ષણેનું વિશેષ સ્પષ્ટીકરણ, भिक्षा सूतकमन्दिरे भगवतां पूजा मलिन्या स्त्रिया, हीनानां परमेष्ठिसंस्तवविधेर्यच्छिक्षणं दीक्षणम् । जैनेन्द्रपतिमाविधापनमहो तल्लोकलोकोत्तर व्यावृत्तेरथहेतुमप्यधिषणाः श्रेयस्तया चक्षते ॥४६॥ સૂતકીને ઘેર ભિક્ષા કરવી, તથા મલિન સ્ત્રી પાસે ભગવાનની પૂજા કરાવવી, હીન જાતિવાળાંએને પરમેષ્ટિ ભગવાનના સ્તવન વિધિનું શિક્ષણ આપવું, અને દીક્ષા આપવી, અને જેનેન્દ્ર ભગવાનની પ્રતિમાનું વિધિ વિધાન તેવા હીન જાતિવાળ પાસે કરાવવું, આ બધું લેક તથા લકત્તર સમાજમાં નિષેધના કારણ રૂપ કહેલ છે તે પણ આ બધાં વિધાનને પામર ગુરૂઓ શ્રેયપણથી જણાવે છે અર્થાત્ આમાં ધર્મ છે એમ માની સમજાવે છે–કરાવે છે. ૪૬ '". તથા— Page #275 -------------------------------------------------------------------------- ________________ R પરિચ્છેદ. કુજાધુ-અધિકાર. कष्ठं नष्टदिशां नृणां यददृशां जात्यन्धवैदेशिका, कान्तारे प्रदिशत्यभीप्सितपुरावानं किलोत्कन्धरः । एतत्कष्टतरन्तु सोऽपि सुदृशः सन्मार्गगांस्तद्विद સ્તારયાવનુર્વિનો સતિ વત્તાવાગજ્ઞાનિવ IIણા હા કષ્ટ છે કે દિશા ભૂલી ગયેલાં આંધળાં માણસને જન્માન્ય વિદેશી પુરૂષ અરણ્યમાં ઉચી ધરા (ડાક) રાખીને જે નક્કી ઈચ્છિત શહેરને રસ્તે બતાવે છે એટલું જ નહિ પરંતુ આનાથી પણ બીજું એક મહા કષ્ટ છે કે તે જન્માન્ય પુરૂષ સુન્દર દષ્ટિવાળા, સારા માર્ગમાં ચાલનારા, અને તે માર્ગના સત્યને જાણનારા પુરૂષોને તથા તેવા મહાત્માઓના વાક્યને અનુસરનારાઓને અવજ્ઞા પૂર્વક અજ્ઞાનીઓની માફક હસે છે. ક૭. મેક્ષપદમાં પ્રવેશ કરવા સિવાય બધા વ્યાપાર વ્યર્થ છે. कि वेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रैर्महाविस्तरैः, स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वैकं भवदुःखभाररचनाविध्वंसकालानलं, स्वात्मानंदपदप्रवेशकलनं शेषैर्वणिग्वृत्तिभिः ॥४८॥ * સંસારની દુઃખ રૂપ રચનાઓ (કલ્પનાઓ) ને નાશ કરવામાં પ્રલય કાળના અગ્નિતુલ્ય એક સ્વકીય (પિતાના) આત્માના આનન્દર્ય પદમાં પ્રવેશ કરવા (મોક્ષ પ્રાપ્તિ) ને જે વિચાર તેને છેડીને અર્થાત્ આ વિચારને એક તરફ મૂકી દઈ બીજાં વ્યાપારીઓની (આ લેકની) કમાણી જેવાં (વધારેમાં વધારે) સ્વર્ગ, ગામકુટી (ઝુપડી) ના નિવાસના ફળને આપનારા અને કમ ક્રિયાઓના ભ્રમવાળાં વેદ, મૃતિઓ, અને પુરાણે ના પાઠથી તથા મહા વિસ્તારવાળા ધર્મ શાસ્ત્રથી શું? અર્થાત્ કાંઈ ફળ નહિં એટલે મેક્ષ તેજ પરમ પુરૂષાર્થ છે. ૪૮ મેક્ષ માર્ગની પ્રવૃત્તિ વિરૂધ સ્વકીય પશ્ચાત્તાપ. न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ये प्राक्तया, लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः, फूत्कुर्मः किमराजके ह्यपि तवारक्ष्या न किं दस्यवः ॥४॥ હે શ્રીમાન વીરસ્વામી ! આપે મોક્ષ માર્ગના વાહક પણુથી (ચલાવનાર ૫થી) જેઓને પૂર્વકાળથી ભૂમીમાં રાખ્યા છે તેવા ઘણા મુસાધુએ આપના જૈન Page #276 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ શાસન (ધર્મ) માં રહી આપના સ્વધામ પ્રયાણુ પછી લુટારા થઇ ડયા છે, અને યતિના નામને ધારણ કરનારા તેએ તેના શરીરના દર્શન માત્રથી આ યતિવય છે એવી બુદ્ધિવાળાની પુણ્યારૂપી સ'પત્તિઓનુ હરણુ કરે છે. તેથો ક્યાં સુધી પુ”કાડા મારીએ ! (સહન કરીએ; ) કારણકે રાજા વગરના દેશમાં તેવા લેાકેાને આપે ન રાખવા જોઇએ. શુ તે દસ્યુ તુલ્ય ચાર રૂપ નથી ? અર્થાત તેવા છે. ૪૯ કુસાધુએના મનને ક્રૂર કરનારાં ઉપાદાના-નિદાન-દર્શાવે છે. सर्वैरुत्कटकालकूटपटलैः सर्वैरपुण्योन्चयैस्सर्वव्यालकुलैस्समस्त विधुराधिव्याधिदुष्टप्रहैः । नूनं क्रूरमकारि मानसममुं दुर्मार्गमासेदुषां दौरात्म्येन निजघ्नुषां जिनपथं वाचैषसेत्यूचुषाम् ||२०|| જગતમાંના મધીજાતનાં ઝેરના સમૂહ થી; બધા પાપાના રાશિથી, સર્વ સર્પોના કુળાથી બધાં દુ:ખ, મન પીડા, રાગો, તથા દુષ્ટ એવા મંગલાઢિ પાપ ગ્રહેાથી આ કુમાગે (અધર્મને માગે) ગયેલા આ કુ યતિઓનું મન ક્રૂર (નિય)કરાયું છે. કા રણ કે તે શુદ્ધ જિન માર્ગનુ ખંડન કરી રહ્યા છે અને વાણીથી અધમ માતે આ શુદ્ધ જૈન ધર્મ માર્ગ છે” એમ ખેલી રહ્યા છે. અર્થાત્ ભ્રાન્ત ચિત્તવાળા થઈ ગયા છે તેથી ઉપરની સ’ભાવના છે. ૫૦ કુસાએના કથન શ્રવણથી બચવાની જરૂર. दुर्भेदस्फुरदुग्रकुग्रहतमः स्तोमास्तघीचक्षुषां, सिद्धान्तद्विषतां निरन्तरमहामोहादहंमानिनाम् । नष्टानां स्वयमन्यनाशनकृते बद्धोद्यमानां सदा, मिथ्याचारवतां वचांसि कुरुते कर्णे सकर्णः कथम् ||२१|| દુર્ભેદ્ય પ્રસિદ્ધ ભયંકર ખરાબ આગ્રહરૂપી અધારાના સમૂહથી પાખ યુક્ત મેધથી જેઓનાં બુદ્ધિરૂપી મૈત્રા હરાય ગયેલાં છે. અને તેથી સિદ્ધાન્તા (ધર્માંના શુદ્ધ તત્ત્વ) ની નિંદા કરવાવાળા તથા નિરન્તર મહા અજ્ઞાનથી મિથ્યાભિમાન વાળા પાતે નષ્ટ થયેલા અને હંમેશાં ખીજાએના નાશ કરવા (ધર્મભ્રષ્ટ કરવા) સારૂ ઉધમાને બાંધનારા મિથ્યા આચારવાળા આ કુસાધુએ ના વચનેને કહ્યું (જ્ઞાન) શક્તિવાળા (સહૃદય) મનુષ્ય શાવાસ્તે કાને કરેછે અર્થાત્ ધ્યાન દઇ સાંભળેછે? ૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાધુ-અધિકાર ૨૩૧ જૈન મંદિરમાં શુદ્ધ અહંન્મતાનુસારી મહાત્માઓ વસતા નથી. ધરા-(પર--પ૩). गायगन्धर्वनृत्यत्पणरमणिरणद्वेणुगुज्जन्मृदङ्गप्रेवत्पुष्पस्रगुद्यन्मृगमदलसदुबोलचञ्चजनौधे । देवद्रव्योपभोगध्रुवमठपतिताशातनाभ्यस्त्रसन्तः, सन्तः सद्भक्तियोग्ये न खलु जिनगृहेऽहंन्मतज्ञा वसन्ति ॥५॥ જે જિન ભગવાનની ભક્તિ કરવાને ગ્ય છે અને જેમાં ગંધ ગાન કરી રહ્યા છે, ગણિકા નાચી રહી છે, વેણુઓ વાગી રહ્યા છે મૃદંગ ધિક્તાન કરી રહ્યા છે કુલેની માળાઓ બહેકી રહી છે અને જે કસ્તુરિ આદિના પરિમલથી મત્ત આમતેમ ચાલતા જન સમૂહથી ભરપૂર છે એવા જિનગૃહ (જીન મંદીર) માં અહંન ભાગવાનના શુદ્ધ મતને જાણનારા સત્પર રહેતા નથી, કારણ કે તેઓ દેવના દ્રવ્યના ઉપયોગથી તથા આશ્રમના નક્કી થયેલા ધણીપણાથી થતી આશાતનાથી ત્રાસ પામે છે. પર કુતિઓ જનસમાજને છેતરવા માટે કરતા આડબરો. आकृष्टुं मुग्धमीनान् बडिशपिशितवद्विम्बमादर्यजैनं, तन्नाम्ना रम्यरूपानपि वरकमठान् स्वेष्टसिध्यै विधाप्य । यात्रास्नानाद्युपायै मसितकनिशाजागराद्यैश्छलैश्च श्रद्धालु मजैनैश्छलित इव शर्वञ्च्यते हा जनोऽयम् ॥५३॥ અજ્ઞાની મીનતુલ્ય ભેળાં લેકેને ખેંચવા સારૂ મત્સ્યવેધન (જાળમાં રહેલ લેહશંકુ) માં રહેલા માંસરૂપ જન પ્રતિમાનું દર્શન કરાવીને તે પ્રતિમાના નામથી સુન્દર મંદીર (દેરાસર) પિતાનું ઈચ્છિત પાર પાડવા સારૂ કરાવીને-બંધાવીને યાત્રા (પૂજા) નાન (અભિષેક વિગેરે ઉપાયોથી તથા છળેથી (કપટ જાળથી) નમઃ સ્કાર, રાત્રિના જાગરણે વિગેરે ઉપાયથી ઈત્યાદિ ન્હાનાએ કરી જૈનાચાર્યના નામને ધારણ કરનારા શઠાથી (નીચ પુરૂષથી) શ્રદ્ધાળુ એ આ જનસમાજ છેતરાયેલ છે અને હજી પણ આગળ છેતરાતા હોય તેમ જણાય છે.) ૫૩ પ્રસ્તાવિક ઉદાહરણે. - હા* દે કેડીક ગેપીચંદન, દે કડીકી વાની; દે કેડીકી લીની તૂમડી, છ કોડીઐ સ્વામી. ૫૪ * ચિદાનંદજી. Page #278 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ પાઇ શાંતિનાથ તુમ શાંતિ કરે, ગેળ કપાસીયા મેંઘા કરે, ખેતા માથે ચેટી ધરે, તે જાય ખેતાને ઘરે. ૫૫ ભજન જિનકા વેશ લજાયા છે જિનવર રૂમ-પાયા બે-જિનકા-ટેક. ઘરકું છોડ કર શિર મુંડાયા બેઠા બનકે યેગી યેગ માર્ગકા મર્મ ન જાના અંતરમેં હય ભેગી ૫૬ સંસારિક સબ કલેશ છોડ કે ગરષ્ઠ મમતા ઘર બેઠા વાદ વિવાદે મસ્ત રહે નિત લડતા જેસા ઘેટા–જિનકીપ૭ ક્રોધ કરીને જગમાં પોતે મુનિ નામને લજાવે રે ભેળા જનને વેશ બતાવી કલેશ તણું બી વાવે–જિનકા ૫૮ કલેશોત્પાદક બેધ દેઈને મૂરખને ભરમાવે રે પક્ષકાર થઈ દંભ વડે તે કટુ વાણીથી તપાવે–જિનકાહ ૫૯ મનહર ફૂલે ફિર ભૂલ્યા મેહ મદિરાકી છાક માંહિં ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચારકું પંડીત કહા બહ ગ્રંથ પઢિ આવે નહિ સાચે ભેદ પાયે ધા વિષય વિચારકું પ્રભુતાઈ ધારે નવિ પ્રભુકે સંભારે મુખ જ્ઞાનતે ચારે નવિ મારે સેમિનાર કું છેટે ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે તેને નહિં પાર્વ ભવ ઉદધિ કે પારકું ૬૦ બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મરછ કચ્છ અસનાન પયપાન શિશુ જાણિયે ખર અંગ છાર ધાર ફણિપિનકે આહાર દીપ શીખો અંગ જારે પતંગ પિછાણિએ ભેડ મૂળ ચાલે લઠા પશુ અન પઠા અરૂ જટા ધારવે કે રૂખ વૃક્ષ નું બખાણિએ આસન ઉધેતે રહે ગિદ્રી સદા કાલ તાકિ ઈત્યાદિક કરશું ન ગિતિમેં આણિએ. ૬૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુસાધુ–અધિકાર. છપ્પા * વગર મહેનતે ખાય, પારકા માગી મેવા; વગર મહેનતે ખાય, હરાયા સાંઢા જેવા; જીવે પારકુ ખાય, ડીલના ડાળ વધારે; દીલમાં દાનત ખૂરી, હાથમાં માળા ધારે; એ માલ પારકા ખાઈને, નિજ મનમાં હરખાય છે; દુનિયા ભૂખ બની એમને, મલીદા આપે જાય છે. + બેગટાની જમાતા આવતી હૈ, અડગ દિસે ન લુગડુ એક; રહી નાગા નિદે છે નાથને ૨. ડેક, ૨૩૩ કર ૧૩ ૬૫ ડીલ આખુ દિગ’ખર દ્વીપતું રે, ધીક ધીક 'ધી એ ટેક. રહી હાય એવી ઇચ્છા એ ઇશ્વરી રે, કેમ ત્યારે ઉંગેજ કપાસ. રહી૦ પાપ શેનું અ‘ચળને એઢતાં રે, નહીં પેયે શેને સ’ન્યાસ! રહી॰ એમ ઢાંકયાની ઈચ્છા ઇશ્વરી રે, ખાસ દ્વીસે કર્યાંથી તપાસ; ' રહી છાલ પાને ઢાંકે જન જ*ગલી રે, આતા પ્રભૂ વિરૂદ્ધ પ્રયાસ. રહી૦ પડે આવા પ્રચાર શીત દેશમાંરે, થેાડિવારે સેજે મધ થાય; રહી૦ જખમારી મૂકી દેવા પડેરે, નિકર ટાઢે તૂરત મરી જાય. રહી ગામ વચ્ચે ફરે તે નાગડારે, ઘણી એથી એ અનુખી થાય; અ'ધ રાખી શકે શું બાઇલારે, બાઇડીએ તેની કને જાય. કોઇ ભૂ'હું ખેલે શ્રી સૂતાંરે, ત્યારે તેને કરડવા ધાય; હશે ભુંડા શીરે શું શીંગડાં?? એજ ભુંડાથી ભુંડું ગણાય. કંઇ એવા લ્હેરી પણ લેાકછેરે, ઘરે તેડી આઘે ઉલટાજ; પછી પાયે પડે ત્યાં પ્રેમથી, સૂત યાદી સવ સમાજ, હાય શૂરા યૂરોપિઅન જો કીરે, અને આવી એઅટ્ઠષી જોય; કૈર કરી નાખે ત્યાંજ તેમનેરે, ફરી એવુ કરે નહિ કાય, ઝુલણા છંદ. * કઢિ ધાર ટિકા કિયા લેખનિકા, અને ઠિક ઠિકા ચલે રાવનમે; સમે પાય લાગે ધરે ભેટ આગે, બહુ ચાતુરી લેાક ખેલાવનમે, સાખિ ખેત શિખિ કરે વાત તિખી, ઘની રિવઠાને ગુન ગાવનમ; બ્રહ્માનંદ કહે ખેત જ્ઞાન જાને, તેરા તાન તેા રાંઢ રીજાવનમે'. સજ્જન સન્મિત્ર. + સુભેાધ ચિંતામણુિ. ૧ (કુદરતિ.) † બ્રહ્માનંદ. ૬૪ રહી રહી૦ ૬૭ રહી. રહી ૬૯ રહી૦ રહી ૬૯ રહી રહી ૭૦ ૭૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ૭ર ૭૩ ૭૪ ૭૫ કરે જ સેવા ઠગી દ્રવ્ય લેવા, હિયે નીચ હેવા છલે ટેકરીમેં; કહૈ કોન કાજે ધર્યા ભેખ ભૂંડું, રહ્યા દાબ ડુખ્યા લજા લેકરિમેં; કબુ સંતકી ટેલ તે નાહિ કરે, રહે હાજર રાંડકી નેકરીમેં; બ્રહ્માનંદ કહે રિઝ રામ કેસે, તેરા ચિત્ત તે છેકરા છેકરીમં. સંત ભેખ ધર્યા અરૂ છેષ ધરે, જન લેશ વિચાર ન જેવતા છે ઘટ ભિંતર તે અતિ મેલ ભર્યો, અરૂ બાહેર તતકું છે તા હે; તેરે અંતર જાલ જપિ નહિ કામકી, રામાકી કે લિયે રોવતા હે બ્રહ્માનંદ કે મહિસું મન મુડે વિન, મુંડ મુંડે કહા હોવતા હે. લડુ ખાંડકા ચેયે લાલજીયું, ગુડ બેત ગરમ જનાવતા હે; ધઈ મિસરીકા બાલ ભેગ ચહે, દુધ ભેંસકા ઘના ભાવતા હે; ચેયે ભાંગ ગાંજા મેરે લાલજીકું, ભાજિ તાજીયાં ભેગ લગાવતા હે. બ્રહ્માનંદ કહે ઠગિલેત પેસા, એસા લેકું જ્ઞાન બતાવતા હે. કહે બાઈયાં કું ધન તન હસે, સદા ચાકરી સંતકી કિજિજી; કેઈ આઈ કહે રામ આજ મિલ, એસી બાતમું નાંહિ પતી જિજ; અછે ભોગ ધરે મેરે લાલજી કું, ધંઈ શાલીગરામકું પીજિયેજી; બ્રહ્માનંદ કહે ખબડદાર રેના, દેના હાય સે હમકું દીજિયેજી. ચલ્યા મુંડ મુંડાઈ કે હાઈ સાધુ, જગે બાંધકે માંગકિ લાવતા હે; રાંક મુંડિયાં દ્વારસે માર કાઢે, ખુબ ૨ ડિયાં દેખ ખિલાવતા હે; નખ શિખ ભર્યા તન ધાઈયામેં, તાના માંઝા સાથ મિલાવતા હે; બ્રહ્માનંદ કે માનમેં ટેટ રહ્યા, ઠાલા કાયકું ઘટ હિલાવતા હે. માઈ દેખ તેરા યહ દેહ બેટા, તાતે સંતકે કામ લગાવનાં; સાધુ દ્વાર ખડે ગઉ રામજી, ખુબ માલ તાજા ખવરાવનાં; જિન ભાવ ન રાખિયે ભેખસે, તાકિ સીત પ્રસાદી બી પાવનજી; બ્રહ્માનંદ કહે કછુ મંત્ર કહે ગે, એકાંત આસપે આવનાજી. સબી ઢોર ઢાંઢ મેરે રામજીકે, ભેંશ રામજીકી દુધ પાવનકું; સબે ખેતી વાડી મેરે રામજીકી, ભાભિ શાક બિ ભેગ ધરાવનેકું; દેય છેકરા છોકરિ રામજિકે, એક ટેલવી છાન ઉઠાવકું; બ્રહ્માનંદ કહે રામના નામ લેવે, સબે આપને કામ લગાવનેકું કરે એક ચેલી રખે આપ ભલી, તાકિ બંદગી બેત બખાનતા હે સદગ્રંથકિ રીત ન કાન ધરે, કરે વાદ બેટા મત તાનતા હે; કરે કુડ કપટ રૂ એારકા, ધન આપને મંદિર આનતા હે; બ્રહ્માનંદ કે રામકી બાત નહિ, મનમાંઈ કિ જાતમેં માનતા હે. ૭૬ ૭૭ ૭૮ ૭૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૩સાધુ અધિકાર કુંડલીઆ છંદ. ભેખ અનાવ્યા સંતકા પુકી ધરત હૈ પાવ, વાનર ઉપર સિ'હુને ક્રિયા કપટકાદાવ; કિયા કપટકા દાવ દેખિ વાનર મન ભાયા, યહુ કાઉ સત સાચા તિત્ર તન ભક્તિ છાયા; દાખત બ્રહ્માનંદ ચહુત વાનરકુ ખાયા, ફુંકી ધરત હૈ પાવ સતકા લેખ ખનાયા. ૮૦ શરને આયા સિ ંહુકે સાચા સાધુ જાન, લપટ જપટમુખ મેલીયા નિપટ કપટકી ખાન; નિપટ કપટકી ખાન જાન વાનર હશિ દ્ઘિના, સિંહુ પર્યાં મન સાચ ભઇ યહુવા તનવિના; પૂછત વિકસ્યા વક્રન વાનરા વનપર ધાયા, સાચા સાધુ જાન સિહુકે શરમે આયા. ૮૧ વન પર રાવે . વાનરા મુરિ કરિ તે વીર, યા વન વિશ્વાસી ધને તાર્કિકમાકુ પિર; તાકી મેાકુ પીર સંતકા લેખ બિગાથા,પેટ કાજ કરી કપટ ભક્તિકા માતમ ખાય; દાખત બ્રહ્માનંદ દુષ્ટ સખકી પત્ય ખાવે, બુરી કરી તે વીર વાનરા વનપર રાવે ત્રિભંગી છંદું ભટ વેદ પઢંઢા સધ્યા વ`દા ક` ન કુંદા ઉઝુઢ્ઢા, `આકાર જપ`દા મુખ્ય રહે`દા અંતર મટ્ઠા મુકુટ્ઠા; આ પૂની કથા કહે`દા લેાક ઠગઠ્ઠા વિકલ ફિદા વરત'ના, સદ્ગુરૂકા અદા બ્રહ્માના સાચ કહુંદા સખહુ દા. સંન્યાસ સહુતા ખિન ન થરૂતા ક્િરત વશુતા જગ ખુતા, માયાકે પૂતા નગર રહેતા ધરન વિભૂતા ધનધૂતા; ભેખ અરૂ ભૂતા જયંત સ’શ્રુતા ૨ડિફતા ન તર’દા, સદ્ગુરૂકા અદા બ્રહ્માંના સાચ કહુંદા સબહુ દા. જમ કાવત જેગી સમ વિધી ભેગી અ’તર રાગી અધ એઘી, મદ્યમાંસ ભખેાગી ભૂત જપેાગી લયા ખેાગી કામગી; તનકા નટેંગી એશુદ્ધ હાગી ક્રૂરત હૈ પૂગી ચુકંદા, સદ ગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહુંદા સખહુ દા. અરૂ જ'ગમ કહાવે લીંગ લટકાવે ઘટ ખજાવે શિવ ગાવે, પુની ભીખ મંગાવે પૈસા પાવે ત્રપત ન આવે તન તાવે; ક્િર શ્વાન ભસાવે લેાક હસાવે ભેખ લજાવે ભરમદા, સદ્ગુરૂકા મંદા બ્રહ્માનઢ્ઢા સાચ કહુંદા સમહૂા. અરૂ કિયા ક્રૂરતા કલમા ભરંતા અંતર જરતા નહિં ઠરતા, જિવનકુ` મરતા શંક ન ધરતા જુહુર કરડતા નહિ ડરતા; ખેલત ખરખરતા કહુ" કરતા પછીમ ધરતા ધૂમદા, સદ્ગુરૂકા અદા બ્રહ્માનંદા સાચ કહુંદા સખહું દા. ૮૩ ૪ ૮૫ ૮૬ 49 રક્ત ૮૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ, કહાવત વૈરાગી લુબ્ધા લાગી અંતર આગી ત્રિય રાગી, જવાલા વિષ જાગી માયા પાગી અકલવે કાગી નિભાગી; બાંધત ઘર બાગી લજ્યા ત્યાગી ધન અરૂ તાંગી ધારદા, સદ્દગુરૂકા બંદા બહાનંદા સાચ કહેંદા સબરંદા - ભક્તિએ ભગલા બાતન ફગલા અંતર દગલા વિષ ઢગલા, દેખત ટગ ટગલા ડેલત નગલા થિરકવ પગલા જગઠગલા. બહાર ગતિ બગલા અંતર કગલા વાકા સંગલા છાંઠંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહંદા સબહંદા. ગલે ધારત માલા અંતર કાલા વિષે બિહાલા ચિત ચલા, મજબુત મસાલા ત્રિપત રસાલા ઠાકુર કાલા પંડ પાલા; મનૉંધ કરાલા જત જંજાલા અંતર ઠાલા મુકુંદા, સશુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહુદા સબહંદા. વૈરાગી ત્રી દેખત ભંડી આતમ ખડી કમ કડી, ઉર જડતા ઉડી મમતા મંડી ટીલા ટુડી પાખંડી, રાખત ઘર રંડી સબવિધિ છેડી પથરા પિડી પૂજા, સદગુરૂકા બંદા બ્રહ્માનંદા સત્ય કહંદ સબ ઠંદા. નાવત જલનીકા ધારત ટીકા ગલ કંઠીક તુલસીકા, અરૂ મિઠા જીકા કપટી હિયકા નાહીનકીકા મુરઘીકા બાના હરજીકા વીકલ બિલીકા કિંકર ત્રિયકા વિષકંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કાંદા સબહંદ. ભેખનકે ધારિ સબમેં ખારિ અંતર ભારિ અહંકારિ, બેલત મુખ ગારિ રાખત નારી માયા મારી વ્યાપારી; જબ મંગલ કારિ ગુરૂ મિલ્હારી ભ્રમના ટારી જગ ફંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહેદા સબહંદા. - ચંદ્રવલા છંદ ૪ ભગવું કરીને શ્વાન સાવે કાઢે સંતને વેશ, દમડા કારણુ ઘેર ઘેર ડેલે રેણિ ન મલે લેશ; રેણી ન મલે લેશે તે કહીયે એવા સંતથી અલગ રે, કહે ગોવિંદરામ હરિ તેના સપનામાં ન આવે, ભગવું કરિને શ્વાન ભસાવે કહે સંતને વેશ. ૪ ગોવિંદરામ. ૪ Page #283 -------------------------------------------------------------------------- ________________ પરિદ. કુયુ અધિકાર ભેખ માંઈ તે લેલ પડી છે તે કાલિંગાનું કામ, બાજીમાં રાજી થઈ બેઠા ત્યાંથી ઉઠયા રામ ત્યાંથી ઉઠયા રામ તે કોપી વીસે લાજ ધમની લાપી, કહે શેવિંદરામ સંત થઈને મતિ બગડી છે, લેખ માંઈ ઇતે ભેલ પડી છે તે કલિંગાનું કામ. જ્યાં કામ ક્રોધ ને લેભ રહે છે એ પ્રગટ નર્કને પંથ, એ માગે તે અંધા ચાલે પણ કદિ ન ચાલે સંત, કદિન ચાલે સંત તે કેવા ધ્ર પ્રહલાદ સનકાદિક જેવા, કહે ગોવિંદરામ એમ ગીતા કહે છે; જ્યાં કામ ક્રોધને લેભજ રહે છે એ પ્રગટ નર્કને પંથ. ૯૬ બગડયાં બે બા ને બાવી નવરાં લે છે નામ, કલંક ભર્યા કાનજ કુકી કઈક બગાડયાં ગામ; કઈકે બગાડયાં ગામ તે કેવાં અંધ ગુરૂ તેના ચેલા પણ એવા, કહે નેવિંદરામ ગુરૂની ગમત નાવી, બગડયાં બે બા ને બાવી નવરાં લે છે નામ. ભેખમાંઈ ભડવાપણું પિ બેઈ ધરમની લાજ, આગળ તે કાંઈ એવું નતું પણ એવું મંડાણું આજ; એવું મંડાણું આજશે માટે કામ ક્રોધ ને લોભ તે માટે, કહે ગોવિંદરામ બદલામું બેઠું; લેખમાંઈ ભડવાપણું પેઠું ખેાઈ ધરમની લાજ, મોર ગુરૂ ને વાંસે ચેલા નવરા નરકે જાય, ગુરૂ મરીને શ્વાનજ સજો શિશ ગગડા ખાય શિષ ગીંગડા ખાય તે શામાટે ઠગીને દ્રવ્ય લીધું તે માટે, કહે ગેવિંદરામ જમપુરીમાં પહેલા મોર ગુરૂ ને વાસે ચેલા તે નવા નરકે જાય. શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બેલ, જ્ઞાન ગુણી તે જાણે નહીં જાણીયે શું ખેલ; જાણી ભેંકયો ખેલ તે ખેલે ને રેણી કરણીની કોરને પિલે, કહે ગેવિંદરામ બાવું પડું તેનું ઘર ગયું બગડી, શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બોલ. ૧૦૦ આ પ્રમાણે ધર્મના નામે દુનિયાને અનાચાર અને અધર્મમાં દેરી જનાર Page #284 -------------------------------------------------------------------------- ________________ AMRArviram २४ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુથી સાધુને કઈ ઉપમા આપવી તે ગંભીર પ્રશ્ન છે. સને ૧૯૧૧ “ગુજરાતી ” પત્રમાં “સંદિગ્ધ સંસાર અથવા સાધુ કે શયતાન ” નામક વાર્તામાં કેટલાક દાંભિક ધર્મ પ્રત્યેના સંબંધમાં લખે છે કે – 'हिन्दुस्तान के साधु' ये हमारे आजके व्याख्यान का विषय है. आजकल हिन्दुस्तानमें साधुओंकी संख्या भयंकरतासे बढती जाती है, और उन्के निवाहकाभार स्वल्प आयवाले आरत भारत के गृहस्थ निवासीओं के सरपर पडनेसे दिन दिन भारतवर्ष अवनतिके समुद्रमें डूबता जाता है. कदाचित् यहां कोइ ए शंका उपस्थित करेगा के साघु तो संसार बंधनको तोडनेवाले और धर्मका मार्ग बतानेवाले है, वो अवनतिके कारण किस रीतिसे हो सकते हयें ? ये शंका यथार्थ है और मयेंभी कहता हुं के यदि साधु-सच्चा साधु, निःस्पृही और उद्योगी के कर्तव्यपरायण हो, तो वो अवश्य उन्नतिके शिखर उपरही ले जाता है. परंतु अयसे साधु बहोत कम मिल सकतें हये. विशेषताः आजकलके साधु निरक्षर, जाहिल, और दुर्व्यसनी ही होते हयें. जो विद्वान् तथा प्रतिष्ठित हयें वो निज कर्त्तव्यको भुल मान, अभिमान, प्रतिष्ठा तथा वैभवविलासमें तल्लीन होकर, साधु नाम धारण करते हुवे बडे गृहस्थ बने बयठे हये. अर्थात् भारतवर्ष के गृहस्थ इन साधुओंके पालनपोषण में जो धनका व्यय करते हयें उस्का बदला उन्हें कुछभी नही मिलता हय. देशमें उद्योगहीन और आलस्य भक्तोंको संख्या बढने के कारण देश दिन प्रतिदिन दारिद्रय के अंधःकारसे गीरा जाता हय फिर कोइ ये कहेगा के भाइ ! साधुओंका सिवा रामनाम जपनेके और कर्तव्य ही क्या हय ? क्यों के संसार के कर्तव्योंको छोड करके वो साधु बने है-अगर कर्तव्य करना होता तो साधु क्यों बनतें ? ये कोटि ठीक नहीं हय. जो ये मानेगे, तो फिर जितने कर्त्तव्यहीन पुरुष हों, उन सर्वको साधुही मानना होगा. साधुसंसारके अश्लील प्रपंचोंको तो त्यागता हय, परंतु फिरभी उसका एक कर्तव्य अज्ञान प्रजाको सज्ञान बनानेका हय. बीमारोंकी सुश्रुषा करना और दुःखी मनुष्यों के मनका सींत्वन करना येभी साधुओंका परम कर्त्तव्य हय. परमार्थ साधु होनेके बदले वर्तमान कालमें साधु स्वार्थ साधु ही बने फिरते हये, लक्ष्मीका तथा ललनाका लोभ रखते हये, और खानपानकी वस्तुओंको स्वादसे चखते हयें ! यही उन्का आजकल परम धर्म, परम कर्तव्य और जीवन हो रहा हय. मर्येने अयसे अनेक साधु देखे हये के जो साधु के स्वरूपमें शयतान हयें-किसीने ठीक Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ दुसाधु- व्यधिार ૨૩૯ कीया है के " नीम हकीम खतरये जान, नीम मुल्ला खतरये इमान !" यानी आधा हकीम जानको जोखममें डाल देता हय, और अर्धदग्ध धर्मगुरु धर्मका नाश करनेवाला होता हय. दुर्भागी भारतवर्ष में इस कहावतकी सत्यताका हम आजकल प्रत्यक्ष अनुभव कर रहे हयें. साधु नामधारी शयतान अयसे दांभिक और गलकट्टे होते हयें के परमात्मा बचावे ! अनेक प्रकार के पाखंडोंका विस्तार करके अज्ञान पुरुष वर्ग और भाविक स्त्रीवर्गको वो भ्रममें डाल देते हयें, और उन्के धन, शील, तथा सर्वस्वका हरण करके स्वयं महात्मा बने अमनचमन उडाते हयें. सिर्फ इतना ही नहीं, वर्ना साधु-अहिंसा परमो धर्मका प्रतिपादन करनेवाले साधु-मनुष्य हिंसा और स्त्रीहत्या करनेको तो अपना परमधर्म मानते हयेंकहिये महाशय ! असे साधुओंको आर्यावर्त्त में होना क्या आर्यावर्त्त के उदका चिह्न हय ? म अयसेही एक सयतान साधुका चेला था, और अपनी अज्ञानावस्थामें शयतान गुरुकी आज्ञानुसार मयें खुद अयसे कनिष्ट कर्म करता था - मगर जब आंख खुली तो अयसे कर्मों पर तिरस्कार तथा धिक्कार होने लगा. गुरु शिष्य के संबंधका तोड डाला और पवित्रता में जीवनको व्यतीत करके जनसमाजको अयसें साधुओंके कपट जालसे बचनेका मार्ग दिखला देनेका निश्चय कर लिया. मोरी सर्व महाशयाओंका यही प्रार्थना हय के किसी साधुमें विश्वास करते समय पात्र अपात्रका विचार करो, अंधश्रद्धालु न बनो, और विना कारण दीन करके धनका नाश न करो. अपात्रको दान देनेसे मनुष्य पाप भागी होता हय, ये क्या आप नहीं जानते ? मगर आजकल बहुधा रेशम● की गदी उपर बटने वाले हाथी की स्वारी करनेवाले, व्यभिचारमें रत रहनेवाले, और वैभवोंके भोगनेवाले कुपात्र साधुओंकोही दान दिया जाता हय; और सच्चे साधुओं का वो दांभिक न होने के कारण अपमान किया जाता हय यही कहावत ठीक मालुम होती हय के ' भरेको सब कोइ भरता हय, और ग बोंको देना हो तो तीनपाच करता हय. ' रुग्ण, अवयवहीन तथा साधनहीन किंवा सुशील कर्त्तव्यपरायणों का परिपालन करो उन्के दुःखों का क्षालन करों; परंतु पापी कलंकित साधुओंके संगका त्याग करो - उन्के दर्शनसे दूर रहो ; नहीं तो जिन्दगी की बरबादी होगी, और हर घरमें और सारे मुलकमें खाना खराबकी आबादी होगी. " Page #286 -------------------------------------------------------------------------- ________________ - ~~~~~~~~~ ~ ~~ ~~~~ ~~* * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ચતુર્થ વળી તેજ વાતમાં કેટલાક ધર્મના દાંભિક સ્વરૂપ બતાવતાં લખે છે કે, હવે આપણે વામાચારીઓના ધર્મ વિધિનું નિરીક્ષણ કરીશું. એ વામ માગીઓની ધર્મ કિયાએ સાધારણ શાકતધર્મની ક્રિયાએથી વિરૂદ્ધ છે અને વામીએ તેમને જાહેર રીતે સ્વીકાર કરે છે. તેઓ શિવની શક્તિ સ્વરૂપનું દેવીની જ પૂજા કરે છે, પરંતુ વિશેષતઃ એ છે કે, તેઓ પિતાની ઉપાસનામાં લક્ષમી, સરસ્વતી, માતુ, નાયકા યોગી ની, એટલું જ નહી પણ અપવિત્ર નિ ડાકિની અને શાકિનીઓને પણ સ્વીકાર કરે છે એઉપરાંત વામાચારીઓ અને દક્ષિણાચારીઓ ખાસ કરીને ભૈરવના રૂપમાં શિવની પણ ઉપાસના કરે છે. શિવ ઉભયમાગીઓની ઉપાસનાને એક સામાન્ય વિષય થઈ પડે છે. વામાચાર્યોની ધર્મક્રિયાને પ્રકાર તત્રના એક ભાગમાંથી લેવામાં આવ્યું છે અને પંથ પરત્વે તે ધર્મ કિયા વળી ઘણું ભાગમાં વહેંચાઈ ગએલી છે, ઉપાસના તાત્કાલિક હેતુ પ્રમાણે ઉપાસ્ય શક્તિના વિશિષ્ટ સ્વરૂપે નિયત કરેલાં છે, પરંતુ દેવીની કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરતી વખતે પંચ મકાર અથવા એમાંના અને મુક મકાની યેજના તે અવસ્ય થવી જ જોઈએ, એ સર્વ સાધારણ નિયમ છે. માંસ, મત્ય, મધ, મૈથુન અને મુદ્રા એ શકિત ધર્મના પંચમકાર. સર્વ શબ્દને પ્રારંભમ અક્ષરથી થતું હોવાથી મકાર કહેવાય છે. એ પૂજાને અંત જેવી રીતે લાવવાનું હોય તેના પ્રમાણમાં તેવા મંત્રને ઉચ્ચાર કરવામાં આવે છે અને એ માત્રામાં બહુધા બીભત્સ અથવા અશ્લીલ અર્થે રહેલા હોય છે. જ્યારે પૂજાને અપવિત્ર આત્મા (પિશાચે) એ પર સત્તા મેળવવાને અને તેમની સાથે વાતચીત કરવાને ઉદ્દેશ હોય છે ત્યારે એક મડદું (મનુષ્યનું મૃતશરીર) અવશ્ય જોઈએ છે. ઉપાસક મધ્યરાત્રિના ભયંકર સમયે કબ્રસ્તાન, સમશાન અથવા તે વધસ્થાનમાં તે મૃત શરીરને લઈને એકલે જાય છે અને તે મડદાં પર બેસીને પિશાચેને જે કાંઈ નૈવેદ્ય આપવાનું હોય છે તે આપે છે. આ ક્રિયાને તે કોઈ પણ પ્રકારના ભય વિના પાર પાડી શકે છે તે ભૂત અને ગિની આદિ પુરૂષ અને સ્ત્રી પિશાચાત્માએ તેને વશ થઈ જાય છે-તેનાં ગુલામ થાય છે એમ માને છે. એ અને ઉપાસનાના બીજા પ્રકારોમાં એકાંતની યેજના તે અવશ્ય કરવામાં આવે છે. એ ઉપાસના વેળાએ દેવીની પ્રતિ આકૃતિ અને સજીવ પ્રતિનિધિરૂપ એક સ્ત્રીની હાજરી તે અવશ્ય હોવી જ જોઈએ. જે વિધિ બહુધા સંમિશ્રત સમુદાયમાં કરવામાં આવે છે તે એ સમુદાયમાંના પુરૂષે ભૈરવે અને વીર મનાય છે તથા સમુદાયમાંની સ્ત્રીઓ ભૈરવી કે નાયિકારૂપ લેખાય છે. મુખ્ય સ્ત્રી માં અને માંસ દેવીના પ્રસાદ તરીકે દેવીભકતાને વહેંચી આપે છે, કેટલાક મંત્રને ઉચ્ચાર કરવામાં આવે છે, અંગુલીવડે અશ્લીલ મુદ્રાઓને વિધિ કરાય છે, બીજા પણ કે. ટલાક ભિન્નભિન્ન વિધિઓ કરવામાં આવે છે અને છેવટે એ સ્ત્રી પુરૂષ દેવીભકતેના Page #287 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ કુસાધુ-અધિકાર અત્યંત સિંઘ રાત્રુત્સવ વ્યભિચારમય વિધિ-સાથે એ પૂજાને અંત થાય છે. એ શાકતવિધિ શ્રીચક અથવાતે પૂર્ણભિષેકના નામથી ઓળખાય છે. ખરી રીતે જોતાં એ અપવિત્ર વિધિઓનો મૂળ તત્રમાં નિષેધજ કરાયેલો છે, છતાં વામમાર્ગીઓએ વિધિને પરમ ઈષ્ટ વિધિ માને છે અને એમાં પૂર્ણ ભાવના રાખે છે. આર્યાવર્તામાં એ શક્તિધર્મના અનુયાયિ જનેની સંખ્યા ઘણી જ મોટી છે અને તેમાં પણ બ્રાહ્મણનું પ્રમાણ વિશેષ છે. એ શાકતધર્મમાં થિએસેફિલ સાયટી અને સ્વામી નારાયણના પંથ પ્રમાણે સર્વ જાતિ કે ધર્મને ભેદ ન માનતાં સર્વને સમાન ગણવામાં આવે છે. બહાર જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના લેકે પિતાના જાતિભેદ કે ધર્મભેદને ધારણ કરે છે, અને પોતે શાકત નથી એમજ બતાવે છે. પરંતુ સિંદુરનાં તિલક અને કટિએ લાલ રેશમના કકડાથી તેઓ શક્તિ તરીકે તરત ઓળખાઈ આવે છે. દક્ષિણાચારી અને વામમાર્ગીઓ ઉપરાંત શાક્તને એક બહુજ અમલીલ ત્રીજો પંથ પણ છે અને તે “કાંચુલીય માર્ગના નામથી પ્રસિદ્ધ છે. એ કાંચલીય માર્ગને દક્ષિણ દેશમાં વિશેષ પ્રચાર છે. ગુજરાત અને કાઠિયાવાડમાં એ પંથને ચેના માર્ગના નામથી ઓળખવામાં આવે છે. એ પંથવાળાઓની ધર્મક્રિયાઓ કેલ અથવા વામાચારીઓ જેવી જ છે. માત્ર એક વિશેષ વિધિથી એ પંથ બીજા શાક્ત પંથેથી ભિન્ન છે. સ્ત્રી મૈત્રીના ગ્રથિઓને પુરૂષ સાથે મેળવી દેવી અને દેવીભક્તોમાં સ્ત્રીઓના સમુદાયને વધારે કરે એટલું જ નહીં, પણ જે સ્વાભાવકલજજાબંધન હોય તેને પણ તેડીને નિરંકુશ થઈ વર્તવું એ એ વિધિને આ શય છે. એમ કહેવામાં આવે છે કે એ કાંચળીયા રથવાળાના ધર્મ cવધિના સમયમા સર્વ સ્ત્રીએ પોતપોતાની ચાળીઓ ઉતારીને ગુરૂના અધિકારમાં ત્યાં પડેલી એક પેટીમાં મૂકે છે. જ્યારે સાધારણ ધર્મ ક્યાની સમાપ્તિ થાય છે, ત્યારે પ્રત્યેક પુરૂષ તે પેટીમાંથી એક એક ચેળી ઉપાડી લે છે. જે સ્ત્રીની ચળી જે પુરૂષના હાથમાં આવે, તે સ્ત્રી ગમે તે તે પુરૂષની નિકટતમ સંબંધીની એટલે કે ભગિનિ કે પુત્રી હોય તે પણ તેટલા સમયને માટે તે પુરૂષના કામ વ્યાપારની ભાગિની થાય છે. એટલે નિસર્ગકૃત નીતિના સ્વાભાવિક દુર્ગને પણ એ વિધિથી તેડી નાખવામાં આવે છે. મકરાણ પ્રદેશમાં જે હિંગુલા દેવીનું સ્થાન આવેલું છે, તે બહુધા વામમાગીઓ અને એ કાંચળીયા પંથના દેવીભકતેજ તીર્થસ્થાન છે !! પ્રતિવર્ષ ત્યાં હજારો શા મતવાદીએ યાત્રા માટે જાય છે. જે પ્રદેશમાં એ સ્થાન આવેલું છે ત્યાંની ભૂમિમાં પરવાળા જેવા એક જાતના દાણું થાય છે અને તેને રંગ લાલ ૩૧. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ હોય છે. જે લેકે ગિલા દેવીની યાત્રા કરી આવે છે તેઓ યાત્રાના ચિન્ડ તરીકે એ લાલ દાણાની કઠી ગળામાં બાંધે છે કે જે “મરાના નામથી ઓળખાય છે. આજકાલે જે ગિરિ, પુરી અને ભારતી આદિ દશનામીઓમાંના અંતે ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થએલા સાધુ છે, તેઓ સર્વ વામમાર્ગી અને કાંચળીયા પંથનાજ છે અને સર્વ દુરાચારમાં અગ્રેસર છે એમ કહેતાં અતિશય ખેદ ઉત્પન્ન થાય છે. કસાધુ ને બોધ, જ વિશ્વાસ રાખી શરણે આવેલાને છેહ દેવે, તેના જેવું એકે પાપ નથી તે તે બળે સુતેલાનું માથું કાપવા જેવું જુલમી છે. ભલા ભલા બુદ્ધિશાળી લેકે પણ ધર્મના બહાને વિશ્વાસ કરે છે, તેવા ધર્મના અથી જનેને સ્વાર્થ અંધ બની ધર્મના બહાનેજ ઠગવા એ મહા અન્યાય છે પોતામાં પિલપલા છતાં ગુણી ગુરૂને આડંબર રચી પાપી એવા વિષયાદિ પ્રમાદના પરવશપણાથી મુગ્ધ લેકોને ઠગવા તેના જે એકે વિશ્વાસઘાત નથી. ભેળા ભક્ત જાણે છે કે, આપણે ગુરૂની ભકિત કરી ગુરૂનું શરણુ લહી, આ ભવજળ તરી જવાના. ત્યારે પથ્થરની નાવ પેઠે અનેક દેથી દૂષિત છતાં મિથ્યા મહત્વને ઇચ્છનારા દંભી કુગુરૂએ પિતાને અને પરીક્ષા રહિત અંધ પ્રવૃત્તિ કરનાર પિતાના મુગ્ધ આશ્રિતને ભવ સમુદ્રમાં જ બૂડાડે છે, આમ સ્વ–પરને મહા દુઃખ ઉપાધિમાં હાથે કરીને નાંખે છે. જેનાં મહા કટક ફળ તે ધર્મ ઠગોને આ સંસાર ચકમાં ફરતાં વિશેષ વેઠવાં પડે છે. આ માટે જ શ્રી સર્વ દેવે ધર્મગુરૂને રહેણી કહેણું એક સરખી રાખી નિભાણેજ વર્તવા ફરમાવ્યું છે. આપણે પ્રકટ જોઈ શકીએ છીએ કે કેટલાક કુમતિના પાશમાં પડેલા અને વિષય વાસનાથી ભરેલા છતાં, ધર્મગુરૂને ડેળ ઘાલી કેવળ પિતાને તુચ્છ સ્વાર્થ સાધવા અનેક પ્રપંચ રચી, અને અનેક કુતર્કો કરી સત્ય, અને હિતકર સર્વજ્ઞ ઉપદેશને પણ ગોપવે છે. આમ પતે ધર્મગુરૂજ ધર્મ ઠગપણું આદરી મુગ્ધ મૃગલાં જેવા કેવળ કાનના રસીયા અને આંખ મીંચીને હાજહાજ કરનારા વાશ્રિત ભેળા ભતાને સ્વપરનું પ્રગટપણે બગાડે છે, તે વિવેકી હસે કેમ સહન કરી શકે? દિન દિનપ્રતિ તે પાપી ચે૫ પ્રસરી દુનિયાને પાયમાલ કરે છે. તેથી તે ઉપેક્ષા કરવા ગ્ય નથી જ. જગત્ માત્રને હિત શિક્ષા આપવાને બંધાયેલા દિક્ષિત સાધુઓ જેઓ સર્વજ્ઞ પ્રભુની પવિત્ર આજ્ઞા-વચનેને ઉરમાં ધારી રાખનારા, અને કપટ રહિતપણે તવત વર્તવા સ્વશકિત કુરાવનારા અને સર્વ લેભ લાલચને પરિહરિ જન્મ મરણના દુઃખથી ડરી લેશ માત્ર પણ વીતરાગ વચનને નહિ ગેપવતાં શ્રી સર્વજ્ઞ આજ્ઞાને પૂર્ણ પ્રેમથી આરાધવા ખપ કર્યા કરે છે, તેઓજ ધર્મગુરૂના નામને સાચું કરી બતાવવા સમર્થ થઈ શકે છે. તેવા સિંહ કિશેરેજ સાચા સર્વજ્ઞ પુત્ર * જૈન હિતધ. Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ૩સાધુ-અધિકાર. ૨૪૩ કહેવાય છે. ખાકી, હાથીના દાંતની પેઠે દેખાડવાના પણુ ન્યારા, અને ચાવવાના પશુ ન્યારા છે, તેમના નામને તેા દેઢ ગાઉના નમસ્કાર ! ! ભે ભળ્યે વિવેક ચક્ષુ ખાલી સુગુરૂ અને ગુરૂ-સાચા ધર્મગુરૂ અને ધમ ઠગને ખરાખર એળખી લેાભી, લાલચુ, અને દ.ભી, કુગુરૂનેા કાળા નાગની માફ્ક સર્વથા ત્યાગ કરી, અશરણુ શરણુ ધર્મરધર અને સિંહ કિશેાર સમાન સમ સાચા સ`જ્ઞ પુત્રનું પરમ ભક્તિ ભાવે સેવન કરવા તત્પર થાએ ? જેથી સ જન્મ જરા અને મરણુની ઉપાધી ટાળી,તમે અંતે અક્ષય પદ વરી શકે! ? ઉત્તમ સારથી કે ઉત્તમ ાનયામક જેવા સદ્ગુરૂનાજ દૃઢ આલમનથી પૂર્વે પણ અસભ્ય પ્રાણીયે આ દુઃખમય સ’સારનેા પાર પામ્યા છે. આપણને પણ એવાજ મહાત્માનુ’ સદા શરણુ હા ! એવા પરોપકારશીલ મહાત્મા કદાપિ પ્રાણાંતે પણ પરવચન કરેજ નહીં કિંતુ જગને એકાંત હિતકારીજ હાય મનન કરી ધારણ કરવા ચેાગ્ય વિચારશ્રેણિ પેાતાના મનમાં મસ્ત રહેવું, જગતની પરવા કરવી નહિ, કંઇ ણુ કામકાજ કવું નહિ, આળસમાં દિન વ્યતીત કરવા કે ધર્મને નામે મિથ્યાચાર સેવવા એને સાધુપણું' કેટલેક સ્થળે સમજવામાં આવે છે, જીવનમાં પ્રમાદ, આળસ, અવ્યવસ્થા, સ`કુચિતતા વ્યગ્રતા અને ચિ’તાએ ધા મા નાખ્યા છે; ન્ય નિષ્ઠા, શ્રદ્ધા, ઉદારતા, પ્રેમ અને સત્યનિષ્ઠાને સ્થાને તેમનામાં કર્તવ્ય વિમુખતા, વ્હેમ, સ્વાથ, સકેાચ, માહ, કૃપણુતા, પ્રપંચ અને પ્રતારણાએ પ્રવેશ કર્યાં છે; કેટલાક સ્થળેતે બહારના આર્ડર, દભ અને ડાળનાં જ નાટક ભજવવામાં આવે છે. તેપણ શ્રદ્ધાનું તત્ત્વ આપણુ લેાકને પર પરાએ માતાના ધાવણુની સાથેજ મળતુ હાવાથી એ જીવન પ્રત્યેની આપણી સન્માનવૃત્તિને લીધેજ હજી એ જીવન સુધારી લેવામાં આવે તે બહુ સારૂ કામ કરી શકે એમ છે, પ્રત્યેક સાવચારક જાણે છે કે, કેાઇ પણ સમાજની કે ધર્મની ઉન્નતિ, પ્રસાર, કે અવનતિનેા આધાર તેના ઉપદેશક વર્ગ ઉપર રહે છે, અને ધાર્મિક ઉન્નતિ વિના સામાજીક સુધારણાની આશા વ્ય છે. સ`સારિક અભ્યુદય અને પારમાર્થિક નિ:શ્રે યસ્ ના ઉપદેશા ચેાગ્ય અચાîદ્વારા નીકળતા અને શાસન ઉન્નત અવસ્થાએ પહેાંચતુ એ વાત પણ આપણા ઇતિહારથી સુસિદ્ધ છે. જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, હેમચદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, મુનિસુ ́દર વગેરે આચાયીના પ્રયાસ પ્રત્યેક જૈન ધર્માભિ માનીને સુવિર્દિત જ હશે. કાળે કરી ઉપદેશક વર્ગમાં શિથિલતા આવી, ગભેદના કલહુ વધ્યા, પરસ્પર વિદ્વેષનાં બીજ રોપાયાં, ઉપદેશક વર્ગ તરફથી તેમાં જળ સિચન થતું ગયું, એક જૈન ધર્મ અનેક શાખા પ્રશાખામાં વ્હેંચાઇ ગયા, સંઘશકિત–સંયુકતખળ છિન્ન મિન્ન થઇ ગયું, અને વ્યવહાર તેમ પરમાના તેમ જૈન *શ્રી જૈન શ્વેતામ્બર કારન્સ હેરલ્ડ. ઓગષ્ટ, સપ્ટેમ્બર ૧૯૧૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ તત્ત્વજ્ઞાનના વાત્સવ સ્વરૂપનું જેમને બીલકુલ ભાન કે જ્ઞાન નહીં એવા નામના વેષધારી પુરૂષ ઉપદેશક વર્ગમાં ઉભરાવા લાગ્યા. આથી પરિણમે કિયા જડતા શુષ્કજ્ઞાન, બાહા ક્રિયામાંજ રાગ, આંતર દષિાની સંવૃદ્ધિ, વિવેચક શકિતને અભાવે પરીક્ષક શકિતને અભાવ, અગ્યને આદર કર્તવ્ય-અકર્તવ્ય -અયોગ્ય ઔચિત્યનું અજ્ઞાન, અને એવાં બીજાં અનેક હાનિકર અનિષ્ટ તત્તે પ્રજામાં પ્રસરી ગયાં. આ નામના ઉપદેશકે એ જે કાંઈપણ કર્યુ હોય તે તે એટલુંજ કે જેન પ્રજામાંથી ધર્મનું સંસામાત્ર નામ જતું અટકાવી રાખ્યું છે. ધર્મને સ્થાને ધર્મા ભાસ, જ્ઞાનને સ્થાને ક્રિયા જડતા આવ્યાં ખરાં, પણ કઈને કઈ રૂપે ધર્મ રહે તે ખર (ઉપકાર !) નામના ઉપદેશકે એ ટકાવી રાખેલ એ નામના ધર્મથી કંઈ વિશેષ લાભ નથી, એવા ધર્માભાસથી સંતોષ માની બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. જૈનદર્શન જે તત્વજ્ઞાનથી ભરપુર છે અને તર્ક પર બંધાયેલ છે. તેનું રહસ્ય પૂર્ણ જ્ઞાન પામવાની યેગ્યતા સંસાર વાસનામાં સુખ માનનારા, બહારના આડંબર-ટાપટીપ વિચાર શૂન્ય ક્યામાં લાગી રહેલા જ્ઞાન રહિત પુરૂષોમાં હેવી જ ઘટતી નથી. તે એ દર્શનના ઉત્તમ વિચારોને અન્યમાં સંક્રાંત કરવાની યોગ્યતા તે કયાંથીજ હોય! જેન ધર્મ મલિન-અસ્વચ્છ નાસ્તિક-સાર રહિત અને અગ્રાહ્ય છે એવું કેટલેક સ્થળે મનાય જાય છે. તે પણ આવા નામના ઉપદેશકેને પ્રતાપેજ. લેક મત હમેશાં હાર્દ સમજીને બધાને નથી લેકને કઈ તત્વ સમજવાની ઈચ્છા નથી અવકાશ નથી તેમ જરૂર પણ નથી. એ તે ઉપર ઉપરની ક્રિયા, બાહ્યવ્યાપાર અનુયા.' થી વર્ગના આચાર વિચાર અને ધર્મની કહેવાતી પુરાણ કથાઓ ઉપરથી કાંઈક સાધાર અને કંઈક નિરાધાર કલપનાઓને પ્રમાણરૂપે ગણી મત બાંધે છે. આવા રવભાવવાળે પ્રજા વર્ગ, નામના ઉપદેકેના ઉપદેશ, શિથિલાચાર, જડક્રિયા પરાયણતા અને અનુયાયી વર્ગની અજ્ઞાન યુક્ત પ્રવૃત્તિઓ જોઈ વિરૂદ્ધ અનુમાન બધે તે તેમાં અપરાધ એમને નહિ પણ જૈન દર્શનના જ્ઞાન તથા કર્મ આદિના રહસ્ય અને શૈરવથી છેક અજ્ઞાન એવા ઉપદેશકે છે, એમ કહેવામાં ધૃષ્ટતા નહિજ ગણાય. આમ આપણે જોયું કે કોઈ પણ સમાજ અને ધર્મની ઉન્નત અવસ્થા થવામાં વિદ્વાન ઉપદેશક વર્ગ બહુ અગત્યને ભાગ બજાવે છે અને વિશેષ કરીને એ વર્ગ જેમ ત્યાગી, નિસ્પૃહી, સર્વ સંગ પરિત્યાગી, જ્ઞાન વિજ્ઞાન યુક્ત, દેશકાલાદિને સહમ વિવેક કરી કર્તવ્ય ચેાજના ઘડનાર, તેને અમલમાં મૂકવાની શક્તિ ધરાવનાર અને તેથીજ પૂજ્ય અને વંદનીય હાય તેમ તે વધારે સારું કામ બજાવી શકે છે. જૈન ધર્મમાં આવા સમર્થ ઉપદેશકે થઈ ગયા છે. અહિં આ વાત લખતાં લેખકને અભિમાન થાય છે કે જેનમાં જે ચતુર્વિધ સંઘનું બંધારણું તથા તેના કર્ત ન્ય વિભાગ આદિની વ્યવસ્થા છે તે બહુ સુંદર, ઉપકારક અને સર્વ પ્રકારના Page #291 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મુસાધુ-અધિકાર. દેશકાળ પરિસ્થિતિમાં કામ લાગી શકે તેવી ઉત્તમ છે. આ ધર્મે સ્ત્રીઓને વિસરી નથી, મેક્ષનો અધિકાર તેના હાથમાંથી છીનવી લીધે નથી તેને પણ પરમ ગતિ પામવાને અધિકાર સ્વીરા છે અને વિવેક વિરાગ સંપન્ન મોક્ષેચ્છુ તેમજ શાસ્ત્રક્ત લક્ષણ યુક્ત સ્ત્રી ઈચ્છાનુસાર પુરૂષની પેઠે જ દીક્ષા લઈ શકે છે. આવા સાધના વર્ગ માટે કેટલાંક ઉંચા પ્રકારનાં બંધારણે બાંધવામાં આવ્યાં છે. ઉપદેશને લાભ સ્ત્રી વર્ગ ચક્કસજ મર્યાદામાં પામી શકે છે, તેમને સહવાસ અમુક નિયમો આધીન રહી એવી શકે છે અર્થાત્ એ વર્ગને વધારે લાભ લઈ શકાય એમ નથી. આ શ્રાવિકા વર્ગની ઉન્નતિ માટે સાધ્વીને વર્ગ બંધાય છે. સંસારની કટુતામાં સ્ત્રી વર્ગ તરફથી વધારો નહિ પણ ઘટાડે કરવા, તેને સ્વર્ગમય બનાવવા, સ્ત્રીનાં કર્તવ્ય તેને યથાવત્ સમજાવવા, કર્તવ્યમાં ઉત્સાહ લેતી કરવા, ધર્મ અને નીતિના સંસ્કારો ભરવા, તે સાધ્વી વર્ગને કેળવવાની કેટલી અગત્ય છે. એ વગેરે બાબતનું વિવેચન કરવાને અહિં પ્રસંગ નથી એટલે એ સબધમાં મન રાખવું પડે છે. તે પણ સુવિચારક વિવેકી વાચક જોઈ શકશે કે, આ ધર્મ અને નીતિના સંસ્કારથી સંસ્કૃત થયેલા સાધવી વગથી શિખી શ્રી વર્ગ ધાર્મિક અને નીતિમય જીવન શિખી સંસાર સુધારી શકે છે, પિતાને અને પિતાનાં કુટુમ્બીઓને ઉચ્ચ ગતિએ લઈ જઈ શકે છે. પુરૂષ અને સ્ત્રી વર્ગ જે રાત્રિ દિવસ સંસારના કાર્યના ભારથી દબાએલે, ધર્મ અને પરમાર્થ જ્ઞાન પામી શકવાને અનુકૂળ નહિ તેવી સ્થિતિમાં રહેલો છે, તેમને સાધુ અને સાધ્વી વર્ગ કે જે ઉપાધ રહીત,નચિંત છે, ધર્મ અને પરમાર્થનાં તથા નીતિ અને વ્યવહારના સ્વરૂપને યથાવત સમજી તેમ સમજાવી શકે છે, ઉત્તમ પ્રકારનાં ચારિત્ર શીલ છે, તે ધર્મના સુવ્યવસ્થિત બંધારણને લઈ પિતાને લાભ આપે–અભ્યદય અને નિઃશ્રેયસાધક ઉપદેશ આપે એ બંધારણ કેટલું બધું ઉત્તમ છે? ધર્મ, નીતિ, ચારિત્ર, સંયમ,તપ આદી સાત્વિક વૃત્તિ અને પ્રવૃત્તિઓના વાતાવરણ યુક્ત સ્થાનકે, ઉત્તમ સંસ્કાર વાળા સંયમી ચારિત્ર શીલ શાઅનિર્દિષ્ટ લક્ષણથી યુકત સાવી વર્ગ અને શ્રદ્ધા-તહરતાયુત ભેળે ભલે ધર્મ ઉપર રૂચિવાળે શ્રાવક શ્રાવિકા વર્ગ આ સર્વને સુઘટિત સંગ; અહે આ દર્શન કેટલું બધું રમ્ય, આકર્ષક અને રેચક છે? આ કેટલું બધું ઉન્નતિકર બંધારણ છે? ધન્ય છે તે શાસનના રચનારાઓને ! ધન્ય છે તેમની તત્વ ભાવના તથા ક્રિયા-કાંડાદિના રહસ્ય જ્ઞાનવાળા ઉપદેશક વર્ગને, કે જેમના પ્રયાસથી, શુદ્ધ સંકલ્પથી સત્ય વિચારથી ધર્મ એક વખત સર્વોપરી પદને પામી ચૂક્યું હતું, અકબર અને જહાંગીર જેવા બાદશાહ પાસે પિતાના તીર્થ સ્થળમાં હિંસા બંધ કરવાના પરવાના લેઈ શક્ય હ! એક વખત હેટા મહટા રાજા રાણાએ આ શાસનની સત્તામાં મસ્તક નમાવતા હતા, નિઃસ્પૃહી ત્યાગી સાધુ Page #292 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnnnnnnnnnnn manninn વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ મહાત્માઓના પગ પાસે પિતાના રાજ્યની સર્વ વિભૂતિ-ઐશ્વર્ય અર્પણ કરતા હતા તેમના સામે હાથ જોડી ઉભા રહેતા હતા, અને આ મહાત્માઓ પણ તત્વભાવનાએમાં, તત્વચિંતનમાં,સ્વકતવ્યમાં એટલા મસ્ત રહેતા હતા કે એ સર્વથી લેશ પણ ડગતા નહિ કે ઘમંડ કરતા નહિ, પરંતુ ક્યાં છે એ મનહર ચિત્ર,કયાં છે એ ઉત્તમ વાતાવરણથીયુકત સ્થાનકે ક્યાં છે એ જ્ઞાની ચારિત્ર્યશીલ સાધુ મહાત્માઓ,ક્યાં છે એ ધર્મ પર રૂચિરાખનારા શ્રદ્ધાળુ શ્રેતા વર્ગ, ક્યાં છે એ વખતનાં શ્રેષ્ઠ લાધ્ય પરિણામે ? શી કાળની વિચિત્રતા, બ્રહના અવળા યેાગ ! શી અગમ્ય કારણેની પરંપરા! આજ એમાનું કશું નથી. કશું નથી એટલે કેવળ શૂન્ય છે એમ નથી, અમારા આ ઉદ્ગાર સમગ્ર રીતે છે નહિ, હાય શકે પણ નહિ, ગમે તેમ તેઓ માનવદષ્ટિ પરિચ્છિજ છે; અમુક મર્યાદાથી બહાર તેની ગતિ નથી, એટલે આ દૃષ્ટિની પરિચ્છિન્નતા તથા જ્ઞાનની અલપતાના અંશ, એ ઉદ્દગાર કહાડવાનાં કારણેમાં ભળી જાય જ. આવી સ્થિ તિમાં ઉચ્ચારાયેલા આ ઉદ્દગાર માટે કષાય ત્યાગી સાધુ મહાત્માઓ તથા શ્રાવક વાં ક્ષમાદષ્ટ રાખશે એવી આશા છે. વસ્ત્ર પાત્રાદિ ઉપકરણની તાલ મેલ, શિષ્ય ક્ષેત્ર અને પુસ્તકેષણ, આહાર પાણીની તજવીજ અને ગોચરીના જ નિયમનું પઠન પાઠન જ્ઞાન, તથા ગામ ગપાટામાં સાધુ જીવન વ્યતીત થાય છે તેથી વધારે શોકની વાત કઈ છે વારૂ? કેટલેક સ્થળે તે સમજ્યા વગરના સૂત્ર સિદ્ધાન્તના અશુદ્ધ મુખપાઠ સિવાય અન્ય શાસ્ત્રનાં વાંચનને, કાવ્ય વ્યાકરણું સાહિત્ય ફિલણી આદિના અભ્યાસને, વિશ્ચર્ચા. ને, અન્ય ધર્મના વિચારેના સંસર્ગનો વગેરેને નિષેધ હોઈ જ્ઞાન અને સુધારાનાં દ્વાર બંધ થયાં છે. ધર્મને નામે સંકુચિત દષ્ટિ, વહેમ, જડતા ઉપદેશાય છે. અને કંઈ પણ સક્રિયા થાય તે ધર્મને ભંગ થાય, સમકિત નાશ થાય. કર્મબંધ થાય એવી માન્યતાથી કેવળ અહત્વ પૂર્વક આત્મપરાયણ રહેવામાં ધર્મ અને મુનિત્વ સમાયેલાં રહમજાય છે. મુસ્તિત્વ શામાં છે એને શાસ્ત્ર તેમ વ્યવહારની દષ્ટિએ વિચાર કરતાં એમ તે નહિજ જણાય કે, નિયમ બદ્ધ ખાનપાનના પાલનમાં, ડેળ તમાકવાળાં ટાપ ટીપીઆં ભાષણમાં, નાટકીયાં ગાયને રચવામાં અને જેવાં તેવાં પુસ્તકો બહાર પાડવામાં મુનિત્વ સમાયેલું છે, તે પછી પરસ્પર વિદ્વેષ કરવામાં અન્યના છિદ્દે તપાસવામાં, અન્યના જરા જેટલા દેષને મહેાટે કરી બતાવવામાં ઝીણી ઝીણી વાતને મનમાં રાખી કુસંપ વધારવામાં, પોતાના વાડામાંનાં ઘેટાંઓ બીજાના વાડામાં ન ઘુસી જાય તે માટે એક નાદાન ભરવાડ જેટલા જ જુસ્સાથી ડાટાં ડાંગરાં લઈ સામ સામા શબ્દ વિષયથી ભર્યા પ્રહારો કરવામાં, શિષ્ય કરવા માટે એક અમુક ગૃહસ્થ જેટલી ચિંતા સેવી ગમે તેવા પ્રપંચમાં પડવામાં, અને બિચારા ભેળા અજ્ઞાત વર્ગને ફસાવામાં મુનિત્વ શાનુંજ : Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મુસાધુ-અધિકાર. ૪૭ હિય? પરંતુ જઈના દેરામાં બ્રાહ્મણત્વ અને રાતા વસ્ત્રમાં સન્યાસીત્વ મનાય છે તેમ, મુનિત્વ પણ એવા એવા નિષિદ્ધ વ્યવહારમાં મનાઈ ગયું છે. વિરાગ, અભ્યાસ, વિચારણા, ધર્મધ્યાન, યેગાનુષ્ઠાન, પ્રજાહિતના સંક૯પ, અસ્પૃદય સાધક ઉ. પદેશ અને શિક્ષણ એનાં તે સ્વપ્નાંજ રહ્યાં છે. કેઈ કેઈ ઉપદેશકનાં વ્યાખ્યાન કવચિતજ સંભળાય છે. મનના મુનિરંથ “મનન કરે છે માટે મુનિ” કહેવાય છે પરંતુ મનન શાનું? શું આહાર, નિદ્રા, ભય, મૈથુનાદિ પશુધનું? શું કેવળ આપ સ્વાર્થનું? પરદેષ દર્શન કે પરનિંદા કથનનું ? શાસ્ત્રનિષિદ્ધ ત્યાજ્ય વ્યવહારનું? ના, ના, એમ તે નજ હેય અને નથી જએ મનન તે નિદ્રા, લેકવાર્તા, શ. રીર આદિના વિસ્મરણ પૂર્વક આત્મભાવનું, શાસ્ત્રનું, લેકસ્થિતિનું, દેશકાલાદિનું, વારંવાર બદલાતી જતી જવાબદારીનું મનન છે. આવા મનનમાં મસ્ત એજ મુનિ. આવા મનનને પારણામે નીપજતી સંશય અને વિપર્યય રહીત નિશ્ચિત કર્તવ્ય પ. દ્વતિને ઘડવામાં અને જવાબદારી બજાવવામાં નિમગ્ન એજ મુનિ. આત્મહિત સાધી ચુકેલે, ભવસાગર તરી પાર ગયેલે, અહેતુક દયાથી લોકહિત અથે પ્રયતમાન એજ યતિ” આનંદ ઘનમિમાં કહ્યું છે કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્ય લિંગીરે.....” શાંત-દાંત–ધીર-રાગદ્વેષ રહીત-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમમાંજ કીડા કરનાર–પ્રીત રાખનાર-તૃપ્તિ લેનાર તેજ પૂજ્ય-વંદનીય જૈન મુનિ છે. શાસ્ત્ર દીપના પ્રકાશવડે આવું આદર્શ મુનિત સ્પષ્ટ હમજાય છે. ચિત્તગત દોષોના સામ વશાત્ આ વાત આપણે ન સમજીએ, એ પ્રકાશથી જ્ઞાન પામી તદનુસાર ન cતીએ, તે આપણે દોષ છે, અને તેની શિક્ષા પણ આપણેજ જોગવવી પડે છે. ભેગવીએ પણ છીએ. તે પણ જમાને પલટાયો છે. હજુ પલટાય છે. મુદ્રણકળા, પત્રવ્યવહારાદિની થયેલી સગવડ, કેળવણીની સુલભતા, પાશ્ચાત્ય વિચારને સહવાવાસ, નવશિક્ષિત યુવક વર્ગ, બદલાયેલા દેશકાળ સંબંધ આદિને ભેગા થયા છે. અંધશ્રદ્ધા ધર્મઘેલછા, ગચ્છ ભેદનાકલહ, મતભેદની અસહિષ્ણુતા, હદય સંકેચ, સ્વાર્થ, આડંબર બાહ્યસ્થૂલ, વિચારશૂન્ય, ધમાંભાસ, જડકિયા, પરાયણતા એ સર્વને સ્થાને કઈ કે ઈ સ્થળે કંઈક કંઈક (સવશે તો નહિજ ) ઘણે ભાગ હજી ઉપર કહી તેવી સ્થિતિમાં છે. વિચાર યુકત શ્રદ્ધા, ખરૂં ધર્માભિમાન, સહનશીલતા, હદય વિસ્તાર પરાર્થ બુદ્ધિ, તત્ત્વભાવના અને જ્ઞાનપર રૂચિ આંતરદોષ ટાળવાની પ્રવૃત્તિ તથા હરેકની કાં સાંભળવાની વૃત્તિ લેવામાં આવે છે. જમાનો વિચાર સ્વતંત્રતાને છે. ન્યાયસિદ્ધ પ્રમાણેની કસોટીએ ચડાવેલા સિદ્ધાંતેજ વીકારાય છે, દરેક સિદ્ધાંતનું રહસ્ય જેવાય છે, દરેક ક્રિયાનું પ્રજન-ફલ-વિધિ પૂછાય છે, જેવું તેવું ચલાવી લેવામાં આવતું નથી, આવી સ્થિતિ થતી જાય છે–થવા પર છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ આથી મુનિવર્ગ ઉપર પણ અસર થવા માંડી છે. એ વર્ગ પણ પોતાની ખરી મહત્તા શામાં છે તે આસ્તે આતે સમજવા લાગ્યા છે. જો કે પ્રમાણમાં અજ્ઞાન, અંધકાર અને અથડામણ વિશેષ છે ખરાં, પણ કંઈક સંતોષ થાય એવી સ્થિત સૂચક ચિન્હ જોવામાં આવે છે ખરાં. • મુનિઓએ કેવા થવું અને શું કરવું એ બે પ્રશ્ન હમેશાં વિચારવા જોઈએ. તેમના કેટલાક ધર્મો દેશકાલાદિની દષ્ટિએ ફેરવાય છે, કેટલાક નથી ફેરવાતા. જમાનાનો વિચાર કરી પ્રજાહિત માટે તેમણે તત્પ રહેવું જોઈએ. ભગવાન, શંકર, બુદ્ધ, પતંજલી વગેરે પૂર્વાત્ય અને કેન્ટ, મીલ, હર્બટ, સ્પેન્સર વિગેરે પાશ્ચાત્ય તક વજ્ઞ, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રીના વિચારોને પ્રવાહ, સંબંધ, સહવાસ અને આ જુબાજુની હવાને અંગે બેસતા કેટલાક સંકારે, એ સર્વ પર લક્ષ આપી હાલની કર્તવ્ય યોજના ઘડવાને દીર્ઘ દૃષ્ટિથી અભ્યાસ કરનાર, ઘડેલી યેજનાને અમલમાં મૂકનાર તેમજ મૂકાવવાની શક્તિ (સત્તા) ધરાવનાર મુનિવર્ગની અત્યારે જરૂર છે. પાશ્ચાત્ય તત્વજ્ઞોના ઉલેખે અને સ્વતંત્ર લેખેથી વાકેફ થઈ નવ શિક્ષિત યુવકને નવીન પદ્ધતિએ જૈન ધર્મનાં રહસ્યભૂત તત્ત્વ સમજાવવાની અગત્ય છે. નવીન ફિલેસેણિી સાથે જૈન તત્ત્વજ્ઞાનને સરખાવી સર્વ હકીક્ત બરાબર રીતે સમજાવવા-ઉપદેશવા પૂરતી જ્ઞાન સામગ્રી મેળવવી જોઈએ. પ્રજાની જરૂરીઆતો અને પરિસ્થિતિ સમજી તેમના ઉદ્ધાર માટે વિચાર પૂરકસર ઉપદેશ પદ્ધતિ ઘડવી જોઈએ પ્રજાહિત અને આત્મહિતના વિશુદ્ધ સંકલપ અને સત્ય વિચારોમાં નિમગ્ન રહેવું જોઈએ, એમ અનેક વિધિઓ જમાનાની નજરે બતાવી શકાય એમ છે. સમાજરૂપ ગાડાને ગ્ય માર્ગે દેરો જવાનું સારથીપણું જેને પ્રાપ્ત થયું છે એ મુનિ વગગ્ય માર્ગને જ્ઞાનવાળે, તેને માર્ગે દેરો જવાથી શક્તિવાળો કુશળ, વિવેકી હવે જોઈએ એ નિઃસંદેહ છે. એ વર્ગ તે થાય તે માટે પ્રયાસ લેવાનું કામ સવનું છે. વાસ્તવિક રીતે મુનિઓને કર્તવ્ય પ્રદેશ સંકુચિત નહિ પણ વિશાળ છે. વિસ્તાર ભયથી અહિ તે કંઈક દિગદર્શન આ પ્રમાણે થઈ શકે – (૧) મુનિજીવનને પાયે વિશુદ્ધ વૈરાગ અને વિવેક ઉપર રાવે જોઇએ. (૨) વિવેક–વૈરાગ સંપન્ન જ્ઞાતિ મુનિ હોય તે જ પોતાના કર્તવ્ય પદેશનું સ્વરૂપ હમજી તેમાં ચારે ખૂણે વિચરી શકે છે. (૩) કર્તવ્ય જાણવાની ઈચ્છા, ર્તવ્ય સમજવાની શક્તિ અને કર્તવ્ય પાળવાની દઢતા એ કર્તવ્ય નિષ્ઠાનાં ત્રણ અંગ છે, આ ત્રણમાંથી એક પણ અંગ જેમાં ન્યૂન ન હોય તેજ કર્તવ્યનિષ્ઠ રહી શકે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુસાધુ-અધિકાર. ૨૪૯ () આ વિવેક વૈરાગશીલ, જ્ઞાની, કર્તવ્યનિષ્ઠ મુનિને કાર્ય પ્રદેશ વિશાળ 'હોય છે. અને વગર બતાવ્યું છે તેમાં ઘૂમી શકે છે અને ઉચ્ચતમ પરિણામ લાવે છે. જ્યાં જ્યાં વિહાર કરવાનું હોય ત્યાં ત્યાં લોકોની સ્થિતિ, ધમરૂચિ, જરૂરીઆત વગેરેનું જ્ઞાન મેળવી, પછી લાંબે વિચાર કરી ત૬નુસાર ઉપદેશ પદ્ધતિ રાખવી અને કંઈને કંઈ સારું કામ કરાવવું. ધર્મની કેળવણીને, પુસ્તકાલયોને, સફજ્ઞાનને પ્રસાર કરે ધર્મવૃત્તિને સતેજ બનાવી સમાજમાં ધર્મવૃદ્ધિ કરવી. કુસંપ, વિદ્વેષ, ઝઘડા, તડ વાંધાને સમૂળ નાશ થાય તે માટે બનતા પ્રયાસ કરવા. શાસ્ત્ર જ્ઞાન પામી તેનું રહસ્ય લેકેને હમજાવી ધર્મને નામે ચાલતી કેટલી ક વિનાશક રૂઢિઓનો નાશ કરે, લોકોને ભ્રમમાંથી કાઢી સાચી હકીકતથી વાકેફ કરવા. સાધુ શાળા અને સાધ્વીશાળા ખેલાવવી તથા સાધુ સાધ્વીને વર્ગ ઉચ્ચ પ્રકારને નીવડે એવા પ્રયાસ લેવા. માલા ગ્રંથો બહાર પાડવાની જગની જૂઠી મોટાઈ મેળવવાની, અને જે પ્રવૃત્તિ સામાન્ય ગૃષ્ણે પણ એવી શકે તેવી પ્રવૃત્તિઓમાં પડી કવિ-પંડિત–લેખક ગ્રંથકાર કહેવડાવવાની લાલસાને અટકાવી માગધી અને સંસ્કૃત ભાષામાં નિષ્ણાત થઈ ધર્મ શાનાં ગંભીર રહસ્યના ચિંતનમાં મસ્ત થઈ અપૂર્વ ત બહાર લાવી નવીન પ્રકાશ પાડે. ઉંડા ઉતરી ખરાં મોતી બહાર લાવવાં, સપાટી ઉપર તરવાથી દે કાઠે કાંઠે રખડવાથી તે નમાલાં શંખલાં અને કેડીએજ મળશે. આવાં શંખલાં અને કેડીથી રમવાની બાલ રમતે મુનિને શેભે નહિ. * ધર્મના પ્રદેશમાંથી પ્રપંચ, પ્રતારણે દૂર કરવાં. પ્રજાના હિત શોધનમાં નિષ્કામ ભાવે મસ્તિષ્કનું વ્યય કરવું. જૈન સમાજમાંથી એમનું નામ જતું રહ્યું છે. એમને ઉપદેશ તે કેઈકજ સ્થળે થતું હશે. તે આપણે એક કર્તવ્ય છે. પેગ સાધવાને મુનિઓને કેટલીક અગવડે છે ખરી, પણ એક એવું ખાસ મંડળ સ્થાપી એકાંત સ્થળમાં એ શાસ્ત્રને અભ્યાસ થાય, કંઈક અનુષ્ઠાન થાય, અને -વિદ્યા ખીલે તે અવશ્ય કંઈ સિદ્ધિ જણાય. આ વિષય એ છે કે તેના પર વિસ્તારથી લખવાની જરૂર છે. સુજ્ઞ મુનિ. વરે વિચારશે. લેખક પિતાને ઉચ્ચસ્થાને બેસાડી ર્તવ્યને ઉપદેશ આપવાનું ઘમંડ નથી ધરાવતે, તે પણ એક સાધારણ વ્યક્તિ છે. તેને ઇચ્છાઓ મહાન છે ખરી, એ ઈ. ૨છા પાર પાડવાની અનુકુળતા તેને હાથ નથી. આવી ઈચ્છાના વેગે આ લેખને જકર Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ન્મ આપે છે. એ વેગથી તીવ્રતામાં કંઈ વિરૂદ્ધ લખાયું હોય તે તે માટે ક્ષમા મળશે એમ તેને વિશ્વાસ છે. અંતમાં મુનિનું નિશ્ચિત અવ્યગ્ર જીવન ગાળવાનું સદભાગ્ય જેઓને મળ્યું છે. તે વર્ગ તે જીવનનું સ્વરૂપ અને ઉદ્દેશ યથાવત રહમજી તેને સદુપયેગ કરે અને તેને કુશળ સારથીપણાથી સમાજ ઉચ્ચ સ્થાનને પામે એવી પ્રાર્થના પૂર્વક આ કુસાધુ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. यतिशिक्षोपदेश-अधिकार, ઉત્તમ પ્રકારના સાધુ થવાને માટે પ્રત્યેક સાધુએ યતિશિક્ષાને ઉપદેશ હદયમાં લેવા જોઈએ. જેના હૃદયમાં યતિશિક્ષાને ઉપદેશ આરૂઢ થયે નહોય તે સાધુ પિતાના ચારિત્ર ધર્મને મેળવી શકતા નથી. તે સાધુ કુસાધુ ગણાય છે, જેને વિષે ઉપરના સાધુ અધિકારમાં કહેવામાં આવ્યું છે. કુસાધુનાં લક્ષણે લક્ષમાં રાખવાથી સુસાધુ બનવાની ઇચ્છા પ્રગટી આવે છે, તેથી તે કુસાધુના અધિકાર પછી સુસાધુ થવા માટે ઉપયોગી એ આ યતિશિક્ષાના અધિકારનો પ્રારંભ કરવામાં આવે છે. વૈરાગ્ય વગરના સકામ તપના કરતાં ગૃહસ્થાવાસ ઘણે દરજે સારે છે. અનુષ્યમ્ वरं गाईस्थ्यमेवाद्य, तपसो भाविजन्मनः । सुस्त्रीकटाक्षलुण्टाकैलुप्तवैराग्यसम्पदः ॥ १॥ સુંદર સ્ત્રીના કટાક્ષરૂપી લુંટારાઓએ જેમાં વૈરાગ્યની સંપતિ લુંટી લીધી છે અને જેથી ભવિષ્યમાં પાછું જન્મ લેવા ઈચ્છા રાખી છે, તેવા તપના કરતાં ગૃહસ્થાવાસ ઘણે દરજજ સારે છે. ૧ સાધુના વેશમાત્રથી મોક્ષ મળતું નથી રૂપજ્ઞાતિ. (૨ થી ૧૧). स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से तपो द्विधा नार्जसि देहमोहादल्पे हि हेतौ दधसे कषायान् ॥ ॥ १ अल्पेऽवीति पाठान्तरं. Page #297 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર ૨૫ परीषहानो सहसे न चोपसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने ! कथं यास्यसि वेषमात्रात् ॥३॥ युग्मम् હે મુનિ! તું વિકથાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય (સજઝાય ધાન) કરવા ઈચ્છતા નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુપ્તિ ધારણ કરતું નથી, શરીરપર મમત્વથી બને પ્રકારનાં તપ કરતું નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતું નથી, (અઢાર હજાર) શીલાંગ ધારણ કરતું નથી તે છતાં તું મેક્ષ મે. ળવવા ઈચ્છે છે, પણ હે મુનિ! વેશમાત્રથી સંસાર સમુદ્રને પાર કેવી રીતે પામીશ? \ વિવેચન-+અત્ર વ્યતિરેકરૂપે મુનિઓએ શું કરવું જોઈએ તે કહે છે, ૧ પાંચ પ્રકારને સ્વાધ્યાય મુનિએ દરરોજ કરે જોઈએ. વાંચના (વાંચવું તે), પૃછના (શંકા પૂછવી તે), પરાવર્તન (સંભારવું– રીવીઝન), અનુપ્રેક્ષા (વિચારણ) અને ધર્મ કથા આ પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. ૨ પાંચ સમિતિ અને ત્રણ ગુણિ તે પ્રવચનમાતા કહેવાય છે અને સાધુપણાનું ખાસ લક્ષણ છે નિર્જીવ માર્ગે સૂર્ય ઉગ્યા પછી સાડા ત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું તે ઇચ્ય સમિતિ. નિરવા, સાચું, હિતકારી અને પ્રિય વચન વિચારીને બેસવું તે ભાષા સમિતિ. અન્ન, પાણિ વિગેરે બેંતાળીશ દેષ રહિત લેવાં તે એષણ સમિતિ. કઈ પણ વસ્તુ જીવ રહિત ભૂમિ જેઈને તથા પ્રમાર્જના કરીને મૂકવી કે લેવી એ આદાન ભંડમત્ત નિક્ષેપણું સમિતિ. મળ, મૂત્રાદિ છવ રહિત ભૂમિએ તજવાં તે પરિઝાપનિકા સમિતિ. મનપર અશુભ ચિંતવન માટે પૂર્ણ અંકુશ રાખવે અથવા સર્વથા મને વ્યાપાર નકર એ મનગુપ્તિ, - કઈ પણ પ્રકારનું સારું કે ખરાબ વયન બલવું નહિ અથવા સવિઘ વર્ષ નિરવદ્ય બોલવું તે વચન ગુપ્તિ કાયાને અણાએ પ્રવર્તાવવી નહિ અથવા સર્વથા પ્રવર્તાવવી નહિ તે કાય ગુપ્તિ. ૩ સાધુએ બે પ્રકારનાં તપ કરવાં જોઈએ. બાથતપ-ઉપવાસાદિ કરી બીલકુલ ખાવું નહિ, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસવાળી વસ્તુઓ ઘી વિગેરે ન ખાવાં, કર્મ ક્ષય કરવા માટે શરીરને કષ્ટ આપવું અને અંગે પાંગ ઇન્દ્રિઓ અને મનને સાચી રાખવાં આ સ્થળતપ કહેવાય છે. અભ્યતરતપ-કરેલ પાપકૃત્યનું પ્રાયશ્ચિત લેવું, જિનદિ દશને યથાયોગ્ય વિનય કર, જિનાદિ દશનું ગ્ય વૈયાવચ્ચ કરવું, વાંચના વિગેરે Page #298 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા, ધ્યાન કરવુ' અને ખાદ્ય અભ્યતર ઉપાધિના ત્યાગ કરવા. આ અત્યંતર તપ કહેવાય છે. પર ૪ ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેાલ તથા તેને જન્મ આપનાર તેમજ તેની સાથે રહેનાર હાસ્ય, રતિ, આરતિ વિગેરે નાકષાય છે તે ન કરવા જોઇએ, અથવા મની શકે તેટલે તેને ત્યાગ કરવા જોઇએ. ૫ ભૂખ, તરસ સહન કરવા વિગેરે આવીશ પ્રકારના પરીષહેા છે. તેનુ' સ્વરૂપ શાસ્ત્રમાં આપેલુ છે. તથા મનુષ્ય અને દેવતા વિગેરેના કરેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઇએ, એ વખતે મનમાં જરાપણુ ક્રોધ, દ્વેષ કે કલેશ ન આણુવા જોઇએ. એવી રીતે પેાતાનુ` વર્તન કરી સમતામય જીવન કરવું જોઈએ, ૬ શાસ્ત્રકારે ચાર મુખ્ય અને તેના પેટા ભેદથી સોળ પ્રકારના ઉપસ કહ્યા છે. ૧ દેવકૃત. ૧ હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમથી ( વિચાર-સહુન કરી શકે છે કે નહુિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે ), ૪ પૃથવિમાત્રા ( ધર્મ ની ઈર્ષા આદિને અંગે વૈષ્ક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે ). ૨ મનુષ્યકૃત. ૧ હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમશથી, ૪ કુશીલ માટે ( બ્રહ્મચારીથી પુત્ર થાય તે મળવાન્ હાય છે એમ ધારીને ધર્મ વાસના વિનાનું માણસ બ્રહ્મચર્યથી ચળાવવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ કરે તે ). ૩ તિર્યંચકૃત ૧ ભયથી ( મનુષ્યને જોઈને મને અનથ કરશે એમ ધારી સામા ધસે તે, ૨ દ્વેષથી, ૩ આહાર માટે ( ભૂખ લાગ્યાથી તેનુ નિવારણ કરવા માટે શિળાય ગૃધ્રાદિ ઉપસર્ગ કરે તે ), ૪ પેાતાનાં મુચ્ચાનાં રક્ષણ માટે. ૪ આત્મતૃત ૧ વાત, ૨ પિત્ત, ૩ કફ, ૪ સ’નિપાત, ૭ અઢાર હજાર શીલાંગ ધારણુ કરવાં જોઇએ. એ અઢાર હજાર શીલાંગ શુ છે તે સબ'ધી જરા લ'ખાણુ પણ ઉપયાગી નેટ ઉપમિતિ ભવ પ્રપ ́ચના પીઠમધના ભાષાંતરમાંથી અત્ર ઉતારી લેવામાં આવે છે. યાગ ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞાચાર, ઇંદ્રિય પાંચ, પૃથ્વી કાયારભાદિક દશ અને શ્રમણધમ દશ તેણે કરીને અઢાર હજારશીલાંગ થાય છે શીલા'ગ અટલે ચારિત્રના અવયવા (વિભાગ) તે નીચે Page #299 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષાપદેશ-અધિકાર ૨૫૩ પ્રમાણે –ગ ત્રણ છે મનગ, વચનગ, કાયયેગ, કરણ ત્રણ છે. કરવું, કરાવવું અને અમેદવું. સંજ્ઞા ચાર છે; આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. ઇંદ્રિય પાંચ છે; સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રંદ્રિય, પૃથ્વીકાયા રંભાદિક દશઃ પૃથ્વીકાય આરંભ, અપકાય આરંભ, તેઉકાય , આરંભ, વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બે ઇંદ્રિય આરંભ, તે ઇન્દ્રિય આરંભ, ચરિંદ્રિય આરંભ, પંચેન્દ્રિય આરંભ અને અજીવ આરંભ યતિ ધર્મ દશ છે. ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભાણું (મુકિત), તપ, સંજમ, સત્ય, શૈચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. આમાંના દરેકનું એકેક પદ લઈ જૂદા જૂદા ભેદ કરવાના છે. પ્રથમ ભેદ દાખલા તરીકે નીચે પ્રમાણે કરાય-“મને કરી આહારસંજ્ઞા રહિત થઈ એનેંદ્રિયને સંવર કરી ક્ષમાયુકત રહી પૃથ્વીકાયને આરંભ કરે નહી.” આ વાકય કાયમ રાખી “ક્ષમાયુક્ત શબ્દને બદલે માદ્વયુકત વિગેરે દશ ધર્મો મૂકે ત્યારે દશ ભેદ થાય, પણ તે બધા પૃથ્વીકાય સંબંધે જ થયા. તે જ્યારે અપકાય વિગેરે ઉપર જણાવેલા દશ ભેદ સાથે દશ દશ ભેદ કરે ત્યારે સો ભેદ થાય. તે બધા શ્રેત્રે ક્રિયે થયા, અને તેવી જ રીતે બાકીની ચાર ઇદ્રિ સાથે મેળવતાં પાંચસે ભેદ થાય, તે દરેકને આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞા સાથે મેળવતાં બે હજાર ભેદ થાય. મન, વચન, કાયાના પેગ સાથે મેળવતાં છ હજાર ભેદ થાય અને તેને કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણે કરણ સાથે મેળવતાં અઢાર હજાર ભેદ થાય. આ ભેદને માટે શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથના પૃષ્ઠ ૩૩૯ મે ( પ્રકરણ રત્નાકર ભાગ ૩ ) એક કેષ્ટક આપેલું છે તેની ખૂબિ એવી છે કે તે નજર આગળ રાખવાથી ૧૮૦૦૦ ગાથા બનાવી શકાય છે. જિજ્ઞાસુઓએ તે જરૂર વાંચવું, કારણ કે તે ઉપગી હોવા સાથે કર્તાની અપૂર્વ વિદ્વત્તા બતાવે છે. મેક્ષાથી જીવે ઉપર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તું નથી કરતે સવાધ્યાય તેમજ નથી રાખતે સમિતિ ગુપ્તિ, વળી નજીવા કારણસર કષાય કરી નાખે છે અને તપસ્યા કરતું નથી, તેમજ પરીષહ ઉપસર્ગ પણ સહન કરતું નથી અને સદરહુ શીલાંગ ધારણ કરતા નથી. તું જાણે છે કે મેક્ષે જવાના ઉપાય તે ઉપર કહ્યું તેમ સક્ઝાય વિગેરે છે, તે પછી તું વાંછે છે મેક્ષ જવાનું અને કાર્ય કરે છે તેની વિરૂ હતાં. આ મોક્ષનગર દૂર છે, ત્યાં પહોંચવા માટે સંસાર સમુદ્રને પાર પામવે જોઈએ; તેને ગ્ય નાવ તે તું તૈયાર રખતે નથી, ત્યારે તું ત્યાં કેવી રીતે જઈશ? તારે યાદ રાખવું કે વેશ માત્રથી મેક્ષ મળતું નથી, વેશાનુસાર કરણી-વર્તન જે. ૧ જીવની બુદ્ધિથી અજીવને મારવાથી તેમજ ઉપકરણાદિકની પડિલેહણ નહિ કરવાથી જે આરંભ થાય તે અજીવ આરંભ કહેવાય છે, Page #300 -------------------------------------------------------------------------- ________________ વનમાં વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ. ઈએ. બાકી તે મેરૂ પર્વત જેટલાં એવા મુહુપત્તિ કર્યો તેમાં પણ કાંઈ આત્માનું વળ્યું નથી. ૨-૩ + તારા કયા ગુણ માટે તું ખ્યાતિની ઈચ્છા રાખે છે? न कापि सिद्धर्न च तेऽतिशायि, मुने क्रियायोगतपःश्रुतादि । तथाप्यहङ्कारकर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ् मुधा किम् ॥ ४॥ હે મુને ! તારામાં નથી કેઈ ખાસ સિદ્ધિ કે નથી ઉચા પ્રકારનાં ક્યિા, ગિ તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદર્શન પામે પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ! તું નકામે પરિતાપ શા માટે કરે છે? ભાવાર્થ—અણિમા વિગેરે આકસિદ્ધિ૧, તારામાં હોય અથવા ઉંચા પ્રકારની આતાપના લેવા રૂપ કે ઘેર પરીષહ ઉપસર્ગાદિ સહેવારૂપ કિયા હોય કે ગવહનમક + ૨ થી ૨૭ અધ્યાકલ્પ કુમ. ૧ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે – ૧૧ અણિમા સિદ્ધિ. એથી શરીર એટલું સૂક્ષ્મ કરી શકાય છે કે જેમ સાયના કાણામાંથી દરે ચાલ્યો જાય છે તેમ તેટલી જગામાંથી પિતે પસાર થઈ શકે. ૨ મહિમા સિદ્ધિ. અણિમા સિદ્ધિથી ઉલટી. એટલું મોટું રૂપ કરી શકે કે મેરૂ પર્વત પણ તેના શરીર આગળ જાનું પ્રમાણ થાય. ૩ લધિમા સિદ્ધિ. પવનથી પણ વધારે હલકા (તેલમાં) થઈ જાય છે. ૪ ગરિમા સિદ્ધિ. વજથી અત્યંત ભારે થઈ જાય. એ ભાર એટલો બધે થાય કે ઇંદ્રાદિક ૫ણુ સહન કરી શકે નહિ. ૫ પ્રાપ્તિ શક્તિ સિદ્ધિ. શરીરની એટલી બધી ઉંચાઈ કરી શકે કે ભૂમિ ઉપર રહ્યા છતાં અંગુ લિના અગ્ર ભાગ વડે મેરૂ પર્વતની ટોચ અને ગ્રહાદિકને સ્પશે. (વૈક્રિય શરીરથી નહિ) ૬ પ્રાકામ્ય શક્તિ. પાણીની પેઠે જમીનમાં ડૂબકી મારી શકે અને જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭ ઈશિત્વ. ચક્રવર્તી અને ઇંદ્રની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિવાનું થાય. ૮ વશિત્વ. સિંહાદિ ક્રૂર જંતુઓ પણ વશ થઈ જાય–આદિશ્વર ચરિત્ર સર્ગ ૧ લો ૮૫-૮૫૦ 8 ગવહન–સૂત્રે સાધુથી વાંચી શકાય, અમુક વર્ષના દીક્ષા પર્યાય પછી વાંચી શકાય અને યોગવહનની ક્રિયા કર્યા પછી વાંચી શકાય. આ ત્રણે બાબત બહુ ઉપયોગી છે પણ તેના હેતુ સંબંધી વિશેષ વિવેચન કરવાનું અત્ર સ્થળ નથી, પરંતુ શાસ્ત્રના ઉપયોગી રહસ્ય ઉપર એ હકીક્ત બંધાયેલી છે. શ્રાવક આરંભમાં રકત હોય ત્યાં રહસ્યની વાત જાણવામાં આવતાં અપવાદ સેવી જાય. સાધુ પણ અમુક દીક્ષા પર્યાય પછીજ અપવાદ માગે ગ્રહણ કરી શકે, કારણ કે સંયમમાં અમુક વખત સુધી રમણતાથી અને વહન કરવાથી મન વચન કાયાપર યોગ્ય અંકુશ આવે એ યોગવહનના સામાન્ય હેતુ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યતિશિક્ષાપદેશ-અધિકાર. પ અથવા રોગચૂર્ણદિ+ તને પ્રાપ્ત થયા હોય વા ઘેર તપસ્યા-માસખમણુદિ તે કરેલ હોય અથવા તે સૂત્ર સિદ્ધાંતનું રહસ્ય પામવા જેટલું તેમજ વિદ્યાદિકનું ગીતાર્થ એગ્ય જ્ઞાન તેં મેળવ્યું હોય અને માન મેળવવાની વાંછા કરતે હેય તે જાણે સમજ્યા (જો કે એવા વિદ્વાન કે તપસ્યાવાન કદિ માન કરતાજ નથી) પણ તું તે શું જોઈને અભિમાન કરે છે? તારામાં એ કયે અસાધારણ ગુણ છે કે તે પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છાથી કર્થના પામી તે મળતી નથી એટલે સંતપ્ત રહ્યા કરે છે. અરે સાધુ! ગુણ તે કસ્તુરી જે છે, તેથી જે એ હોય છે તે પિતાની મેળે ભભુકી ઉઠે છે, માટે નકામાં ફાંફાં મારવાં મૂકી દે અને તારૂં કર્તવ્ય કર. તારામાં લાયકાત હશે તે સ્વાભાવિક રીતે ખ્યાતિ વધશે એ તું નિઃસંશય સમજી રાખજે. ૪ નિર્ગુણ હોય છતાં સ્તુતિની ઈચ્છા રાખે તેનું ફળ. हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् , वाञ्छंस्तवाच धनवाप्नुवंश्च । इयन परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगति परत्र ॥५॥ હે આત્મા તું નિપુણ્યક છે છતાં પણ પૂજા વિગેરેની ઈચ્છા રાખે છે અને તે મળતાં નથી ત્યારે બીજા ઉપર દ્વેષ કરે છે. (પણ તેમ કરવાથી) આ ભવમાં બળતરા વહોરી લે છે અને પરભવે કુગતિમાં જવાનું છે. ગવહનની ક્રિયામાં અમુક વિધિ બને તપસ્યા કરવા પછી પાઠ વાંચવાનો આદેશ મળે છે અને ઉદેશ કહેવામાં આવે છે. એથી વધારે યોગ્યતા થાય ત્યારે ગુરૂ મહારાજ એ પાઠનું પુનરાવર્તન કરવા અને સ્થિર કરવા તથા તે સંબંધમાં શંકા સમાધાન વિગેરેની વાતચીત કરવાની રજા આપે છે એ સમુદેશ એથી પણ વધારે ગ્યતા થાય ત્યારે તેજ પાઠ ભણાવવાની, સંભળાવવાની અને તેને ગમે તે લાયક ઉપયોગ કરવાની રજા આપવામાં આવે તે અનુજ્ઞા. આ ત્રણ બાબત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. + ગચૂર્ણ પુદ્ગલની અનંત શક્તિ છે બે વસ્તુના સંગથી અથવા ઘણું વસ્તુના સંગથી એવા પ્રકારનાં ચૂર્ણો નીપજાવી શકાય છે કે તેથી ધણચમત્કાર બતાવી શકાય. દાખલાતરીકે એ ચૂર્ણ પાણીમાં નાખવાથી માછલાં થઈ જાય, સિંહ થઈ જાય, જળ માર્ગ આપે વિગેરે વિગેરે અનેક આશ્ચર્ય થઈ શકે છે પુલની અનંત શક્તિ છે તે વસ્તુ વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસીને તુરત સમજાઈ જાય તેવું છે. આત્માની અચિંત્ય શક્તિ અને નિલે પપણું યાદ દેવરાવી પિતાના સ્વભાવમાં રમતા કરવા માટે પ્રતિનાયકને ઉદ્દેશીને આ સંબંધન મૂક્યું છે અથવા પ્રતિનાયકને પોતાને ઉદ્દેશીને આ ગ્રંથ વાંચો કે વિચારતા હોય તે તેના શુદ્ધ સ્વરૂપને ઉદ્દેશીને પોતાના આત્માને આવી રીતે કહી શકે તેટલા માટે આ સાધન મૂકવામાં આવ્યું છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ભાવાથ —તું નશીખના મેળેા છે, પરભવે દાનાદિ કર્યા' નથી છતાં આ ભવમાં પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છા રાખે છે અને નથી મળતી ત્યારે ખેદ પામે છે, પણ તેમાં તારી ભૂલ છે, કેઇ પણ ખાખતની ઇચ્છા રાખ્યા પહેલાં તેને માટે લાયક થવાની ઘણી જરૂર છે. જો સ્તુતિ મેળવવાની તારી ઇચ્છા હૈાય તે ગુણવાન્ થા, અભ્યાસ કર, તારી ફરજ બજાવ, સ્તુતિ એવી વસ્તુ છે કે જે તેને ઇચ્છે છે તેનાથી તે દૂર જાય છે, પણ જે તેને લાત મારી તેનાં કારણેા મેળવે છે તેને તે વળગતી આવે છે મતલખ, સ્તુતિને ઇચ્છવાની જરૂર નથી, પણ ગુણુ પ્રગટ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. ૫૬ અને ખાસ કરીને તું કાણુ છે ? એક રીતે જોઈશ તે તું તદ્દન વહેવારૂ જીવ છે, અનત જીય સમુદાયમાંના માત્ર એક સમુદાયમાંને તુ' એક છે, ત્યારે સ્તુતિ શી? કેટલે। વખત ચાલશે ? કેણુ યદ રાખશે ? વળી બીજી રીતે જોઈશ તે તું સાધુ છે, વીર પરમાત્માનેા જ્યેષ્ઠ પુત્ર છે, તેનું શાસન તારાપર વર્તે છે, વીર પરમાત્મા કઢિ સ્તુતિની ઇચ્છા કરતા હતા ? ઇંદ્રના મટ્ઠાત્સવથી કે દશા ભદ્રના સામૈયાથી તેના મનપર જરા પણ અસર થઇ હતી ? તારા વડીલ-તારા ઉપકારીને પગલે ચાલ, લાયક થા અને આવા સારા પ્રસગ મળ્યા છે તેના સદુપયાગ કરી લે. 1 છતાં પણુ જે તું સ્તુતિની ઇચ્છા કરીશ તેા તેથી તને શું લાભ છે ? ગુણુ વગર કાઇ તારી સ્તુતિ કરશે ? નહિ કરે, એટલે તને પેદ્ય થશે. વળી સ્તુતિ મેળ વવા માટે તારે ફેકટ પ્રયાસ કરવા પડશે તે લાભમાં રહેશે. બાકી તા અત્ર સ’તાપ અને પત્ર દુર્ગતિ છે માટે પહેલાં લાયક થા અને પછી ઈચ્છાકર. ૫ પરિગ્રહ ત્યાગ. परिग्रहं चेद्वर्थजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामान्तरतोऽपि हन्ता ॥ ६ ॥ ઘર વિગેરે પરિગ્રહને તે' તજી દીધા છે તે પછી ધર્મના ઉપકરણને મ્હાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેના પરિગ્રહ શા માટે કરે છે ? ઝેરને નામાંતર કર્યાથી તે મારે છે. પણ ભાવા —ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સર્વ સાંસારિક પરિગ્રહના હું મુને ! તેં ત્યાગ કર્યાં છે તે· મહા કષ્ટ વેઠી આ પૈસા અને ઘર મહેલ વિગેરે પ રના મેહુ ઉતર્યાં છે, આવી રીતે તું સંસાર સમુદ્ર તરી જવાની અણી ઉપર આ વી ગયેા છે, ત્યારે હવે તારી પાસે શય્યાની પાટ, પુસ્તક કે ખીજા` ઉપકરણા છે તેના પરિગ્રહ શા માટે કરે છે ? તે વસ્તુની મૂર્છારૂપ પરિગ્રહ પણ તજી દે. ૧મિતિ વા પાટઃ Page #303 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષ્ાપદેશ–અધિકાર, ૨૫૭ આ પ્રસંગે પરિગ્રહ શુ' છે અને પરિગ્રહ કેને કહેવાય તે સમજવુ' ઉપયેા. ગી થઇ પડશે. ઉપકરણા તજી દેવાના કે પુસ્તકાના ત્યાગ કરવાના અત્ર ઉદ્દેશ નથી. પરિગ્રહ એટલે મૂર્છા, મુજ્જા ળો વૃત્તો. એક વસ્તુ ઉપર મારા પણાની મુદ્ધિ થાય-મમત્વ થાય એને ત્યાગ કરતાં ખેદ થાય, એ પબ્રિડુ છે. એવા પ્રકારની મૂર્છા કાઈ પણુ ઉપર રાખવી નહિ, ધર્મનાં ઉપકરણને નામે પણુ સાંસાકિ રાગ સાધુમાં કેઇલાર થઇ જાય છે એ મનુષ્ય સ્વભાવની નખળાઇ કહેા કે ૫ચમ કાળના પ્રભાવ કહેા કે વિભાવ દશાને સ્વભાવદશામાં પલટન પામેલી સ્થિતિના આવિર્ભાવ કહા, ગમે તે કડા, પરંતુ એટલે સ્થૂળ પરિગ્રહ પણ ત્યાજ્ય છે, જે વસ્તુ ધાર્મિક ક્રિયામાં સાધનરૂપ છે તે તેટલે અ ંશે રાખવા યાગ્ય છે; પણ તેના ઉપર મારાપણાની બુદ્ધિ અથવા તે એને વારસા મુકરર કરવાની પેાતાની સત્તા કે એને લગતી કોઇ પણ જાતની ખટપટ તાય છે. આ ખામતમાં જો કાંઇ પણ અપવાઇ હોય તે તે શુષુનિષ્પન્ન ગીતા અધિપતિ માટે છે, જેના સબંધમાં અત્ર ઉલ્લેખ નથી આ છ લેાકમાં આ વિષય બહુ દૃષ્ટાંત આપીને ચર્ચ્યા છે. અધિપતિ વ્યતિરિક્ત વ્યક્તિએ શાસ્ત્રમાં ગાવેલાં ઉપકરણયી અધિક રાખવાં એ પણુ પરિગ્રહ છે એ ઉપવૃક્ષણથી સમજી લેવું. હે મુનિ ! તુ કાઇ પણ વસ્તુને ધાર્મિક ઉપકરણનું નામ આપી તેનાપર મૂર્છા કરીશ તા તે તને ભવાંતરમાં દુઃખ આપશેજ; નામ ફેરવવાથી કાંઇ પરિણામ ફરી જતું નથી. પરિણામ તે! અભિપ્રાય ફેરવવાથી ફછે, ઝેરી ક’પાકને ‘ફળ” કહી નામાંતર કરવામાં આવે તે તેથી તેનું દારણુ ફળ મળ્યા વગર રહેતુ' નથી, અથવા * મીઠાઇનુ નામ આપવાથી ઝેર પેાતાનુ ફળ આપ્યા વગર રહેતું નથી, એવી જ રીતે પરિગ્રહને ખીજું કઈ પણ કલ્પિત નામ આપવાથી કામ થતું નથી. તારી મરજી હોય તે તેને ધૌપકરણ કહે કે ગમે તે કહે પણ જો તેના ઉપર તારી મૂર્છા હશે તે તે તને પેાતાના દુર્ગુણુ ખતાવ્યા વગર રહેશે નહીં. ૬ પરિષહ સહન–સવર. शीतातपाद्यान्न मनागपीह, परीषदांश्चेत्क्षमसे विसेोढुम् | कथं ततो नरकगर्भवासदुःखानि सोढासि भवान्तरे त्वम् ॥ ७ ॥ આ ભવમાં જર પશુ ઠં‘ડી, તાપ વિગેરે પરીષહા સહન કરવાને શિતવાન્ થતા નથી તે પછી ભવાંતરમાં નારકીનાં તેમજ ગર્ભવાસનાં દુઃખા કેવી રીતે સહુન કરી શકીશ ? ભાવા —ુવે જૂદા જૂદા વિષય ઉપર પ્રકી` શ્લામાં ઉપદેશ આપે છે, એનું સાધ્ય મુનિજીવન છે અને મહુધા એક વિષય ખીજા વિષય ૩૩ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ, ચતુર્થ સાથે ખાસ સકળના ધરાવતા હાય એવુ' ધેારણુ નથી. છતાં આ+ શ્લોકમાં પરીષહુ સહન કરવાના મુખ્ય ઉપદેશ છે. હે મુનિ ! જે દ્વારા નવાં કર્માં આવતાં અટકે એને શાસ્ત્રકાર સવર કહે છે. વભાવ દમામાં મનેવૃત્તિ ઘણું કરીને વિન શને ( અધે! ) માગે જ ગમન કરે છે, કારણ કે તેના પર આધિપત્ય રાગદ્વેષ વિગેરેનુ હાય છે, આ જીવને પ્રતિકૂળ વિષયા મળે છતાં પણ ચલાવી લેતાં શીખવવું, અને રાગાઢિ શત્રુઓના દોર અટકાવવા એ સ’વરનુ` કામ છે અને તે ખાસ કરીને પરીષહેાને જીતવાથી જ બની શકે તેમ છે. એ પરીષડા જૈન શાસ્ત્ર કાર ખાવીશ ગણાવે છે જેમાંના કેટલાક અનુકૂળ પણ હોય છે. એનુ વિશેષ સ્વરૂપ અત્ર સ્થળ સ કાચથી લખી સકાતુ નથી. એ પરીષહુ સહન કરવાથી નવીન કર્મીની રાશિ અટકી પડે છે અને પૂર્વોપાર્જિત પ્રખળ કર્માં ક્ષય પામે છે. એ હુજ મેટા લાભ થાય છે. હે મુનિ ! તારા જીવનમાં આ પરીષહુસહન તે બહુજ અગત્યના ભાગ બજાવે એમ હેવુ' જોઇએ અને યાદ રાખજે કે જો અત્ર તે ખુશીથી સહન કરવામાં પાછે પડીશ તે કુંભીપાક અથવા ગર્ભવાસનાં દુઃખે તે ખમવાં જ પડશે, ફેર એટલે કે અત્ર સ્વવશથી અને થાડે વખત પરીષહે સહુન કરવા પડશે જ્યારે ભવાંતરમાં એથી વિપરીત થશે. ૭ महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः । तद्भावनाः किं समितीच गुप्तीर्धत्से शिवार्थिन मनःप्रसाध्याः ॥ ८ ॥ ઉગ્રતપસ્યા, ધ્યાન, પરીષહુ વિગેરે સત્ત્વથી સાધી શકાય તેવા છે તે સાધવાને તુ* શિતવાન્ ન હોય તાપણું ભાવના, સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શકાય તેમ છે તેને હું મેાક્ષાર્થી ! તુ' કેમ ધારણ કરતા નથી ? વિવેચન—-છ માસાદિક તપસ્યા અને મહા પ્રાણાયામાદિક ધ્યાન તેમજ મોટા ઉપસર્ગ પરીષહેા સહુન કરવાનું કદાચ પ`ચમ કાળના પ્રભાવે હાલ શારીરિક ખળ ન હોય તેપણુ તે માટે રસ્તા બંધ નથી. તે પણુ ધારે તા લાભ પ્રાપ્ત કરી શકે તેમ છે. મનપર અકુશ હાય તા તેને અનુસારે ઇંદ્રિય દમન, આત્મસયમ, ચેગરૂ’ધન વિગેરે શારીરિક કષ્ટ વગરનાં મહા વિકટ કાર્યાં પણ ખની શકે છે. તેથી જ ઉપર કહ્યું છે કે તારાથી માસખમણુ વિગેરે તપસ્યા, મહા પ્રાણ-વાયુદમન ( મહા પ્રાણાયામ ) વિગેરે ધ્યાન અથવા સ્થૂળ ખાવીશ પરીષદ્ધ સહન વિગેરે ન બને તેપણ તારે ધમ બુદ્ધિને અંગે ઉત્પન્ન થતી સ'સારની અનિત્યતા ભાવવી, તારૂં' એકપણું વિચારવુ', શરીરને અશુચિના પિંડ સમજી તેના પરની મમતા ઘટાડવી વિગેરે સુપ્રસિદ્ધ ખાર ભાવના ભાવવી એ તારૂ ખાસ કન્ય છે, તેમજ વર્ચુવેલી મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય *જી આગળ લાક ૧૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ' યતિશિક્ષપદેશ–અધિકાર" ૨૫૯ એ ચારે ભાવના નિરંતર ભાવવી એ પણ તારી ફરજ છે. એ ઉપરાંત કેઈ પણ વસ્તુ લેતાં મૂકતાં, ચાલતાં, બેસતાં, બેલતાં ઉપયોગ રાખ એમાં સમિતિને સમાવેશ થાય છે, જ્યારે મનવચન કાયાની પ્રવૃત્તિ પર અકુંશ રાખવો એ ગુપ્તિ કહેવાય છે. એ સમિતિ ગુપ્તિ ધારણ કરવી તે તારા મનબળપર આધાર રાખે છે, અને તું ધારીશ તે એને અંગે ઘણું કરી શકીશ, ૮ યોગરૂધનની આવશ્યકતા. xहतं मनस्ते कुविकल्पजालैर्वचोप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन् , मनोरथैरेव हहा हतोऽसि ॥९॥ તારૂં મન ખરાબ સંકલ્પ વિકલપથી હણાયેલું છે, તારાં અસત્ય વચન અને કઠોર ભાષણથી ખરડાયાં છે અને તારૂં શરીર પ્રમાદથી બગડયું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછા કરે છે ખરેખર ! તું (મિથ્યા) મનોરથથી હણાયે છે. ભાવ-મનસાધ્યું તેણે સઘળું સાધ્યું તથા વચન, કાયાને નિગ્રહ કરવાની જરૂરીઆત છે એ ત્રણે યુગોને છૂટા મૂકીને પછી લબ્ધિ સિદ્ધિની ઈચ્છા રાખવી એ તદ્દન મિથ્યા છે, અસંભવિત છે. અવિચારી છે. એ પ્રસંગે લબ્ધિ થવાની કે સિદ્ધિ થવાની ઈચ્છા રાખવી એ મનમાં નકામો કલેશ કરાવનાર થઈ પડે છે. એનું પરિ– ણામ કાંઈ આવતું નથી અને એક થવાથી ઉલટી આત્મઅવનતિ થાય છે માટે ત્રિકરણ મેગેને મોકળા મૂકી દઈ લબ્ધિ સિદ્ધિ મેળવવાના નકામા મનેર કરવા જ નહિ. ૌતમ સ્વામીને લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી એ આપણે જાણીએ છીએ, પરંતુ એનું . યેગવશીકરણ એટલું તે ઉત્તમ હતું કે વીરપ્રભુપર રાગ ન હતી તે પરમ જ્ઞાન પણ ઘણુ જલદી મેળવી શક્યા હોત. હે સાધુ ! ગ વશ કરવાની બહુજ જરૂર છે. સંસાર દુઃખને આત્યંતિક નાશ અને સિદ્ધિલક્ષમીને પ્રસાદ તેનાથી બહુજ જલદી પ્રાપ્ત થાય છે. એટલું ધ્યાનમાં રાખવું. ૯ નિર્જરા નિમિત્ત પરીષહ સહન. महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कष्टं प्रसङ्गागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो ! ॥१०॥ x प्रथम पंक्तिस्थाने " दग्धं मनो मे कुविकल्पज लैः " चतुर्थ पंक्तिस्थानें “ मनोरथैरेव हहा विहन्ये" રૂતિ વા ઘાટ. આ પાઠાંતરમાં બીજા પુરૂષને ઉદ્દેશીને કહેવાને બદલે આત્માને ઉદ્દેશીને પ્રથમ પુરૂષમાં તેજ ભાવ રહે છે. એ પાઠ પણ સમીચીન છે. એને અર્થ “મારું મન કુવિકલ્પોથી બળી ગયું છે, વચન અસત્ય અને કઠેર ભાષણથી ખરડાયાં છે અને શરીર પ્રમાદથી બગડયું છે. છતાં પણું લબ્ધિ સિદ્ધિની વાંછા કરીને અરેરે ! હું મનરથથી હણાયો છું” આ અર્થને ભાવ સમજાય તેવો છે. * * Page #306 -------------------------------------------------------------------------- ________________ ચત વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. - જ્યારે મોટા ઋષિમુનિઓ કમની નિર્જરા માટે ઉદીરણા કરીને પણ આતાપનાદિ સહન કરે છે તે તું મોક્ષની ઈચ્છા રાખે છે ત્યારે પિતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ હે સાધુ! તું કેમ સહન કરેતે નથી. ભાવ-કર્મને ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં તેને પુરૂષાર્થથી આકર્ષણ કરી ભોગવી લેવાંતેને “ઉદીરણુ” કહે છે. (પૂર્વબદ્ધ કર્મોની નિર્જ કરવા માટે તેની સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાં તેને ઉદયમાં લાવી ભેગવીને આત્મપ્રદેશથી ખંખેરી નાખવા માટે કષ્ટાદિ સહન કરવું તે “ઉદીરણુ” કહેવાય છે.) અદ્દભૂત ચારિત્રવાળ મહાત્માએ આમલાભની પ્રાપ્તિ માટે કણને શોધે છે, પરમાત્માની પ્રાર્થના કરે છે કે “અમને એવાં કષ્ટ આપો.' વિરાસતુ ન રાશ્વત અમને નિરંતર વિપત્તિ હ–આ પ્રમાણે સ્તુતિ ક.. રીને પણ શુદ્ધ દૃષ્ટિથી આત્મકલ્યાણ માટે વિપત્તિ ભેગવનાર ધીર, વીર પુરૂષાર્થ કરનાર મધ્યાહેનદીની વેળમાં આતાપના લે છે, પિસ માસની ખરી ઠંડીમાં કપડાં વગર નદીના તીર જેવા અતિ ઠંડીનાં સ્થળ ઉપર કાઉસ્સગ્ન થાને રહે છે અને બીજા અને નેક કષ્ટ શોધીને ખમે છે. મેક્ષ સન્મુખ થવાની ઈચ્છા હોય તેને આ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે અને તે સાધુ! તારી ઈચ્છા છે તે જ પ્રાપ્ત કરવાની છે, છતાં જરા કષ્ટ પડે કે તું હાય ય કરે છે અથવા નિસાસા મૂકે છે એ તને છાજતું નથી. ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્વાર્થને પણ ભેગ આપ પડે છે, પરંતુ આમાં તે તેવું પણ કાંઈ નથી. આગંતુક કષ્ટ પણ સહન કરવામાં તું પાછે શા માટે પડે છે? આને બદલે ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવી એ તારે સ્વાર્થ છે. +વળી દુનીયામાં કઈ પણ વસ્તુ એવી નથી કે જે અભ્યાસથી સાધી શકાય નહિ. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે – एवं च विरतेरभ्यासेनाविरतिजर्जीयते । अभ्यासादेव सर्वक्रियासु कौशल्यमुमिलति, अनुभवसिद्धं चेदं, लिखनपठनसंख्यानगाननृत्यादिसर्वकलाविज्ञानेषु सर्वेषामुक्तमपि ગમ્યાન જિયા સર્વા, અભ્યાસાત્સા શા | अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ વિરતિને અભ્યાસ પાડવાથી અવિરતિને પરાજય થાય છે, અભ્યાસથી સર્વ કિયામાં કુશળતા પ્રાપ્ત થાય છે, લેખન, પઠન, સંખ્યા, ગાયન, નૃત્ય વિગેરે સર્વ કળાવિજ્ઞાન અભ્યાસથી થાય છે, એ પ્રમાણે સર્વ વિદ્વાનોને અનુભવ સિદ્ધ છે. કહ્યું છે કે “અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળાએ પ્રાપ્ત કરાય છે. અભ્યાસથી ધ્યાન મન વિગેરે થાય છે, અભ્યાસ પાસે શું મુશ્કેલ છે ?” આવી રીતે અભ્યાસ પાડવાની જરૂર છે. ગુણિને પ્રવચન માતા કહેવામાં આવે છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. mamanna યતિશિક્ષાપદેશ–અધિકાર તેનું કારણ પણ એ જ છે. એ બરાબર પ્રાપ્ત કરવાથી ભગવાનની સર્વ આજ્ઞા ૫નાય છે. હવે પછીના લેકમાં મુનિને સીધી રીતે અને આક્ષેપરૂપે શિક્ષા આપી છે, તે બહુ ઉપયોગી છે, તે પ્રકીર્ણ હવા સાથે યથાસ્થિત છે તેથી તે પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. ૧૦ ચારિત્ર પ્રાપ્તિ–પ્રમાદ ત્યાગ, पाप्यापि चारित्रमिदं दुरापं, स्वदोषजैर्यद्विषयप्रमादैः। भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो, हतोऽसि दुःखैस्तदनन्तकालम्॥११॥ મહાકણથી પણ મળવું મુશ્કેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને પિતાના દે ષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદે વડે હે ભિક્ષુ! તું સંસાર સમુદ્રમાં પડતું જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી દુખ ખમીશ. ભાવ-સ્કર્મબંધન દ્વારા તારા પિતાના ઉત્પન્ન કરેલા વિષય પ્રમાદે છે અને તેને જે પ્રચાર થવા દઇશ તે પછી અનંતકાળ સુધી તારે દુખે ખમવાં પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય પ્રમાદ અને તજજન્ય ક્રિયા ભવભ્રમણુનો જ હેતુ થાય છે. સુજ્ઞજીવ વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરતા નથી, એમ જાણવા છતાં આ જીવ ગમે તેવું વર્તન ચલાવે તો પછી વાસ્તવિક રીતે અનંત દુઃખસમુદ્રમાં બતે જાય તેમાં નવાઈ નથી. ૧૧ પરીષહ સહન કરવાને ઉપદેશ (સ્વવશતામાં સુખ.) કુતવિન્વિત. सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् * । परवशस्त्वतिभूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥ १२॥ તું તપ, યમ અને સંયમની નિયત્રણ સહન કર. પિતાને વશ રહીને (પરીવહાદિનું દુઃખ) સહન કરવામાં માટે ગુણ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવું પડશે અને તેનું ફળ કાંઈ પણ થશે નહિ. વિવેચન–તપ બાર પ્રકાર છે છ બાહ્ય અને છ અત્યંતર. બાહ્યતામાં ઉપવાસ વિગેરે આવે છે, અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત વિગેરે આવે છે. + યમ પાંચ છે. જવ વધત્યાગ, સત્ય વચન ઉચ્ચારણું, અસ્તેય (નષ્ટ થયેલું, પડેલું, વિસ્મરણ થયેલું અથવા ફેકેલું પરદ્રવ્ય ન લેવું તે અથવા સર્વથા ચારે પ્રકારનાં અદત્તને ત્યાગ કરે તે), અખંડ બ્રહ્મચર્ય અને ધનની મૂછનો ત્યાગ; એટલે ટૂંકમાં કહીએ તે પાંચ અણુવ્રતે કે મહાવ્રતનું આદરવું એ યમ છે. ઉ૫ર લખેલાં પાંચ મ. * गुणो महान् इतिस्थाने शिवं गुण इति वा पाठः Page #308 -------------------------------------------------------------------------- ________________ ર વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ચતુર્થ હાવ્રતાનું આચરણ, ૨ાર કષાયના ત્યાગ, મન, વચન, કાયાના ચેગાપર અંકુશ અગર નિરાધ અને પાંચ ઇંદ્રચાનુ દમન—એ સત્તર પ્રકારે સયમ છે. આ તપ, યમ અને સ'યમને પાળવામાં થતા બાહ્ય કષ્ટને યંત્રણા કહે છે, એ કષ્ટતે છે પણુ તે સ્વહસ્તે વહારેલું અને પરિણામે શુભ ફળ આપનારૂ છે. એ દુઃખને ભવિષ્યમાં મહાન્ લાભ દેનાર જાણી સહન કરવામાં આવે તે તેમાંથી પણ આનંદ મળે છે, અને મનમાં શાંતિ રહે છે. વળી બીજી પંકિતમાં કહે છે કે તે બહુ અગત્યનું છે. સ્વવશપણે સહન કરવામાં બહુ લાભ, ભતૃ હિર કહે છે કેઃ— अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधते ॥ ઘણા વખત સુધી રહ્યા પછી પણ વિષયે આખરે તે જવના જ છે. લેકે જો તેને પેાતાની મેળે તજી ન દે તે પણ તેના વિયાગ થવાના તેમાં કાંઇ એ મત છે જ નહિં. જો તે પોતાની મેળે જશે તે મનપર મહા શાકની અસર મૂકીને જશે, જ્યારે આપણે જો તેમેને તજી દઇએ તે મહા શાંતિ આપે છે. આ હકીકત અનુભવ સિદ્ધ છે. ઘડપણમાં ઇંદ્રિયના વિષયે શરીરની નબળાઇથી તજવા પડે છે, ત્યારે પછી પૂર્વની ઇચ્છાને લીધે ખાળ ચેષ્ટાએ કરવી પડે છે. દાખલા તરીકે ગાંઢીઆના લેાટ કરવા પડે છે અને પાનને સુડીમાં મૂકી કાપવું પડે છે. મેટીય સુધી વિષયે તજવાની ટેવ ન પડવાને લીધે આવી હાસ્યાસ્પદ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને બદલે જો તે ઉમ્મર પ્રાપ્ત થયા પહેલાં સ્વયમેવ વિષયને તજવામાં આવે તે બહુ આનંદ થાય છે. વળી આ મનુષ્યભવમાં દશ વીશ પચ્ચીશ કે પચાશ વરસ સયમ પાળી સ્વવશપણે જે આત્મવિભૂતિ પ્રાપ્ત થાય છે, તેનુ ફળ જ્યારે ચિરકાળ સુધીનાં સ્વગનાં સુખ વા અનંતકાળ સુધીનાં મેક્ષનાં સુખ થાય છે ત્યારે અનુભવમાં આવે છે, અને અહીં જે તેમાં ગલતી કરવામાં આવે છે તે પરભવે પરવશપણે અત્યંત દુઃખ સહન કરવાં પડે છે, અને લાભ કાંઇ પ્રાપ્ત થતા નથી. આવો રીતે આજ ભવમાં પરીષહુ સહન કરવામાં જ્યારે અનેક પ્રકારના લાભ છે ત્યારે તે પરભવ ઉપર મુલતવી રાખવામાં દેખીતુ' નુકશાન છે એ ખખતના વિચાર કરી અત્ર શુદ્ધ વન રાખી તપ, જપ, ધ્યાન, સંયમ, ઈંદ્રિય દમન વિગેરે બાબતમાં વારાર વધારા કરવા ચીવટ રાખવી ચેગ્ય છે. ૧૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર. લોક સકારને હેતુ, ગુણુ વગરની ગતિ વરાથવિ. गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । . विना गुणान् वेषमृषेर्विभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः ॥१३॥ આ લેકે તારા ગુણેને આશ્રયીને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્ય તને આપે છે. હવે જો ગુણ વગર ફષિ (યતિ)ને વેશ તુ ધારણ કરતે હઈશ તે ઠગના જેવી તારી ગતિ થશે. ભાવાથ–અર્થ સ્પષ્ટ છે. મૂળ તારા સેવકે સારાં કપડાં તને આપવા ઈચ્છે છે. ઘરમાં સારી વસ્તુ કરે તે તેને પ્રથમ આમંત્રણ કરે છે પિતે ઝુંપડામાં રહે છતાં તને મહેલ જેવા ઉપાશ્રયે રહેવા આપે છે અને છેવટે પિતાના વહાલા પુત્ર પુત્રીને પણ તારા શિષ્યપણે અર્પણ કરી દે છે; એ બધું તારામાં સાધુપણાના ઉત્તમ ગુણે વિગેરે દશ યતિ ધર્મો છે, એમ ધારોને આપે છે. આ ગુણે વગરના તારા જીવનને તે દંભી-પાપી-ધુતારાની ઉપમા અપાય અને જીંદગીનું ફળ પણ તેવું જ મળે. - આ તેરમા કલેકમાં લેકરંજનથી અટકી મુનિપણને ગુણ ગ્રહણ કરવા ઉ. પદેશ કર્યો છે. દંભ-કપટ વિગેરે કરીને બહારથી દેખાવ કરનારને આ ઉપરથી બહુ સમજવાનું છે. સ્વમાનના રૂપમાં આ જમાના માં દંભને સારૂં રૂપ આપવામાં આવે છે. બુદ્ધિમાન યતિએ તેમાં દભ શું છે તે સમજી જવું જોઈએ. આ મીઠે અવગુણ બધિવૃક્ષને ઘાત કરે છે અને પ્રાણીને પિતાની ખરી ફરજ શું છે. તેને ખ્યાલ આવવા દેતે નથી દરેક યતિ-સાધુએ યાદ રાખવું કે તેનું કામ લોકેને કેવળ ખુશી કરવાનું નથી, પણ બરાબર શુદ્ધ માર્ગે દોરવાનું છે, દુનિયાના ઉપદે. શક હવાને દા એકાંતમાં કુકર્મ કરે એવા શેખીનેને માટે તે અધે લોક તૈયાર છે, પણ અત્ર કપેલા મુનિવર્ય તે મનમાં પણ ખરાબ વિચાર લાવે નહિ અને કાયાનું વર્તન તે બહુજ શુદ્ધ રાખે. આવા મુનિ તેજ સાધુ કહેવાય, બાકી તે વતિના જતિ અને ગુરૂજીને ગરજી થઈ ગયા છે. તે શબ્દની માફક વતનમાં પણુ અપભ્રંશ બતાવે છે. વીર પરમાત્મા શુદ્ધ પવનને ફેલાવો કરે ! ૧ આ શ્લોક પરથી વૈરાગ્યવાન પુત્રપુત્રીને શિષ્ય તરીકે વહેરાવવાને પ્રચાર અગાઉ હતો એમ જણાય છે. આ બાબતમાં ગ્રહો અને માતા ઉદાર ચિત્ત રહેતાં હતાં. તેમજ સાધુઓ પણ શિષ્યને વહોરી લેતા હતા એમ જણાય છે. એ સંબંધમાં હીરવિજયસૂરિ વિગેરેનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સંબધમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય શાસ્ત્રમાં ત્રીજા પ્રકાશને છેડે સાત ક્ષેત્રના નિરૂપણમાં પુત્રપુત્રી વહરાવવાનો ક્રમ સ્પષ્ટ બતાવે છે અને તે જ વિષયમાં શ્રી માનવિજયજી ઉપાધ્યાય ધમ. સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ લોકરંજન એ વાસ્તવિક રીતે શું છે? કે પૈડે વખત કહે કે અમુક યતિ સારા છે એમાં વળ્યું શું? જ્યાં સર્વ સુખ દુઃખને આધાર કર્મ બંધ ઉપર છે ત્યાં બાહ્યદષ્ટિની કિમત કેવળ મીંડા માત્ર છે. વળી બને છે એમ કે શુદ્ધ વર્તનવાળા પુરૂષને કેટલાક કારણસર કેટલીકવાર નુકશાન જાય છે ત્યારે કે તેની નિંદા કરે છે, પણ સાધુને તેવું કાંઈ હતું જ નથી. મલ્લિનાથના સ્તવનમાં ઉપાધ્યાયજીએ લોકરંજન અને લેકેત્તર રંજનને તેલ કરી લોકોત્તર રંજનને પ્રાધાન્ય આપ્યું છે અનંત કાળચક્રના રેલામાં ઘસડાઈ જનાર પામર જીવ! તારા માની લેધેલા નાના સર્કલના ઉપર ઉપરના વખાણ માટે તું બધું ગુમાવી દેવાની ભૂલ કરીશ નહિ. ૧૩ યતિ સાવદ્ય આચરે તેમાં પરવચનને દોષ. - કાકાતિ. (૧૪-૧૫) वेषोपदेशाद्युपधिप्रतारिता ददत्वभीष्टानृजवोऽधुना जनाः । मुझे च शेषे च सुखं विचेष्टसे, भवान्तरे ज्ञास्यसि तत्फलं पुनः ॥१४॥ વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયેલા ભદ્રક લેકે તને હાલ વાંછિત વસ્તુઓ આપે છે, તું સુખે ખાય છે, સુવે છે અને ફરતે ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ. ભાવાર્થતેરમા શ્લોકમાં આ બાબતમાં બહુ કહ્યું છે. હે યતિ ! ભદ્રક જીવે તને ગુણવાન્ ધારીને પિતે ન ખાય તેવી વસ્તુઓ તને ખાવા માટે આપે છે, તેમ જ તને દરેક પ્રકારની સગવડ કરી આપે છે, તેને તું ગેરલાભ લે છે. સાધુપણાને એગ્ય તારું વર્તન ન હોય તે તારે તે વસ્તુ પર કેઈપણ પ્રકારને હક નથી. હક વગર તું કાંઈ પણ ગ્રહણ કરીશ તે દેવાદાર થઈશ અને તે ઉપરાંત દંભ કરવાથી મહા દુર્ગતિમાં જવું પડશે. દંભ કરનારને ભવાંતરે તે મહા કષ્ટ થાય છે પણ અત્રે બહુ ઉપાધિ થઈ પડે છે ખોટો દેખાવ જાળવી રાખવા અનેક ખટપટે કરવી પડે છે અસત્ય બોલવું પડે છે ખુશામત કરવી પડે છે અને છતાં પણ ખુલ્લા પડી જવાના ચાલુ ભયમાં રહેવું પડે છે. ઉપરના શ્લોકમાં કહેલી હકીકત ઉપાધ્યાયજી ટુંકા શબ્દોમાં કહે છે “જે જુઠે દીએ ઉપદેશ, મનોરંજનને ધરે વેશ, તેને જૂઠે સફળ કલેશ હે લાલ-માયા મસ ન કીજે.” ત્યારે ઉપદેશ અને વર્તન જુદાં રાખવાં એ માયામૃષાવાદ થયું એટલી વાત હાલ તુરત ધ્યાનમાં રાખવી આગળ ઉપર પ્રસંગે એ બાબત પર વધારે ખુલાસો થશે. ૧૪ * ઇંદ્રવંશા અને વંશસ્થ સંકર થવાથી ઉપજાતિ થાય છે. આ ઉપજાતિ તે જાતનો છે. જુઓ છે દેશનુશાસન Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિછે. યતિશિક્ષપદેશ-અધિકાર.' ર૬પ નિર્ગુણ મુનિની ભક્તિથી તેને તથા ભક્તિને ફળ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ! ॥ १५ ॥ આ ગુણવાન પુરૂષની આરાધના કરી હોય તે તે ભવસમુદ્ર તરે ત્યારે આ પણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણાં માણસે તારે આશ્રય કરે છે. તેથી હે નિર્ગુણ! તને અને તેઓને શું લાભ છે? ભાવાર્થ–આ સાધુ ગુણવાનું છે એમ ધારી કેટલાક શ્રાવકો ભક્તિભાવથી તને વહેરાવે છે પણ તેથી તેઓને પુણ્યબંધ થશે એમ કલ્પી તેના કારણભૂત થ. વાથી તેને પુણ્યબંધ થશે એમ તું ધારે છે તે તારી ભૂલ છે, કારણ કે તારામાં તેના ધારેલા સારા ગુણો જરા પણ નથી. તારામાં ગુણ હોય અને ભવસમુદ્ર તરવાની શક્તિ હોય તે જૂરી વાત છે બાકી ખાલી કલ્પનાઓ કરવામાં તને કાંઈ પણ લાભ થવાનો નથી, એટલું જ નહિ પણ હવે પછીના ગ્લૅકમાં જણાવવામાં આવશે એમ આ તારા વર્તનથી તે પાપને બધજ થશે. બિચારા અલપઝાની જીવો ભદ્રકભાવથી તારે ધર્મબુદ્ધિએ આશ્રય કરે છે તે સંસારસમુદ્ર તરવામાં તારી સહાયની ઇચ્છાથી કરે છે, એવી સહાય તે તું કાંઈ આપતા નથી આપી શકતા નથી, ત્યારે તેને શું લાભ થાય? ૧૫ નિર્ગુણ મુનિને પાપ બંધ થાય છે. વં સ્થવિત્ર. (૧૬ થી ૧૯) स्वयं प्रमादैनिपतन भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि । प्रतारयन् स्वार्थमृजन् शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥१६॥ તું પોતે પ્રમાદવડે સંસારસમુદ્રમાં પડી જાય છે ત્યાં પિતાના ભક્તને તે કેવી રીતે તારવાનું હતું ? બિચારા મોક્ષાથી સરળ જીને પિતાના સ્વાર્થ માટે છેતરીને પિતાથી અને અન્ય દ્વારા પાપવડે તું ખરડાય છે. ભાવાર્થ–મેક્ષ મેળવી સંસારજાળથી ફારેગ થવાની ઈચ્છાવાળા સરળ જીવે તારે આશ્રય કરી તારા ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે, તેઓને છેતરીને તું અન્યદ્વાર ” પાપબંધ કરે છે અને તે લીધેલાં પચ્ચખાણું (મહાવતે ) ને વિષય કષાયાદિપ્રમાદસેવનથી ભંગ કરી “પિતાથી પાપબંધ કરે છે આવી રીતે હે મુને ! તું નિર્ગુણ છે તેથી તેને લાભ થતું નથી એતે નિઃસંશય ૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ વ્યાખ્યાન સાહિત્ય સ ગ્રહે. ચતુ છે, તારા જેવા ઇ’ભી, લેાક સત્કારના અીને વસ્ત્ર કે અન્ન આપવાથી આપનારને લાભ થાય અને તેનું નિમિત્ત તુ` હાવાથી તને લાભ થાય એવા દાંભિક ખ્યાલ છેડી દે; પણુ સમજી લેજે કે આવા વર્તનથી તેા તું એવડા ભારે થાય છે, મહા પાપપકમાં ખરડાય છે અને અનેક ભવ સુધી ઊંચા આવી શકે નßિ એવા સ’સાર સમુદ્રમાં ગળે પથ્થર માંધીને ડૂબતા જાય છે. હું યતિ ! તારા હાથમાં સ'સારસમુદ્રને તરવાનુ... વહાણુ આવી ગયુ' છે તેને આવી રીતે વાપરવાની તારી મૂર્ખતા તજી દે, કપ્તાન થા, પવન જો અને પેલે છેડે માક્ષનગર છે તે સાધ્ય બિંદુ નજરમાં રાખી ત્યાં પહેાંચવા યત્ન કર. વચ્ચે ખરાખા કે ડુ’ગરા આવે છે તે ધ્યાનમાં રાખ અને મનમાં હિંમત રાખ આ નાકાના જે સાધુ ઉપયેાગ કરતા નથી અને તેને સ્વતઃ નાશ કરી ખચવાનાં સાધાને જ ઉલટા ડૂબાડવાનાં સાધનેામાં ફેરવી નાખે છે તે કેઇ પશુ રીતે પેતાના તેમજ પેાતાના આશ્રિતાના કલ્યાણને માર્ગ લેતા નથી અને સ’સારસમુદ્રમાં રખડયા કરે છે અથવા તળીએ જઇને બેસે છે. ૧૬ ગુણ વગર સ્તુતિની ઇચ્છા કરનારૂં ઋણ, गुणैर्विनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ॥ १७ ॥ તુ' ગુણ વિનાના છે છતાં પણ લેાકેા તરફથી વંદન, સ્તુતિ, આહાર પાણીનુ ગ્રહણ વિગેરે ખુશી થઇને મેળવવા ઇચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘેાડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તુ' તે દેવામાંથી છૂટા થઇ શકીશ નાહુ. ભાવા—દેવુ ભારાભાર તેાળી આપવુ પડશે, લેણદેણુ પતાવવી પડશે અને હિસાબ ચૂકતે કરવેા પડશે. તું સમજીશ નહુિ કે લેાકેા વાંદે છે, પૂજે છે, આહાર વહેારાવવા સારૂ આડા પડીને ઘેર લઇ જાય છે તે તને મફત પચી જશે. જો અત્રે તારી ફરજ બજાવીશ તે તું તે સવ` મેળવવા માટે હકદાર છે, નહિ તે આવતા ભવમાં બળદ કે પાડા થઈને ભાર ખેચી દેવાં પૂરાં કરવાં પડશે અથવા ગધેડા કે ઘેાડા થઈને વાહન ખેંચવાં પડશે. ભરૂચના પાડા થઈને દેવુ' આપવું પડશે. માટે ગુણુ વગર સ્તુતિની ઇચ્છા રાખ નહિ. ગુણુ માટે પ્રયાસ કર, પડાઈ પછવાડે પૂછડું ચાલ્યું આવે છે, તેમ ગુણુ પછવાડે સ્તુતિ તે ચાલી જ આવે છે. ૧૭ ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ. परिग्रहात्स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किम् मूढ! तुष्यसि । न वेत्सि हेम्नाप्यतिभारिता तरो, निमज्जयत्यङ्गिनमम्बुधौ दुनम् || ૮ || Page #313 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષાપદેશ-અધિકાર હે મૂઢ ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તુ કેમ હર્ષ પામે છે? શું જાણતા નથી કે વહાણમાં જે સેનાને પણ અતિ ભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણુને તુરત જ સમુદ્રમાં બૂડાડે છે ! ભાવાર્થ-સોનું સર્વને પ્રિય લાગે છે, તેને રંગ જોઈને પ્રાણ મેહમાં પડે છે, છતાં પણ એક વહાણમાં તેને અતિ ભાર ભરવામાં આવે તે તે વહાણ પણ ડૂબે છે અને બેસનારને ડૂબાડે છે, તેવી જ રીતે પરિગ્રહ પ્રિય લાગે છે, બાહ્યરૂપ જોઈ તેના પર મેહ લગાડે છે અને ખાસ કરીને ધર્મને નિમિત્તે કરવામાં આવતે પરિગ્રહ તે જરા પણ ખૂટે છે એમ કેટલીકવાર વિચાર કર્યા વગર સમજવામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતા પરિગ્રહરૂપ સવને અતિ ભારી ભરવામાં આવે તે ચારિત્રનાકા સંસારમમુદ્રમાં નાશ પામે છે અને એનો આશ્રય કરનાર મૂઢ જીવ પણ ડૂબે છે. આવી રીતે જીવ આત્મવંચન કરે છે એ માને છે ધર્મ, પરંતુ પિતાને મૂછી થાય છે તે સમજાતું નથી, પુસ્તકની મેટી લાઈબ્રેરી રાખે કે ભંડાર રાખે તેની સાથે અત્ર સંબંધ નથી અત્ર કહેવાને ઉદ્દેશ એ જ છે કે કઈ પણ વસ્તુ ઉપર ધર્મને નામે પણ હદયમાં મારા પશુની બુદ્ધિને અહેમમાં ભાવનો ત્યાગ કરે, એ પ્રમાણે થશે નહિ ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહીં. અલબત, પિતાની પાસે પૈસા રાખવા, અથવા અમુક નિમિત્ત - નમાં કલ્પી શ્રાવકને ત્યાં જમે રાખવા કે શાસ્ત્રને આદેશ દૂર કરી ઉત્સર્ગ અપવાદના નિમિત્ત વગર વધારે વસ્ત્રપાત્રાદિ રાખવાં એ તે અત્યાચાર જ છે અને બધા સંસાર વધારનાર જ છે અત્ર તે જે હોય તેના પર મમવબુદ્ધિ તજવાનો ઉપદે શ છે. ૧૮ મત્સત્યાગ. ध्रवः प्रमादैर्भववारिधी मुने, तव प्रपातः परमत्सरः पुनः। गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥१९॥ હે મુનિ! તું પ્રમાદ કરે છે તેને લીધે સંસારસમુદ્રમાં તારે પાત તે જાણે નકકી જ છે પણ વળી પાછાં બીજા ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મોટી શિલા જે છે. ત્યારે પછી તે તું તેમાંથી ઊંચે પણ કેવી રીતે આવી શકીશ? ૧ સંયમના નિર્વાહ માટે કામે લાગતાં વસ્ત્ર પાત્રાદિકને ઉપકરણ” કહેવામાં આવે છે અને જે નકામાં મમતા બુદ્ધિથી એકઠાં કરેલાં હોય તેવાં ઉપકરણને અધિકરણ કહેવામાં આવે છે (યતિદિનચર્યા) આજ હેતુથી તેવાં અધિકરણને અવ અતિભારરૂપ કહેવામાં આવેલ છે, Page #314 -------------------------------------------------------------------------- ________________ --^^^^^^^^^^^^^, વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ભાવાથ–પ્રમાદ કરવાથી સંસાર સમુદ્રમાં પાત થાય છે, સાધુધર્મમાં આત્મજાગૃતિ રાખવી એ મુખ્ય ધર્મ છે. જાગૃત રાખ્યા વગરને વ્યવહાર નિંદ્ય છે, હેય છે, અધઃપાત કરાવનારો છે. આત્મજાગૃતિ ચૂકનાર પ્રમાદને વશ પડે છે અથવા પ્રમાદવશ પડેલ હોય તે આત્મજાગૃતિ કરી શકતું નથી. આ બન્ને વચન બરાબર સત્ય છે. સાધુને અપ્રમત્ત અવસ્થામાં રહેવાનું તેટલા માટે જ ફરમાન છે અને છદ્મસ્થપણામાં અપ્રમત્તદશા તેમજ પ્રમત્તદશાની સ્થિતિના સંબંધમાં જે શાસ્ત્રકારને લેખ છે તે યથાસ્થિત છે. અત્ર તે વિશાળ અર્થવાળા પ્રમાદાચરણ, મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રામાં ન પડવાને ઉપદેશ છે. એ પ્રમાદ કરનારે જીવ અવશ્ય ઉત્ક્રાંતિમાં નીચે પડી જાય છે, અને સાથે જો મત્સર-ઈષ્ય કરે તે તે પછી અધઃપાત થતી વખત ગળે મેટો પથરો બાંધે છે તેથી એનાથી તરીને ઉ. પરજ આવી શકાતું નથી અને બિચારે ક્ષણિક સુખ ખાતર અનંત કાળ સુધી સં. સારસમુદ્રને તળીએ સબડ્યા કરે છે. અત્ર પરમત્સર ન કરે, પરઅવર્ણવાદ ને બોલવા અને પ્રમાદ ન કરે એ ઉપદેશ છે. સાધુજીવનમાં આ ઉપદેશ ખાસ ઉપયોગી છે, પણ બીજાને તેનું ઉપયોગીપણું ઓછું નથી. ૧૯ વતન્તતિ૮ (૨૦ થી ૩૧) जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मनस्य प्रतिग्रहभरस्य न निष्क्रियोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते, सौख्यश्च दास्यति परत्र किमित्यवेहि ॥ २० ॥ મારા જાણવા પ્રમાણે હે આત્મન ! આવા પ્રકારના સંયમ અને તેથી તે (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભેજન વિગેરે) વસ્તુઓનું ભાડું પણ પૂરૂં થતુ નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણુ શું થશે? અને પરલોકમાં સુખ કોણ આ પશે? તેને તે વિચાર કર. | ભાવાર્થ-+ બાહ્યાચાર માત્ર વેશ રાખવામાં આવે અથવા તદ્દન બાહાબર માટે કરવામાં આવે તેનું ફળ શું તે અત્ર વિચારે છે. ગૃહસ્થ પાસેથી ભેજન, વસ્ત્ર, પાત્ર વિગેરે યતિને મફત મળે છે, જેને માટે સુરિ મહારાજ કઠે છે કે ઉકત દેખાતા માત્ર તપ સંયમથી તે તેનું ભાડું પણ વળતું નથી માટે તે યતિ! તારું સમર્થ રોયન મા પાયg “ગતમ! સમય માવ પણ પ્રમાદ કરીશ નહીં. એ વાક્ય પ્રમાદનું અત્યંત અનર્થકારીપણું બતાવવા માટે જ સમયે સરખા સુક્ષ્મ કાળને માટે પ્રવેલું છે. કેમકે સમયપ્રમાણુ ઉપયોગ છદ્મસ્થનો હેતો નથી, પણ અંતમુહૂર્ત પ્રમાણ જ હોય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર. ૨૬૯ દેવું ફેડવા માટે પણ તારે તારું વર્તન બહુ જ ઉચા પ્રકારનું રાખવાની જરૂર છે, જેઓ દુનિયાના ઉપદેશક હવાને દાન કરતા હોય તેઓનું ચારિત્ર તે એવું સરસ અને અનુકરણીય હોવું જોઈએ કે એમાં બે ભેદ પડે જ નહીં. બાહ્ય દેખાવ જૂદે અને આંતર વન તદ્દન જુદા પ્રકારનું એ વાત શુદ્ધ દિશામાં વર્તનારા જી ની કલપનામાં પણ આવે નહીં અને લેકે પિતાને માટે શું ધારે છે એ તે એના મનમાં ખ્યાલ પણ ન હોય. તેને કાંઈ પણ ખ્યાલ હોય તે તે પિતાની ઉંચા પ્રકારની ફરજને ખ્યાલ હોય છે. આત્માના આ ભવ અને પરભવના સુખ માટે વેશ અને વર્તનની ઐક્યતા કરવાની ખાસ જરૂર છે. + આવા ગ્લૅકમાં બાહ્યાડંબર–વેશ ધારણ કરનારને માટે બહુ કહ્યું છે ગરજી, શ્રીપૂ, જતિ અને સંવેગી પક્ષમાં પણ કેટલાક માત્ર વેશધારી હોય તેમણે આટલી હકીકત ઉપરથી બહુ બહુ સમજવાનું છે. દેરા ધાગા કરી, ગૃહકાર્યાદિ સાવદ્ય કામમાં સલાહ કારક બની દષ્ટિરાગી ભગતે બનાવી, મુગ્ધ પ્રાણીઓને ધર્મને નામે છેતરનાર, ધર્મને બહાને આજીવિકા ચલાવનાર, કેશના પટી પાડી ધર્મને દુનિઆની દ્રષ્ટિમાં હલકે પાડનાર આવા મૂર્ખદત્ત પિતાની જાતને સંસારસમુદ્રમાં પાડે છે અને સાથે ડેકમાં આશ્રિત જનને ડૂબાડવાના પાપરૂપ પથ્થર બાંધે છે તેથી તે ફરીને ઉંચા આવતાજ નથી. વળી કેટલીકવાર સંવેગી પક્ષ જેવા શુદ્ધ કહહમાં પણ કેટલાક નાપસંદ કરવા લાયક દેખાવ જોવામાં આવે છે. સંભળાય ન ખસુસ કરીને તેવી શુદ્ધ ગુરૂણીઓના સમુદાયમાં પણ કેટલીકની સ્થિતિ પર તમાન આપવાની બહુ જરૂર જણાય છે વેશથી કાંઈ લાભ નથી અને તેથી તેને તરવારૂપ નુકશાન છે એ ૫ણ છે. વળી આટલું લખતાં સૂરિમહારાજ સારી રીતે જાણે છે કે વેશથી કઈ વખત પ્રાણી શરમની ખાતર–દેખાવ ખાતર પશુ અગ્ય રસ્તે જતાં અટકે છે. સાધુ-મહંત-ત્યાગી– વૈરાગી જેવા ભાવનામય જીવનને દેખાવ રાખ્યાથીજ લે કે મહા ઉતમ વર્તનની આશા રાખે છે અને તેજ જગાએ જ્યારે કાંઈ પણ ચારિત્ર ન હોય ત્યારે કેટલું બેક કરવા જેવું ગણાય એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે + + ૨૦ વેશમાત્રથી કાંઈ વળતું નથી. आजीविकार्थमिह यद्यतिवेशमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरुः। तद्वेत्सि किं न न बिभेति जगजिघृक्षु मृत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ २१ ॥ १ मेव इत्यपि पाठान्तरं दृश्यते । २ जगजिघस्सुरिति पाठान्तरम् Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ તું આજીવિકા માટે જ આ સંસારમાં યતિને વેશ ધારણ કરે છે પણ કષ્ટથી બહી જઈને શુદ્ધ ચારિત્ર પાળતું નથી, પણ તને ખબર નથી કે તમામ જગતને ગ્ર હણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ અને નરક કઈ કઈ પણ પ્રાણીના વેશ ઉપરથી ડરી જતાં નથી. ભાવાર્થ-કેઈ અજ્ઞાની છવ સંસારના દુખથી પીડાઈ દુઃખ ગતિ વૈરા ગ્યને ડાળ ધારણ કરી (યતિ થયા પછી ત્યાં પણ શ્રાવકે પાસેથી સારી સારી ગેચરી મેળવવાનેજ લેભ ૨.ખે છે, પણ ચારિત્રની ક્રિયા કરતું નથી, અગાઉના શ્લોકમાં ભાવાર્થરૂપે બતાવેલું વર્તન જરાપણ કરતો નથી, પરંતુ એક નવી જાત. નેજ સંસાર આરંભે છે કેટલાક નામ ધારી શ્રીપૂ અને ગરજીએ તે ચારિત્રના પ્રાણભૂત ચતુર્થવ્રત ભંગ કરવા સુધીની હદે પણ પહોંચી જાય છે, તેઓને તે આ અધિકારમાં રહેવાની પણ જગ્યા નથી. શિથિલાચારી, એકલવિહારી, આધાકમ આહાર લેનાર વિગેરેને કણબીરૂ કહ્યા છે પરીષહ ઉપસર્ગથી ડરી જનારા યતિને ઉદ્દેશીને કહે છે કે મૃત્યુ આખી દુનિયાને કેળીઓ કરી જતું વાટ જોઈ રહ્યું છે, તેના દાંતમાંથી કોઈ બચ્યું નથી અને તેની પેલી બાજુએ ભયંકર અંધકારથી ભરેલું દુઃખનું જ સ્થળ અને કલ્પના માત્રથી પણ શરીરને ધ્રુજાવનાર નરક દેખાય છે. આ બને (મૃત્યુ અને નરક) વેશની દરકાર રાખતા નથી તેઓ એવા સપ્ત છે કે કેઈને છેડતા નથી, છતાં પણ અગાઉના લેકમાં ભાવાર્થ તરીકે કહ્યું તેવું આચ રણ કરનારા મહાત્માઓ તે તેને પણ એવા જતી જાય છે કે પાછા ફરી વાર તેનાં દર્શન પણ ન કરે, ટુંકામાં અજર અમર થઈ જાય છે. માટે શુદ્ધ ચારિત્ર ધારણ કરી મનમાં ખુશી થજે માત્ર વેશથી રાચીશ નહિ સાધુપણાની ફરજ એક બાજુએ અને બીજી બાજુએ નારકી તથા મૃત્યુ ધ્યાનમાં રાખજે ફરજ ભૂલ્યા તે બને રાક્ષસ તૈયાર છે એ મનમાં ચેકસ રાખજે. ૨૧ કેવળ વેશ ધારણ કરનારને તે ઉલટો દેષ પ્રાપ્ત થાય છે. वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् , पूजां च वाञ्छसि जनादहुधोपधि च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, • વાઘ વિષે તગારાયણ I 99 . હે આત્મન ! તું વર્તન (ચારિત્ર) વગર માત્ર યતિના વેશથીજ મક્કમ રહે છે (અહંકાર કરે છે) અને વળી લેકેની પૂજાની અપેક્ષા રાખે છે અને અનેક પ્રકારે વસપાત્રાદિ ઉપાધિ મેળવવાની ઈચ્છા રાખે છે, તેથી ભેળા વિશ્વાસ રાખ નારા લોકોને છેતરવાથી પ્રાપ્ત કરેલ નરકમાં તું જરૂર જવાનું છે એમ લાગે છે ખરેખર તું અજાગળ કર્તરી ન્યાય ધારણ કરે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ • * * * * * પરિચ્છેદ યતિશિક્ષાપદેશ-અધિકાર. ર૭૧ ભાવાર્થ–ઉપધિ એ ધર્મોપકરણ સાધુનાં વસ્ત્ર, પાત્ર વિગેરેના સમૂહવાચી શબ્દ છે. જોકે વંદન નમસ્કાર કરે એવી ઈચ્છા રાખવી અને અનેક પ્રકારની ઉપાધિ મેળવવા ઈચ્છા રાખવી એ ગુણ વગર ઠીક નથી. વંદન કોને ઘટે? ઉપધિ શા માટે રાખવાની છે? એ કાંઈ જ શેખનું સાધન નથી, એ તે સંયમ ગુણુની વૃદ્ધિમાં અગવડ ન પડે તે સારૂ જેલ સાધન છે આવા બાહ્યાચાર ઉપર વૃત્તિ રાખવી અને પોતાનું વર્તન જરા પણ ઉંચું ન રાખવું એ પિતાને હાથે પિતાને વધ કરવા જેવું છે. જેવી રીતે બકરીને એક ખાટકીએ મારવા તૈયાર કરી અને તે સારૂ છરી શોધવા લાગ્યો બીજેથી તેને છરી પ્રાપ્ત થઈ નહિ, પણ જાતિ સ્વભાવથી બકરીએ ભૂમિ ઉખેડી, પિતે દીઠેલી છરી દાટી, ઉપર ધૂળ નાખી, અને તે ભાગ ઉપર ગળું રાખી તે છરી છુપાવવાની બુદ્ધિએ બેઠી. પરંતુ એમ કરવા જતાં એજ કાતિ વડે તેને નાશ થયે આ અજાગળ કર્તરી) ન્યાય છે આવી રીતે પોતાના હાથથીજ પિતાને નાશ કરવો એ અનુચિત વર્તન છે. માત્ર વેશ યતિને રાખવે અને વર્તન રાખવું એથી દુતિરૂપ દુઃખ સ્વહસ્તે મેળવવા જેવું થાય છે. શુદ્ધ ચારિત્રવાન પણ વંદન, નમસ્કાર કે ઉપધિની વાંચ્છા કરતા નથી પણ કદિ તેઓ કરે તે નીતિની અપેક્ષાયે કાંઈ પણ વાજબી ગણાય, કારણ કે તેમ કરવાને તેઓને હક છે. પણ હે નામધારી! તારે તે એક પણ બચાવનું સાધન નથી. ૨૨ વર્તન વિનાનું લોકરંજન, બેધિવૃક્ષને કુહાડે, સંસાર સમુદ્રમાં પાત. किं लोकसत्कृतिनमस्करणार्चनायै, रे मुग्ध तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्ममादो, बोधिमाश्रयमिमानि करोति पशून् ॥ २३ ॥ - તારા ત્રિકરણ યોગ વિશુદ્ધ નથી છતાં પણ લેકે તારે આદર સત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજા સેવા કરે ત્યારે હું મૂઢ! તું શા માટે સંતોષ માને છે? સંસાર સમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત બોધિવૃક્ષને જ છે તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતે સંતેષાદ પ્રમાદ આ (લેક સત્કાર વિગેરે) ને કુહાડા બનાવે છે. ભાવાર્થ–મનની અસ્થિરતા ઓછી થઈ નથી વચનપર અંકુશ આવ્યો નથી, કાયાના ગે કાબુમાં નથી અને તેમ છતાં પણ લેકે વંદન, પૂજન, ભક્તિ કરે ત્યારે તારા મનમાં આનંદ આવે છે એ કેટલું બેટું છે? હે સાધુ? તેવાં વંદન પૂજન ઉપર તરે હક શું છે? તુ જરા સમજ કે આ સંસાર એ સમુદ્ર છે, એમાં જે ડૂબે છે તેને છેડે અનંતકાળે પણ આવતું નથી, છતાં તેમાંથી બચવા માટે બોધિવૃક્ષ-સમ્યત્વતરૂ પ્રાપ્ત થઈ જાય તે બચાવ થાય છે. પરંતુ તેને પ્રમાદ ૧ વાસક્ષેપ બરાસ વિગેર ઉત્તમ ગધેથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વ્યાખ્યાન સાહિત્ય સુગ્રહ. ચતુર્થ થાય છે તે શિથિળવાને લીધે આ વઢન નમસ્કાર ઉપર કહેલા વૃક્ષને કાપી નાખવામાં કુહાડાનું કામ કરે છે, એ વૃક્ષના નાશ થયે અને તેથી કરીને એ વૃક્ષના એક વખત પણુ આશ્રય તને ન મળ્યે, તે પછી તુ' સ'સારસમુદ્રમાં ઘસડાઈ જઈશ ત્યાં તને કોઇ પણ પ્રકારને આશ્રય મળશે નહિ. તારા શુદ્ધ વેશથી તારી જવાબદારી કેટલી વધે છે તેના તું વિચાર કર દુનિયા તારી પાસેથી તારી પ્રતિજ્ઞાને અનુસારે કેટલા ઊંચા વતનની આશા રાખે તેના ખ્યાલ કર હૈ મુનિ ! જરા અતરંગચક્ષુ ઉઘાડ આવે! યાગ આવી સામગ્રી તને ફરી મળવી બહુ મુશ્કેલ છે ડડ્ડાપણુ વાપરી સમયના ઉપયાગ કર, ઉપલક્ષણથી મુનિનેા અધિકાર છતાં પણ શ્રાવકે ખાસ આ શ્લોકના ભાવાથી વિચાર કરી સમજવાનું છે કે શ્રાવકપણ ના ડાળ ધારણ કરી ગુગુ સિવાય મારામારી કરી ધમાધમીથી નેકારશી આદિનાં જમણુ જમવાં, અનેકપ્રકારની ભાવના વગર હકે, અનીતિથી, વગર ગુણે, એક વખતથી પણ વધારે વખત લેવાની તુચ્છતા કરી, તેના હકદાર તરીકે પોતાના આત્માને માનવેા એ બહુ વિચારવા જેવુ છે. આવા વિચાર શ્રાવકે પણ પોતાના આત્માને માટે આ અધિકારમાં દરેક સ્થળે કરવાને છે, ૨૩ ચતિપણાનું સુખ અને ફરજ. नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथापि चरणे यतसे न भिक्षो, तत्ते परिग्रहभरो नरकार्थमेव ॥ २४ ॥ તારે આજીવિકા, સ્ત્રો, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની બીક નથી અને ભગવાનનાં સિદ્ધાંતા તું જાણે છે અથવા સિદ્ધાંતનાં પુસ્તકે તારી પાસે છે, છતાં પણ હે યતિ ! જો તુ શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહિ તે પછી તારી પાસેની વસ્તુઓના ભાર ( પરિગ્રહ ) નરક માટે જ છે, ભાવાથ —તારે એ પાંચનાં પેટ ભરવાં નથી, સ્ત્રી સારૂ સાડી કે બંગડીએ લેવી નથી, પુત્ર નું વેત્રિશાળ કે લગ્નાદિ કરવાં નથી કે કુટુંબની અનેક ઉપાધિએ કરવી પડતી નથી, તારે કમાવાની માથાકુટ નથી અને આ સTM રિફાઈના જમાનામાં તારે હાથ પણ હલાવવેા પડતા નથી, તારી પાસે મેાટી પુંજી પણ નથી કે અગાઉના વખતમાં તને રાજ્ય તરફથી ભય હતા અને હાલના વખતમાં નકામા કજી આના ખરચમાં લુંટાવાનેા ભય છે, તેવા ભય તારે હોય. આ સર્વ ઉપરાંત તું જ્ઞાની છે, સમજું છે, શાસ્ત્રવિદ્ છે અને વીપરમાત્માએ સ` સમયને અનુકૂળ થાય છે તેવાં બતાવેલાં સિદ્ધાંતાનું રહસ્ય જાણનાર છે. આટલી સગવડ છતાં પણ જો તુ શુદ્ધ ચરિત્ર પાળતા નથી તેા પછી તારૂં ભવિષ્ય અમને તે સારૂ લાગતુ નથી તું १ नो राजभीर्षरसि चागमपुस्तकानीति वा पाठ: Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યતિશિક્ષપદેશ-અધિકાર અર્ધદગ્ધ સાધુ અવસ્થા-અધિકાર ૨૮૧ ઇંદ્રિયરૂપી ચેરેથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નની રક્ષા. दासत्वं विषयप्रभोर्गतवतामात्मापि येषां परस्तेषां भो गुणदोषशून्यमनसां किं तत्पुनर्नश्यति । भेतव्यं भवतैव यस्य भुवनपद्योति रत्नत्रयं, भ्राम्यन्तीन्द्रियतस्कराश्च परितस्वं तन्मुहुजागृहि ॥ ३७॥ હે મુનિ ! જે વિષયરૂપી સ્વામીના દાસ થઈ ગયા છે, તેમનો જે કે આત્મા ઉત્કૃષ્ટ છે, પણ તેમનું મન ગુણ અને દેષથી શૂન્ય થઈ ગયું છે, એટલે તેમને પછી નાશ પામવાનું કાંઈ રહ્યું નથી, તેથી તેમને જાગ્રતિ રાખવાની જરૂર નથી, પરંતુ તારે તે હીતા રહેવું. કારણ કે, આ ભુવનને પ્રકાશિત કરનારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રને જે તારી પાસે રહેલાં છે, તેમને ચોરી લેવા માટે તેની આસપાસ ઇંદ્રિયરૂપી ચેર કે હમેશાં ફર્યા કરે છે. ૩૭ યતિને માટે ટુંક શિખામણ. મનહર ૯ ભુલે ફિરે બ્રમ તે કહત કછુ એર ઔર, કરત ન તાપ દૂરી કરત સંતાપકુ દક્ષ ભયે રહેjની દક્ષ પ્રજાપતિ જેસે દેત પર દિક્ષણા ન દીક્ષા દેત આપકું. સુંદર કહત એસે જામે ન યુગતી કછું; ઔર જાપ જપ ન જપત નીજ જાપકું, બાલ ભયે જવાન ભયે વય વીતે વધ ભયે, વધુ રૂપ હાઈકે વીસરી ગયે આપકું ૩૮ આ પ્રમાણે બધ આપતાં આ યતિશિક્ષપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. अर्धदग्ध साधु अवस्था-अधिकार. કુસાધુના હિતાર્થે અને આત્મતેજ ઓળખાવવા યતિશિક્ષપદેશ અધિકાર પૂર્વે લખાય છે પરંતુ જ્યાં સુધી મનરૂપી ઘેડાની સ્થિતિ સાધુ અવસ્થામાં દઢ થતી નથી ત્યાં સુધી ફક્ત સાધુવેશ પહેરવાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી પણ ઉલટું અને ભ્રષ્ટ તતે ત્રણ જેવી અવસ્થા થઈ રહે છે. * સુંદરદાસ. Page #320 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ સંસારમાં કઈ પણ જાતને મોહ કે મમત્વ રહી જવાથી અથવા સાધુ અવસ્થા પ્રાપ્ત થવા છતાં તાજ્ય કરેલ ભાવનામાં વૃત્તિ જવાથી તેવા અદશ્ય સાધુની શી સ્થિતિ થાય તે જાણવાને આ અધિકાર લખવામાં અવે છે. અસ્થિર ચિત્તમાં અશાંતિ. અનુષ્ય>(૧-૨). वने रतिविरक्तानां, रक्तानां च जने रतिः ।। अनवस्थितचित्तानां, न वने न जने रतिः ॥१॥ સંસારથી વિરક્ત પુરૂષને વનમાં આનન્દ રહે છે. સંસારમાં આસકત પુરૂપિને જન સમાજમાં આનન્દ રહે છે, અને અસ્થિર ચિત્તવાળાઓને તે અરણ્ય અગર જનસમાજ બન્નેમાં આનન્દ હેતે નથી. ૧ હિત શિક્ષાને દુરપયેગ. अपथ्यसेवको रोगी, सद्वेषो हितवादिषु । नीरोगोऽप्यौषधमाशी, मुमूर्षुनात्र संशयः ॥२॥ રોગી છતાં જે પુરૂષ અપથ્ય–ગત્પાદક પદાર્થોને સેવે છે. અર્થાત્ તેવાં ભેજનાદિ ઉપયોગમાં લે છે. અને જે પુરૂષ હિત ફાયદાકારક ઉપદેશ આપનારા એમાં દ્વેષ રાખે છે. તથા જે પુરૂષ નરગી છતાં ઔષધે ખાધા કરે છે. આ ત્રણેય પુરૂષે મૃત્યુને ચાહનારા છે. તેમાં સંશય નથી. ૨ ગુરૂ ગુરૂમાં રહેલે તફાવત ૩જ્ઞાતિ. काष्ठे च काष्ठेऽन्तरता यथास्ति, दुग्धे च दुग्धेऽन्तरता यथास्ति । जले जले चान्तरता यथास्ति, गुरौ गुरौ चान्तरता तथास्ति ॥३॥ જેમ કાષ્ઠ કાષ્ઠમાં તફાવત છે. એટલે એક કાષ્ટ-લાકડું શેડી કિંમતે મળે છે, અને બીજું લાકડું તેનાથી સે ગણ કિંમતે પણ તેટલું મળી શકતું નથી, જેમ દૂધ દૂધમાં તફાવત છે. અને જેમ પાણું પાણીમાં અન્તર છે. તેમ ગુરૂ ગુરૂમાં પણ તફાવત છે. ૩ અંધકારનું સ્થાન. मन्दाक्रान्ता. प्रातः पुष्णो भवति महिमानोपतापाय यस्मात् , कालेनास्तं क इह न गताः के न यस्यन्ति चान्थे । Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ અર્ધદગ્ધ સાધુ અવસ્થા-અધિકાર. સાધુ આત્મનિંદા–અધિકાર. ૨૮૩ एतावत्तु व्यथयति यदा लोकबास्तिमोभि તમિવ પ્રતિનૈિગ્નિ ઘોડવારા ધ્યા પ્રાતઃકાલે સૂર્યને મહિમા મારા ઉપતાપ માટે નથી એટલેકે પ્રાતઃકાલે સૂર્યના ઉદયથી અઘકારનો નાશ થઈ જાય છે. તેમાં મને કશે ઉપતાપ નથી, કારણ કે આ જગતમાં કાળથી ક્યા પદાર્થો અસ્ત પામતા નથી. અથવા બીજા ક્યા પદાર્થો અરત નહિ પામે? અર્થાત્ તેમ સર્વનું થતું આવ્યું છે. પરંતુ આમાં આટલી બાબત મને પીડા કરે છે. કે હવભાવથી મલિન એવાં તે લેક બાહ્ય અન્ધારાએ તે આકાશમાં જ જગ્યા-રહેઠાણ મેળવ્યું છે. અર્થાત્ સૂર્ય અન્ધકારને જ્યાંથી કાઢી મૂકયું છે. તે સ્થાનના એક ભાગમાં અંધારું રહ્યું છે તે બાબતની પીડા થાય છે. ૪ ઈદ્ર વિજય, માનિકું હોય ન મદૃવતા ગુણ, મદૃવતા તવ કહેકે માનિ; દાનિ ન હોય અદત્ત જિક, અદત્ત ભયે તેતે કહે કે દાનિ; દયાનિકું ચંચલતા નવિ વ્યાપત, ચંચલતા તબ કાહકે દયાની; જ્ઞાનિ ન હાથ ગુમાની શુણે નર, માન અહિતવ કહેકે જ્ઞાતિ આ પ્રમાણે અર્ધદગ્ધ સાધુની સ્થિતિ સમજાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. साधु आत्मनिन्दा-आधिकार. સાધુ (ત્યાગી અને સર્જન) પુરૂષમાં, મને નિગ્રહ, મમત્વ ત્યાગ તેમજ માન માયાનો વિધવંસ હૈ જોઈએ. અને તેમ હોય તે જ વેશ શોભા યુક્ત હોઈ શકે, કેમકે ત્યાગ અને મોહ એ ઉભયને સંબંધ એક સ્થાને હોઈ શક્યું નથી. આટલું છતાં પૂર્વે સાધુના અગ્ય વર્તન માટે કહેવામાં આવ્યું છે. આવા દુર્ગુણથી મુક્ત થવા વિચાર કરે અને તે તજવાને મથન કરવું તેમજ પિતાના દોષ-ભૂલ માટે ૫સ્ત કરે તે પિતાની વાએલ બાજી હાથ કરવાને સોનેરી તક છે. અને તેથી સાધુ પુરૂષોને પિતાની ભૂલ સુધારવા માટે અને આત્માને ઓળખવા માટે આત્મનિંદાને આ અધિકાર લખવામાં આવે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ સાધુવેષના આડંબરની નિંદા, શાસ્ત્રવિક્રીડિત (૧ થી ૪) कटयां चोलपटं तनौ सितपदं कृत्वा शिरोलुश्चनं, स्कन्धे कम्बलिका रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रमथो विधाय ददतः श्रीधर्मलाभाशिषं, वेषाडम्बरिणः स्वजीवनकृते विद्यो गतिं नात्मनः ॥१॥ કેડ પર ચલપટ્ટાને ધારણ કરીને, શરીરપર શ્વેત વસ્ત્ર (કપડાં) ઓઢીને, માસ્તકનો લેચ કરીને, ખાંધે કામળી રાખીને, બગલમાં રજોહરણ (ઘે) નાંખીને, તથા મુખ ઉપર વસ્ત્ર (મુખવસ્ત્રિકા) રાખીને શ્રી ધર્મલાભ એવા આશીર્વાદને દેતા તથા પિતાની આજીવિકાને માટે વેશને આડંબર કરતા એવા આત્માની (જી. વની) કઈ ગતિ થશે? એ અમે જાણતા નથી. ૧ ક પરિગ્રહની નિંદા, वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भक्ष्यं चतुधौंपधं, शय्यापुस्तकपुस्तकोपकरणं शिष्यं च शिक्षामपि । गृहीमः परकीयमेव सुतरामाजन्म वृद्धाः वयं, यास्यामः कथमीदशेन तपसा तेषां हहा निष्क्रयम् ॥२॥ ઘણા પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, ચાર પ્રકારને આહાર, ઔષધ, શય્યા, પુસ્તક, પુસ્તકના ઉપકરણ (સાપડા, પાટલી વિગેરે), શિષ્ય અને ઉપદેશ, આ સર્વ પારકી વસ્તુને જ જન્મથી આરંભીને અમે વૃધે અત્યંત ગ્રહણ કરીએ છીએ, એટલે કે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી આરંભીને અત્યારે વૃદ્ધ થયા છીએ ત્યાં સુધી પારકી વસ્તુએજ ગ્રહણ કરી છે. તે અહે ! તે સર્વ વરતુના નિષ્કયને (ત્રણ - હિતપણુને) આવા તપથી અમે શી રીતે પામશું? અથત કાંઈપણ ઉત્કૃષ્ટ તપ કરતા નથી તેથી તે લીધેલી વસ્તુઓને પ્રતીકાર કઈ રીતે પણ થઈ શકશે નહીં. ૨ પાખંડની નિંદા. अन्तर्मत्सरिणां बहिः शमवतां प्रच्छन्नपापात्मनां, नयम्भःकृतशुद्धिमद्यपवणिग्दुर्वासनाशात्मिनाम् । पाखण्डव्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशां, बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा का गतिः ॥३॥ * ૧ થી ૩ કાવ્યમાલા ગુચ્છક સાતમે. Page #323 -------------------------------------------------------------------------- ________________ સાધુ આત્મનિંદા અધિકાર. ૨૮૫ અંતઃકરણુમાં મત્સર ( દ્વેષ ) ને ધારણ કરનાર, બહારથી શમતાને ધારણ કરનાર, ગુપ્ત રીતે પાપ કરનાર, નદીના જળથી (આત્માની ) શુદ્ધિ કરનાર, મદિરા પાનવાળા નિણની જેમ દુષ્ટ વાસના અને આશાને ધારણુ કરનાર, પાખંડ વ્રતના અંગીકાર કરનાર, બગલાની જેવી દૃષ્ટિવાળા ( મગધ્યાની ), આવા મિથ્યાદષ્ટિઆના અગ્રભાગને વિષે તેવાજ આચરણોથી હું ખ'ધાયેલા છુ'. તે અહૈ ! મારી શી ગતિ થશે ? અર્થાત્ આવા ચારિત્રથી મારી દુર્ગતિ થશે. ૩ પરિચ્છેદ જ્ઞાનીની સ્તુતિપૂર્વક અજ્ઞાનીની નિંદા, ब्रह्मज्ञानविवेक निर्मलधियः कुर्वन्त्यहो दुष्करं, यन्मुञ्चन्त्युपभोगभाज्ज्यपि धनान्येकान्ततो निःस्पृहाः । सम्प्राप्तान्न पुरा न सम्पति न च प्राप्तौ दृढप्रत्यया, वाञ्छा मात्र परिग्रहानपि परं त्यक्तुं न शक्ता वयम् ||४ || · અહા ! બ્રહ્મજ્ઞાનના વિવેકે કરીને નિમ ળ બુદ્ધિવાળા પુરૂષા દુષ્કર કાર્ય ને કરે છે. કારણ કે તેઓ એકાંતપણે નિઃસ્પૃહ ( ઇચ્છા રહિત ) થઇને ઉપભેાગમાં ઉ. પચેગી ધનનો પણ ત્યાગ કરે છે. પરંતુ અમને તેા પહેલાં ( પૂર્વ જન્મમાં ) પણ પ્રાપ્ત થયેલા નથી, અત્યારે ( આ ભવમાં ) પણ પ્રાપ્ત થતા નથી, અને ( હવે પછી એટલે આવતા ભવમાં ) પ્રાપ્ત થશે કે નહીં તે વિષયમાં અમે દૃઢ વિશ્વાસવાળા નથી. તે પણ તે પરિગ્રહની માત્ર વાંછાને પણ અમે ત્યાગ કરવા સમ થતા નથી, એ અતિ ખેદ્યની વાત છે. ૪ ચારિત્ર પર અરૂચિ થવાનાં કારણેા પૂર્વક આત્મનિંદા. સથરા. किं भावी नारकोऽहं किमुत बहुभवी दूरभव्यो नभव्यः, किं वाऽहं कृष्णपक्षी किमचरमगुणस्थानकं कर्मदोषात् । ज्वाले शिक्षा व्रतमपि विवत्खङ्गधारा तपस्या, स्वाध्यायः कर्णसूची यम इव विषमः संयमो यद्विभाति ||२|| શુ' હું' કના દોષને લીધે નારકી થવાને! હઇશ ? કે ખડુભવ (ઘણા સ ંસાર વાળા) હઇશ ? કે દૂર ભવી હુઇશ ? કે અભવ્ય હઇશ ? કે કૃષ્ણુપખીયે હઇશ ? કે પહેલા ગુણસ્થાનક ( મિથ્યાત્વ ગુણસ્થાન) વાળા હઇશ ? કે જેથી કરીને મને ધશિક્ષા ( ઉપદેશ ) અગ્નિજવાળા જેવી ભાસે છે, વ્રત પણ વિષ જેવું ભાસે છે, ત Page #324 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ચતુર્થ પસ્યા બની ધારા જેવી ભાસે છે, સ્વાધ્યાય (સઝાયધ્યાન) કાનમાં સેય જે ભાસે છે, અને સંયમ (ચારિત્ર) યમરાજની જેવો વિષમ ભાસે છે. ૫ આમ પશ્ચાત્તાપ દર્શાવતાં સાધુઆત્મનિંદા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. गुरु गृहस्थ भेद-आधिकार. સાધુ પુરૂષને ત્યાગગુણ એટલે તે મહાન છે કે તેથી તેમનામાં રહેલ તેજ અલોકિક પ્રભાવશાળી જોવાય છે. કેટલાકનું માનવું છે કે સંસારમાં ગૃહસ્થ તરીકે રહીને પણ લેભ, માન, માયા વિગેરે દુર્ગાને ત્યાગ કરવાથી પવિત્ર અને પ્રભાવશાળી જીવન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તે બાબતમાં કેટલેક અંશે ભૂલ છે. અલબત એટલું ખરું છે કે સદગુણના સેવનથી ગૃહસ્થજીવન પ્રસંશનીય લેખાશે પરંતુ ગૃહસ્થજીવનમાં રહ્યા થકા જુદા જુદા પ્રસંગમાં વ્યવહાર દષ્ટિએ આવરણે આવી પડવાથી તેવા નિર્મોહજીવનમાં કવચિત્ અંતરાય આવી પડવાના દરેક સંભવ રહે છે. અને તેથી ગૃહસ્થને ગુરૂપદની ઉપમા વાસ્તવીક રીતે ઘટી શક્તી નથી, મતલબ કે ગુરૂપદને યોગ્ય થવા માટે પ્રથમ ત્યાગની જરૂર છે. તેથી ગૃહસ્થ ગુરૂ કહી શકાય નહિ તેની ખાત્રી માટે આ અધિકાર લખવામાં આવે છે. પ્રશ્ન-આપે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિના પ્રસંગમાં કહ્યું છે કે–તે જીવ શુદ્ધ તત્ત્વના ઉપદેશક નિરારંભી ગુરૂ વિના અનેરા ગૃહસ્થાદિકને વિષે ગુરૂભાવ લાવે નહીં, તે ગૃહસ્થ, ગુરૂભાવને યેગ્ય ન હોય તેથી તેમ કહ્યું છે કે કેઈબીજા કારણથી કહ્યું છે? ઉત્તર–મુખ્યપણે તે ગૃહસ્થ ગુરૂભાવને યોગ્ય જ નથી. ગુરૂ શબ્દને અર્થ શાસ્ત્રમાં એમ કર્યો છે કે—ધર્મ વસ્તુતત્વના જાણુ, ધર્મના જ કરનાર, ધર્મમાં સદા રહેનાર અને ધર્મના જ ઉપદેશક જે હોય તેને ગુરૂ કહીએ. એ કહેલાં ગુરૂના લક્ષણ ગૃહસ્થમાં હોય નહીં તેથી તેનામાં ગુરૂભાવની ગ્યતા નથી એમ અમે કહ્યું છે. પ્રશ્ન-જેહરણદિ મુનિનાં ચિન્હ ધારણ ન કરવાથી ગૃહસ્થમાં ગુરૂપણું નથી કે કોઈ જ્ઞાનાદિકના અભાવના કારણથી નથી ? ઉત્તર–હે ભદ્ર! વેષનો અભાવ તે સર્વ મનુષ્યો દેખી શકે છે તેમાં વિશેષ નથી, પણું ધર્મ-વસ્તુતત્વના જાણ એ પ્રથમ કહેલું ગુરૂનું લક્ષણ તેનામાં હતું નથી તેથી તેનામાં ગુરૂપણું નથી. तत्त्ववार्ता. Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુરૂ ગૃહસ્થ ભેદ-અધિકાર. ૨૮૭ 1. પ્રશ્ન-ગૃહસ્થ પણ મહા પંડિત હોય છે તે તેઓ ધર્મ-તત્વના જાણું કેમ ન હોય? તેનામાં એ લક્ષણને અભાવ ઘટી શકતો નથી. ઉત્તર–હે ભદ્રા પુત્રને જવાની પીડાથી પીડાતી અને રૂદન કરતી અનેક સ્ત્રીઓની પાસે બેસવાથી જે વંધ્યા સ્ત્રીને તેની પીડાને અનુભવ થાય તે કાવ્ય, વ્યાકરણ, ન્યાય, તર્ક, છંદ, અલંકાર, કર્મગ્રંથ પર્યત પ્રકરણ વિગેરે ઘણું શાસ્ત્રોને જાણ અને ઘણું આગમોના સાંભળનાર ગૃહસ્થ મહા પંડિતને આગમના અભ્યાસી નિરારંભી મુનિની જે ધર્મ વરતુને અનુભવ જાગે. પરંતુ તેમ થતું નથી તેથી ગૃહસ્થ મહા પડિ ને પણ નિરારંભી મુનિના જે ધર્મ વસ્તુને અનુભવ જાગ અસંભવિત છે, તેથી અમે તે લક્ષણને અભાવ કહો છે. પ્રશ્નહે મહારાજ! ગૃહસ્થને મુનિની જે ધર્મના સ્વરૂપને ભાસ નહીં જાગવાનું કારણ શું? ઉત્તર– હે ભવ્ય! ગૃહસ્થની આગમ ભણવારૂપ અગ્યતા હોવાથી તેને મુનિ જે અનુભવ જાગતે નથી, સર્વ કાર્યની સિદ્ધિ કરનારી યોગ્યતા ન હોવી તે મુખ્ય કારણ છે, બીજાં સર્વ તેનાં સહકારી કારણ છે. પ્રશન–ગૃહસ્થને આગમ ભણવાની યોગ્યતા ન હોવાનું શું કારણ? ઉત્તર–તેનું સવિશેષ કારણ તે કેવલીગમ્ય છે. અમે તે સર્વજ્ઞોએ આગ મમાં ગૃહસ્થને સિદ્ધાંત ભણવા ભણાવવાને નિષેધ કરેલું છે તે ઉપરથી એમજાણી. એ છીએ, કે–અગ્યતા વિના સર્વ જીવોના પરમ ઉપકારી અરિહંત ગણધર જે કર્તવ્ય જેને સુખદાઈ હોય તેને તે કર્તવ્યને નિષેધ કરે નહીં માટે અગ્યતા સિદ્ધ છે. પ્રશ્ન-આગમમાં કેવી રીતે નિષેધ કરેલું છે ? ઉત્તર–આગમમાં એમ કહ્યું છે કે–જે કેઈ સાધુ અન્ય તીથીને તથા Jહસ્થને સિદ્ધાંતની વાંચના આપે અથવા અનેરા પાસેં અપાવે અથવા જે પિતાની મેળે આપતે હોય તેને અનુદે તે સાધુને એક માશી અથવા ચાર માસી પ્રાયશ્ચિત્ત જાણવું' ઇત્યાદિ લેખેથી ખુલ્લી રીતે ગૃહસ્થને આગમ ભણવા ભણાવવાને નિષેધ સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલ છે. પ્રશ્ન–શું એટલા ઉપરથી જ ગૃહસ્થ ગુરૂ ન થઈ શકે કે બીજા પણ હેતુ છે? હે ભવ્ય! સર્વ અનર્થનું મૂળ અજાણ પણું એકલું જ સર્વ અયોગ્યતાનું મં. દિર છે, તેથી બીજા હેતુની જરૂર રહેતી નથી તે પણ બીજા હેતુએ છે તે આ પ્રમા છે–જેમ સાધુ, માત્ર ધર્મ કાર્યનાજ કરનારા હોય છે તેમ ગૃહસ્થ માત્ર ધર્મ કાર્યનાજ કરનારા હોતા નથી; તેઓ છકાયના આરંભ, વિષય ભેગ, પુત્ર પુત્રાદિકના વિવાહ વિગેરે સાંસારિક કાર્યના પણ કરનારા હોય છે, તેથી સદા ધર્મકર્તા એવું Page #326 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ગુરૂનું બીજું લક્ષણ કહ્યું છે તેને પણ તેનામાં અભાવ છે. વળી સાધુ, માત્ર ધર્મોપ દેશના કરનારા છે તેમ ગૃહસ્થ, માત્ર ધર્મોપદેશના કરનારા નથી, તેઓ તે સાંસારિક ઉપદેશ પણ કરે છે. તારે પુત્ર નથી માટે બીજી સ્ત્રી પરણું, તારી પુત્રી મટી થઈ છે તેનાં લગ્ન કર, દાણુને, ઘી, તેલને અથવા કપાસ વિગેરેને બજાર તેજ થવાને છે તેથી તેની ખરીદી કર ઈત્યાદિ અનેક આરંભના પણ કહેનારા હોય છે તેથી ધર્મોપદેશકરૂપ ગુરૂના ત્રીજા લક્ષણને પણ તેનામાં અભાવ છે, તથા જેમ સાધુ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં જ રહે છે તેમ ગૃહસ્થ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં વર્તતા નથી, તેઓ કવચિત્ દેવપૂજાદિ ધર્મ કાર્યમાં રહે અને કવચિત્ સમાન ભેજન કામ વિલાસ વ્યાપાર રોજગારાદિ પા૫ કાર્યમાં પણ પ્રવર્તે છે. તથા ધમ માં સ્થિતિરૂપ ગુરૂના ચેથા લક્ષણને પણ તેનામાં અભાવ છે એટલે “ઘૉ વાર્તા જ ઘણા ઘડ્યો હતે? એ ચાર લક્ષણને અભાવ હોવાથી ગૃહસ્થ ગુરૂ થઈ ન શકે. પ્રશ્ન–હે મહારાજ! સાધુ પશુ આહારદિક તે કરે છે. ભિક્ષા લાવ, વસ્ત્રાદિ જોઈ આપ, એમ શિષ્યોને આજ્ઞા કરે છે, એટલે સ્વાર્થ ઉપદિશે છે, નિદ્રાદિકમાં રહે છે, એટલે આપે કહેલા ચારે લક્ષણ સાધુમાં પણ નિરંતર ઘટતા નથી, તેનામાં પણ ગુરૂપણું ઘટી શકશે નહીં. ઉત્તર–હે ભવ્ય ! સાધુઓનું શરીર ધર્મનું સાધન છે. શરીર વિના ધર્મ સાધી શકાય નહીં તેથી તે શરીરને ટકાવવાના કારણરૂપ આહારને વસ્ત્રાપાત્રાદિ ઉ. પકરણ ગવેલીને લાવવા ધોવા શિવવા પડે છે. તેમજ બહિભૂમિગમન નિદ્રાકરણ વિગેરે કરવું પડે છે પણ તે સર્વ તેને ધર્મકૃત્યજ છે. તેથી તેઓ રાતદિન ધર્મ વ્યાપારમાં જ રહે છે એમ સમજવું, માટે તેનામાં કહેલાં લક્ષણે ઘટી શકે છે. પ્રશ્ન–હે મહારાજ ! પૂર્વકાળના ઉત્તમ સાધુઓ તેવા હતા તેથી તેમનાં બધાં કૃત્યો ધર્મ કૃત્ય તરીકે કહી શકાય પણ આ કાળમાં તેં શરીરને રૂટ પુષ્ટ કરનારા શોભનિક રાખનારા, ઢીલા, શિથિલ વિહારો, પાસસ્થા ઘણું દેખાય છે; ખરે. ખરા સાધુ દેખાતા નથી, તેથી તેમના કરતાં તે ગૃહસ્થ ગુરૂ શું બેટા છે? ઉત્તર–હે ભદ્ર એવાં વચન ન બેસવાં, એમ બોલવાથી મહા દેષ લાગે. પાંચમાં આરાના અંત સુધી વિર ભગવાને ચતુર્વિધ સંઘની સ્થિતિ કહી છે. વળી તું રૂષ્ટ પુષ્ટ વિગેરે વિશેષણવાળાને દેખીને ભડકે છે પણ શાંત પરિણામ કરી તેને હેતુ સાંભળ-પૂર્વકાળે ભરતક્ષેત્રમાં પાંચ પ્રકારના નિયંઠા એટલે નિગ્રંથ વિચ. રતા હતા. પરંતુ આગમમાં આચાર પ્રાયે કષાય કુશળ નિગ્રંથને ઉચિત પ્રરૂપે છે. કારણ કે તે મધ્યમ નિગ્રંથ હોય છે. આ પાંચમાં આરામાં તે બે પ્રકારના નિ યંઠાજ વિચરે છે. બુકસને કુશીલપડિલેવી તેમાં બુક્કસ આગમ બેધાદિ ગુણે કાં Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુરૂગ્રહસ્થ ભેદ-અધિકાર. ઈક શ્રેષ્ઠ હય, બાકી બાહ્ય ક્રિયામાં તે ઘણું કરીને બંને તુલ્ય હેય, બુક્કસને પિંડ વિશુધ્યાદિ ઉત્તર ગુગુમાં ઘણું અતિચાર હેય અને કુશળપડિસેવીને મૂળ ગુણને ઉત્તર ગુણ બનેમાં ઘણું અતિચાર હોય; એકવીશ સંબળ દોષથી તેનું ચારિત્ર ચિત્ર કાબડું હોય પણ અનાચાર બંનેને ન હોય. શરીરની શોભા વિભૂષા મુનિપણમાં થઈ શકે તેવી હસ્તપાદ મુખ પ્રક્ષાલનાદિરૂપ કરે, બાહ્ય વ્યવહારથી પાર્શ્વ સ્થાદિક જેવા દેખાય પણ પાર્થસ્થાકિક વ્રતમાં નિરપેક્ષ નિર્વસ પરિણામી હોય ને આ વ્રતમાં સાપેક્ષ મૃદુ પરિણમી હેય, તેથી આ કાળે પણ સાધુ છે અને તેને મના કૃત્ય તેમના નિયંઠાની હદમાં હોવાથી ધર્મમય છે. આ હકીકતથી ગૃહસ્થાવસ્થામાં રાખવાના સદગુણી વતનની મહત્વતા ઓછી સમજવાની નથી. કેમકે ત્યાગી પુરૂષની અપેક્ષાએ સદગુણી પુરૂષ શ્રેષ્ઠ પદે હાઈ શકે છે. તે માટે પ્રશ્ન થાય છે કે | * પ્રશ્ન–હે મહારાજ? જૈન દર્શન તે સ્યાદ્વાદરૂપ છે તે તે અપેક્ષાએ ગૃહસ્થને ગુરૂ ભાવને નિષેધ સર્વથા કેમ કહી શકાય? ઉત્તર–હે ભવ્યી ગુરૂભાવ અનેક પ્રકાર છે, તે સર્વ પ્રકારને અમે નિ. નથી. અમે તે સર્વત્ર સર્વ જીવેને શુદ્ધ ધર્મોપદેશક ગુરૂભાવ ગૃહસ્થને નોઈ શકે તેથી તેને નિષેધ કર્યો છે. અન્યથા કેઈક ગૃહસ્થ કેઈક ભવ્ય જીવને ધર્માચાર્યરૂપ ધર્મોપદેશક ગુરૂ થઈ શકે છે. જેમ યુગબાહુને તેની સ્ત્રી મદનરેખા થઈ હતી, તેણીએ અંત સમયે પિતાના પતિને ધર્મ પમાડયું હતું, તેથી તે તેની ધર્માચાર્ય થઈ અને તેથી યુગબાહુએ દેવપણે ઉત્પન્ન થઈને તેની પાસે આવતાં પ્રથમ તેને વંદના કરી, પણ તેટલા ઉપરથી પાસે બેઠેલા વિદ્યારે તેને ઉત્તમ જાણ્યા છતાં ગુરૂ ભાવે વાદી નહીં. તેમજ ચારૂદત્ત બકરાને અંત સમયે શુદ્ધ ધર્મ પમાડ, તેથી તે નંદીશર નામે દેવ થયે, તે દેવે આવી ચારૂદત્તને ધર્માચાર્ય જાણી ગુરૂભાવે વાલા પણ પાસે બેઠેલા વિદ્યાધર મુનિના પુત્રોએ તેને ગુરૂભાવે ન વાંધા, આ પ્રકારે હાવાથી જિન વાણુના સ્યાદ્વાદપણામાં વાંધો આવતો નથી. આ પ્રમાણે ગુરૂ અને ગૃહસ્થ ગુરૂ ભેદ દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. calentou જ તત્ત્વવાતી. ૩૭. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. વા-વિહાર. ** "" વક્તા શબ્દ કાંઇ થાડી મહત્તાવાળા નથી. કારણ કે જગત્માના તમામ ધર્માં વક્તા પુરૂષાની વકતૃત્વ શકિતથી વિસ્તારતે પામી શકે છે. પર`તુ જોઇશુ તેા વ્યાખ્યાન કર્તાએમાં સુલક્તા ઘડ્ડા ઘેાડા હૈાય છે . પણ વિદ્યાભ્યાસને અભાવે અગર તેા અધશ્રદ્ધા કે ગવ`બુદ્ધિથી કુત્રક્તાઓનુ` બહુલ્ય હાય છે, એક નીતિશાસ્ત્રમાં કહેલ છે કેઃ— शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । लक्षेषु जायते दाता वक्ता कोटिषु दुर्लभः ।। અર્થાત્ સા મનુષ્યમાં એક શૂરવીર પુરૂષ નિકળે છે, હજાર પુરૂષમાં એક વિદ્વાન્ પુરૂષ મળી શકે છે, લાખ પુરૂષમાં એક દાતા પુરૂષ પ્રાપ્ત થાય છે, જ્યારે વક્તા પુરૂષ તે। ક્રેડ મનુષ્યમાં એક મળવે પશુ દુર્લભ થાય છે. એટલે વિષય સબન્ધ વિગેરે સાથે ન્યાયથી ખેલનાર વક્તા દુર્લભ ડેાય છે જ્યારે વિષયાન્તર કરી વાર્તાઓના અપ્રાસંગિક ગપાૠકે! હાંકવા સાથે આડકતરા ગીતે ગાવાવાળા ઘણા પુરૂષા હોય છે અને તે પુરૂષ એમ પશુ સમજતા નથી કે-“અનાજોશિત જાય स्य वारजालं वाग्मिनो वृया निमित्तादपराद्धेपोर्धानुष्कस्येव वल्गितम् " ચતુર્થ એટલે કે જેમ લક્ષ્યથી જેવું ખાણુ ખસી ગયુ છે તેવા ધનુષ્યધારીની લડાઈ વ્ય છે, તેમ પ્રસ`ગ વિગેરેના કાર્યની જેનામાં જ્ઞાન શક્તિ નથી એવા વાચાળ પુરૂષનુ ખેલવું ન્ય છે. આવી રીતે વકતવ્ય તેમ વકતાના ગુણુ જ્ઞાન ઉપર ધમની મહત્તા અને વિશાળતા આધાર રાખે છે. તેથી વકતાની પીછાણુ થવા સાથે કુલક્તાના ભેદ સમજી શકાય તેટલા માટે આ કુવકતા—અધિકારને આરબ કરવામાં આવે છે. અસ’ભવિત વક્ત૦૨. અનુષ્ટુપ્. (૧ થી ૩) असम्भाव्यं न वक्तव्यं प्रत्यक्षं यदि दृश्यते । यथा वानरसंगीत तथा तरति सा शिला ॥ १ ॥ ન ને પ્રત્યક્ષ નેત્રથી જોયું હાય તાપણુ જે અસભવિત છે, તે વાનરાનું ગીત અને શિલાનુ` તરવું, અર્થાત્ ઃ પથ્થર તરે છે "9 તે ખેલવુ.. જેમ વાત. ૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. - વિક્તા અધિકાર -~~-~ ~~-~નર્કગામી ત્રિપુટી. अहो ! व्यसनविध्वस्तैलोकः पापण्डिभिर्बळात् । नीयते नरकं घोरं, हिंसाशास्त्रोपदेशकैः ।। ३॥ આશ્ચર્ય છે કે વ્યસનો-સાંસારિક ખેથી વિનાશ પામેલા, હિસા જેમાં બતાવવામાં આવેલ છે, એવા શાનો ઉપદેશ કરનારા એવા પાખંડિ કુવકતાઓબળાત્કારથી લોકોને ઘેર નરકમાં લઈ જાય છે. ૨ પ્રાણિ હિંસાના મૃષા ઉપદેશકે. प्रमाणीकृत्य शास्त्राणि यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः श्वभ्रे शूलादिरोहणम्. ॥ ३ ॥ ધર્મશાસ્ત્રને પ્રમાણુ કરીને જે નીચ પુરૂષ પ્રાણીઓની હિંસા કરે છે, તેઓ પરલોકમાં-યમનગર વિષે ખાડમાં શૂલ વિગેરે ઉપર ચડવાનું સંકટ સહન કરે છે. ૩ - દૂષિત રસમાં આસકિત. | (ાર્યા–-૫) mળત્તિ નાવરા, ગ્રામ = રાણા रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकवयश्च ॥ ४ ॥ રસિકપણાથી આકુળવ્યાકુળ થયેલ એવા જાર પુરૂષ અને કુત્સિત કવિઓ કુવક્તાએ અપશબ્દને, વૃત્તના ભંગને અને અર્થના નાશને ગણવા નથી. એટલે કે જાર પુરૂષે કઈ પે તને બે અવાય શબ્દ કહે તેને તથા શીલવ્રતના ભંગને અને પૈસાના નાશને ગણતા નથી. જેને કુકવિએ કવિતામાં આવતા કુ-ખરાબ શબ્દને, અનુષ્ટ્ર, આદિ વૃત્તના ભંગને અને કઇ સ્થળમાં શબ્દાર્થ ન મળતા હોય તે તેને પણ ગણતા નથી. પરંતુ કેવળ દૂષિત રસમાં જ આસક્ત રહે છે. ૪, અભવિને ઉપદેશ. कुग्गहगहगहिआणं, मूढो जो देइ धम्मउवएसं । सो चम्मासीकुकुर, वयणम्मि खवेइ कपूरं ॥ ५ ॥ કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રહિત અભાવિને જે ધર્મોપદેશ આપે છે તે, ચર્મને . ક્ષણ કરનાર કૂતરાને સુંદર કપૂર આપ્યા કરબર કામ કરે છે. પણ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. નાટ્ય શાસ્ત્રાથી સભાળવાની જરૂર. રુપનાતિ. ( ૬ થી ૮ ) किं मोदसे पण्डितनाममात्रात्, शास्त्रेष्वधीती जनरञ्जकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवान्पिातः ॥ ६ ॥ મનુષ્યોને માત્ર ૨જન કરનારા નાટકાદિ શાસ્ત્રાના અભ્યાસ કરનાર તુ “હું પ’ડિત છું ” આવા નામ માત્રથી શું આનન્દ પામી રહ્યા છે? અર્થાત્ તે બધા શાએ મેાક્ષ મા માં કાંઇ કરી શક્તા નથો, તેથી કાંઈક એવું શાસ્ત્ર ભણુ, તે તે કામ તુ કર કે જે ભણવાથી તથા ક્રિયામાં લાવવાથી તારે સસાર સમુદ્રમાં પડવું ન પડે. ૬ ઉપદેશનું પાત્ર પ્રમાણ, विचारसारा अपि शास्त्रवाचो मूढैर्गृहीता विफला भवन्ति । मितंपचग्राम्यदरिद्रद्वाराः कुर्वन्त्युदारा अपि किं सुजातीः ॥ ७ ॥ ચતુ વિચાર કરતાં જેમાં ઘણા સાર ભરેલ છે, એવી શાસ્રની વાણીએ પણુ મૂઢ લેાકાએ ગ્રહણ કરેલી હાય તેા તે નિષ્ફળ થઈજાય છે, દૃષ્ટાન્ત છે કે ક‘ગાલપણાને લીધે ઘેાડું રાંધનારી ગ્રામ્ય ( કુવડ ) એવી સ્ત્રીઓને મેટા પ્રમાણમાં ભેજનની સામ શ્રીએ આપવાથી તે સુન્દર જાતની કરી શકતી નથી, પર’તુ ઉલટી બગાડી નાખે છે. ૭ કુવકતાની જડતા, जडात्मको धारणा विमुक्तो वक्तुं न वेत्ता विशरा स्वादी । प्रस्तावपर्षद्विषयान वेदी व्याख्याधिकार्येषु जनः कथं स्यात् ॥ ८ ॥ જે વકતા પાતે જડામા ( મૂર્ખ ) છે. ધારણાથી હીન છે. ખેતી શકી નથી, અથવા મેલે છે તેા યદ્વાતદ્દા ખેલી રહ્યા છે અને પ્રસ્તાવ, ત્રિય ( પ્રસ*ગ ) વિગેરેને જાણુતા નથી, આવેા પુરૂષ વ્યાખ્યાનના મુખ્ય કાયમાં કેમ જોડી શકાય? ૮ સભા, આત્મશ્લાધાથી જ્ઞાનાવરાધ. વૈરાર્થ. (૯-૧૧) अतिनोऽर्चादिकृते जिनागमः प्रमादिनो #दुर्गतिपापतेर्मुधा । * दुर्गतिपतनशीलस्य अत्र पापतेरिति पत्धातोः घडि डौ साहिवावहिचाच लिपापतिरिति सूत्रेणषष्ठयां साधुः । Page #331 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુવક્તા અધિકાર ज्योतिर्विमूढस्य हि दीपपातिनो गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥९॥ દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી સ્વાત્મપૂજા માટે શાસ્ત્રને અભ્યાસ કરે છે તે નિષ્ફળ છે. દીવાની જ્યોતિમાં ફસાયેલા દીવામાં પડનાર પતંગિયાની આંખો તેને શું લાભ કરનારી છે? ૯ ભાવાર્થ-આંખ વગર જીવન અકારું છે, પણ તેજ આંખેને દુરૂપયેગ થાય તે તેઓ જ આ જીવનને નાશ કરે છે. જેમકે પતંગિયું આંખથીજ ફસાય છે. શાસ્ત્રાભ્યાસ વગર દુર્ગતિને નાશ થતો નથી, પણ જ્યારે તેજ અભ્યાસ પિતાની પૂજા સત્કાર માટે તેમજ પહેલી ખુરશી મેળવવા માટે એટલે માનની પિપાસાથી થયો હોય ત્યારે નિષ્ફળ થાય છે એટલું જ નહિ પણ નુકસાન કરનાર થાય છે. જરા માન મળે તેને લાભ કહે તે ભલે, પણ શાસકાર એને નુકશાન કહે છે. શાસ્ત્રાભ્યાસના પરિણામે માન મળે છે, પ્રમુખની ખુરશી મળે છે કે ગ્રંથકાર થવાય છે, પણ અભ્યાસીની અભ્યાસના ફળ તરીકે એ ઈચ્છા નહેવી જઈએ એ ઈચ્છા થઈ કે બ. ધું ગયું એમ સમજવું. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજ તેટલા માટે વિષય પ્રતિભાસ જ્ઞાનની વ્યાખ્યા કરતા કહે છે કે એ જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી કરવી તે સંબંધ. માં તદ્દન નિરપેક્ષ વૃત્તિ રહે છે, એ વર્તન વગર જ્ઞાનથી લાભ થતું નથી તે જેમ અત્ર દષ્ટાંત આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ અષ્ટકમાં લેવા જ્ઞાનને મહા આ પાયના કારણરૂપ કહ્યું છે + આપણે વ્યવહારમાં પણ એ વાતને વારંવાર અનુભવ કરીએ છીએ. જેઓ અવ્યવસ્થિત પણે બહુ અભ્યાસ કરી ગયા હોય છે તેઓને પિતાની પ્રવૃત્તિના સંબંધમાં બહુ વિવેક રહેતા નથી. એકલું મગજ કેળવાયું હોય અને અંતઃકરણ પર તેની છાપ ન પડી હોય ત્યારે આવું ભયંકર પરિણામ આવે છે અને અંતઃકરણની કેળવણીને તફાવત અત્ર સારી રીતે દષ્ટિગોચર થાય છે. એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતે દેખવામાં આવે તે સમજવું કે તેનું જ્ઞાન પ્રથમની પક્તિ ઉપરજ છે, પ્રવૃત્તિમાં આત્માને યથાસ્થિત લાભ અલાભને સદ્દભાવ બતાવનાર જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ ત્યાં સુધી જ્ઞાન આપ્યું બર માત્ર છે, અને તે જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે. ૯ ૯ જ્ઞાનની ક્રિયા સાથે સંબંધ, अधीतिमात्रेण फलन्ति नागमाः समीहितैर्जीवसुखैर्भवान्तरे । + જુઓ હરિભદ્રસૂરિનાં અષ્ટક નવમાનો ત્રીજે લોક. - ૯ થી ૧૪ અધ્યાત્મકલ્પકુમ. Page #332 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ स्वनुष्ठितैः किंतु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी ॥ १० ॥ જેવી રીતે સાકરને બે જ ઉપાડવાના શ્રમથી ગઘેડો કાંઈ સુખી નથી, તેમ માત્ર અભ્યાસથીજ ભવાંતરમાં ઇછિત સુખ આપીને આગમ ફળતા નથી, પરંતુ તેમાં બતાવેલ શુભ અનુષ્ઠાને કરવાથી આગ ફળે છે. ૧૦ ભાવાર્થ-માત્ર અભ્યાસ કરી પરભવમાં તેથી સુખ ક૨વું એ વાત અને સંભવનીય છે, અયન ઉચ્ચ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનું એક કારણ છે ખરું પણ એકલા અધ્યયનથી તે ફળ મળે જ છે એમ નથી, કારણકે અભ્યાસી હોવા છતાં વર્તનની અધમતાથી તેવું ફળ મળતું નથી એમ બને છે. તેમજ વળી અભ્યાસી ન હે ય છતાં સદવર્તનથી ફળ પ્રાપ્તિ થાય છે એમ પણ બને છે, આથી માત્ર અભ્યાસ ઉપર કાંઈ પણ આધાર નથી. સુખ-આમિક સુખ મેળવવાને ઉપાય શાસ્ત્રમાં ફરમાવેલા અનુષ્ઠાન-ચરિત્ર-વર્તનમાં છે. જેવી રીતે ગર્દભ સાકરને બેજો ઉપડે તેથી તેને કે ઈમીઠાશ આવતી નથી, તેવી રીતે જ્ઞાન પણ વર્તન વગર માત્ર બે જ છે એટલે જ્ઞાન પ્રમાણે વર્તન કરે તે જ જ્ઞાનની મીઠાશ પ્રાપ્ત થાય છે. ઉપદેશમાળામાં ધર્મદાસગણિ કહે છે કે – जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सुग्गइए । જેવી રીતે ચંદનને-સુખડને ભાર વહન કરનાર ગધેડે ભારને ભાગી છે, પણ ચંદનને નથી. તેવી જ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારે જ્ઞાનને ભાગી છે, પણ સંગતિને નથી. આ હકીકત ઉપરના લેકમાં પણ તેજ રૂપમાં કહી છે. શાસ્ત્રાભ્યાસ સાથે વર્તનની સરળતા માટે જણાવવાનું કે જેઓ અભ્યાસની ખાતરજ અભ્યાસ કરતા હોય, સભાઓ જીતી પિતાના વિજયડંકા વગાડવાની ઈચ્છા રાખતા હેય, અકારણે શાશ્વેનો શુષ્કવાદ કરવાનું આમંત્રણ કરતા હોય તેઓએ તેરમે શ્લેક ગોખી રાખવા જેવો છે. આ ઉપરાંત કહેવાતા પંડિતે ઉપર આ અધિકારમાં સખત ચાબખો છે. ચક્કસ ગંભીર શબ્દ યુક્ત ભાષામાં બોલતા આવા ડોળ ઘા લુઓની તે વખતની દવાની ઢબછબ, મુખને રંગ અને આંખના અને હાથના ચાળા જોયા હોય તે જાણે મહા ઉડા તત્ત્વજ્ઞાનીનું ભાષણ ચાલ્યું. વળી તે વખત શ્રેતાને એમ પણ લાગે કે આવા માણસ તે અત્રેથી ઉઠીને આર. ભાટિકમાં કે આશ્રવમાં પ્રવર્તતા પગ નહીં હોય; પણ ખાનગી રાતે જે ખાવા પી. વામાં, સાંસારિક સુખભેગમાં, વ્યવહારમાં, લેણદેણમાં અને પ્રમાણિકપણુમાં Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુવતા—અધિકાર. પ તેમના વ્યવહાર જ્રયા હૈાય તે તેના જ્ઞાનની અસર માત્ર પણ તેઓમાં જણાતી નથી, આવા કેટલાક ડાળવાયુએ બહુ નુકશાન કરે છે; પેતે ડૂબે છે અને પથ્થરના નાવની જેમ સાથે બેસનારને ડુખાડે છે, તેમજ ધર્મને ણુ વગાવે છે. અમુક હદ સુધી જ્ઞાન અને ક્રિયાની જરૂર છે આટલા ઉપરથી દક્રયાને એકાંત પક્ષ કરવાના આ હેતુ છે એમ ધારવાનુ` નથી; જ્ઞાનાભ્યાસની જરૂર બહુજ છે તે અમે સ્વીકારી એ છીએ, પણ કેટલાક પ્રમાદી જીવે તેનું મ્હાનું કાઢી ક્રિયા તરફ અપ્રીતિને દેખાવ કરે છે. એટલુ જ નહીં પણ શુદ્ધ ક્રિયા કરનારને હસી કાઢે છે, તેઓને નીચેના બે મહાન વાકા લક્ષમાં લેવાની આવશ્યકતા છે. r ક્રિયા રહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે, કેમકે રસ્તાના જાણુનાર પણ ગતિ કર્યાં વગર વાંછિત નગરે પહેાચતા નથી. "" ( જ્ઞાનસાર ૯—૨ શ્રી મદ્યશે:વિજયજી ) ૮ ક્રિયા વિના જ્ઞાન નહીં કખડું, ક્રિયા જ્ઞાન ખીજી નાહી; ક્રિયા જ્ઞાન દેઉ મિલત રહેત હૈ, જન્મ્યા જલસ જલમાંહી પરમ ગુરૂ જૈન હેા કર્યું હવે !! ” આ પણ એજ ધુરંધર વિદ્વાનનું મહાવાકય છે. કહેવાની મતલબ એજ છે કે દેખાવ કરા નહિ, શુદ્ધ વર્તન કરે; દરેક માસ મેટા થવા કે ધનવાન્ થવા અ’ ધાયેલા નથી, પણ ભલા-સારા થવા બધાયેલે છે. આ અધિકારમાંથી એટલુ પણુ જણાય છે કે વિશેષ અભ્યાસ ન કર્યાં હાય તે પશુ શુદ્ધ શ્રદ્ધાથી ક્રિયા કરનાર જીવ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ' સ્ટેટ્લા શ્લેાકમાં · ૨ાસભનુ'' દૃષ્ટાંત મનન કરવા જેવુ' છે, જ્ઞાન ભણવાની પૂરેપૂરી-બહુજ જરૂર છે, પશુ ભણીને પછી આગળ વધવુ', અડુંકાર કે દેખાવ કરવા નહિ, મુખ્ય રસ્તા એજ છે કે જ્ઞાનના અભ્યાસ કરી પેાતાને ચગ્ય ક્રિયા કરી શુદ્ધ વ્યવહાર કરવા, કારણ કે જ્ઞાનનું ફળ-જ વિરતિ છે. નહિ તે તે જ્ઞાન વધ્યુ છે. તુ સાધુ હૈ। તે સ`સારનો અસારતા વિચાર, ધર્મોપદેશ આપી લેાકાને યાગ્ય રસ્તે દેર, ઇંદ્રિચેપમ સયમ કર, મનપર અકુશ રાખ, તુ' શ્રાવક હતેા વ્રત દઢતા રાખ, વ્યવહાર શુદ્ધ રાખ, ચિત્તવૃત્તિમાંથી કચરા કાઢી નાખ, દેખાવ કરવાનો ચા હનામાં ફસાઈ જઈશ નહિ. આ જમાનામાં ફસાવાનુ` કારણુ બાહ્ય દેખાવ જ છે અને તેમાં ઘણા માણસા લલચાઇ જાય છે. ચૈદ પૂર્વધર જ્યારે પ્રમાદવશ થઇ નિગેટ્ઠમાં રખડે છે, ત્યારે સાદી રીતે સામાયિક કરનાર માક્ષે જાય છે. તેનુ કારણુ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવા ચેગ્ય છે, શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન સિવાય અગારમ કાચાનું જ્ઞાન શું કામ આવ્યું ? Page #334 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ અને ઔદકાચાર્યના પાંચશે શિષ્યની ગતિ શી થઈ અને તેઓની પિતાની ગતિ જ્ઞાન છતાં પણ શમના અભાવે કેવી થઈ? તે વિચારવાથી ખાત્રી થશે કે જ્ઞાન સાથે ઉચ્ચ વર્તન, ઇંદ્રિયદમન, ચિત્ત પર અંકુશ વિગેરે હોય તે જ ધારેલ લાભ થાય છે. આ વિષયને અંગે શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું નવમું અણક બહુ મનન કરવા ગ્યા છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે, ત્યાં સુધી બહુ લાભ થતું નથી. ચાલુ જમાનામાં જ્ઞાનની તંગી નથી, જ્ઞાનીની પણ નથી; પણ બહુધા ઉપર કહ્યું તેજ જ્ઞાન જેવામાં આવે છે, આના પરિણામે ત્યાગ અને ગ્રહણનું શુદ્ધ સ્વરૂપ પણ મળતું નથી. અને તેથી ત્યાગ વૈરાગ્ય પણ થતા નથી, શાસ્ત્રકારે આ જ્ઞાનને અજ્ઞાન જ કહે છે. જ્યારે વસ્તુ સ્વરૂપનું શુદ્ધ ભાન કરાવનાર તત્વસંવેદના જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારેજ જ્ઞાની હોવાને દાવ કરી શકાય અને તેવા જ્ઞાની માટે આ આખા અધિકારમાં કાંઈ કહેવા જેવું રહેતું નથી. અત્ર જે આક્ષેપ છે તે પ્રથમના જ્ઞાન માટે જ છે. શાસ્ત્રાભ્યાસીને સંયમની જરૂર घिगागमैर्मावसि रञ्जयञ्जनान् , नोघच्छसि प्रेत्य हिताय संयमे । दधासि कुक्षिम्भिरिमात्रता मुने क ते क तत् कैष च ते भवान्तरे ॥११॥ “હે મુનિ સિદ્ધાંતવડે તું લેકેને રંજન કર ખુશી થાય છે અને તારા પિતાના આમુમિક હિત માટે યત્ન કરતો નથી તેથી તેને ધિક્કાર છે? તું માત્ર પેટ ભરાપણું જ ધારણ કરે છે, પણ હે મુનિ? ભવાંતરમાં તે તારાં આગ કયાં જશે, તે તારૂં જનરંજન કયાં જશે, અને તારે સંયમ ક્યાં જશે.?” ભાવ–શાસ્ત્રાભ્યાસ કરીને શું કરવું તે ઉપર સામાન્ય શબ્દોમાં કહ્યું, અત્ર સ્પષ્ટ શબ્દોમાં મુનિને ઉદ્દેશીને કહે છે કે જે પાંચ ઇંદ્રિપર સંયમ ન હોય તે અભ્યાસ વ્યર્થ છે–પેટ ભરાપણું જ છે, એટલે કે સર્વ સંપન્કરી ભિક્ષા અધિકારી તે થઈ શકતેજ નથી. આવા સાધુઓ નથી સાધતા આ ભવનું અને નથી સાધતા પરભવનું; તેવીજ રીતે પંડિત હવાને દેખાવ કરનારા કેટલાક શ્રાવકે પણ તેજ સ્થિતિમાં હોય છે. જે “શુપાઠી” કહેવાય છે તે આ વર્ગમાં આવે છે, અભ્યાસનું ફળ આત્મપરિણતિ સુધારવી એજ છે, એ ન બને તે પછી અભ્યાસ વિંધ્ય થાય છે. ગ્રંથકાર પતે તે નીચેની બારમી ગાથામાં આથી પણ નીચી હદે તે વાત મૂકે છે, જીવનનો હેતુ-અભ્યાસને હેતુ શું છે, કયાં રહી શકે છે તે વિચારે. લકરંજન કર Page #335 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુવતા—અધિકાર. ૨૯૭ નાર અભ્યાસીનુ પેટભરાપણુ' તેરમાં Àાકમાં વિસ્તારથી આવશે. આમાં ખાસ વિચારવા ચેાગ્ય એટલુ જ છે કે પરભવમાં તુ ક્યાં જઈશ? તારાં આગમા ક્યાં જશે? અને તારા સ‘યમ ક્યાં જશે? વળી તારૂં પ્રેત્ય દ્વિત કયાં જશે, અને જેએની . પાસેથી તુ કીર્તિની ઈચ્છા રાખે છે, તે ક્યાં જશે? જરા માની લીધેલા માન નામના મના વિકારને તૃપ્તિ આપવા ખાતર તારૂં બહુ બગડે છે અને તૃપ્તિ પણ પૂરી થતી નથી, અત્ર મરણુ તા અનિવાય છે અને ત્યારપછી તારી ગતિ તું જાણતા નથી, અને છેવટે સ'સાર સમુદ્રના ઉંડા ખડક ઉપર તારૂ જીવન વહાણુ તને દૂર ફેંકી દેશે, ત્યારે પછી તારા કીર્તિના લાલ અને તે ખાતર સહન કરેલા પરીષહેા તને કાંઇ ઉપયાગી નહિ થાય, ઉદ્દેશ અત્ર એજ છે કે શાસ્ત્રાભ્યાસ કરીને સયમ રાખવે. '' ટીકાકાર નેટ લખે છે કે “ પિતા પુત્રને શિખામણ આપવા સારૂ તિરસ્કારના શબ્દ લખે તે યુક્તજ છે. ” ૧૧ મુગ્ધબુદ્ધિ પડિત. वसन्ततिलका. धन्यः समुग्धमतिरप्युदितार्हदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः । पाठेन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पैर्यो दुस्थितोऽत्रसदनुष्ठि तिषु प्रमादी ॥ १२ ॥ માઠા સ’પેા નહીં કરનારા અને તીર્થકર મહારાજાએ ફરમાવેલી આજ્ઞામેના રાગથી શુભ ક્રિયા કરનારા પ્રાણી અભ્યાસ કરવામાં મુખ્ય મુદ્ધિવાળા હાય તાપણુ ભાગ્યશાળી છે, જે પ્રાણી માઠા વિચારો કર્યાં કરે છે અને જે શુભ ક્રિયામાં પ્રમાદી હાય છે, તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી પણ શે લાભ છે?” ૧૨ ભાવા — તીર્થંકર મહારાજે કહ્યું છે તે ખરૂં છે બાકી સર્વ મિથ્યા છે ' એવી સામાન્ય બુદ્ધિવાળા પ્રાણી સસાર સમુદ્ર તરી જાય છે; પણ જે પ્રાણી માઠા વિચાર કરતા હાય, સ’સારમાં રાચ્યામાઐ રહેતા હાય, રાજકથાર્દિક વિકથામાં આસત હોય અને શુભ ક્રિયામાં પ્રમાદી હોય, તે પ્રાણી વિદ્વાન હોય તે પણ કામના નથી. શુદ્ધ શ્રદ્ધા કેટલા લાભ આપે છે . વે અત્ર જોવાનુ` છે. શુદ્ધ શ્રદ્ધા વગર કાંધ થઇ શકતુ નથી, ગણુતરીમાં પણ જીવ ત્યારે જ આવે છે. અતીદ્રિય વિષયમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. મનુષ્ય પ્રવૃત્તિમાં પ્રાણીને વિચાર કરવાના પણ વખત મળ નથી, તેથી જેઓએ વિચાર કર્યાં હાય તે પર આધાર રાખી તેએને પગલે પગલે ચાલવુ' શ્રેષ્ટ છે. મનુષ્ય જીવનના કાળ અલ્પ છે, બુદ્ધિ મદ અને અન્ય વ્યવહા રમાં કાળક્ષેપ બહુ થાય છે, તેથી માટે ભાગે તે જેમનાં વચન આપ્ત લાગતાં હોય તેની પરીક્ષા કરીને તેને અનુસરવુ' એજ માર્ગ ગ્રહણ કરવા યાગ્ય જણાય છે. એક માણુ' ભાત રસાઇ માટે ચુલાપર ચડાવ્યા હાય, તે તેની પરીક્ષા એક કણુથી કરવી ૩૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ પડે છે, તેમ વીતરાગદશા, શુદ્ધ માર્ગ કથન, અપેક્ષાઓનું શુદ્ધ સ્થાપન, નય સ્વરૂપને વિચાર અને સ્વાદ્વાદ વિચારશ્રેણી એ આતતાની પરીક્ષા માટે પૂરતાં છે વિશેષ ક્ષયોપશમ હોય અને અનુકૂળતા હોય તેણે વિશેષ પ્રકાર પરીક્ષા કરવાનો અત્ર નિષેધ નથી, પરંતુ ગમે તેમ કરી આતનાં વચન પ્રમાણે અનુષ્ઠાન કરવાની આવશ્યકતા અત્ર સ્વીકારી છે. - અત્ર જે માર્ગનું દર્શન કરાવવામાં આવ્યું છે, તેમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાને નિષેધ નથી, પણ દુવિકલ્પને ત્યાગ કરવાને ઉપદેશ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૧૨ માનપદના અભિલાષીની સ્થિતિ, રાઠૂંવદંત. (૧૩-૧૪) मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिजयाद्वादिनाम, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ॥ १३ । ઘણા ન્યાયશાસ્ત્રના તર્કમાં નિપુણ એવા કેટલાક નિયાયિક પુરૂ, વાદી પુ રૂને જીતી જવાથી આનન્દ પામે છે. અને કેટલાક કવિ મનુષ્યો અર્થની ઘટનાથી રચેલ એવાં કાવ્યથી “કવિ” એવી ખ્યાતિ પામીને સંતુષ્ટ થાય છે, અને બીજા વિદ્વાને તિષ, નાટક, નીતિ, સામુદ્રિક શાસ્ત્રો ધનુર્વેદ આદિ શા. શાએથી સંતોષ માની રહ્યા છે. પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (બેદરકારી હોય તે અમે તે તેઓને ઉદરભરિ (પેટભરા) જ કહીએ છીએ. ૧૩ ભાવાર્થ કેટલાક ન્યાયની કેટીમાં ઊંડા ઉતરી આનંદ માને છે, જ્યારે કેટલાક કવિ થાય છે, કેટલાક જોશી, નાટકકાર, રાજદ્વારી નીતિમાં કુશળ, સામુદ્રિક જ્ઞાનમાં કુશળ, શસ્ત્રવિદ્યામાં કુશળ અને કેટલાક પૃથકકરણશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ખગોળવેત્તા, ભૂતળવેત્તા, વનસ્પતિ વિદ્યાકુશળ, ગણિતશાસ્ત્રમાં પ્રવણ, વૈયાકરણ વિગેરે વિગેરે થાય છે; ઉગ, ગુરૂકૃપા અને ક્ષપશમ પ્રમાણે વિદ્વત્તા મેળવે છે, પણ જે તેમને ભવની બીક નથી તે આવતા ભવમાં હિતકારી ધર્માનુષ્ઠાન કરી શકતા નથી અને ધર્માનુષ્ઠાન કર્યા સિવાય આવતા ભવ માટે મોક્ષ તૈયાર નથી અને તે ધર્મ હેવા કરતાં ધમ હોવાનો દેખાવ માત્ર કરે છે. આ પ્રમાણે આદિ શબ્દ વાપરવાથી ભયાલ, રૂદ્રયામલ, વાસ્તુશાસ્ત્ર, કાત્યયને વસ્યાયન અને શકુન શાસ્ત્રને સમાવેશ થાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુવકતા-અધિકાર હોય તે જાણવું કે તે માણસ પેટ ભરાજ છે અને કાળની સપાટીમાં લાગનારા પવન અનુસાર તણાઈ જવાના છે. અષ્ટકળના ટીકાકાર કહે છે કે अवसेसिया मइ सम्मदिठिस्त सा मश्नाणं । मइअन्नाणं मिच्छादिठिस्त सुयंपि एमेव ॥ સમ્યગ્દષ્ટિની બુદ્ધિ તે “મતિજ્ઞાન છે અને મિથ્યાર્થિની બુદ્ધિ તે “મતિઅજ્ઞાન છે. મતિમાં કાંઈ ફેફાર નથી. શ્રુતજ્ઞાનના સંબંધમાં પણ તેજ પ્રકારે સમજવું.” મહાતર્ક કરનાર હોય તે પણ જ્યાં સુધી જ્ઞાનની અસર આત્મિક શુભ પ્રવૃત્તિમાં થતી નથી, ત્યાં સુધી તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અજ્ઞાન જ કહે છે, અને અજ્ઞાન તે કષાયાદિ મહાશિપુએથી પણ વધારે ખરાબ છે. આથી અમુક વ્યકિત વિદ્વાન હોય તેથી કાંઈ બહુ ખુશી થઈ જવા જેવું નથી. વાસ્તવિક તુલના તે પ્રવૃત્તિ ઉપરજ રહે છે. અને જેઓ અમુક કાર્ય તે આત્મિક ઉન્નતિ અવનતિને અંગે શે સંબંધ છે તે વિચારતા નથી અથવા વિચાર કરવાની દરકાર કરતા નથી તેઓ વ સ્તુતઃ અજ્ઞાની જ છે, સંસાર રસિકજ છે, સંસારમાં રખડનારાજ છે અને તેથી તેઓને “પેટભરા કહેવા યુકતજ છે. જેઓ પિતાના પટ પૂરતે વિચાર કરી બેસી રહે છે તેઓ પેટભરા કહેવાય છે, અત્ર સંસારના વધારનારને તે નામ આપવું બહુ સાર્થ છે, વિચાર કરીને સમજવા ગ્ય છે અને સમજાઈ જાય તેવું છે. અમે કહીએ છીએ એમ મુનિસુંદર મહારાજ ભાર મૂકીને કહે છે. ગ્રંથકારને બહુ વચનથી લખવાને હક છે. એમાં માન જેવું કશું નથી. વધુ સ્થિતિ લોકેના મન પર ઠસાવવા માટે ભાર મૂકીને કહેવાની આ પદ્ધતિ બહુ અસરકારક છે. ટીકાકારના કહેવા પ્રમાણે તે સમાન ઘર્મવાળાઓની એક વાક્યતા એટલે સરખા વિચાર ધરાવનારાઓને સર્વાનુમતે થયેલે નિર્ણય બતાવે છે. ૧૩ धन्याः केप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, સુપાચ્ચેy પરોવરાવતા શ્રદ્ધાનશુદ્ધાશયાઃ | केचित्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा; अत्रामुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः॥१४॥ - કેટલાક પ્રાણીએ એ શાસ્ત્રના અભ્યાસ કર્યો ન હોય તે પણ બીજાના જરા ઉપદેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્ઠાને તરફ આદરવાળાં થઈ જાય છે, અને શ્રદ્ધા પૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે? કેટલાક તે આગમન અભ્યાસી હોય અને તેનાં પુસ્તક પાસે રાખતા હોય છતાં પણ આ ભવ પરભવના હિતકારી કાર્યોમાં પ્રમાદી થઈ જાય છે અને પરલોકને હણી નાંખે છે. તેઓનું શું થશે ?” ૧૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રા. ચતુર્થ - વિવેચન–વિદ્યા અને મુક્તિ પ્રાપ્તિને કે સંબંધ છે તે વિચારવા જેવું છે. વિદ્વાનને જ મોક્ષ મળે છે એમ નથી, પણ અભ્યાસની સાથે સરળતા-સદ્વર્તન જોઈએ. સ્માઇલ્સ નામને એક પ્રખ્યાત ગ્રંથકાર કહે છે કે અસાધારણ વિદ્વત્તાની સાથે હલકામાં હલકા દુર્ગણે કેટલીકવાર મળેલા હોય છે, અને ઉચ્ચ ચારિત્રને વિદ્યા સાથે કાંઈ પણ ખાસ સંબંધ નથી; દેવ, ગુરૂ, ધર્મપર શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ - ર્તન અને સરળ સેમ્ય પ્રકૃતિથી ઘણું ભદ્રક જીવે તરી ગયા છે. હકીકત આમ છે છતાં પણ વિદ્યાવાનને સંસાર તો સહેલે પડે છે, એમાં તે જરા પણ શક નથી. જ્ઞાનીને વિચારણુ-વર્તન સારા થઈ જવા બહુ સંભવ છે. અને અજ્ઞાની કરોડ વર્ષે જે કર્મક્ષય કરે તે જ્ઞાની એક શ્વાસે શ્વાસમાં કરી શકે છે, પણ આવી સગવડ છે તે સાથે જ જે જ્ઞાની પ્રમાદી થઈ જાય, આડંબર કરનારે થઈ જાય, વાહવાહ બેલના થઈ જાય, આશાભાવ રાખી ધર્માચરણ કરે, તે તેને મોટું નુકશાન થાય છે અથવા ટુંકમાં તેને અધઃપાત થાય છે. જેમ કર્મક્ષયનું પ્રબળ સાધન જ્ઞાનીના હાથમાં રહે છે, તેમ તીવ્ર કર્મબંધ અને જવાબદારીનું જેખમ પણ તેને માથે વધારે છે. જ્ઞાનવાને-વિદ્યાવાને બહુ વિચારીને દરેક કાર્ય કરવાની જરૂર છે. મૂળ લેકમાં શાસ્ત્રને નહીં અભ્યાસ કરનાર એમ કહ્યું છે, તે અ૫ અભ્યાસ કરનાર માટે હોય એમ સમજાય છે. આ શ્લેકથી અજ્ઞાનવાદને પુષ્ટિ આપી નથી તે ખાસ સમજવાની જરૂર છે. આ આખા અધિકારમાં જ્ઞાનને અલપાંશે પદ આપવામાં આવ્યું હોય ત્યાં વિષય પ્રતિભાસ જ્ઞાનને અંગે તે કથન છે એમ સમજવું. તત્વસંવેદન જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે તે આ અધિકારમાં વર્ણવેલી સ્થિતિ હોય જ નહીં. તે જ્ઞાનવાનને હેય ઉપાદેયને શુદ્ધ નિશ્ચય હોય છે, તેની વૃત્તિ સ્વસ્થ હોય છે. તેવા જ્ઞાનવાળાનું વર્તન બહુ શુદ્ધ હોય છે અને તેની અને અ૯પ અભ્યાસની કદિ પણ સરખામણ થઈ શકે જ નહીં, શાસ્ત્રકાર અન્ય જ્ઞાનવાદની કદિ પણ પુષ્ટિ આપતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી જ્ઞાનનાં પુરતો ભંડાર કબજામાં રાખવાથી અને મોટી સભાઓ જીતવા માત્રથી કાંઈ બહુ લાભ નથી એ અત્ર ઉદેશ છે. ૧૪ આ પ્રમાણે કહી આ કુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * હરિભદ્ર અષ્ટક (૯-૬) Page #339 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ઉત્સૂત્રં ભાવિદેષ અધિકાર. उत्सूत्र भाषिदोष - अधिकार. III... પૂર્વે આપણે જે કુવકતાનુ' સ્વરૂપ જોયું તેમાં માટે ભાગે આ પ્રસ`શાના અધિકારી અને ખાહ્યાડંબરથી ભરપૂર વર્કતાના સ્વરૂપનુ ભાન થાય છે. જ્યારે કેટલાક વકતા- જ્ઞાતા પોતાના જ્ઞાનને આડે માગે લઇ જનારા પણ હાય છે, કે જે વધારે અધમ છે. ધર્મ પ્રત્રત કે। અને મહાન જ્ઞાતા યાને ત્રિકાળદશી કહેા કે પછી કેવળજ્ઞાનની કોઈ સ્થિતિએ પહેાંચેવા મહાપુરૂષ! જે જે સૂત્રા-શાસ્ત્ર રચી ગયા છે તે સમજાવવામાં અને વધારે ફૅટ ફરામાં પેાતાના સ્વાર્થ ને પુષ્ટિ મળે તેવા મનસ્વી તર્કો ઉમેરી મૂળ હેતુને ભુ ંસી નાંખવા અથવા આડે માગે લઈ જવાનુ કામ અદશ્ય આત્મશ્લાઘાના ઉપાસકામાં રહેલ ડાય છે, આવા શાસ્ત્ર વચનનું ઉન્મૂલન કરનાર વ ઉત્સૂત્ર ભાષિ કહેવાય છે. તેવા પુરૂષા ખરૂ' કહીએ તે સ્વ-પરનું અહિત કરે છે. કેમકે સૂત્રને અનમાં લઇ જવાથી પાતે ડુબે છે અને બીજાને પણુ આડે માગે દોરી જઇ ડુખાવે છે, તૈયા ઉસૂત્ર ભાષનુ સ્વરૂપ તથા તેના દોષની જ્વાબદારી આ અધિકારથી દર્શાવવામાં આવે છે. જીનાજ્ઞા ભંગનું ફળ. આર્ગો. ૩૨ ( ૧ થી ૧૧ ) जिणवर आणाभङ्ग उमगा उस्मुत्तले सदेसणयै । आणाभङ्गे पावं ता जिणमयदुक्करधम्मं ॥ १ ॥ જિનભગવાનની આજ્ઞાનું ઉલ્લ્લંઘન કરી અંશ માત્ર પણ ઉપદેશ દેવામાં આન્યા હૈાય તે જીનભગવાનનીજ આના ઉલ્લંઘન કરી ગણાય, અથવા ચાલતા શુદ્ધ માનેા ત્યાગ કરી અવળે માર્ગે પ્રવતન કર્યું." ગણાય, કારણ કે જીનભગવાનની આજ્ઞા ભંગમાં એટલુ' બધુ તે પાપ છે કે જિનધમ મેળવવા અતિશય કઠિન થઇ પડે છે. ૧ કેવા ઉપદેશકથી દૂર રહેવુ' ? बहुगुणविज्जाणिलओ उस्सूत्तभासी त हावि मुत्तध्वो । जंह वरमणि तो विदुविग्घपरो विसहरो लोए ॥ २ ॥ ૧ થી ૧૧ ઉપદેશ સિદ્ધાંતરત્નમાળા. Page #340 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ. ચતુર્થ સર્પની માં ઉત્તમ મિશ્ રહેલા છે. છતાં સિહત સપના ત્ય ગજ કરવા જોઇએ. નહુિતર જરૂર તેમાંથી વિઘ્ન ઉત્પન્ન થાય છે. તેમ સૂત્ર અથવા જીિનં વાણીનુ ઉલ્લંઘન કરી ઉપદેશ દેવાવાળા કદાચ ક્ષમાદિ યુકત અથવા વ્યાકરણાદિ શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેા પશુ અવશ્ય તેવા માણુસના ત્યાગ કરવા. ૨ પ્રસશા અર્થે ઉત્સૂત્રભાષિની સ્થિતિ ૩૦૨ इयरजण संसणा धि उस्सूत्तभासीए ण भयं । हा हा ताण णराणं दुहाइ जइ मुणइ जिणणाहो ॥ ३ ॥ અન્ય જીવાની પ્રશંસા કરવાથી, તેમે મને સારી રીતે માન આપશે એવા કારણથી જે જિન સૂત્ર વિરૂદ્ધ મેાલવામાં ભય રાખતા નથી તે જીવને ધિક્કાર છે. તે જીવનને આગામી ભવમાં એટલું બધુ દુઃખ પ્રાપ્ત થાય છે કે તે દુઃખ જાણવાને ધ્રુવળી ભગવાન વિના અન્ય જીવમાં સામર્થ્ય નથી. ૩ ધીર પુરૂષાના તે તરફ અભાવ. उस्सूत्तभासियाणं बोहिणासो अनन्त संसारो । पाणव्वए विधी उस्सूत्तं लाण भासन्ति ॥ ४ ॥ એ જીવ જિન સૂત્રનું ઉદ્ય'ઘન કરી ઉપદેશ દે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ રૂપ એધિકના નાશ થાય છે‘ અને અનંત સંસાર વારવાર ભાગવવા પડે છે, અર્થાત્ ધીર પુરૂષ પ્રાણુનાશ સહન કરે છે પણ સૂત્રવિરૂદ્ધ ક્યારે પણ ખેલવુ' કે સાંભ ળવુ' સહેન કરતા નથી. ૪ વિપરીત આચરણની પ્રશંસામાં દોષ, मुद्धा रंजयणत्थ अविहियसंसं कयावि ण करिज्जं । किं कुलबहु कत्थवि णन्ति वेसाण चरियाई ॥ ५॥ મૂર્ખાને પ્રસન્ન કરવા માટે મિથ્યાત્વીના વીપરીત આચરણની કયારે પણ પ્રશંસા કરવી ચે।ગ્ય નથી. કુલવધૂ શુ` વેશ્યાના આચરણની સ્તુતિ કરે છે ! અર્થાત્ નથી જ કરતી. ૫ સસાર ભ્રમણના ભય. जिणआणाभङ्गभयं भवभयभीआण होइ जीवाणं । મનમયગમીયાળ નિળગાળામસન નીડા ॥ ૬ ॥ જે જીવ સંસારથી ભયભીત છે તેને ભગવાનની આજ્ઞા ભંગના ભય રહે છે, જેને સંસારના ભય નથી, તેને જિત ભગવાનની આજ્ઞાને ભંગ કરવા તે મત માત્ર છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ભાષિદેષ અધિકાર. તપશ્ચર્યાની નિષ્ફળતા. सण परं को वा जइजि अ उस्सुत्तभासणं विहिअं । ता हु बुसिणितं णिरत्थयं तव कुडाडावं ॥ ७ ॥ જિનસૂત્ર વિરૂદ્ધ ખેલવાથી જેમાં આપણુ અથવા અન્યનુ કલ્યાણુ નથી એવા દોષથી યુક્ત હે જીવ! તુ નિઃસ દેહ રીતે સંસાર સમુદ્રમાં ડુબી ગયા, એટલુ જ નહીં પણ તારા તપશ્ચર્યાં વૃથા જવાથી તે વૃથા આડંબર રૂપ છે. ૭ ગવભાષિત વકતા. પરિચ્છેદ. तया हिमाणअहम कारणरहिया अ णाणगव्वेण जे जपन्ति सुतं ते सिंधिद्धित्युं पंडिते ॥ ८ ॥ જે જીવ ગવથી વગર કારણે અજ્ઞાનને લીધે સૂત્ર ઉલ્લઘન કરી જનમત વિરૂદ્ધ ખેલે, તે તે પાપી કરતાં પણ મહા પાપી છે, એમ માનવા, ને એવી વિદ્વત્તાને ધિક્કાર છે. ૮ ગર્વ ઉત્સૂત્ર ભાષાનું ફળ. जं वीरजिणस्स जिओ मरीइ उस्सूत्तलेसदेसणओ | सायरकोडा कोडिं हिंडिडं अइभीमभवरयणेण || ९ || ताज इ इमं पिवणं वारं वारं सुणन्तु समयम्मि । दोसेण अवाणिगत्ता उस्सुतुपयाइ सेवन्ति ॥ १० ॥ ताण कहं जिणधम्मं कहणाणं कह पहाणवेरगं कूडा भिमाणपंडिय डिआ बुडुंति णरयम्मि ॥ ११ ॥ ૩૦૩ શ્રી મહાવીર સ્વામીના જીવ મરીચે જીન સૂત્રથી વિરૂદ્ધ ઉપદેશ કર્યો તેથી કેાડા કેાડી સાગર પર્યંત અતિ ભયાનક ભવરૂપી વનમાં ભમ્યા, આવાં વચન શાસ્ત્ર માં સાંભળતાં છતાં દોષ ન ગણે, ને મિથ્યા સૂત્રના ચનનુ સેવન કરે, તે તેને જિન ધર્મ કે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, ત્યારે ઉત્તમ વૈરાગ્ય તા કયાંથી હોય ? આવે મિથ્યાભિમાની જીવ-મૂખ પંડિત અવશ્ય નરકમાં ડૂબે છે. ૯-૧૦-૧૧ આટલાં પ્રમાણેા કહી આ ઉત્સૂત્ર ભાષિ દોષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. LET Page #342 -------------------------------------------------------------------------- ________________ ૦૪ આખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થી आज्ञाभंग दोष-अधिकार. મહાન પુરૂની આજ્ઞા વિરૂદ્ધ બોલવું કે વિરૂદ્ધ સમજાવવું તે જેમ દેષ છે તેજ રીતે આજ્ઞાને ભંગ કરે એટલે ફરમાને વિરૂદ્ધ વર્તવું તે પણ દેવનું કારણ છે. કેમકે મહા પુરૂની આજ્ઞા હમેશાં હિતમય હેય છે. તે છતાં તેના ગૌરવને અને હેતુને સમજવા વગર કે ઈરાદા પૂર્વક તેનાથી વિરૂદ્ધ વર્તન કરવાથી અનેક આપત્તિ એ આવી પડે છે તેમજ પરમવાનું બગડે છે. આવા આજ્ઞાભંગના પ્રસંગે કેવી રીતે બને છે અને તેવા આજ્ઞાવિરાધકે કેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે? તે બતાવવા આ આજ્ઞાભંગ દેવ અધિકારને આરંભ કરવામાં આવે છે. આજ્ઞાને અનાદર કરવાથી સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. સાર્યા. (૧ થી ૯ ) इयराण चक्कुराण वि आणाभङ्गे वि होई मरणदुहम् । किं पुण तिलोयपहुणो निणिन्ददेवाहिदेवस्त ॥ १॥ ચક્રવતી અથવા અન્ય રાજાની આજ્ઞા ભંગ કરવાથી ભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે ત્રણ લેકના પ્રભુ દેવાધિદેવ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા ભંગ કરવાથી શું દુખ ઉત્પન્ન ન થાય? અવશ્ય થાય. ૧ * આજ્ઞામાં હિતકર ભાવના. जगगुरुजिणस्स वयणं सयलाण जियाण होइ हियकरणं । ता तस्स विराहणया कह धम्मो कह णु जीवदया ॥२॥ જગદ્દગુરૂ જિદ્ર ભગવાનનું વચન સમસ્ત જીવને હિતકારી છે. તે વચન વિરૂદ્ધ આચરણ કરવાથી ધર્મ કયાંથી મેળવી શકાય ? અથવા કેવી રીતે જીવદયા પાળી શકાય? ૨ અજ્ઞાન ભાવે તપશ્ચર્યા, किरियाफडाडोवं अहिंसा हंति आगमविहूणं । मुद्धाण रंजणत्थं सुद्धाणं होलणत्थाए ॥ ३ ।।। જે જીવ આગમ રહિત તપશ્ચર્યાદિ ક્રિયાને આડંબર બહુ રીતે કરે છે તેથી મૂર્ખ પુરૂષે પ્રસન્ન થાય છે, પણ જ્ઞાનીઓએ તે તેના તરફ નિંદાભાવથી એવે છે. ૩ ઈક ૧ થી ૬ ઉપદેશ સિદ્ધાંત રનમાળા. Page #343 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. આજ્ઞાભંગ દેષ અધિકાર ૩૮૫ દિયાહીન પૂજા પણ નિષ્ફળ છે. जं तंबंसि पुज्जसि वयणं हिलेसि तस्स राएण । ता कह वंदसि पुज्जसि जिणवायठियं पि ण मुणसि ॥ ४ ॥ કેઈ અજ્ઞાની પુરૂષ ડાકડમાળથી શ્રી જિનેન્દ્ર ભગવાનની ભકિત તથા પૂજા બહુ પ્રકારે કરે છે ખરા; પરંતુ તેમના વચન (શાસ) પ્રમાણે વર્તન ન કરે, તે ભગવાનની કરેલી ભકિત અર્થાત્ નમસ્કાર કે પૂજા નિષ્ફળ છે. ૪ કુદેવ અને કુગુરૂની પિછાણ. लोएवि इमं सुणियं जं आराहिजं तं ण कोविज्जो । मणिज्ज तस्त वयणं जइ इच्छसि इच्छियं काउं ॥ ५ ॥ આ વાત તો જગત્ પ્રસિદ્ધ છે કે, રાજાદિકની સેવા કરીને, કાંઈ ફળ મેળવવું હેય, તો તેમની આજ્ઞા પ્રમાણે અવશ્ય ચાલવું જોઈએ. કદાચ આજ્ઞા પ્રમાણે ન ચાલે તે ઉલટે દંડ થાય છે, માટે હે ભાઈ! જે તું જિનેંદ્રભગવાનની પૂજા કરે છે, તે તેમના વચન ( શાસ્ત્ર) પ્રમાણે ચાલ. તે શાસ્ત્રમાં કહ્યું છે કે -રાગ દ્વેષાદિક ઉ. ત્પન્ન કરવાવાળા ક્ષેત્રપાલાદિ જે દેવ છે, તેને સુદેવ નહીં માનતાં કુદેવ માનવા, અને પરિગ્રહધારી વિષયાભિલાષી જે ગુરૂ છે તેને સુગુરૂ નહીં માનતાં કુગુરૂ માનવા. ૫ ઉપર પ્રમાણે ભગવાનની આજ્ઞા છે, તે પ્રમાણે વર્તન નહી રાખવાથી, મેક્ષ કે જે ભગવાનની ભકિત-પૂજાથી ઉત્પન્ન થતું ફળ છે, તે જ્યારે પણ મળશે નહિ. આજ્ઞા ભગથી દુઃખ વૃદ્ધિ बंधण मरण भयाई दुहाई तिक्खाइ अणेयदुरकाई । दुरकाण दुहणिहाणं पहुवयणासायणाकरणं ॥ ६॥ આ લેકમાં બંધન (કેટ) કે મરણ એ મહા ભયંકર દુખ છે, છતાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જે અનેક જન્મમાં મહાદઃખ ઉત્પન્ન થાય છે, તેની આગળ આ લેકનું દુઃખ કાંઈ હિસાબમાં નથી. (અર્થાત્ તુચ્છ છે.) ૬. આજ્ઞાપાલન વૃદ્ધિની મહત્તા. आणाइ तवो आणाइ संजमो तहय दाण माणाए। आणारहिओ धम्मो पलाल पुलव्य परिहाइ ॥ ७॥ જે ભગવાનની આજ્ઞાનું પાલણ પિષણ કરવું, તેજ તપ, તેજ સંયમ, તેજ ૩૯. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ દાન દીધું કહેવાય છે. કારણ કે તેમની આજ્ઞાને જે ભંગ કરે, તે કદ ચ ધર્મ ગતે હોય તે તે ધર્મને પરાળ (તરા)ની માફક નકામે જાણી ને તજી દે, ૭% - આજ્ઞાભંગથી થતું ભવભ્રમણ भमिओभवोअणन्तो तुहआणा विरहिएहिंजीवेहिं । પુનમકિય તેટું, હેં નંગાથા ગાળા ૮ | હે ભગવાન, જે જીવો આપની આજ્ઞાનું ઉલંઘન કરે છે, તે છે આ સંસારમાં વારંવાર ગોથાં ખાય છે, એટલું જ નહિં પણ હે ભગવાન, જે પ્રાણીઓ તમારી આજ્ઞા ફરી સ્વીકારશે નહિ, તે પ્રાણીઓ આ સંસારમાં ભટકયા કરશે. ૮ આજ્ઞા ભંગ થનારની ત્રણે લોકમાં સ્થિતિ. जो न कुणइ तुहआणं, सो आणं कुणइ तिहुअणजणस्त । जोपुणकुणइ जिणाणं, तस्साणा तिहुवणेचेन ॥ ९ ॥ હે ભગવાન, જે મનુષ્ય તમારી આજ્ઞા પાળે નહિ તે તે માણસને ત્રણ લેક ની આજ્ઞા પાળવી પડે છે (સર્વત્ર ઠાકર ખાવી પડે છે, જે મનુષ્ય જિનેશ્વર ભગ વાનની આજ્ઞા સ્વીકારે, તે તેમની આજ્ઞા ત્રણ લેક ઉઠાવે છે, (અર્થાત ભગવાનની આજ્ઞા સેવનાર ભગવાન તુલ્ય બને છે તેથી તેમની આજ્ઞા ત્રણ લેક સેવે, એ સ્વાભાવિક સિદ્ધ છે.) માટે ભગવાને જે જે ઉપદેશ હોય તે તે સર્વ મનુષ્ય ગ્રહણ કરવો જોઈએ, એ અભિપ્રાય છે. ૯ આ પ્રમાણે કહી આ આજ્ઞાભંગ દેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. क्रियाहीन ज्ञान निष्फळ अधिकार. સદ્દભાગ્યે કઈ મનુષ્ય આજ્ઞા વિરૂદ્ધ ન વતે, પરંતુ કેવળ આજ્ઞાના અભ્યાસથી કાર્યસિદ્ધિ થતી નથી. કેમકે જગતમાં જ્ઞાન (જાણવા માત્રથી કૃતાર્થતાન થી પણ તે મુજબ વર્તન કરવું જોઈએ એટલે કિયા વગરનું જ્ઞાન વ્યર્થ છે એમ ક હીએ તે પણ ખોટું નથી, તે બાબત એક ટુંક દાખલો આપીયે છીએ કે “એક વખત એક સ્ત્રી પુરૂષનું જેડુ પિતાના ભુવનમાં રાત્રિના વખતે શયનગૃહમાં હતું, ત્યાં ઘરમાં ચાર આવ્યું. તેને જોઈ સ્ત્રીએ પોતાના સ્વામીને કહ્યું કે ચોર આ પ્રત્યુ. ત્તરમાં પતિએ જણાવ્યું કે હું જાણું છું. પછી તે ચોરે આવી પેટી તોડી યથેચ્છિત * ૭ થી ૯ ગપ્પદીપિકાસમીર. Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર. ૩૦૭ ધન ભૂષાદ્ઘિની ચારી કરી. તે અરસામાં પાંચ સાત વખત પોતાના ધણીને સ્ત્રીએ કહ્યું કે આ ચાર ધન લઇ જાય છે વિગેરે, તેના જવાખમાં હું જાણું છું એવે જ ઉત્તર પતિએ આપ્યા કર્યાં અને છેવટ ચાર ચારી કરી ચાલ્યા ગયા તા પણુ જાણું છું, જાણુ‘છું, આમ જવાબ તે સ્ત્રીના ધણી આપતે રહ્યા. ત્યારે છેવટમાં બહુજ ગુસ્સે થઇ સ્રોએ જણાવ્યું' કે તમારા જાણવામાં ક્રૂડ પડી ચાર બધું ધન લઈને ચાલ્યા ગયે ” આ પુરૂષના જેવુંજ ક્રિયાીન જ્ઞાનીનુ જ્ઞાન વ્યજ સમજવું માટે જ્ઞાન અને ક્રિયાના સબધ સમજાવવા માટે આ પ્રસ`ગ યત્કિંચિત્ સમર્થન કરી આ અધિકરણના આરંભ કરાય છે. ' ક્રિયાની આવશ્યકતા, અનુષ્ટુપ્. ( ૧ થી ૪ ) ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवांभोधेः परं तारयितुं क्षमः ॥ १ ॥ શબ્દા—જ્ઞાની, ક્રિયાને વિષે તત્પર, શાંત ભાવનાથી વાસિત છે જેને આત્મા, જિતેન્દ્રિય, તેમજ ભવસમુદ્રને તરવાને અને ખીજાને તારવાને સમર્થ છે. ૧ વિવેચન—ગુરૂમુખથી સર્વજ્ઞ પ્રેક્ત આગમ જેણે ગ્રહણ કર્યાં છે, તે જ્ઞાની કહેવાય, ક્રિયા પર એટલે ઉભયકાળે આવશ્યક પડિલેહુગુ, આહારશુદ્ધિ, ઉગ્રવિદ્વારાદિ, ક્રિયાને વિષે ઉદ્યમવંત, શાંત એટલે જેણે વિષય કષાયના સંગ તજ્ગ્યા છે, ભાવિ તાત્મા એટલે . સમ્યકત્વ ભાવના, ધ્યાન અને શુભ અધ્યવસાયાદિએ કરીને જેને માનસિક ઉપયોગ વાસિત છે; અને જિતેદ્રિય એટલે વિષય પ્રવૃત્તિમાંથી ઇંદ્રિયાનું દમન કરીને પોતાને વશ જેણે કરી છે તે, પૂર્વેîકત સમગ્ર ગુણેથી યુકત એવા મુનિ ભવરૂપી સમુદ્ર પોતે તરવાને અને પેતાથી અન્ય ભવ્ય જનેને તારવાને સમર્થ છે, માટે હે ચેતન, તું પણ તેવેા જ્ઞાન પૂર્વક ક્રિયા કરનારા થા. મરૂ દેવી માતા હુરતી ઉપર કેવલજ્ઞાન પામ્યાં અને કાંઇ ક્રિયા કરી નહેાતી, એવું આલબન લઇને ક્રિયામાં જે તત્પર નથી, તે અજ્ઞાની જાણુવા, ૧ સંપૂર્ણ જ્ઞાનમાં પણ ક્રિયાનું આલંબન. स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते । ગરીવર ત્રત્રાશોઽવ, તેજપૂતિ થયા ।। ૨ ।। શબ્દાર્થ – સ્વપ્રકાશ પ્રદીપ જેમ તૈલપૂર્તિ આદિની અપેક્ષા કરે છે, તેમ જ્ઞાને કરીને પૂર્ણ એવે પુરૂષ પણ સ્વ અનુકૂળ ક્રિયાની અપેક્ષા કરે છે. ૨ ૪ ૧-૨ નાનસાર, Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ વિવેચનકેવળજ્ઞાને કરીને પૂર્ણ એવા કેવલી પણ પિતાને ઉચિત ધર્મોપદેશ, વિહાર, લેગ નિરોધ, શૈલેશ્ય ગમનાદિ સ્વયેગ્ય ક્રિયાનું આલંબન કરે છે, કારણ કે પૂર્વોક્ત ક્રિયા વિના શેષ રહેલાં કેવલીનાં કર્મ પણ ક્ષય પામતા નથી. તે છવચ્ચેનું શું કહેવું ? તે માટે દષ્ટાંત કહે છે કે પ્રદીપ પિત ઉતવાળ છતા તેિલ પૂરવાની અને વાટ વિગેરેની અપેક્ષા કરે છે. તેવી રીતે જ્ઞાન પણ મક્ષ સાધવામાં સહકારી ક્રિયાની અપેક્ષા કરે છે. ૨ ઉપદેશ પ્રમાણે આચરણમાં મુકેલી. उपदेष्टुं च वक्तुं च, जनः सर्वोऽपि पण्डितः । तदनुष्ठानकर्तृत्वे, मुनयोऽपि न पण्डिताः ॥ ३ ॥ શાસ્ત્રને ઉપદેશ કરવાને અને ભાષણ કરવાને તે સર્વજન (મનુષ્ય) સમૂહ પતિ છે, પણ તે મુજબ વર્તવાને તે મુનિયો પણ પંડિત નથી, અર્થાત કહેવા મુજબ વર્તવું મુનિને પણ કઠિન છે. ૩ એક ક્રિયાથી પાંડિત્ય પ્રાપ્તિ. पठकः पाठकश्चैव, ये चान्ये शास्त्रचिन्तकाः ।। सर्वे व्यसनिनो ज्ञेया यः क्रियावान् स पण्डितः ॥४॥ શાને ભણનારે અને ભણાવનારા, અને બીજા શાસ્ત્રનું ચિન્તન કરનાર પુરૂષ છે તે બધાઓ ફેગટ થસનવાળા-દુઃખી જાણવા. પરંતુ જે પુરૂષ શાસ્ત્ર મુજબ ક્રિયાવાળે છે તે પડિત ગણાય છે. બીજા ગણાતા નથી. ૪ ક્રિયા વિના શાસ્ત્રાભ્યાસ તથા જ્ઞાનતપાદિકની નિષ્ફળતા. नपजाति. अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा यस्तुक्रियावान् पुरुषः स विद्वान् । सुचिन्तितं चौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगं ॥५॥ કિયાહીન પુરૂષ શાસ્ત્ર ભણીને પણ મૂર્ખ કહે છે, પરંતુ જે શાસ્ત્ર મુજબ કિયાવાળે પુરૂષ છે, તેજ વિદ્વાન ગણાય છે. ઔષધ સારી રીતે વિચારેલું હોય તે પણ તે જ્ઞાન માત્રથી આતુર-રેગી મનુષ્યને નરેગી કરી શકતું નથી ૫ કિયાહીન ઉપદેશકની સ્થિતિ. वसन्ततिलका. शास्त्रावगाहपरिघट्टनतत्परोऽपि, नैवाबुधः समधिगच्छति वस्तुतत्त्वम् । नानाप्रकाररसमध्यगतापि दर्वी, स्वादं रसस्य सुचिरादपि नैव वेत्ति ॥ ६॥ * ૩ થી ૬ સૂક્તિમુક્તાવાળી Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ-અધિકાર ૩૦૯ શાસ ભણવામાં તથા તેને ઉપદેશ આપવામાં કુશળ પણ પોતે અબુધ (શાસ્ત્ર ઉપદેશ પ્રમાણે નહીં ચાલનાર) એ માણસ હોય તે (શાસ્ત્રમાં રહેલા) શુદ્ધ તત્વને જાણતા નથી કારણકે નાના પ્રકારના રસમાં કાયમ રહેનારી કડછી સુંદર રસને સ્વાદ જાણું શકતી નથી. ૬ ચારિત્ર્યથી સર્વ સાધ્યપણું. ૩પનાતિ. सदर्शनज्ञानतपोदमाढ्याश्चारित्रभाजः सफलाः समस्ताः । व्यर्थाश्चरित्रेण विना भवन्ति ज्ञात्वेह सन्तश्चरिते यतन्ते ॥ ७॥ સ ત્ર શાસ્ત્રનું જ્ઞાન, તપશ્ચર્યા અને દમ (ઇંદ્રિયને નિગ્રહ) થી ભરપૂર (પરિપૂર્ણ ) સગો હોય, પરંતુ તે સર્વે જ્ઞાનતપાદિ ચારિત્રવાળા પુરૂષને જે ફળદાયક થાય છે અને ચારિત્ર (સુવર્તન) વિના તે સર્વ વૃથા થાય છે એવું જાણુને સંત પુરૂષ ચારિત્રને વિષે પ્રયત્ન કરે છે. ૭ લેમાં શુદ્ધચારિત્રયુક્ત મહાત્માઓનું વિરલાપણું. शार्दूलविक्रीडित. केचित्काव्यकलाकलापकुशलाः केचिच सल्लक्षणाः,, केचित्तर्कवितर्कतत्त्वनिपुणाः केचिच्च सैद्धान्तिकाः । केचिनिस्तुषबीजशास्त्रनिरता ज्योतिर्विदो भूरय श्चारित्रैकविलासवासभवनाः स्वल्पाः पुनः सूरयः ॥ ८॥ કેટલાક પુરૂ કાવ્ય કળા-ચોસઠ કળાના સમૂહને જાણવાવાળા છે, કેટલાક શુભ લક્ષણશાસ્ત્ર એટલે સામુદ્રિકશાસ્ત્રને જાણનાર છે કેટલાક ન્યાય સં. બધી વિચારના તત્વમાં નિપુણ છે, અને કેટલાક ધર્મના સિદ્ધાન્તને જાણવાવાળા છે. કેટલાક ફોતરા વગરના બીજની માફક શુદ્ધ એવાં શાસ્ત્રોમાં પ્રીતિવાળા છે, અને જોતિષ શાસ્ત્રને જાણવાવાળા તે ઘણું પુરૂષે છે. પરંતુ શુભ ચરિત્ર-ષડિન્દ્રિય નિગ્રહાદિ-આનન્દના એક નિવાસરૂપ અર્થાત જેઓ વીતરાગ થયા છે, એવા સૂરિ– પૂજ્ય વિદ્વાનો તે જગતમાં ઘણું થડા છે. ૮ જ્ઞાની-પાપીનો પીછાણ. એક દીવો લઇને કુવામાં પડે તે જ્ઞાની પાપી કહેવાય છે. સાંભળે બધું, સ * સ્વર્ગ વિમાન. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ મજે બધું, પણ કરે કાંઈ નહીં, તે જ્ઞાની પાપી કહેવાય છે. એવાં માણસે વાતે બહ મેટી મટી કરે છે, ઉપદેશ પણ બહુ આપે છે, ઉપર ઉપરથી દેખાવ પણ સારે સારો કરે છે, પણું અંતરમાં ઢમઢોલ ને માંહી પોલજ હોય છે. બીજાઓ તો અં. ધારાને લીધે કુવામાં પડે છે, પણ જ્ઞાની-પાપી તે પોતાના હાથમાં મસાલ લઈને કુવામાં પડે છે. બીજાઓ તે અજ્ઞાનથી, ખરાબ સંજોગી, કે અકસ્માતથી ભૂલ્ય ચુયે મરે છે, પણ જ્ઞાની–પાપી તે જાણું બુજીને આપઘાત કરે છે. બીજા પાપીએમાં ને જ્ઞાની-પાપીમાં જે ભેદ છે, તે એજ કે જ્ઞાની–પાપીએ તે આંધળા જેવા છે ને તેમનું જ્ઞાન તે તેઓના હાથમાં મસાલા જેવું છે, પણ આંધળાને પિતાના હ - થિમાંની મસાલ પણ જેમ કામ આવતી નથી, તેમ જ્ઞાની–પાપીને પિતાનું જ્ઞાન પણ કામ આવતું નથી, કારણ કે જે જ્ઞાન વડે પાપથી બચવું જોઈએ, તેજ જ્ઞાનથી તેઓ વધારે પાપ કરે છે. સમજ્યા છતાં, જ્ઞાન છતાં માણસે કેમ પાપ કરે છે, એ એક મોટો સવાલ છે; પણ તેને માટે મહાત્માઓએ કહેલું કે, જ્ઞાન છે તે બને બાજુથી ધારવાળી તરવરવાળું છે, તેથી આપણું બંધન પણ કપાય છે, અને તેથી આપણું માથું પણ કપાય છે. જ્ઞાનની તરવારને કેમ ઉપયોગ કરવો એ તેના વાપર. નારના હાથમાં છે. ભક્ત કે જ્ઞાનની તરવારથી પોતાના કર્મના બંધનને કાપી નાખે છે. અને જ્ઞાન–પાપીએ જ્ઞાનની તરવારથી પોતાના જ હૃદયમાં જખમ પાડે છે. જ્ઞાની–ભક્તોમાં ને જ્ઞાની–પાપીઓમાં એજ ભેદ છે કે, જ્ઞાની-ભક્ત તરતે જાય છે, ને જ્ઞાની-પાપી ડુબતે જાય છે. માટે ભાઈઓ ! મુરખ રહી જવાય તો ફિકર નહીં, પણ જ્ઞાની–પાપી ન થવાય એ સંભાળજે. નકશામાં વિલાયત જયાથી કાંઈ વિલાયતનો અનુભવ થાય નહીં, તેમજ માત્ર શાસ્ત્ર વાંચી ગયાથી ધર્મના નિયમ પાળ્યા સિવાય કોઈ ઉદ્ધાર થાય નહીં. છોકરાઓ નકશામાં જેમ ઝટ લઈને ઈરાનની હદ બતાવી દેય છે, પણ ખરા ઈરાનની હદ જેમ એ છેકરાએ જોયેલી નથી, તેમ પિથીમાંથી શાસ્ત્રીએ અંદગીને હેતુ કહી જાય છે, પણ તેઓ પોતે જીદગીનો ખરે હેતુ સમજેલા હોતા નથી. જેમ કરાઓ પિતાની ખુશીઆરી બતાવવા માટે ઝટ આંગળી મૂકીને સહારાનું મોટું ઉજડ રણુ બતાવી દે છે, તેમ પિરાણિક બાવાઓ જગતની ઉત્પત્તિ અને નાશની મોટી વાતો કર્યા કરે છે, પણ તેઓ પોતે જગતની ઉત્પત્તિ અને લયને ભેદ સમજે. લા હોતા નથી. છેકરાઓ નકશામાં ઝટ લઈને ચીનની દીવાલ બતાવી દે છે, પણ ખરી દીવાલ તેઓએ કદી પણ જોઈ નથી; તેમજ ભટજી મહારાજે આપણને માયાનું મિથ્યાપણું સમજાવે છે, પણ તેઓએ જરા પણ માયાનું મિથ્યાપણું અનુભવે Page #349 -------------------------------------------------------------------------- ________________ કુબ્રાહ્મણ—અધિકાર. ૧૧ લુ' હેાતું નથી. છેકરાએ નકશામાં જેમ જેપાનના જ્વાલામુખી પહાડ બતાવે છે, પણ એ પહાડા જેમ તેણે એએલા નથી, તેમજ શાસ્ત્ર વાંચી ગયેલા પ'ડિતા જીવનુ' સ્વરૂપ બતાવે છે, પણ તે પોતે જીવનુ સત્ય સ્વરૂપ સમજેલા હાતા નથી; અને જેમ છેકરાએ એકજ આંગળી વડે કરીને એકજ સેક’ડમાં હિંમાલયનુ ઉંચામાં ઊંચુ શિખર બતાવી દે છે, પણ એ શિખર જેમ આજ દિવસ સુધી કોઇએ જોયેલુ નથી, તેમજ કથા વાંચનારાએ પ્રભુનાં સ્ત્રરૂપની વાત કરી જાય છે, પશુ તે કદી પણ એ સ્વરૂપને સમજેલા હાતા નથી, કારણકે કહી જવુ' એ કાંઈક જુદીજ વસ્તુ છે, અને સમજવુ એ કાંઇક જુદીજ વસ્તુ છે. વાતા કરવામાં તે અનુભવ લેવામાં તે જમીન આસમાનના ફેર છે, એવા અનુસત્ર તે ભાગ્યશાળી ભકતાજ લઈ શકે છે, અને પ્રભુના નામની લેહ લાગ્યા વિનાના પડતા તે નાનાં બાળકેાની પેઠે નકશે જોવામાંજ રહી જાય છે, આ ઉપરથી એમ સમજવાનુ નથી કે શાસ્ત્ર જાણવાં નકામાં છે; પણુ કહેવાને હેતુ એજ છે કે, માત્ર પેટ ભરવા સારૂ, વાતેા કરવા સારૂ, મ્હાટાઇ મેળવવા સારૂ, કે વિવાદ કરવા સારૂ, શાસ્ત્ર વાંચી જવાથીજ કાંઈ વળવાનું નથી, પણુ વાંચેલું હૃદયમાં ધારણ કરવું જોઇએ, અને તે જીગીમાં પ્રત્યક્ષ રીતે અનુભવવુ' જોઇએ, તેજ તે કામનું છે, પણ તે ભક્તિથી ( પ્રભુપ્રેમથી ) થઇ શકે છે, માટે જેમ અને તેમ પ્રભુ ઉપરના પ્રેમ વધે તેમ કર, પ્રભુપ્રેમને માટેજ શાસ્ત્રે છે, તે સારૂ પણી જીંદગી છે, તે સારૂજ આ દુનિયાં છે અને તેમાંજ-પ્રભુપ્રેમમાંજ મેક્ષ છે. માટે ભાઇએ ! નકશામાં વિલાયત જેવાના જેવાજ નહીં રહી જતાં ધર્માંનાં રહસ્ય કાંઇક અનુભવમાં આવે અને પ્રભુ ઉપરને પ્રેમ વધે તેમ કરે. +++ આ આ પ્રમાણે કહી આ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. कुब्राह्मण अधिकार, 100 D આ અધિકારના આર’ભ કરતાં પહેલાં કેટલુ'ક તે સબંધી જણાવવાની અ પેક્ષા રહે છે, તેમાં પ્રથમ જણાવવાનુ કે બ્રાહ્મણ ધર્મના ગ્રન્થામાં બ્રાહ્મણાને ઉચ્ચ સ્થાને મૂકવામાં આવ્યા છે, અને તનુયાયી વર્ગ ઘણા ભાવથી તે બ્રાહ્માના સ ત્કાર કરતા આવેલ છે, અને અદ્યાપિ કરે છે. મતલખ કે બ્રાહ્મણ જાતિના પૂજ્યપણાનું કારણ પણ તે તે શાસ્ત્રમાં ઘણે ઠેકાણે આપવામાં આવ્યુ છે તે એ છે કે તે બ્રાહ્મણેાએ અન્ય ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદ્દિક કરતાં ઘણાજ કઠણ નિયમેા પાળન કરવાના છે. તે સંબંધમાં શ્રી ઋષભદેવ ભગવાને કીધુ છે કે— Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. " ब्राह्मणस्यचदेहोऽयं क्षुद्रकामायनेष्यते । कच्छ्राय तपसे चेह प्रेत्यानन्तसुखाय च " અર્થાત્ બ્રાહ્મણના આ દેહ તુચ્છ વિષયસેગ ભેળવવા સારૂ નથી, પરંતુ તપ અને કષ્ટ ભાગવવા વારતે છે. તેમ કરવાથી ફળ એ ઉત્પન્ન થાય છે કે આ દેહ તયા પછી અનંત સુખ ( મેાક્ષ ) મળે છે. પરંતુ ઉક્ત શ્લોક પ્રમાણે જે બ્રાહ્મણેા તપ કષ્ટ આદિ રવધના શાસનાથી અન્યથા-ખીજી રીતે વર્તે છે, તેને માટે ભારતાદિમાં તેની નિંદાનું કથન પણ કરવામાં આવ્યું છે, અને તે ભાગ ઉપર જે તે બ્રાહ્મણુસમૂહ લક્ષ આપી સુધરશે, તેા તેને ઐહિક તેમજ પારલૌકિક બન્ને લેાકના સુખની પ્રાપ્તિ થશે. તેમ અન્ય વાચકવૃન્દ પણ આ લેખનના લાભ લઇ તેને સુધરવાનુ જણાવશે તે પણ તે શુદ્ધ ધર્મનું તત્ત્વ જોઇ સુખી થશે. જે કારણથી આ અધિકરણના આર‘ભ કરવામાં આવે છે. અધમ બ્રાહ્મણનાં લક્ષણા. અનુષ્ટુપ્—( ૧ થી ૨૫ ) कृषिवाणिज्यगोरक्षा राज्यसेवां चिकित्सितम् । ये ब्राह्मणा प्रकुर्वन्ति वृषलास्ते न संशयः ॥ १ ॥ કૃષિ–ખેડ, વ્યાપાર, ગાય વિગેરેની સેવા કરી તેના દુધ, દહિં, ઘી વગેરે વિક્રય કરી વૃત્તિ ચલાવવી તે, અને વૈદુ, રાજયની નાકરી જે બ્રાહ્મા કરે છે, તેએ શૂદ્ર તુલ્ય છે, એમા સંશય નથી, ૧ સ્ત્રી સેવક બ્રાહ્મણા. arai गता नित्यं, विश्वास पहताश्च ये । ये स्त्रीपादरजःस्पृष्टास्तेऽपि शूद्रा युधिष्ठिर ॥ २ ॥ હે ધમ રાજા ! જે બ્રાહ્મણા હુમેશાં સ્ત્રીએને આધીન છે અને ખીજાના વિ શ્વાસથી જે મૃતતુલ્ય થયા છે, અને જે સ્રોએના ચરણની રજથી સ્પ કરાયેલા છે. અÎત્ સ્ત્રીએાના દાસરૂપ થઇ ગયા છે. તે પણ બ્રાહ્મણેા શૂદ્રતુલ્ય છે, એમ શાન્તિપ માં ભીષ્મપિતામહે રાજા યુધિષ્ઠરને કહ્યુ છે. ૨ વળી ખેતીકાર બ્રાહ્મણેા. हलकर्षणकार्य तु, यस्य विप्रस्य वर्त्तते न हि स ब्राह्मणःप्रोक्तः सोऽपि शूद्रो युधिष्ठिर || ३ | * ૧ થી ૧૩ પુરાણુ, મહાભારત તથા મનુસ્મૃતિ. Page #351 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણ-અધિકાર. ૩૨૩ હે રાજા ધર્મ ! જે બ્રાહ્મણની વૃતિ-ધધે હળ ખેડવાને છે, અર્થાત્ કૃષિખેડ કરવાનું છે, તે બ્રાહ્મણ નથી પણ શૂદ્ર છે. ૩ બ્રાહ્મણનાં પતિત આચરણે. हिंसकोऽनृतवादी च, चौर्ये तूपरतश्च यः। વહાવી ર સ તે વનિતા દિનાર જ છે , જે બ્રાહ્મણ હિંસા કરનાર, મિથ્યાવાદી (અસત્ય બોલનાર) અને ચેરીના કામમાં પ્રીતિવાળે તેમજ બીજાની સ્ત્રીઓને ભેગવવાવાળે છે, તે બધા બ્રાહ્મણે પતિત જાણવા. ૪ શાસ્ત્રાભ્યાસથી વિરકત વર્ગ. स्वाध्यायहीना वृषलाः परकर्मोपजीविनः । વાવાળાનને, વિકાસનાતિy વિન્દિતા | " II જે બ્રાહ્મણે રવાધ્યાય-વેદશાસ્ત્રથી હીન બીજાના ધંધા ઉપર આજીવિકા ચલાવનારા અને આમન્ત્રણ વિના સર્વ સ્થાને જનારા છે, તેઓ શુદ્ર તુલ્ય છે અને સર્વ વર્ણોમાં નિન્દાને પાત્ર છે. ૫ ગો વિક્રય કરનાર બ્રાહ્મણે. गोविक्रयास्तु ये विप्रा ज्ञेयास्ते मातृविक्रयाः। तेन देवाश्च वेदाश विक्रीता नात्र संशयः ॥ ६ ॥ જે બ્રાહ્મણ ગોવિય-ગાયે વેચવાનું કામ કરનારા છે, તે પિતાની માતાને વેચવાવાળા જાણવા અને તે બ્રાહ્મણે એ સવ વેદ તથા દે ને વિક્રય કર્યો એમ જાણવું તેમાં સંશય નહિં. કારણ કે ગાયના શરીરમાં તમામ વેદ તથા દે રહ્યા છે, એમ બ્રાહ્મણ ધમના શાસ્ત્રમાં લખેલું છે. ૬ શુદ્રદાન સ્પર્શનું ફળ. अधीत्य चतुरो वेदान् साङ्गोपाङ्गान् सवृत्तिकान् । शुद्रात्पतिग्रहं कृत्वा खरो भवति ब्राह्मणः ॥ ७॥ અંગ, ઉપાંગ તથા વૃત્તિ સહિત ચાર વેદને અભ્યાસ કરીને જે બ્રાહ્મણ શુદ્ધ પાસેથી દાન ગ્રહણ કરે તે બીજા જન્મમાં ખર (ગર્દભ) ના અવતારને પામે છે. ૭ તાજય દાનથી ભવભ્રમણું, खरो द्वादश जन्मानि, षष्टिजन्मानि शूकरः श्वानः सप्ततिजन्मानि इत्येवं मनुरब्रवीत् ॥ ८ Page #352 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તેમાં બાર જમે સુધી ખર, સાઠ જન્મ સુધી સૂકર (ડુક્કર ) અને સીતેર જન્મ સુધી શ્વાન-કૂતરાના જન્મને પામે છે. એમ મનુએ કહ્યું છે. ૮ અધમ વૃત્તિના બ્રાહ્મણનું સ્થાન सत्यं नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । सर्वभूतदया नास्ति, एतच्चाण्डाललक्षणम् ॥ ९ ॥ બ્રાહ્મણમાં જે સત્ય નહેય, તપ નહેય, ઇન્દ્રિયને નિગ્રહ નહાય, સર્વ ભૂત (પ્રાણ) ઉપર દયા ન હોય, તે એ ચાંડાલનું લક્ષણ છે. અર્થાત્ તે બ્રાઘણુ ચાંડાલ તુલ્ય જાણ. ૯તેમજ चतुर्वेद्यपि यो भूत्वा, चण्डकर्म समाचरेत् । चण्डालस्स तुविज्ञेयो, नवेदास्तत्र कारणम् ॥ १० ॥ - જે બ્રાહ્મણ ચાર વેદેને જાણનારે હોય તે પણ જે ઉગ્ર બ્રાહ્મણ ધર્મ વિરૂદ્ધ કર્મ કરે તેને ચાંડાલ જાણું. તેમાં બ્રાહ્મણપણમાં-વેદે કારણરૂપ નથી. ૧૦ બ્રાહ્મણને તજવા યોગ્ય માર્ગ, वार्धकास्सेवकाश्चैव, नक्षत्रतिथिसूचकाः। તે રાસમા વિના મનુના પરિણીર્તિતા . ? જે બ્રાહ્મણે વ્યાજ ઉત્પન્ન કરી નિર્વાહ ચલાવનારા છે, બીજાની નોકરી કરવાવાળા છે, નક્ષત્રો અને તિથિઓને સૂચવવાવાળા અર્થાત જેશીના કામને કરનારા છે, આ બ્રાહ્મણને મનુરાજ ઋષિયે શુદ્ર સમાન કહ્યા છે. ૧૧ વળી– અયોગ્ય વર્તનથી નિંદ્ય અવસ્થા. કરાશveી પાપાશ, થાપારિકા : निर्दयाः सर्वभूतेषु, चाण्डा यस्सर्वजातिषु ।। १॥ જે બ્રાહ્મણો અત્યન્ત દેધવાળ, પાપ કર્મ કરનારા, બીજના ધનને ચવાવા ળા, અને સર્વ પ્રાણી માત્રમાં દયા વગરના છે, તેઓ સર્વ વર્ણમાં ચાંડાલતુલ્ય છે. ૧૨ અધમ બ્રાહ્મણને ભેજન પ્રીતિ. मोदका यत्र लभ्यन्ते, न दूरे पचयोजनी । वटका यत्र लभ्यन्ते, न दूरे दशयोजनी ॥ १३ ॥ લાડુભટને લડુ મળતા હોય તે ૨૦ ગાઊ પણ દૂર નથી અને જે વડાંનું ભોજન મળતું તે ૪૦ ગાઉ પણ દૂર નથી. અર્થાત ભજન સારૂ આટલા પન્થને પણ ગણતા નથી. ૧૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કે બ્રાહ્મણ-અધિકાર અકરાંતિયે જમણપ્રેમ. परान्नं प्राप्य दुर्बुद्धे, मा प्राणेषु दयां कुरु । दुर्लभानि परान्नानि, प्राणा जन्मनि जन्मनि ॥ १४ ।। એક ઉદરંભરિ બ્રાહ્મણ સ્વ તનય-પુત્રને કહે છે કે હે દુર્બુદ્ધિવાળા ! પરાજબીજાના અને પામી પ્રાણેમાં દયા રાખમા એટલે જમતાં પ્રાણ નીકળી જાય તે પણ ભેજનને ત્યાગ કરમાં. કારણ કે પરાજ દુર્લભ છે અને પ્રાણે તે જન્મે જન્મે મળી શકે છે જેથી પરાજનું ભક્ષણ કરવામાં પ્રાણબાધાને પણ ગણમા. ૧૪ કેવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે? चण्डस्य पुत्रहीनस्य, दम्भाचाररतस्य च । स्वकर्मत्यागिनश्चापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ ધી, પુત્રહીન, દંભ-જુઠ ડાળ-ના આચારમાં પ્રીતિવાળે, અને જેણે પિતાના સંધાવદનાદિ કર્મોનો ત્યાગ કરેલ છે, એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૫% વળી કહ્યું છે કે परदाररतस्यापि, परद्रव्याभिलाषिणः । नक्षत्रसूचकस्यापि दत्तं भवति निष्फलम् ॥ १६ ॥ બીજાની સ્ત્રીઓમાં પ્રીતિવાળે, બીજાના ધનની ઈચ્છા રાખનાર, અને નક્ષને બતાવનાર-તિકશાસ્ત્ર ઉપર આજીવિકા ચલાવનાર એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૬ તથા અભ્યાસીને કહે છે કે – वेदविक्रयिणश्चापि, स्मृतिविक्रयिणस्तथा । धर्मविक्रयिणो विप्र, दत्तं भवति निष्फलम् ॥ १७ ॥ હે વેદ,ભ્યાસી! વેદે ને વિક્રય કરનાર (વેચનાર) સ્મૃતિઓને વિક્રય કરનાર, અને ધર્મને વેચનાર અર્થાત્ તે વ્રત વિગેરે કરી, તે નિમિત્તે પૈસા લઈ બીજાને ફળ આપનાર એ જે બ્રાહ્મણ છે, તેને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૭ તેમજ असिजीवी मषीनीवी, देवलो ग्रामयाजकः । धावको वा भवेत्तेषां, दत्तं भवति निष्फलम् ॥१८॥ * ૧૫ થી ૨૨ નારદીય પુરાણ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ તરવાર બાંધી આજીવિકા ચલાવનાર એટલે લશ્કરની નોકરી કરનાર, ગળી વેચનાર, અથવા લેખન કરનાર, ધન લઈ દેવની પૂજા કરનાર ગામેટ અર્થાત્ જે આખા ગામનું ગોરવણું કરે છે તે, એક ગામથી બીજે ગામ સંદેશા અથવા પત્રે આપી વૃત્તિ ચલાવનાર, આ વૃત્તિ કરનારા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૮ વળી– पाककर्तुः परस्यार्थे, कवये गदहारिणे । अभक्ष्यभक्षकस्यापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ બીજા માટે પાક (રસોઈ કરનાર ), કવિતા કરી ધન લેનાર, વૈદ્યને ધંધે કરનાર અને અભક્ષ્ય-લશુન-પલાંડુ-વિગેરે પદાર્થોને ભક્ષણ કરનાર એવા બ્રાહ્મ ને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૯ અને– शूदान्नभोजिनश्चैव, शूद्राणां शवदाहिनः । ઊંચા નમુનાજ, રત્ત મવતિ નિg I go || શના અન્નનું ભક્ષણ કરનાર, શુદ્રનાં શવ-મુડદાંને દાહ કરનાર અને વેશ્યા સ્ત્રીઓ તથા તેના જાર પુરૂષના અન્નનું ભક્ષણ કરનાર એવા બ્રાહ્મણને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે. ૨૦ બ્રાહ્મણને નરકમાં જવાનો સિધે રસ્તે विश्वासघातिनां चैव मर्यादाभेदिनां तथा । परानलोलुपानां च नरकं शृणु दारुणं ॥ १ ॥ વિશ્વાસઘાત કરનારા, ધર્મની મર્યાદાને ભેદનારા, અને બીજાઓના અન્નનું ભક્ષણ કરવામાં લુપલેભવાળા–એવા બ્રાહ્મણને દારૂણ નરકની પ્રાપ્તિ થાય છે, એમ તું શ્રવણ કર. ૨૧ તથા प्रतिग्रहरता ये च, ये वै नक्षत्रपाकाः ।। ये च देवलोकान्नानां, भोजिनस्ताशृणुष्व मे ॥२॥ જે બ્રાહ્મણે દાન લેવામાં પ્રીતિવાળા છે, અને જેઓ નક્ષત્રને પાઠ કરનારા અર્થાત્ તિ શાસથી નિર્વાહ ચલાવનાર છે. અને જેઓ દેવક–દેવપૂજા કરી ધન ગ્રહણ કરનાર-બ્રાહ્મણનું અન્ન ભક્ષણ કરનારા બ્રાહ્મણે છે, તેઓને નરકની પ્રાપ્તિ છે, એમ તું મારી પાસેથી સાંભળ. ૨૨ પતિત બ્રાહ્મણનાં લક્ષણ "अव्रती कितवः स्तेनः, प्राणिविक्रयकोऽपि वा । प्रतिमाविक्रयं यो वै, करोति पतितस्तु सः॥२३॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુ બ્રાહ્મણ-અધિકાર વ્રત કરનાર, કપટી, ચેરી કરનાર, પ્રાણી–ગાય, ભેંસ, ઘોડા, બકરાં-વિગેરેને વેચનાર, અથવા જે બ્રાહ્મણ મૂર્તિઓ–દેવ વિગેરેની પ્રતિમા – વિક્રય કરે છે, તે બ્રાહ્મણ પતિત છે એમ જાણવું. ૨૩ તેવી જ રીતે जीवनाथ परास्थीनि, धृत्वा तीर्थ प्रयाति यः मातापित्रोविना सोऽपिः, पतितः परिकीर्तितः ॥१४॥ જે બ્રાહ્મણ આજીવિકા સારૂ માતા પિતા સિવાય બીજાનાં અસ્થિ-હાડકાં–ને માથે ધારણ કરી તીર્થમાં જાય છે, તેને પણ પતિત કહેલ છે. ૨૪ મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ. यस्तु योगरतो विमो, विषयेषु स्पृहान्वितः। तत्संभाषणमात्रेण, बह्महत्या भवेन्नृणाम् ॥ २५॥ જે બ્રાહ્મણ યોગ-સમાધિ-કાર્યને કરનાર છતાં સાંસારિક વિષમાં ઈચ્છા રાખી તેઓને ભેગવે છે, તેની સાથે ભાષણ માત્રથી મનુષ્યોને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. ૨૫ નીચ બ્રાહ્મણનો મનોરથ. પ્રો. विग्रहमिच्छन्ति भटा, वैद्याश्च व्याधिपीडितं लोकम् । मृतकबहुलं च विप्राः, क्षेमसुभिक्षं च निर्गन्थाः ॥२६॥ લડવૈયાઓ યુદ્ધની ઈચ્છા રાખે છે, વૈદ્ય લેકે લેકને રોગગ્રસિત-ગવાળે ચાહે છે, નીચ બ્રાહ્મણે વધારે મરણને ઈરછે છે, અને જેના હદયની અજ્ઞાન. રૂપી ગાંઠ છૂટી ગયેલ છે, એવા મહાત્માઓ ક્ષેમ અને સુભિક્ષ -સુખાકારી ચાહે છે.૨૬ લાડુભટ્ટને અનેક પ્રકારની ઉપમા. 'રૂપજ્ઞાતિ. अगस्तितुल्याश्च घृताब्धिशोषणे, दम्भोलितुल्या वटकाद्रिभेदने । शाकावलीकाननवहिरूपास्त एव भट्टा इतरे भटाश्च ॥३७॥ ઘીરૂપી સમુદ્રને પાન કરવામાં અગત્ય મુનિ જેવા, વડાંરૂપી ગિરિને નાશ કરવામાં ઇદ્રના વજ જેવા, અને શાકની પંકિતરૂપ વનને બાળવામાં અગ્નિ જેવા (પુષ્કળ શાક ખાનારા) જે છે તે ભટ્ટ (લાડુભટ્ટ ) કહેવાય છે. અને બીજાઓ ભટ-લડવૈયા કહેવાય છે. ૨૭. * ૨૬ થી ૨૮ સુભાષિત રન માંડાગાર. Page #356 -------------------------------------------------------------------------- ________________ ' ચતુર્થ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભેજના પ્રિય બ્રાહ્મણનું મહાવૃષભ સાથે શ્લેષ અલંકારથી નિરૂપણ વસંતતિલ. क्षेत्रेषु सस्यमतिभक्ष्य चिरं महाक्षा भीति जने विदधतो निजगर्जनाभिः । स्वज्ञातिपीडनपरा विगतान्यचिन्ता विमा इवाद्य विचरन्ति परान्नपुष्टाः ।२८। આજ શરઋતુમાં ધા સારાં પાકવાથી ક્ષેત્રમાં ધાન્યનું લાંબા વખત સુધી ભક્ષણ કરીને પિતાની ગર્જનાઓ ( ગ્યા) ના શબ્દથી લેકમાં ભયને ઉત્પન્ન કરવાવાળા, પિતાની જ્ઞાતિ-નાના આખલા વિગેરેને પીડા કરવાવાળા અને “ દક્ષિણે ચકં વામે ત્રિશુલ ” આવા ચિહ્નવાળા હોવાથી ડબા વિગેરેમાં પુરાતા નથી તેથી બીજી ચિતાથી રહિત એવા મહા સંઢે બીજાના અન્નથી પુર્ણ થયેલા બ્રાહ્મણની માફક વિચરે છે. ઉપરના વિશેષણે બ્રાહ્મણેમાં ઘટાવે છે કે-આજ શ્રદ્ધપક્ષ હેવાથી યજમાનેના ધર્મક્ષેત્રમાં લાડુ પાયસ વિગેરે અન્નનું લાંબા વખત સુધી ભક્ષણ કરીને લેકમાં પિતાની ગર્જનાઓથી ભયને ઉત્પન્ન કરતા, પિતા. ની જ્ઞાતિને પીડા કરવામાં તત્પર અને ઘરમાં ભેજનાદિને ખર્ચ ન હોવાથી બીજી ચિન્તા રહિત અર્થાત્ ચિન્તા વગરના પરાશથી પુષ્ટ થયેલા બ્રાહ્મણે વિચરે છે. ૨૮ ભિક્ષુક બ્રાહ્મણની બાર પ્રકારે કુશળતા રાર્દૂિલવિકિત-(૨૯-૩૧) उच्चैरध्ययनं पुरातनकथा स्त्रीभिः सहालापन, तासामर्भकलालनं पतिनुतिस्तत्पाकमिथ्यास्तुतिः । आदेशस्य करावलम्बनविधिः पाण्डित्यलेखक्रिया, होरागारुडमन्त्रतन्त्रक विधिभिक्षोर्गुणा द्वादश ।२८। ઉંચે સ્વરે ભણવું, જુની કથા કહેવી, સ્ત્રીઓની સાથે વાતચીત કરવી, તેમનાં બાળને લાડ લડાવવા, સિઓના પતિઓનાં વખાણ કરવા, તેમની રાઈની મિ ગ્યા સ્તુતિ કરવી, તેમના હુકમનું હાથવડે ઉઠાવવું, પંડિતપણું તથા લેખ કિયામાં કુશળપણું બતાવવું, અને હોરા ગારૂડી મંત્ર તંત્રને વિધિ જાણ એ બારભિક્ષુકના ગુણ છે. ૨૯ તેઓનું નિત્ય કર્મ प्रातःक्षालितलोचनाः करतले चञ्चत्पवित्राङ्कराતત્તરથાનનિવેરિતિસ્ત્રાર્થાન્તરદ્ધાક્ષતા Page #357 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૩ બ્રાહ્મણુ–અધિકાર. को जातश्च मृतोऽथवा मृततिथिः कस्यालये वर्तते, चेत्थं हर्षशतैर्युताः प्रतिदिनं धावन्त्यहो भिक्षुकाः |३०| 314 પ્રાતઃકાળમાં આંખા પાણીથી સાફ કર્યા પછી હાથમાં દોઁ અથવા દુર્ગાના અકુરા રાખી, શરીરના તે તે ચેાગ્ય ભાગમાં ઉન્ન` (ઉભું) તિલક કરી અને વસ્ત્રના છેડામાં ચાખા ખાંધી ‘ આજ કાણુ જન્મ્યા છે ? · ‘ આજે કાણુ મરી ગયા છે? ’ અથવા ‘ આજે કાને ઘરે મરણુ તિથિ છે’? એ પ્રમાણે હજારગણા આનંદ પામી, અહા ? હમેશાં ભિક્ષુક દોડે છે. ૩૦ કુહ્રાહ્મણાના લક્ષણાને મ્હાને દમ્ભની ચેષ્ટાઓનુ’ ઉત્પ્રેક્ષણ, पाणौ ताम्रघटी कुशः करतले धोते सिते वाससी, भाले मृत्तिलकः सचन्दनरसो न्यस्तैकपुष्पं शिरः । दूरात्क्षिप्रपदागतिर्दृढतरव्याश्लिष्टदन्ता गिरः सोऽयं वञ्चयितुं जगद्भगवतो दम्भस्य देहक्रमः ॥३१॥ એક હાથમાં તામ્રઘટી-તાંબડી ખીજા હાથમાં દર્ભ અને ધેાયેલ એવાં એ વસ્ત્ર, ભાલ-કપાલમાં ચન્હનના રસવાળું મૃત્તિકાનું તિલક, અને મસ્તક ઉપર એક કુલ તથા દૂરથી ઉતાવળા પગવાળી ગતિ, મમ્રૂત રીતે દાંતાને દખાવીને અશુદ્ધ પ્રાય એવી વાણી, તે આ ભગવાન્ દમ્સના દેRsક્રમ મિથ્યાડાળ કુબ્રાહ્મણેાની ચેષ્ટા એને મ્હાને કરી જગતને છેતરવાને પ્રવૃત્ત થયા છે. ૩૧ પુનઃ કુંભાલણાના દ‘ભનુ વિશેષ સ્ફોટન. स्रग्धरा. पीठीप्रक्षालनेन क्षितिपतिकथया सज्जनानां प्रवाहैः, प्रातनत्वार्द्धयामं कुशकुसुमसमारम्भणव्यग्रहस्ताः । पश्चादेते निमज्जत्पुरयुवतिकुचा भोगदत्तेक्षणार्धाः, प्राणायामापदेशादिह सरिति सदा वासराणि क्षयन्ति ||३२|| પ્રાતઃકાળને પાટલાઓના ક્ષાલન કમ થી, રાજાએની વાર્તાથી અને સજ્જનેના મહેાટા વાદોથી વ્યતીત કરીને ત્યાર પછી અધધૈ પહેાર દક્ષ, પુષ્પા વિગેરે લેવામાં વ્યતીત કરે છે, અને ત્યારપછી મમ્રાટ્ટ્ સન્ધ્યા વખતના પ્રાણાયામના દ્રાના થી નદીમાં સ્નાન કરતી પુરની સ્ત્રીએના સ્તનેા તથા શરીરીમાં અ કટાક્ષથી કુદૃષ્ટિ કરવાવાળા આ બ્રાહ્મણા સદા ત્રણે વખત તે નદીમાં દિવસેા ગાળે છે. ૩૨ Page #358 -------------------------------------------------------------------------- ________________ ર૦ વ્યાખ્યાન સાહિત્ય સુગ્રહ. * બ્રાહ્મણ ભટ્ટા, નિત લાડુનુ' ગાડુ' હવે નહિ ચાલશે, શિક્ષા વૃત્તિ, ભુંડામાં ભુંડી ગિણુ ધધા જાલજે. તું માગી ખાય ચપટી ચપટી, તને લાજ નથી પડતાંજ લટી, તારૂ ડહાપણુ શખ બધું કપટી,બ્રાહ્મણુ ભટ્ટા મર માત બનેલુ' બહુ ખાટુ, પણ તું ન ગણે મેટુ છેટુ; તારૂ તા ચિત લાડુમાં ચાંટયું. બ્રાહ્મણુ ભટ્ટા તુ' લેાહિ કાળિયા ભૂખ ભરે, નહિ અંત કાળ લાડૂથી .ડરે; તને કેમ શિખામણુ અસર કરે, બ્રાહ્મણુ ભટ્ટા તન તારૂં હરામ થયેલું છે, વળિ મન વિદ્યા વણુ મેલુ છે; તને સમજાવ્યાનું ન સે’ લું છે, બ્રાહ્મણ ભટ્ટા તુજ દાઢ ગન્યામાં સળકી છે, તેથી તેમાં પ્રીતિ વળગી છે; પણ નીતિથી એ અળગી છે, બ્રાહ્મણ ભટ્ટા॰ બહુ દિન ધૃતિ ખાધુ પીધુ, કહિ “સ્વસ્તિ પ્રેસન ” સીધુ લીધું; હવે ખસકર બહુ સારૂં કીધું, બ્રાહ્મણ ભટ્ટા તને હાથ પગેા પ્રભુએ આપ્યા, નાથ ભાગિ પડયાં નથીરે કાપ્યા; તિથ માટા કરી તમને થાપ્યા, બ્રાહ્મણુ ભટ્ટા॰ નથિ લાભ તને પણ ભિક્ષાથી, શ્રીમંત ન કાઇ થયે આથી, ગરિબાઇ સદા થઇ છે સાથી, બ્રાહ્મણુ ભટ્ટા॰ ચ'ડાળ તણા ધંધા સારા, પણ તેથી ભુંડા છે તારે; ઉપદેશ વિચારી જો મારા, બ્રાહ્મણ ભટ્ટા બહુ પ્રજા વધી પડી વિપ્રતણી, સૈાએ ગ્રહિ ગુરૂપદની કરણી; એથો અડચણ એમાં આવી ઘણી, બ્રાહ્મણુ ભટ્ટા॰ જીજ જજમાના ને ગાર ઘણા, પશુ ઉદ્યમ ન કરે સજા; તેથી ર’ક પણામાં રહિ ન મણા, બ્રાહ્મણુ ભટ્ટા॰ મહારાજ પડયુ છે નામ હવે, તે કેવળ બ્રાહ્મણ ભૂખ થવે; જાણે આવ્યા અવતાર નવે, બ્રાહ્મણુ ભટ્ટા॰ વિદ્યા છે તારો કુળ દેવી, તે સમય પ્રમાણે તું સેવી; મેળવ પટ્ટી પડિત જેવી, બ્રાહ્મણુ ભટ્ટા॰ તુ' પૂજને જો સ`ભારી, ઋષિવર વિદ્વાન હતા ભારી; મર મૂઢ પેટ પાળીમારી, બ્રાહ્મણુ ભટ્ટા॰ તે નામ કીધા બાળસ ભ્રમને ભેરૂ, બ્રાહ્મણુ ભટ્ટા॰ . સુમેાધ ચિંતામણિ, ન્યુ બ્રાહ્મણુ કેરૂ, તુ' થયે। કાંકરા મટિ મેરૂ; ક ચતુર્થ 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪ Page #359 -------------------------------------------------------------------------- ________________ २२३ ૪૭ પરિચ્છેદ કુ બ્રાહ્મણ-અધિકારબ્રહ્મવ તણે તું તજ ફ, બળિ મતે થા ભણીને બાંક; નહિ વલ્લભ વાળ થશે વાંકે, બ્રાહ્મણ ભટ્ટા, લોભી બ્રાહ્મણ એ ભાવનગરમાં માધવજી ભટ કરીને બ્રાહ્મણ રહે હતે. શાસ્ત્રાનુસાર પિ તેને ધર્મ શું તે કાંઈ સમજેતે નહીં. જરા વાંચતા લખતાં નાનપણમાં શીખેલ, તે પણ ભાગ્ય જેને ભૂલી ગયેલ હતું. તે બોલીને વાચાળ હોવાથી માની લીધું કે વિદ્યા ભણવાથી વિશેષ શું છે? ભણેલા ઘણા ભૂખે મરે છે, વેદીઆ હેર જેવા હોય છે. આજકાલ હજારે બ્રાહ્મણે નવી નવી યુક્તિ કરી ભીખ માગવાનું લઈ બેઠા છે, તે કરવા આપણે ક્યાં કમ હશિઆર છીએ? આપણે તે ધંધે ઈશ્વર સલામત રાખે તે બસ છે? બાપદાદા એ મના એમ ભીખ માગી મરી ગયા, તેમને કાંઈ અ. ડચણ પડી નથી, તે આપ જેવાને અડચણ શેની પડવાની છે, માટે ભણવાની માથાકૂટ કેણ કરે. એવા નિશ્ચયથી તેણે પિતાને મળેલા બ્રાહ્મણના અમૂલ્ય અવતા રની ખરેખરી ફરજો સમજી કાંઈ સાર્થક કર્યું નહીં, પણ પિતાને વંશ પરંપરાને વારસામાં ઉતરેલે ભીખ માગવાને ધંધે શરૂ કર્યો, અને તેમાં ઘણી અક્કલ દેડાવી યુક્તિ કરી તે વાચક નીચેની હકીકતથી જાણે અજાયબ થશે. ભીખ ને ભારે તે સવારને સારે” એ કહેવત અનુસરી ભટજી સવારના ઉઠે ત્યારથી તે દશ બાર વાગતા સુધી, હાથમાં વટલેઈ સાથે ઘરોઘર ભટકવું શરૂ કરે. પાઠ પૂજા, સંધ્યા વંદનાદિ પિતે જાતે હોય તે કરેકની ? વખતપર નવાયું તે ભલે, નહિતર વગર ના પણ ભસ્મ ભુંસી યા ટીલા ટબકાં કરી નીકળે, પુરૂષ કરતાં સ્ત્રી વર્ગમાં તેનું વધારે ફાવતું. કેઈને ધર્માત્મા તે કોઈને ગૈબ્રાહ્મણ પ્રતિપાળ, કેઈને સવરીબાઈ તે કેાઈને મીરાં. બાઈ, કેઈને અન્નપૂર્ણ, તે કઈને મહાલક્ષમી, વગેરે ઉમદી ઉપમા આપી પુલાવી પટાવી પુષ્કળ લોટ, દાળ આદિ ઘેર લાવતે; આ સવારનું તેનું નિત્ય કર્મ હતું. સંક્રાંતિનું પર્વ આવવાનું હોય ત્યારે આઠ દિવસ આગળથી ને આઠ દિવસ પાછળથી ભટજી ગામડામાં માગવા નીકળે. “સકાંત પુન્ય પર્વણિ” ના લાંબા સાદથી ખેડૂતેનાં ખળાં ગજાવી મૂકે, સવારથી સાંજ સુધીમાં ત્રણ ચાર ગામને ફેરી ફરી, બે ત્રણ મણ દાણાને કોથળો ભરી, મજુરની પેઠે માથે ઉપાડી ઘેર લાવે. ખુદ સંકાંતને દિવસે શહેરમાં માગવા નીકળે, કેમકે શહેરવાળા તે પર્વના દિવસેજ આપે. શહેરને બધા ગામડામાં ફરી શકાય નહીં, જેથી પકકા બ્રાહ્મણે સંક્રાંતનું પૂછડું લાંબુ કરી દીધું. * કૌતુકમાળા. Page #360 -------------------------------------------------------------------------- ________________ wowman કરશે વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ બળેવ આવે ત્યારે ભટજી રક્ષા બંધનથી ( રાખડી બાંધી) બીજાનાં દુખકાપવાને પરગજુ થઈ પડે. સવારથી સાંજ સુધીમાં ઘરે ઘર અને ઉંબરે ઉંબરા ફરી વળે. ઘરનાં નાના મેટાં સ્ત્રી પુરૂષ તથા હૈયાં છેકરાને રક્ષા બંધન કરે એટલું જ નહિં, પણ ખડીયા, કલમ, દેતણીરૂં, ૨જીયાં, ચેપડા, ઘેડીયા અને ઢોર ઢાખરને પણ રાખડી બાંધવા ચુકે નહિ. તેનું કારણ કે કાંઈ પણ કરતાં ઘરધણ ખુશી થઈ, દાણા યા પાઈ પૈસાની દક્ષીણું આપે. એ રીતે રક્ષા બંધનના કલ્યાણકારી કામ સારૂ ભાઈબંધ, દોસ્તદારે, ઓળખીતા, જેએલા, સાંભળેલા, ને છેવટ રસ્તાની ઝપટમાં આવતાની હાજરી લીધા વગર છેડે નહિ, બેસતા વર્ષને જ પણ તેજ મુ. જબ આશીર્વાદ આપવા નિકળે. આથી કરીને ભટજીની થયેલ ઓળખાણ કદાચ આપણે ભૂલી ગયા હોઈએ, પરંતુ આ તહેવાર ઉપર તે તે ખસુસ કરીને યાદ લાવી દર્શન આપેજ આપે. આવી ભટજીની વર્તણુકથી કેટલાક કંટાળેલા લોકોએ આખી બ્રાહ્મણની કેમને “બ્રાહ્મણભાઈ માગે ને મગ” એમ પ્રસિદ્ધ રીતે કહેવા માંડ્યું, છે કે સર્વ તેમ હોતા નથી. વર્ષના અમુક ભાગમાં એક વખત ટેલીઆ ભટ બની ટેલ નાખવા માંડે. શિયાળે હેાય તે ડગલાની ટેલ નાખે, લાંબા સાદથી “ટેલીઆ ભટની ટેલ છે, દાતારને મન સેહેલ છે; ડગલે ડગલે થાય છે, શિયાળે વહી જાય છે, ડગલે ડગલે પીળો પટી તે ડગલે ભટે પેહેર્યો નથી; ડગલે ડગલે રાતી કેર, તે ડગલે પહેર્યાને કેડ.” એવા એવા લાંબા ઘાંટાના કાન ફ્રોડનારા, તથા જે સાંભળી રેતાં છોકરાં છાનાં રહે ને ઉંધતાં જાગી ઉઠે, તેવા અવાજથી ૫ હેલી ને પાછલી રાતે શહેરમાં સાદ પાડે. કેટલાક દિવસ તેની ટેલ થાય, એટલે શેરીના કે શહેરના મુખ્ય માણસે ખરડે કરી ભટજીની વાંછના મુજબ ડગલા કે બીજી ચીજો પૂરી પાડે. કેઈ વખત કંકુના ચાંદલા કરી રૂપીઆ મેળવવાની ટેવ કરે. એક થાળીમાં શેર દેઢશેર કંકુ લઈને જે માણસ રસ્તામાં મળે તેમને ચાંદલો કરે, ને ઘેર ઘેર ફ. રીને ચાંદલા ઉપરાંત ઘરનાં બારણની સાખે કંકુના થાપા મારે. એમ બે ચાર મ. હિના ફરફર કરી, છેવટ તમામને કંટાળે આપે, ના કહે તે મને નહિ, ને પિતાનું કામ કરે જ જાય, છેવટ દક્ષિણની ઉઘરાણી શરૂ કરે. દક્ષિણમાં રૂપા નાણું જે ઈએ! ઘણું દહાડાની મહેનત મ ટે તે વગર તે ચાલે કેમ? વળી આટલા દિવસ તે મુંગે મેઢે ચાંદલા કરવાના હતા, પણ હવે તે બીજી યુક્તિ કરવી જોઈએ; તેથી કેઈએ ખરેખરૂં આપ્યું હોય, યા ન આપ્યું હોય, તે પણ લાંબા ઘાટાથી “એક રૂપીઓ બોથડભાઈના ઘરને આવે છે, કાશી ક્ષેરમાં વાવ્યું છે; અડધ રૂપો કાલીબાએ આપે છે.” Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણુ–અધિકાર. ર૩ એ પ્રમાણે બૂમ પાડે, આવી રીતે મેલીને બીજાએને તેમ આપવા લલચાવે છે. જશના ભૂખ્યા માણસે પુણ્ય તે શું, એ વાત સમજયા વગર તે પેાતાના જશ ગવરાવવા ખાતર આપે, ભટજીને જે મળે તેથી વધારે પડતુ મેલી આખા ગામમાં આપનારની નામના ગાય. આ રીતે થાડા મહિનામાં કેટલાક રૂપિઆની ઉપજ કરી નાખે. કે।ઇ વખત ભટજી એ ચાર સાત્રિતા કરી ચુંદડી કરી કંકુ, નાળીએર, નાડાછડી, ત્રિશૂળાદિ લઇ પરગામ નીકળી પડે. ગામ વચ્ચે જઇ થાળી પીટી લેાકેા એકઠા કરે, પ્રાં મણુસા ભેગાં થયાં કે એક જણુ ચાદર ઓઢી ધૂણવા માંડી, સાક્ષાત્ બહુચરાજી માત જી આવ્યાના ઢાળ બતાવે. તેના સામ્રિતા ધન્ય મા, ધન્યમા ના અવાજ વચ્ચે માતાજી આવ્યાની નિશાનીએ માગે. એટલે મ્હાંમાંથી નાળીએ૨, કંકુ, નાડાછડી વગેરે કાઢી આપે. આવી રીતના દેખાવથી ભે.ળા લેાકા દાણા, દણી, પાઇ, પૈસા, દીવાનુ ઘી વગેરે માતાજીની આગળ હાજર કરે તે લઇને ચા લતા થાય આવી રીતની અનેક યુક્તિ ભટજીએ કરવા માંડેટ્ટી, તેથી પાસે થેડી સુડી થઇ તેનાં એ ખેતરા લીધાં, વ્યાજે રૂપીઆ આપવા માંડયા તેની ઉપજ પણ આવવા લાગી, પણ ભીખારી ભટજીના છત્ર તે કવચિતજ ભીખારી મટે, એમાં નવાઈ ન;િ તેની સામીતી નીચેની હકીકત વાંચનારને બતાવી આપશે. ખીજા બ્રાહ્મણે ભણી કથા કરતા હતા, તે જોઈ ભટજીને પસ્તાવા થવા લાગ્યા; તેથી ધીરે ધીરે અભ્યાસ કરવા માંડયા, થેાડી ચુતે કથાએ વાંચવાનું ખાખરૂ` જ્ઞાન થયુ કે પેાતાની આપ બુદ્ધિ અને વાચાળ શક્તિથી કથાએ વાંચવી શરૂ કરી. કાઇ વખત કાઇના ઘેર, તેા કેઇ વખત શેરી કે મંદિરમાં વાંચે, તેમાં પણુ કથાની ખરી ભુખી સાંભળનારાએ સમજી શકે છે કે નહી, ને તેના હેતુ પાર પડી શકે છે કે નહિ, એની તેા દરકારજ શું કામ હાય ! ફકત લેાકા રજન થઇ ખડખડ હસે છે કે નહિ, એ ઉપર મુખ્ય ભટજીનું ધ્યાન જતું હતુ; તેથી ‘ કથા ત્યાઁ વાર્તા ” હૈાવીજ એઇએ, એમ કહી આડી તેડી સંસારની માયા ને વિષયની મુજી વાતે, કિસ્સા વિગેરે વખતે વખત કહેવા માંડે, તે સાંભળવાને ઘણા લાકે ખુશીની સાથ એકઠા થાય. કથામાં ભટ્ટજીને જમવાનું કહે તેના જમણની હકીકત કહેતાં મીઠું મરચું ભભરાવી પદ્યના આકારમાં માટુ' ડીંગળ કરી, ગાઇ બતાવે, એટલે ખીજાએ તુરત પેાતાને જશ ગવરાવવા માટે જમવાનાં નેતરાં ઉપરાઉપર આપે જાય. છેવટ કથાની પૂર્ણહુતિ થતાં સુધીમાં ભટજી કેટલાક દાણાદુણી, લુગડાંલત્તાં, વાસસકુસણુ ને રૂપીઆદિ પૈદા કરી લે. * અતિશયેાકિતવાળુ --ગપ ભરેલું પદ્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ ક૨૪. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ આ રીતે ભટજી પિતે પૈસાની સારી મુડી ને સ્થાવર મીલકતને ધણી થયે, પણ ઘધે તે શિક્ષાને ને ભિક્ષા રાખે છે. જાહેર વાતચિત ને સરકાર દરબારમાં પણ પ્રસિદ્ધ રીતે ભિક્ષાને ધંધેજ ચલાવ્યે જાય. એ વાતની કાંઈ લાજ કે શરમ લેલેખવે નહીં. એક વખત કોર્ટમાં ભટજીની કેઇએ સાહેદી આપી સમન્સ કઢાવ્યું, તેથી કેટમાં હાજર થવું પડયું. ત્યાં આગળ તેમ ધંધે પૂછવામાં આવ્યું કે ભિક્ષાવૃત્તિને બેધડક રીતે લખા ને સાહેદી તે ખરે ખરી પૂરી, મૂળ કોર્ટે તે ભટજીના ભીખારી ધંધાને ખ્યાલ નહીં લાવતાં તે સાહેદી ઉપર વજન રાખી ફેસલે આપે. તે કામની છેવટ અપીલ હાયકોરટમાં થઈ. વિદ્વાન જડજે ભી. ખારી ભટજીની સાહેદી ઉપર મટી ટીકા કરી તેના બેલવાને નીચેની કેટે વજન આપ્યું હતું તે ભૂલ ઠરાવી ભીખારી સાહેદી ઉપર ભરેસે નહીં રાખતાં નીચેની કેર્ટને ઠરાવ ફેરવ્યું. આ ઉપરથી વાંચનાર એ ધંધાની કેટલી આબરૂ તે સમજશે? - એક વખત ભટજીએ વૈષ્ણવના મંદિરમાં શ્રીમદ ભાગવતની સપ્તાહ માંડી હતી. તેની પૂર્ણાહુતિને રેજ કેડીલા વૈષ્ણએ મહારાજ સાહેબને હાથી પૂરતા સાજ સહિત માગી અણી, ભટજીને હાથી પર બેસાડી ઘેર મૂકવા ચાલ્યા. શ્રીમંત વૈષ્ણએ વસ્ત્રાલંકારથી ભટજીને રાજવંશી જેવા બનાવી દીધા હતા. આગળ ઢાલ, ત્રામાં, નગારાં વાગે જાય છે, સેવકેનાં ટેળાં ચાલ્યા જાય છે. વચ્ચે વચ્ચે ઉડતા ગુલાબથી આકાશ રાતું થઈ રહ્યું છે. પાછળ ભાવિક સ્ત્રીએ ઈશ્વર વિવાહનાં ગીતે મધુર રાગથી ગાય છે તેમાં ભટ્ટાણી પણ ચાલી આવે છે. એવી અનેક તરેહની શેભા થઈ રહી છે. ચાલતાં ચાલતાં વડે શાકપીઠ આગળ આવી પહોંચ્યું; ત્યા આગળ એક ગૃહસ્થ ધર્મ દાખલ ભૂળા વહેંચ હરે, ને બ્રાહ્મણ સાધુને અનેક મૂળે આપને હતું, તે જોઈ હાથી પર બેઠેલ ભટજીએ જાણ્યું કે, “માગ્યા વિના મા પણ પિરસતી નથી” તે બોલ્યા વગર રહેવાથી શેઠને શું ખબર પડશે કે આ બ્રાહ્મણ છે, તેને મૂળો આપું ? અરે! તેમ થયું તે મૂળ છે તે ! “મક્ત કે મૂકી કેલે જેસી મજા આવવાની નહિ ! અહે જીવ! આતે ઠીક નહિ, એમ ધારી તુરત લાંબે સાથી મળે છે, તે લેવા ભઠ્ઠાણી ઉભી રહી, એ વખતે એક પરદેશી કવિ ભટજીની વારી જેવા ઉભે હો, તે અત્યાર સુધી ભટજીને માટે જમીનદાર કે સરદાર જાતે હતા, પણ તેણે મળ માગે, તેથી સમજે કે આ કેઈ લોભી અને ભિક્ષુક છે. તેને ઘણો ફિટકાર આપે, અને ભટ્ટાણું જે મૂળ લેતી હતી, તેને પ્રત્યે કહ્યું કે, કંથડો કુંજર ચઢ, કનક કડા દે હાથ; માગ્યાં મુક્ત ફળ મળે, (પણ) ભિખને માથે ભઠ્ઠ.” Page #363 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વજ્રભાવના અધિકાર. ૩૫ એ ફિટકારની કાંઇ દરકાર ન કરતાં ભટ્ટાણી મૂળા લઇ ચાલી ગઇ, ઇતિ, આ પ્રમાણે કુબ્રાહ્મણુનુ સ્વરૂપ દર્શાવી આ કુબ્રાહ્મણ અધિકાર પૂણ કરવામાં આવે છે. વમાવના–આધિાર. વાળન વ્યવહાર–ધમ અગર તેા સૃષ્ટિક્રમનું અંધારણ નિયમીત સમાન્ય અને દિર્ઘદષિ બુદ્ધિગમ્ય ભાવનાયુકત વાતાવરણાના આંદોલનેામાં એવું તે ઉત્કૃષ્ટ ઘડાય રહે છે કે એ ક્રમના વિરૂદ્ધ રહેણી કરણી કરન ર સૃષ્ટિના નિયમના ભંગ માટે ગુન્હેગાર ગણાય છે. એટલુંજ નહિ પણ તેવા વિરૂદ્ધ વર્તનથી સામાજીક પ્રગતિમાં તે પાછળ પડી જાય છે. આ સઘળુ છતાં પ્રકૃતિની ઘટના એકજ પ્રકારની હોઇ શકતી નથી. આત્માના ભગ્યાભવ્યપણુાથી અગર તેા નિકાંચિત કર્મોંના ચેાગે અનેક આત્માએ એવા પણ હાય છે કે જેતુ દૃષ્ટિમીંદુ તિા ભાવે કાર્ય કરે છે; સરલ માર્ગને કઠીણુ અને મુશ્કેલ પથને સરલ સમજી નિરંતર દુઃખી થવા પામે છે. આ ભવ અને પરભવનું બગાડે છે, છતાં પગુ તેની મુળ વક્ર પ્રકૃતિ જેવીતે તેવી એક સરખી વિરૂદ્ધ જ દિશાએ વહન કરે છે. ટુકમાં જેમ બીજા વૃક્ષેશના પવિત થવાથી જવાસેા શુષ્ક થાય છે તેમ આવા વક્રાત્મા પારકા સુખે દુઃખી થાય છે. અને જેમ ઘૂવડ પેાતાની ચક્ષુદ્રિયના નક હેતુથી રાત્રીને દિવસ અને દિવસને અધકાર સમજે છે, તેમ આવા વક ( ઝડ ) બુદ્ધિના પુરૂષા અન્યના કાર્ય તેમજ વત નને જુદીજ દષ્ટિથી જુએ છે. અને તેવા વક વર્તનથી આઘાત પામવા છતાં પણુ તા પરા મગર ઘારે તે ચરા ” ના મુખ્ય વિચારાને વળગી રહે છે. આવા વામાના સ્વરૂપને એળખાવવા અને તેવા ભાવથી બચી શકવા માટે આ વજ્રભાવના અધિકારનો અત્રે આરભ કરવામાં આવે છે. .. પરા વર્તનમાં વક્રભાવ. अनुष्टुप्. दूतो वाचिकविस्मारी, गीतकारी खरस्वरः । गृहाश्रमरतो योगी, महोगकरास्त्रयः ।। १ ।। કૃતનું' કામ કરનારા જો બહુ ખેલકા તથા છેતરનારા હાય, વૈ હાય અને ગ ંભના સ્વર ( રાગ ) જેવા રવર હૈાય, ચેાગી હાય ને ગૃહાશ્રમી ( સ્ત્રી પુત્રાક્રિકમાં પ્રીતિવાળા ) હાય. આવી રીતે ઉપર કહેલા ત્રણે પુરૂષો મોટા ઉદ્વેગ કરનારાઓ છે. ૧ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ વક પ્રકૃતિનું સ્વરૂપ. वसन्तलिमका. धत्तूरकन्टक फलप्रतिरोधबुध्या, वैरं तथैव कुरुषे पनसेन सार्द्धम् । सन्तो हसन्ति न भजन्ति च चेतसा त्वां, भ्रान्ता भवन्ति पुरुषास्तसेवनेन ॥२॥ હે ધતૂરાના કાંટા? તને જે ફળ ઉત્પન્ન થતાં નથી તેમાં ફણસને દેષ નથી કે તું ફણસની સાથે મિથ્યા વેર કરે છે. કારણ કે ડાહ્યા પુરૂષે પ્રીતિથી તારી સેવા કરતા નથી, એટલું જ નહીં પણ તારી ઉલટી મશ્કરી કરે છે, કારણ કે તારૂં સેવન કરવાથી મનુષ્ય ગાંડા થાય છે. ૨ વકભાષિનું દ્રષ્ટાંત. | મુંદ્રામાં એક આડખાં કરીને મિઆં હતું, તેને એવી તે વિચિત્ર ટેવ હતી કે કોઈ પૂછે તે તેને જવાબ સીધી રીતે સામા માણસને આપે નહી. મિઆના લભની વાત પૂછવામાં આવે તેને પણ એજ જવાબ આપે, તે બીજી વાતને આડે જવાબ આપે એમાં નવાઈ શેની? તેથી બનતાં સુધી તેને કઈ બોલાવતું નહીં. એક દિવસ ધીરજરામ તથા સૂર્યરામ કરીને બે પંડિત મિત્રોને પરસ્પર વાદ થયે, તેમાં ધીરજરામ કહે કે જે આપણે ભલાઈ ને નરમાશથી વર્તીએ તે સે માણસો આપણી જોડે તેમજ તે તે બાબતમાં જે માણસ બીજા માણસોને વાંક કાઢે છે તે તેમની ભૂલ છે. સામે માણસ આડો ચાલે તેનું કારણ આપણેજ આપણું તરફથી આપેલું હોવું જોઈએ એ ન્યાયશાસ્ત્રને ખાસ નિયમ છે.” - બીજા પંડિત સૂર્યરામે કહ્યું કે “આપ કહે છે તે નિયમ છે ખરો, પણ એ સર્વેને લાગુ પડે તેમ નથી. કેટલાક માણસેના સ્વભાવજ એવા હેય છે કે ભલાઈ ને નરમાશથી તેના સાથે વર્તીએ તે પણ તે તે સામને સામે થયા કરે છે. કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલે, તરૂવર બદલે શાખા બુઢાપણામાં કેશ બદલે (પણ) લખણું ન બદલે લાખા, આ રીત ધીરજરામને ગમી નહીં. તેથી એનું સમાધાન કરવા બંને એક જગેએ બેઠા, ત્યાં આગળ આડેમાં મીયાં નીકળે. તેની સાથે પોતાને છોકરો આંગળીએ વળગેલે હતે. મિને જોઈએ સૂર્યરામે વાતચીત કરવા માંડી. સૂર્યરામ–જમાદાર સાહેબ સલામ છે સલામ? મિયાં–(સામું જોઈને મનમાં) સલામવાલા કેનહય? (મેટેથી) બોલ 'કયા, કામ હે કુછ ! * કેતકમાળા. Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વજ્રભાવના—અધિકાર. ૩૨૭ સૂર્યરામ—કામ તે શુ...? તમે ઘણા દિવસે આજ દેખાયા તેથી આન થયે ને તમને ખેલાવ્યા. મિયાં—મ તે સારા દિન ગામે' ફીરતા તુમ આંખ ખંધ કરકે ચલતા હૈાગા તે કીસ તરેહંસે સૂર્યરામ—આ છેકરે આંગળીએ વળગેલા તે આપને છે ? મિયાં—સુભાન અન્ના ! હુમેરા નિહુ તે કયા તુમેરા હૈ ? એર તુમકુ દેખતા હુ;, લેકીન હમકુ દેખ શકે ? સૂર્ય રામ——ઘણી ખુશીની વાત ! આવડે માટા દીકરે છે, પણ તેનું શરીર ઘણુજ નબળું છે, તે તેને આ શિયાળામાં કાંઇ પાક કે દવા ખવરાવા તે શરીરે પુષ્ટ થશે. મિ—અચ્છા ! મર સુક સુકે લડી હા જાયગા ! તેરે ચે ખાતકા ક્યા કામ હય ? સૂર્ય રામ—જમાદાર સાહેબ, અમે તા તમારા ટેકરાના ભલાંની ખાતર કહીએ છીએ. તે શરીરે સારા થાય ને ઈશ્વર તેને સેા વર્ષની આવરા આપે એમ અમેા ઇચ્છીએ છીએ. સિઆં—કયા તુમેરે કહેનેસે જીઈંગની લખી હાતી હુય ? ઇધર માર ડાલીએ ! તેરા ચઢે તે સૂર્યરામ—મી, તમારૂ નામ શુ' ? હું ભૂલી ગયા છુ, તે કહેાને ? મિયાઁ—તેરે કયા કામ હય ? ચલ નહીં ખેલતા. સૂર્ય રામ—અરે ભલા માણુસ ! માસ મણુસની સાથે વાત કરીને પૂછે, તેમાં તમે આડા જવાબ શામાટે દો છે ? મિયાં——( અતિ ક્રંધ કરીને ) ભલા કિકુ` કહેતા હય ? મ તા ભલા નહિં લેકીન ખુરાજ હ્રય ! દેખ, અખી હમકુ પૂણેગા તા માર ડાલુ ગા ! * એટલામાં એક ટંટાખાર ભગલેભગડ જતા હતા, તેને સંભળાવવા સારૂ સૂ રામે મિઆંને કહ્યું કે “ તમે અમને તે આડા જવાબ આપે છે ને વળી મારવાની ધમકી આપે છે. તા યા ! હવે આ ભગલા ભંગડને કેમ પાંસરા જવામ આપશે ? મિયાં—સ્કા ખાવાકી કયાં પરવા હુય ? ઇસ્સે હમ ડરનેવાલા નહિ, ઇસ્કુ લેકીન ઇસ્કા ખાવાકુ' ભી ઐસા જવામ દેવે ! તેા ક્યા, ભગલેાલ ગડ આ વાત સાંભળીને સમયે કે મને કાંઇક મીઆંએ કહ્યું, તેથી પૂછવા લાગ્યા કે “ કેમ સીમાં, મને કહેા છે ? '' Page #366 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થાં કીયા જાય, હુમ મિયાઁઆહ ! તુમ તેા કયા, લેકીન તુમેરા બાવાસે ભી ડરનેવાલા નહીં વે।હી દુસરા માના! તુમકુ' કિસ સખમ નહુ કેહે શકે ? ભગલાલ ગડ—જમાદાર, જવાદેને, તમારૂ નામડામ તે મે કાંઇ લીધું નથી, ને નકામા સામા થાએ દે! તે એમાં માલ નહુિ વખત પર મારા જેવા કેઇ મળ્યા તે વાંસે હલકેા કરશે, ૩૧૮ મિ—તુમ કયા મારનેાલા ! તેરી તાકાત કયા હુય એક ઢોંસામે' જમીન પર ગીરા દગા ! તેરી મરજી હુંય તે. આજા, ભગલાભ’ગડ—ઠીક, આવી જાએ. એમ કહી ને વઢી પડયા. મિઆંએ કેટલેક માર ખાધા ત્યારે નરમ પડયા, માણુસા આવી પડેાંચ્યાં તેમણે બન્નેને જૂદા પાડયા, આથી સૂર્યરામના કહેવાની ધીરજરામને ખાત્રી થઇ. આ પ્રમાણે વક્ર પ્રકૃતિનાં એળખ માટે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. व्रतभङ्ग दोष-अधिकार, === વ્રત આ શબ્દ ભિન્ન ભિન્ન વ્યક્તિ`ામાં ચરિત્ર, સદાચાર, શીલ વગેરે પવિત્ર આચરણેાથી પ્રયેાજાય છે. તે વ્રતના બીજો એવા પણુ અર્થ થાય છે કે, અમુક કરેલ પ્રતિજ્ઞા-નિયમ વગેરે, એટલે બન્ને રીતે અથ કરતાં વ્રત શબ્દ ઘણી મહત્તા વાળા છે. તેથી તે સદાચરણુરૂપે સદા પાલન કરવા ચેગ્ય છે અને પ્રતિજ્ઞારૂપે સ્વી કારેલ હાય તેા તેનુ' પરિપાલન બહુજ પ્રેમથી શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ, એવા ખીો ઉદ્દેશ છે. સ્ત્રીએ વિવાહ વખતે કરેલ પ્રતિજ્ઞાની ખાતર કર્માનુસાર સ્વામીનું મરણુ થાય તે યાવતિ વૈધન્ય પાળે છે, તેમ ઇતિહાસના ભાગમાંથી એમ પણ સાંભ ળવામાં આવ્યુ છે કે હજારા વીરનિતા સારી સ્ત્રીએએ પેાતાના શીળ ધમની ખાતર અગ્નિમાં પડી પેાતાના સર્વોત્તમ દેડુને ભસ્મીભૂત કરેલ છે. આવી રીતે વ્રત (શીલ) ની મહત્તા અનેક શ એમાં છે તે સુન્ન મહાશયે જાગે છે, છતાં કેટલાક મહુલ સંસારી જીવા તે મહાન બંધારણને વિસરી જઇ વ્રતની મહત્તા ન સમજતાં અખી એલ્યા અખી ફાક’ ના ન્યાયે વ્રત ભ’ગ કરતા જોવાય છે. આવા દુરાત્માના સ્વરૂપને ઓળખાવવા અને તેવાથી ખેંચી જવાના અધ્યયન માટે આ વ્રતભ’ગ દાષ અધિકારને અત્રે આરભ કરવામાં આવે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિરૂપે દ વ્રતભંગ દેષ–અધિકાર. વ્રતની દૃઢતા. માર્યો. वरमग्निमि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणम् । मा गहिय व्वयभङ्गो, मा जीअं खलिअसीलस्स ॥ १ ॥ વિશુદ્ધ મનુષ્યે અગ્નિમાં પ્રવેશ કરી મરવું તે ઉત્તમ છે. પાણીમાં મજ્જન કરી મરણ પામવું તે પણ ઉત્તમ છે. પર`તુ વ્રત-સુશીલ-ના ભંગ તથા નીચ જીવન નક્કી ઉત્તમ નથી. અર્થાત્ વ્રત ભંગ કરીને જીવવુ' સારૂં' નથી, ૧ વ્રતહીન જીવનની ગણના, उपजाति. જય કરટ गर्भेविलीनं वरमत्र मातुः, प्रसूतिकालेऽपि वरं विनाशः । असम्भवो वा वरमङ्गभाजो, न जीवितं चारुचरित्रमुक्तम् ॥ २ ॥ માતાના ઉદરમાં છે।ડ થઈને રહેવુ અથવા ગર્ભામાંજ ગળી જવુ' સારૂ' છે, અને જન્મ થતી વખતે મરણ પામવુ' પણ ઉત્તમ છે કે ન જન્મવુ સારૂ' છે. પરંતુ અશુદ્ધ ચારિત્ર-આચારહીન એવુ` દેહધારી પ્રાણીનું જીવન સારૂં' નથી. ૨ ઉત્કૃષ્ટ આભૂષણ, उपेन्द्रवज्रा निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा । अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥ ३॥ જેમ ભૂષણાથી શત્રુગારેલ ન હોય તે પણ વિશુદ્ધ ચારિત્રા-સદાચરણા-થી વિભુષિત આત્માવાળા પુરૂષ શાલે છે. તેમ અનેક ભૂષણેાથી વિભૂષિત કરેલા હાય તે પણ પવિત્ર ખાચરણાથી રહિત એવે મનુષ્ય શાલતા નથી. સદાચરણની આવશ્યકતા. શિવાની. वरं शृगोत्सङ्गाद्गुरुशिखरिणः कापि विषमे, पतित्वायंकायः कठिनदृषदन्ते विगलितः । Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થી वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने, वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥४॥ મોટા પર્વતના શિખરના-ઉલ્લંગ-ળામાંથી કઈ પણ વિષમ સ્થાનમાં આ દેહને પાડીને કઠિન શિલાઓના અન્તમાં ચુચુરા કરી નાખે તે પણ સારું, તથા તીક્ષણ દન્તવાળા સર્પના મુખમાં હાથ નાખે તે પણ સારૂં, અગ્નિમાં પડવું તે પણ સારૂં, પરંતુ શીળ-સદાચરણને નાશ કરે તે સારું નહિ. ૪ આ પ્રમાને વ્રતહિન જીવતવ્યની નિષ્ફળતા દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથ સંગ્રહિતા. ગીતિ, विनयविजय मुनिनायं चतुर्थ परिच्छेद एवमत्रत्र सङ्ग्रथितः सुगमार्थ व्यारख्यातॄणां मुदेसदाभूयात् વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ) ગ્રંથને ચતુર્થ પરિચછેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રહિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ આદિના આનંદને માટે થાઓ. ચતુર્થવરિ gિ. Page #369 -------------------------------------------------------------------------- ________________ पंचम परिच्छेद. સાધુ અધિકારથી સાધુના કુલક્ષા અને તેને સુધારવાના પ્રસગેા માટે કહેવાયું છે, પરંતુ જેમની પ્રકૃતિ જ કેવળ અધમ આચરણાથી યુકત હાય છે, તેવા દુન મનુષ્યેાના કુવન અને રીતભાતથી સાવચેત રહેવાની જરૂર છે. આવા દુરાત્મા પ્રાયશઃ પાતે પત્થર સમાન વજનદાર હાવાથી નિરંતર ડુબતા જ ાય છે. એટલું જ નßિ પણ સરતચુકથી ને સહજ સમાગમ થવા પામે તે તેના સ‘ગતિ દોષથી પણુ દુગંધના પાસ લાગી જાય છે. એ તા સ્વાભાવિક છે કે સાડા ત્રણ હાથની કાયાના દરેક ભાગેા સારા અને નિરોગી છતાં જો તેમાં ખોંદુમાત્ર સડો થવા પામે તા ક્રમે ક્રમે તે આખા શરીરને બગાડે છે અને છેવટ દેહને ચેકસ વખતે આત્માથી વિખુટા પડવુ' ` પડે છે. આટલા માટે આવા સહેજ પણ સડથી ખચવા અને તેને ચેપ ન લાગે તેમ સ`ભાળથી નિર્દેળ કરવાને જેમ આપણી ફરજ છે, તેમ દુ નથી ખચી તેવા દુષ્ટતાના ચેપ ન લાગે તેમ તેનુ કલ્યાણ કરવાને બની શકે તેટલા માટે દુનની એળખ આપવા તેવી કુસંગતિનાં ફળ સમજાવી તેથી સાવધાન રહેવાની સુલભતા ખાતર એ અધિકારાને પચમ પરિચ્છેદમાં ગુંથવામાં આવ્યા છે. ટુર્નનનિન્દ્રા—અધિષ્ઠાર. X જગમાં સુજતા કરતાં વંચક એવા દુર્જન મનુષ્યાના મ્હોટા ભાગ છે અને તેએાના સંગમાં અન્ન લેકે પોતાની ભુલથી સાતા જાય છે. તે દ્રુન કોને કહે વા જોઇએ, તેમનુ' જેને જ્ઞાન નથી તે તુર્ત જ તેવાના આડંબરમાં સાઈ જઇ પેતાના અનેક જન્મોમાં કરેલા પુણ્યને નાશ કરી આ લેાકમાં પણ અનેક દુઃખા ભાગવી પરિણામે નરકમાં પડે છે. દુર્જના પેાતાના પ્રપંચમાં અન્ન લેકેને તા ફસાવી દે છે, એટલુ જ નહિ પરંતુ ને અલ્પજ્ઞ પુરૂષ તેના સપાટામાં આવે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ wwwwwwwwwwwwwwwwwwwww તે તેને પણ પોતાની પ્રપંચજાળમાં એકદમ બાંધી લે છે, એટલે જગતના સુજ્ઞ માનવેએ તેવા ખળ પુરૂથી બરાબર પિતાને બચાવ કરી ચાલવું. પરંતુ દુર્જ નથી બચવામાં પ્રથમ તે આ મનુષ્ય સુજન છે કે ? દુર્જન ? આ બાબત એ જાણવામાં આવે તેજ મનુષ્ય તેમાંથી બચી શકે. માટે તે દુર્જનેની પિછાન આપવા સારૂ આ અધિકાર આરંભ છે. આ અધિકારમાં ચન્દ્રમાં ને ૨૭ મા લૅકમાં દુર્જન તરીકે જણાવવામાં આવેલ છે અને ૭ મા શ્લેકમાં સુજન તરીકે જણાવવામાં આવેલ છે તે માટે કહે વામાં આવે છે કે કવિ પિતે દરેક પદાર્થના ગુણેને ગ્રહણ કરી સુજનમાં ઘટાવે છે. અને તેજ પદાર્થના દેને ગણવી દુર્જનમાં ઘટાવે છે, એટલે દરેક વસ્તુઓ ગુણ દોષથી યુકત હોવાથી તેમ થઈ શકે છે એટલે એક લક્ષણથી એક પદાર્થને દુર્જનમાં ઘટા તેથી તે દુર્જન તુલ્ય છે એમ ધારવાનું નથી કારણ કે તેમાં બીજા સદ ગુણે છે, તેથી તેને પદાર્થના દેષ તથા ગુણ બતાવી દુર્જનનું તથા સુજનનું સ્પષ્ટ લક્ષણ બતાવ્યું છે. તેમ હમેશાં દષ્ટાન્ત એકદેશી હોય છે. એટલે પુરૂષ કે કે? સિંહ જે તેથી કરીને પુરૂષ માં પુછડું વગેરે નથી પણ માત્ર સિંહનો તથા પુરૂષની હિમતનું ઐક્ય બતાવવા સારૂ તેવી ઉપમા આપવામાં આવે છે. આમ સુજન પુરૂષે શંકાને પરિહાર સમજે. બાકી દુર્જનપણને યથાર્થ ફેટન કરવાનું આ અધિકારમાં વર્ણન કરવામાં આવ્યું છે તેથી ભુમિકામાં વિશેષ લંબાણ નહિ કરતાં આ અધિકાર જ આરંભ કરીએ છીએ. સુજ્ઞ મનુષ્યોએ ત્યાંજ અક્ષરસઃ નિરીક્ષણ કર દુર્જનથી બચી ચાલવું. આ અધિકારના પેટમાં ૨૯ અધિકાર છે. તેના નામ “૧ દુર્જન પુરૂષ થોડામાં અહંકારી થાય છે. ૨ દુર્જન શિક્ષાને પાત્ર છે. ૩ દુર્જન પુરૂષને સ્નેહ પણ દુઃખદાયક છે. ૪ હું દુર્જનને પ્રથમ વદુ છું. ૫ દુર્જનેએ સેવેલ ઉત્તમ વસ્તુ પણ શોભતી નથી. ૬ દંભદેખષ. ૭ નાના (પ્રકારના) ધૂર્ત. ૮ પિશુતા દોષ. ૯ કૃતગ્ન નિન્દા. ૧૦ મુખ લેક ગુણી પુરૂષને જાણતા નથી. ૧૧ નીચ પુ. રૂષ ઉત્તમ પુરૂ સાથે સ્પર્ધા રાખે છે. ૧૨ દુર્જને પિતાના પ્રાણેને ત્યજીને પણ બીજાને વિન્ન કરે છે. ૧૩ પરવિદ્ધ સંતેષી. ૧૪ નીચ પુરૂષ બીજાને પ્રેરે છે. ૧૫ નીચ પુરૂષને અધિકાર મળતાં તે દુસહ થઈ જાય છે. ૧૬ નીચ પુરૂષ અશુભને જ ગ્રહણ કરે છે. ૧૭ સત્ય વસ્તુ પ્રાપ્ત થતાં અસત્ય વસ્તુ નાશ પામે છે. ૧૮ સત્ય વસ્તુના અભાવમાં અસત્ય વસ્તુની પ્રશંસા થાય છે. ૧૯ આ ઉત્તમ છે પણ આ ઉત્તમ નથી. ૨૦ ખેલ પુરૂષ સપંપ જેવા અન્યના દેશને મોટા કરી જાણે છે. ૨૧ નીચ પુરૂષના વિનયને આડંબર. ૨૨ ખલ પુરૂષની સુન્દરતાને આડંબર. ૨૩ દુજનના સર્વ અંગમાં ઝેર હોય છે. ૨૪ દુષ્ટને દુરાગ્રહ ૨૫ નીચ પુરૂષ નીચની Page #371 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુર્જનનિન્દાઅધિકાર. 333 સેવા કરે છે. ૨૬ દુધનો મળેલ મનુષ્ય છાશને પણ છેાડી દે છે. ૨૭ પેાતાના આ શ્રયનું' નિકન્દન કરનાર. ૨૮ દુર્જનની ઉત્તમતા ખીજાના નાશ માટે છે. ર૯ ૬. જૈનનું હૃદય દુષ્ટ હાય છે. એમ આગણત્રીશ અધિકારો આપવામાં આવ્યા છે. ૫. રંતુ તેઓનું આ દુન નિન્દા અધિકારની સાથે એકપણુ' હાવાથી તે સ’બધે સર્વ તે તે અધિકારમાં જોઇ સુજન પુરૂષા જાણી શકે તેમ છે તેથી તેવા દરેક અધિકારને ભિન્ન ભિન્ન ન રાખતાં આ દુજ ન નિન્દા અધિકારના ર’ભ કરવામાં આવે છે. દુર્જનને ત્યાગ. અનુષ્ટુપ્ ( ૧૦ થી ૧૫ ) दुर्जनः परिहर्तव्यो, विद्यया भूषितोऽपि सन् । मणिना भूषितः सर्पः, किमसौ न भयंकरः || १ || વિદ્યાથી શણગારેલ દુ ન હેાય તે પણુ ( અવશ્ય ) તેના ત્યાગ કરવા કારણ કે મણિથી શાલિત સર્પ શું ભયંકર નથી ? ( અર્થાત્ પ્રાણુહુર છે ) ૧ પરનિંદાનું વ્યસન. न विना परवादेन, रमते दुर्जनो जनः । काकः सर्वरसान् भुङ्क्ते, विना मेध्यं न तृप्यति ॥ २ ॥ દુન અન્યની સાથે વાદવિવાદ કર્યા વિના શાંતિ પામતા નથી. જેમકે કાગડા સ રસનું ભાજન કરે છે છતાં પણ અપવિત્ર વિષ્ઠાના આહાર વિના તૃપ્તિ મેળવને નથી. ૨ * છિદ્ર શેાધવાના સ્વભાવ. बहुनिष्कपटद्रोही, बहुधान्योपघातकः । रन्ध्रान्वेषी च सर्वत्र दुषको मूषको यथा || ३ || જેવા ઉંદર તેવા દુજ ન છે, કેમકે ઉંદર બહુ કિમતિ નઅને કાપી નાખનાર, સર્વ જતિનાં ધાન્યને નાશક, કાણાં ( ભેાંણુ ) શેાધનાર હાય છે. તે પ્રમાણે દુન પુરૂષ, કપટ રહિત સત્પુરૂષના કેહ કરનાર, સર્વ પ્રકારે ખીજાઓના નાશક, અને અન્યનાં છિદ્રો શેાધનાર હાય છે. ૨ દુર્જન અને કુતરાની પુછડીની સમાનતા. वक्रतां विभ्रतो यस्य, गुह्यमेव प्रकाशते । कथं न च समानः स्यात्पुच्छेन पिशुनः शुनः ॥ ४॥ ૨ થી & સુભાષિત રત્ન ભાંડાગાર. Page #372 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ જેમ કુતરાની પૂંછડી જ્યારે વાંકી વળે છે, ત્યારે પિતાની ગુદા ખુલ્લી દેખાય છે તેમ દુર્જન વક (કુટિલપણું ) ધારણ કરે છે ત્યારે ગુા (ગુપ્ત પા૫) પ્રકાશે છે. ( અર્થાત્ દુર્જન શ્વાન પૂછ માફક છે.) દુન તથા હળનું તુલ્યપણું. आजन्मसिद्धं कौटिल्यं, खलस्य च हलस्यच। सोढुं तयोर्मुखाक्षेपमळमेकैव सा क्षमा ॥५॥ ખળ પુરૂષ તથા હળ એ બેઉ જન્મથીજ વાંકી રીત ચાલે છે, માટે તેને મુખનો આક્ષેપ સહન કરવાને ક્ષમા (સહનશીલતા-બીજા પક્ષમાં પૃથ્વી) સમર્થ છે. સર્ષ કરતાં પણ દુર્જનની અધિક નીચતા. सर्पदुर्जनयोर्मध्ये, वरं सर्पो न दुर्जनः । सर्पो दशति कालेन, दुर्जनस्तु पदे पदे ॥ ६॥ | સર્ષ અને દુષ્ટજન એ બેમાં સર્ષ સારે પણ દુષ્ટજન સારે નહી. કારણ કે સર્પ તે કાળે કરોને હસે છે અને દુષ્ટજન તે પગલે પગલે હસે છે. ૬ દુર્જનને જાતિસ્વભાવ. दुर्जनो नार्जवं याति, सेव्यमानोऽपि नित्यशः । स्वेदनाभ्यञ्जनोपायैः, श्वपुच्छमिव नामितम् ॥ ७ ॥ દુષ્ટ મનુષ્યની હમેશાં સેવા કરવામાં આવી હોય તે પણ તે સરલ થતું નથી. કારણ કે જેમ વાંકું વળેલ કૂતરાનું પૂછડું, ભીજવવું કે ચેળવું એવા સેંકડે ઉ પાથી સરલ થતું નથી, તેમ દુર્જનને એ જાતિસ્વભાવ છે. ૭ . દુર્જનથી દૂર રહેવાની જરૂર दुर्जनेन समं सख्यं, वैरं चापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः, शीतः कृष्णायते करम् ॥ ७ ॥ ખળ પુરૂષની સાથે મિત્રતા કે શત્રુતા કરવી નહીં. કારણ કે અગ્નિને અંગારે ગરમ હોય તે બાળે છે અને ઠંડે હોય તે હાથ કાળે કરે છે. ૮ પેટ ભરી પ્રકૃતિ कापुरुषः कुक्कुरश्च, भोजनकपरायणः । लालितः पाश्वमायाति, वारितो न च गच्छति ॥ ९॥ Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિન્દાઅધિકાર. 334 ખળ પુરૂષ તથા કૂતરા અને લેાજનના યાર હોય છે. જો તેને લાડ લડાવવામાં આવે, તે પડખે આવીને ઉભેા રહે છે, ને ના પાડયા છતાં પાછે। જતે નથી. હું સન્નિપાતવર અને દુજ નની એકતા. कचिदुष्णः कचिच्छीतः, कचित्साधारणो मतः । નવા વહનના, સમવાત ફન વર્ઃ || ૧૦ || કાઇ વખતે ગરમ, કેઇ વખતે ઢડે, અને કાઇ વખતે સાધારણ ( કાંઈક ઠંડાં અને કાંઇક ઊના ) એવા સન્નિપાત નામના તાવની માફ્ક નીચ પુરૂષ એક રૂપવાળા હતા નથી એટલે ક્ષણમાં રૂo અને ક્ષણમાં તુષ્ટ દેખાય છે. ૧૦ × દુન અને ઝેરની સગાઇ. दुर्जनः कालकूटं च ज्ञातमेतौ सहोदरौ । अग्रजन्मानुजन्मा च न विद्मः कतरोऽनयोः ॥ ११ ॥ દુર્જન પુરૂષ અને કાલકૂટનું ઝેર આ બન્ને જણાં એક ઉડ્ડરમાંથી જન્મ્યાં ડાય તેમ જાણવામાં આવે છે, પરંતુ આ બન્નેમાં મ્હાટુ' (પ્રથમ જન્મેલુ' ) કાણુ ? અને ન્હાવું ( પછી જન્મેલુ` કેણુ ? તે અમે જાણુતા નથી. ૧૧ દુર્જનમાં ઝેરનું સ્થાન, वृश्चिकानां भुजङ्गानां, दुर्जनानां च वेधसा । विभज्य नियतं न्यस्तं विषं पुच्छे मुखे हृदि ॥ १२ ॥ વીંછીઓના પૂછડામાં, સૌના મુખમાં, દુષ્ટ નાના હૃદયમાં એમ (કર્મરૂપી) બ્રહ્માએ વિભાગ કરીને ઝેર નાંખ્યુ છે. ૧૨ ખળપુરૂષના ઝેરની અદ્ભુત અસર. अहो खलभुजङ्गस्य कोऽप्यपूर्वो वधक्रमः । अन्यस्य दशतिश्नोत्रं प्राणैरन्यो विमुच्यते ।। १३ ।। અરે ! નીચ પુરૂષરૂપી સર્પના મારવાના ક્રમ કોઇ પણ અપૂર્ણાં( પૂર્વે ન થયેલા ) છે કે એકને કાને કરડે છે અને ખીજો મનુષ્ય પ્રાણુ મુક્ત થઈ જાય છે એટલે સર્પ તે જેને કરડે તેજ મરે અને ખળપુરૂષ તા 'એકના કાનમાં જઇને એવી વાત કરે કે તેથી ખીજો મનુષ્ય કે જેના સંબંધની ખલ પુરૂષે વાત કરી હાય તે મરણુ શરણ થાય છે. ૧૩ × ૧૦ થી ૧૫ સૂતિમુકતાવળી. Page #374 -------------------------------------------------------------------------- ________________ પંથમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ૩૩) ઉંદર અને નીચપુરૂષનું સરખાપણું आखुभ्यः किं खलैातं, खलेभ्यश्च किमाखुभिः । येषां परगृहोत्खातादन्यत्कर्म न विद्यते ॥ १४ ॥ ઉદર પાસેથી શું ખલપુરૂષ શીખ્યા હશે? કે ખલપુરૂ પાસેથી શું ઉંદર શીખ્યા હશે ? કેમકે ઉન્ડર તથા ખલપુરૂષને બીજાનું ઘર દવા સિવાય બીજે ધ નથી. એટલે ઉત્તર જેમ બીજાનાં ઘરને પિતાના દાંતથી છેદી નાખે છે, અને ખલપુરૂષ બીજાના ઘરમાં ક્લેશ વગેરે ઉત્પન્ન કરી તેનાં ઘર ભેગાવે છે અર્થાત બીજાઓને દુઃખ ઉત્પન્ન થાય તેમ કુકાર્ય ક્યજ કરે છે. ૧૪ દુજેન મનુષ્યથી કેટલું દૂર રહેવું? शकटं पञ्च हस्तेन, दशहस्तेन वाजिनम् । हस्तिनं शतहस्तेन, देशत्यागेन दुर्जनम् ।। १५ ॥ સુજ્ઞ પુરૂષે ગાડાથી પાંચ હાથ, ઘેડાથી દશ હાથ, હાથીથી સો હાથ દૂર ૨ હેવું પણ દુર્જન મનુષ્યથી તે દેશ છોડવાને પ્રસંગ આવે તે તે દેશ છેડીને પણ અવશ્ય દૂર રહેવું. ૧૫ સજ્જન ક્ષમારૂપી ઔષધ શામાટે પીએ છે? . સાથ. (૧૬ થી ૧૮): दुर्जनवदनविनिर्गतवचनभुजङ्गेन सजनो दष्टः । तद्विषघातनहेतोर्विद्वान् क्षान्त्यौषधं पिबति ॥ १६ ॥ દુર્જન પુરૂષના મુખમાંથી નિકળેલ વચનરૂપી સર્ષથી કરડાયેલો વિદ્વાન પુરૂષ તે ઝેરને નાશ કરવાના કારણથી ક્ષમા રૂપી ઔષધનું પાન કરે છે. ૧૬ દુર્જનની કોકતાલીય કાર્યસિદ્ધિ. साधयति यत्ययोजनमज्ञस्तस्य काकतालीयम् । दैनात्कथमप्यक्षरमुत्किरति घुणोऽपि काष्टेषु ॥ १७ ॥ અજ્ઞાની મનુષ્ય વખતે કેઈ કાર્યને સિદ્ધ કરે છે. તે તેનું કાર્ય કાતાલીય ન્યાય પ્રમાણે જાણવું એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું દેવગે સાથે થાય એમ સિદ્ધ થયેલું જાણવું. કારણ કે ઘુણ (ઘણુ) નામને કીડો પણ કાષ્ઠ (લાકડા) માં દેવગથી કઈ રીતે અક્ષરને પણ કોતરે છે એટલે તે ઉપરથી ઘણને સાક્ષર ન માનવે તેમ દુર્જનને સુજન માનવે નહિ. ૧૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. હું નનિન્દા—અધિકાર. દુર્જનની ખીજામાં દોષ જોવાની દૃષ્ટિ. अकलित परस्वरूपः, स्वकमपि दोषं परस्थितं वेत्ति । नावि स्थितस्तटस्थान चलानपि विचलतो मनुते || १८ | જેમ વહાણુમાં બેઠેલા મનુષ્ય કાંઠા ઉપર રહેલાં અચલ ( એવા વૃક્ષાદિ પદા ચૌને ચલાયમાન જીવે છે તદ્ભુત મીજાના અને પેાતાના રૂપને ન જાણ્નાર ખલપુરૂષ પેાતાના દોષને ખીજામાં રહેલા જાણે છે. ૧૮ અધમ પ્રકૃતિના સામાન્ય સ્વભાવજન્યલક્ષણા मालिनी. काके शौचं द्यूतकारेषु सत्यं सर्वे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः । क्लीवे धैर्य मद्य तत्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ॥ १९ ॥ ૪૩ ૩૦ કાગડામાં નિમળતા, જુગારીમાં સત્યતા, સર્પમાં ક્ષમા, સ્રીયામાં કામની શાન્તિ, નપુંસકમાં ધીરજ, મદ્યપાન કરનાર માણુસમાં તત્ત્વજ્ઞાનને વિચાર અને રાજા કેાઈના મિત્ર હેાય; એ બાબતે કોઈએ સાંભળી છે ? અથવા જોઈ છે? સારાંશ કે એ માબત કદી બનતી જ નથી. ૧૯ અનથ કારી સાક્ષર દુર્જન. રથોદ્ધતા. ( ૨૦ થી ૨૧) विद्यया विमलयाध्यलङ्कृतो, दुर्जनः सदसि मास्तु कश्चन । साक्षरा हि विपरीतताङ्गताः, केवलं जगति तेऽपि राक्षसाः ॥ २० ॥ કદાચ નિર્મળ શુદ્ધ વિદ્યાથી દુષ્ટ મનુષ્ય શણુગારેલા હાય તા પશુ તેને સભામાં દાખલ ન કરવા. કારણકે સાક્ષરI (વિદ્યાના) આ શબ્દને ઉલટાવીને એટલે અવળા અક્ષર એલીએ તે TAHI (રાક્ષસા-દૈત્ય) એવા અથ થાય છે. આ ઉપરથી એ સમજવાનું છે કે કેવળ જડ અક્ષર અર્થના અનર્થ કરે છે ત્યારે ચૈતન્ય વાળા ખળ પુરૂષ સભામાં શું અન ઉત્પન્ન ન કરે? ૨૦ દુર્જન ઉંચે સ્થાને રહી શકતા નથી. उन्नतं पदमवाप्य यो लघु, लयैव स पतेदिति ब्रुवन् । शैलशेखरगतः पृषद्गणश्चारुमारुतयुतः पतत्यधः ॥ २१ ॥ પતના શિખર ઉપર ગયેલ જળબીંદુએના સમુદાય ખીજાને શિખામણુ Page #376 -------------------------------------------------------------------------- ________________ પંચમ ૩૩૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. આપતે છતાં મૃદુ પવનના કપાવાથી નીચે પડે છે, તેમ જે હલકે માણસ છે તે મહત સ્થાનને મેળવીને રમત માત્રામાં પાછો નીચે પડે છે. ૨૧ દુરાત્માઓનાં સ્વભાવ સિદ્ધ દુર્લક્ષણે. द्रुतविलम्बित. अकरुणत्वमकारणविग्रहः, परधने परयोपिति च स्पृहा । स्वजनवन्धुजनेष्वसहिष्णुता, प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् ॥२२॥ નિર્દયતા, કારણ શિવાય વેર, પરધન તથા પરસ્ત્રી તરફ ઈચ્છા, કુટુંબ તથા મિત્ર કે જ્ઞાતિ તરફ અક્ષમા, એ સર્વ બાબત ખળ પુરૂષને સ્વભાવથી જ સિદ્ધ થયેલ છે. ૨૨ ખળ તથા શ્વાનને સંબંધ वसन्ततिलका. सूक्ष्म विरौति परिकुप्यति निर्निमित्तं, स्पर्शेन दूषयति वारयति प्रवेशम् । लज्जाकरं दशति नैव च तृप्यतीति, कौलेयकस्य च खलस्य च को विशेषः ॥२३॥ કુતરે અને ખલ (દુર્જન) પુરૂષમાં કોણ વિશેષ છે? અમને તો તે બન્ને સ૨ખા લાગે છે. કારણકે તે બન્ને જણા કઠેર જેમ હોય તેમ બેલે છે (ભસે છે) અને કારણ વિના ગુસ્સે થાય છે, તેમ સ્પર્શ માત્રથી મનુષ્યને દૂષિત કરે છે, ચાલ તે મનુષ્યને પ્રવેશ કરતાં અટકાવે છે. લજજાવાળા મનુષ્યને કરડે છે, અને કદી તૃ તિને પામતા નથી, આમ ખલ તથા કુતરાની ચેષ્ટા સમાન હોવાથી તેનું સમાનપણું જ છે. ૨૩ નીચ પુરૂષને કયે ઉત્તમ પુરૂષ સેવે ? રાિિવદિત. (૨૪ થી ૩૭) वाक्यं जल्पति, कोमलं सुखकरं कृत्यं करोत्यन्यथा, वक्रत्वं न जहाति जातु मनसा सर्पो यथा दुष्टधीः । नो भूति सहते परस्य न गुणं जानाति कोपाकुलो, यस्तं लोक-विनिन्दितं खलजनंकः सत्तमः सेवते ॥२४॥ નીચ પુરૂષ કોમળ-સુખ કરનારૂ વચન બેલે છે, અને આચરણ તેથી જુદી રીતે કરે છે. અને દુર્ણ બુદ્ધિવાળા સર્ષની માફક વક્રપણું કોઈ દિવસ મનથી છેડત નથી, બીજાની સમૃદ્વિને સહન કરી શક્તા નથી અને કેપથી આકુલ એ તે Page #377 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા—અધિકાર. ૩૯ ખા પુરૂષ ગુણુને જાણી શકતા નથી તથા લેકમાં નિન્દાને પ્રાપ્ત થયેલ એવા ત નીચ પુરૂષને ઉત્તમ એવા કયા પુરૂષ સેવે છે અર્થાત્ કે કાઇ નહિ. ૨૪ દુર્જનના સદા ત્યાગ કરવા જરૂર. नीचोचादिविवेकनाशकुशलो बाधाकरो देहिनामाशाभोगनिरासनो मलिनताच्छन्नात्मनां वल्लभः । सद्दष्टिमसरावरोधन पटुर्मित्रप्रतापाहतः, कृत्याकृत्यविदा प्रदोषसदृशो वर्ज्यः सदा दुर्जनः ॥ २५ ॥ નૃત્ય, ( કરવા યાગ્ય ) અને અકૃત્ય ( ન કરવા ચૈાગ્ય) એવા કાને જાણુનાર પુરૂષ પ્રદેષ ( અંધારી રાત્રિના આરંભ ) ની માફક સદા દુનને ત્યાગ કરવા, તે દુર્જન પુરૂષ કેવા છે ? કે નીચ અને ઉચ્ચ પુરૂષાના વિવેકન: નાશમાં કુશળ, (પ્રદોષ પણ ઉચાં નીચાં સ્થાનના જ્ઞાનનેા નાશ કરવામાં કુશળ છે) મનુષ્યને પીડા કરનાર, ( પ્રદેોષ પણ ચાર વગેરેથી મનુષ્યને પીડા કરે છે. ) કાઇ પુરૂષની આશા તથા સુખને નાશ કરનાર, ( પ્રદેષ પશુ દિશાના ફાંટાના જ્ઞાનને નાશ કરનાર છે એટલે તેમાં પૂર્વ પશ્ચિમાદિ જ્ઞાન થતું નથી, ) મલિનતા ( પાપીપણા )થી પોતાના શરીરને ઢાંકનારા પાપી લેાકેાને પ્રિય, ( પ્રદોષ પણ ચારાને પ્રિય હાય છે, ) ઉત્તમ દૃષ્ટિ ( જ્ઞાન ) વાળા પુરૂષાના પ્રવેશને રેકવામાં ચતુર ) ( પેદાષપક્ષે નિશગી આંખેાની દનશિતાને રોકવામાં ચતુર અને મિત્રના પ્રતાપના ચા તરફથી નાશ કરનાર ( પ્રદેોષપક્ષે સૂર્યના પ્રતાપ (તેજ) ના નાશ કરનાર) એવા દુર્જન તથા પ્રદેોષ છે. એટલે આ બન્નેની ક્રિયા સરખી છે, માટે સુજ્ઞ પુરૂષે દુ ના સદા,ત્યાગ કરવા ૨૫ ચન્દ્ર તથા દુર્જનનાં સમાન લક્ષણા. ध्वान्तध्वंसपरः कलङ्किततनुर्वृद्धिक्षयोत्पादकः, पद्माशी कुमुदप्रकाशनिपुणो दोषाकरो यो जडः । कामोद्वेगरसः समस्तभविनां लोके निशानाथव कस्तं नाम जनो महासुखकरं जानाति नो दुर्जनम् ॥ २६ ॥ મહુા દુ:ખને કરનાર એવા દુ નને ક્યા મનુષ્ય ચન્દ્રની માફક એળખતે નથી ? અર્થાત્ તામ જાણે છે. હવે ઉપરના ત્રણ પદ્મથી ચન્દ્રમાં અને દુર્જનનું સમાનપણું દર્શાવે છે કે ચન્દ્રમા પેને કલ ંકિત શરીરવાળા છે છતાં ખીજાના અન્ય કારના નાશ કરવામાં તત્પર થાય છે. તેમ દુર્જન પણ પાતે કલાતિ હાય છતાં બીજાને * ૨૪ થી ૩૫, સુભાષિત રત્નસ ંદેહ. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ શુદ્ધ કરવામાં તત્પર થઈ જાય છે. ચન્દ્ર (કળાઓની) વૃદ્ધિ અને ક્ષયને ઉત્પન્ન કરનારો છે, તેમ દુર્જન પણ કૈઇની વૃદ્ધિ (ચઢતી) થતી હોય તે તેને નાશ કરનાર છે. ચન્દ્રમાં પદ્મ (કમલ) નું ભક્ષણ કરનારો છે, એટલે હિમથી કમલને નાશ કરે છે. તેમ દુર્જન પદ્મ (સંખ્યા) જેટલું ધન હોય તેટલું ભક્ષ કરી જાય છે. ચદ્રમાં કુમુદ નામના કમલેને પ્રકાશ કરવા (ખીલવવા) માં પ્રવીણ છે, તેમ દુર્જ. ન મનુષ્ય કુત્સિત (નીચ) પુરૂષના આનન્દને પ્રકાશ કરવામાં હશીયાર છે, ચન્દ્રમાં દેવા (રાત્રી) ને કરનાર છે તેમ દુર્જન દેની ખાણ છે. ચન્દ્રમાનું વિમાન જડ છે તેમ દુને મનુષ્ય પણ જડ છે. ચન્દ્રમાં લેકમાં સમસ્ત પ્રાણીને કામ (વિષય ભેગ)ની પીડાને (પિષણ કરવામાં) રસરૂપ છે, તેમ દુર્જન મનુષ્ય સમસ્ત પ્રાણએમાં કામ (વિષયભેગની ઈચ્છા અને ઉદ્વેગને કરવા માટે રસરૂપ છે. આમ ચન્દ્ર તથા દુર્જનને કણ જાણતું નથી ? અર્થાત્ સર્વ જાણે છે. ૨૬ દુજન મનુષ્યથી સુજન પુરૂષો શા વાસ્તે ડરે છે ? दुष्टो यो विदधाति दुःखमपरं पश्यन्सुखेनाचितं, दृष्ट्वा तस्य विभूतिमस्तधिषणो हेतुं विना कुप्यति । वाक्यं जल्पति किञ्चिदाकुलमना दुःखावहं यन्नृणां, तस्मादुर्जनतो विशुद्धमतयः काण्डाद्यथा बिभ्यति ।। २७॥ જે દુષ્ટ પુરૂષ બીજાને સુખી જોઈ ન શકવાથી તેને દુઃખી કરે છે અને બીજા મનુષ્યની સમૃદ્ધિ જોઈને કારણ વિના ગુસ્સે થાય છે તથા ઉદ્વિગ્ન થઈને મનુષ્યોને દુઃખ આપનાર એવા કાંઈક વચનને બેલે છે તેથી દુર્જન મનુષ્યથી શુદ્ધ મતિવાળા સજજન પુરૂષ બાણથી જેમ ડરે તેમ ભયને પામે છે. ૨૭ ખેલ પુરૂષને જ્ઞાન આપવાને કોઈ સમર્થ નથી. यस्त्यक्त्वा गुणसंहति वितनुते गृह्णाति दोषान्परे, दोषानेव करोति जातु न गुणं त्रेधा त्रयं दुष्टधीः । युक्तायुक्तविचारणाविरहितो विध्वस्तधर्मकियो, लोकानन्दिगुणोऽपि कोऽपि न खलं शक्रोति संबोधितुम् ॥२८॥ જે નીચ પુરૂષ બીજા મનુષ્યમાં ગુણેને સમૂહ હોય તેને તજીને દેને ગ્રહણ કરે છે તેમ વિસ્તાર છે. (જગત્માં પ્રસિદ્ધ કરે છે ) અને દુષ્ટ બુદ્ધિવાળે જે બળ પુરૂષ ત્રણ પ્રકારના (માનસિક, વાચિક, અને કાયિક) દેને જ ત્રણ પ્રકારે (કર્તા, કારયિતા, અને અનુદિતા એ ) કરીને કર્યા કરે છે. પરંતુ કઈ દિ. વસ ગુણને કરતે જ નથી. કારણ કે પોતે આ યોગ્ય છે. અને આ અગ્ય છે. એવા Page #379 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા–અધિકાર ૩૪૧ વિચારથી રહિત છે તેમ તેની સમગ્ર ધર્મક્રિયાઓ પણ નાશ પામી ગઈ છે. માટે તેવા દુર્જન પુરૂષને જ્ઞાન આપવાને લેકમાં આનન્દ આપનાર ગુણવાળે કઈ પણ મહાત્મા શકિતમાન થઈ શકતું નથી. ૨૮ સન્ત પુરૂષ ખળ પુરૂષોથી શા માટે ડરે છે? दोषेषु स्वयमेव दुष्टधिषणो यो वर्तमानः सदा, तत्रान्यानपि मन्यते स्थितिवतस्त्रैलोक्यवत्येगिनाम् । कृत्यं निन्दितमातनोति वचनं यो दुःश्रवं जल्पति, चापारोपितमार्गणादिव खलात्सन्तस्ततो बिभ्यति ॥२९॥ દુષ્ટ બુદ્ધિવાળે બળ પુરૂષ પિતજ હમેશાં દેશમાં વતી રહે છે, તેથી બીજા મનુષ્યને પણ દોષમાં રહેલાં માને છે. અને ત્રણ ક્રમાં વર્તનારા પ્રાણીઓએ નિદેલ એવા કાર્યને કરે છે. તેમ કાનને દુઃખ આપનાર એવા (કટુ) વચનને બેલે છે. આ કારણને લીધે ધનુષમાં ચડાવેલા બાણથી જેમ (મનુષ્ય) ડરે તેમ સત્ર પુરૂષ નીચ મનુષ્યથી ભયને પ્રાપ્ત થાય છે. ૨૯ દુર્જન મનુષ્ય સર્વત્ર પીડારૂપ છે. योऽन्येषां भषणायतः श्वशिशुवच्छिद्रेक्षणः सर्पवदग्राह्यः परमाणुवन्मुरजवक्त्रद्वयेनान्वितः। नानारूपसमन्वितः शरदिवोद्गको भुजङ्गेशव स्कस्यासौ न करोति दोषनिलयश्चित्तव्यथां दुर्जनः ॥ ३० ॥ જે ખેલ પુરૂષ કુતર ના બચ્ચાં (કુરકુરીયા) ની માફક બીજાઓને ભસવામાં તૈયાર છે અને સર્પની માફક છિદ્ર એટલે સર્પ જેમ દર જોયા કરે છે, તેમ બીજાનું ( દુશ્ચિન્હ) જોયા કરે છે. અને જે પરમાણું (બહુ સૂફમ) એવા રજકણની માફક હાથમાં આવે તેમ નથી અને મુરજ (મૃદંગ) ની માફક બે મોઢેથી બેલનાર છે. એટલે ઘડીમાં આમ ને ક્ષણમાં આમ એમ ભિન્ન ભિન્ન રીતે બોલી રહ્યા છે તેમ જે શર૬ જતુની માફક નાના પ્રકારના રૂપથી યુક્ત છે. તેમ સપના ઈશ (મહાસ) ની માફક વક (વાંક) છે એ દેના ઘરરૂપી આ દુર્જન પુરૂષ ક્યા મનુષ્યના ચિત્તમાં પીડા કરતે નથી ? અથતુ કે સર્વ મનુષ્યના મનમાં પીડા ઉત્પન્ન કરે છે. ૩૦ દુનરૂપી સપને વશ કરવાને કોણ સમર્થ છે? . यत्साधूदितमन्त्रगोचरमतिक्रान्तो द्विजिह्वाननः, क्रुद्धो रक्तविलोचनोऽसिततमो मुश्चत्यवाच्याविषम् । . Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ रौद्रो दृष्टिविषो विभीषितजनो रन्ध्रावलोकोदितः, कस्तं दुर्जनपन्नगं कुटिलगं शक्रोति कर्तुं वशम् ॥ ३१॥ સર્પની માફક જેના મુખમાં બે જીભ છે એટલે હડી આમ બેલનાર અને ઘડી તેથી વિપરીત રીતે ભાષણ કરનાર) એ દુર્જનરૂપી સર્ષ સાધુ પુરૂષેએ બેતાવેલ એવી મંત્રની ભૂમિને ઉલ્લંઘન કરી શકે છે એટલે સર્પ જેમ મંત્રેલ કુંડાળાને ઠેકી જાય તેમ તે શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરી ગયું છે. અને કોપાયમાન થાય છે ત્યારે લાલચળ નેત્રવાળો અને કાળા થઈ ગયેલે જે ખલરૂપી સર્પ અવાઓ (ન બેલવા ગ્ય એવા) વચન રૂપી ઝેરને મુકે છે એટલે પિતાના મુખમાંથી બહાર કાઢે છે તેમ જે સર્પની માફક ભયંકર નેત્રમાં ઝેરવાળે મનુષ્યને ભય ઉત્પન્ન કરનાર, બીજાના છિદ્ર એવામાં તૈયાર થયેલ છે એવા વક્ર (વાંકી) ગતિ કરનારા તે દુર્જન રૂપી સપને વશ કરવાને કાણુ સમર્થ છે? અર્થાત કેઈ પણ નહિ. ૩૧ સત્યરૂષ દુર્જન ને કહે છે? वैरं यः कुरुते निमित्तरहितो मिथ्यावचो भाषते, नीचोक्तं वचनं शृणोति सहते स्तौति स्वमन्यं जनं । नित्यं निन्दति गर्वितोऽभिभवति स्पर्धा तनोत्यूर्जिता, मेवं दुर्जेनमस्तशुद्धधिषणं सन्तो वदन्त्यङ्गिनाम् ॥ ३॥ જે કારણ વિના બીજાની સાથે વેર કરે છે, મિથ્યા વચનનું ભાષણ કરે છે, નીચ પુરૂષે કહેલા વચનને સાંભળે છે. અને તેને સહન કરે છે. એટલું જ નહિ પર. તુ પિતાના વખાણ કરે છે તથા નિત્ય અભિમાની બનીને બીજાની નિન્દા કરે છે -૫રાભવ કરે છે અને ખોટી અદેખાઈને વિસ્તરે છે. મનુષ્યમાં શુદ્ધ બુદ્ધિથી હીન એવા તે લક્ષણવાળા પુરૂષને સત્પરૂ દુર્જન કહે છે. એટલે આવા લક્ષણવાળા દુર્જન પુરૂષના સંગને ત્યાગ કરવો એ સુજ્ઞ પુરૂષેનું કર્તવ્ય છે. ૩૨ દુર્જનના મુખમાં સુવાક્યની ગેરહાજરી, भानोः शीतमतिग्मगोरहिमता शृङ्गात्पयोऽधेनुतः, पीयूषं विषतोऽमृताद्विषलता शुक्लत्वमङ्गारतः । वन्हेारि ततोऽनलः सुरस निम्बाद्भवेज्जातुचि नो वाक्यं महितं सतां हतमतेरुत्पद्यते दुर्जनात् ॥ ३३ ॥ સૂર્યમાંથી શીતળતા, ચન્દ્રમાંથી ઉષ્ણતા, ગાયના શીંગડામાંથી દુધ, ઝેરમાંથી અમૃત, અમૃતમાંથી ઝેરની વેલી, કેયલા માંથી સ્વે પણું, અગ્નિમાંથી પાણી, પાણી Page #381 -------------------------------------------------------------------------- ________________ પરિક છેદ દુનિનિદા-અધિકાર. ૩૪૩ માંથી અગ્નિ, અને લીંબડામાંથી સાકર ઉત્પન્ન થાય, પરંતુ સત્પરૂષોએ વખાણેલું વચન હત (હણાયેલ) બુદ્ધિવાળા દુર્જન પુરૂષમાંથી એટલે તેના મુખમાંથી નિકળતુ નથી. ૩૩ સુજ્ઞ મનુષ્ય સર્ષની માફક કોને છોડી દેવો? सर्वोद्वेगविक्षचणः प्रचुररुङ्मुञ्चन्नवाच्यं विषं, प्राणाकर्षपदोपदेशकुटिलस्वान्तो विजिह्वान्वितः । भीमभ्रान्तविलोचनोऽसमगतिः शश्वद्दयावर्जित शिछद्रान्वेषणतत्परो भुजगवद्वयॊ बुधैर्दुर्जनः ॥ ३४ ॥ સર્વને ઉદ્દેગ ઉત્પન્ન કરવામાં ચતુર, ભયંકર તેજવાળે, ન બોલવા ગ્ય વ.. ચનરૂપી ઝેરને મુકો, અન્યના પ્રાણ લઈ લેવાના સ્થાનના ઉપદેશને લીધે કુટિલ સ્વભાવવાળો, બે જીભવાળો, એટલે ઘડી આમ તે ઘડી આમ એમ બોલવાવાળે, ભયંકર ચક્કળ વક્કળ નેત્રવાળે, વાંકી ગતિવાળે, હમેશાં દયાથી વર્જિત, બીજાનાં છિદ્ર ગોતવામાં તત્પર એ દુર્જન મનુષ્ય સપની માફક વર્જવા ગ્ય છે એટલે સજન પુરૂષે આવા દુર્જનને ત્યાગ કરે હિતકર છે. ૩૪ સાધુ તથા દુર્જનની સમાનતા. धर्माधर्मविचारणाविरहिताः सन्मार्गविद्वेषिणो, निन्द्याचारविधौ समुद्यतधियः स्वार्थैकनिष्टापराः । दुःखोत्पादकवाक्यभाषणरताः सर्वाप्रशंसाकरा द्रष्टव्या अपरिग्रहबतिसमा विद्वज्जनैर्दुर्जनाः ॥ ३५ ॥ વિદ્વાન પુરૂષોએ દુર્જન પુરૂષને નિષ્પરિવડ એવા વૃતિ (સાધુઓ) સમાન જાણવા. કેમકે સાધુએ બ્રહ્મદશાને પ્રાપ્ત થવાથી ધર્મ અધર્મના વિચારથી રહિત છે તેમ દુર્જન પુરૂષે પણ ધર્મ અધર્મના વિચાર વગરના છે. સાધુઓ જગતમાં ચાલતા અનેક સાંસારિક ધર્મોને દ્વેષ કરનારા માને છે, તેમ દુર્જન પુરૂષે ઉત્તમ એવા ધર્મ માર્ગને ઢષ કરનાર ગણે છે. સાધુઓ મેહાન્ય પ્રાણીઓની નજરથી નિન્દાને ગ્ય એવા આચારવાળા છે. તેમ દુર્જન પણ લેકનિન્જ એવા આચાર (ચેરી વગેરે) કરવામાં ઉદ્યમયુક્ત બુદ્ધિવાળા છે. સાધુએ પોતાના આત્માનું ભલું કરવું તેવી એક નિષ્ઠાવાળા છે, તેમ દુર્જન પુરૂષો કેવળ સ્વાર્થપરાયણ છે. સાધુઓ બીજાને દુઃખ ઉપજ કરનાર વાતે (એટલે સત્ય વાત કહેવાથી મનુષ્યને દુઃખ થાય છે) તેઓ નિ:સ્પૃહી હોવાથી કરતા નથી, તેમ દુર્જન પુરૂષે પણ દુષ્કર્મ છુપાવવા મન રહે છે. સાધુઓ એક મેક્ષસુખ સિવાય બીજા તમામ પ્રકારના સુચની નિન્દા કરવાવાળા છે, તેમ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ પંચમ દુના પણ સની નિન્દા કરવાવાળા છે. આમ અપરિગ્રહુ ચેગી સમાન દુનાને જાણવા. એટલે આવા લક્ષણવાળા દુનાના ત્યાગ કરવા અને સાધુ મહાત્માની સેવા કરવી એવા ભાવ છે. ૩૫ દુર્જનને રાહુની તુલના. वीक्ष्यात्मीयगुणैर्मृणालधवलैर्यवर्धमानं जनं, राहुर्वासितदीर्घतं मुखकरैरानन्दयन्तं जगत् । नो नीचः सहते निमित्तरहितो न्यक्कारवद्धास्पृहः, किञ्चिन्नात्र तदद्भुतं खलजने येन केऽवस्थितिः ।। ३६ ।। જેમ રાહુ મુખરૂપ કિરણાથી જગતને આનંદ આપનારા અને કમળના ૨સાના જેવા પેાતાના ઉજ્જળ ગુણેથી વૃદ્ધિ પામનારા ચદ્રને જોઇને તે સહન કરી શકતા નથી, પણ વિના કારણુ તેને તિરસ્કાર કરવામાં સ્પૃહા કરનારો થાય છે, તેમ નીચ માણુસ મુખ` તયા હાથથી જગને આનંદ આપનારા અને કમળના રેસાના જેવા પોતાના ઉજવળ ગુણૈાથી વધતા એવા માણુસને જોઇને તે સહન કરી શકતે નથી પણુ કારણ વિના તેનેા તિરસ્કાર કરવામાં તે સ્પૃહા રાખનારા થાય છે. કારણુ કે, દુનની સ્થિતિ વૃકના જેવી હાય છે. ૩૬ ખળ પુરૂષ શુ શુ કરે છે ? वन्द्यान्निन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवाञ्छूरान् द्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान् । गुह्यानि प्रकटीकरोति घटयन् यत्नेन वैराशयं, ब्रूते शीघ्रमवाच्यमुज्झति गुणान् गृह्णाति दोषान् खलः ॥ ३७ ॥ ખળ પુરૂષ જય લેાકેાની નિન્દા કરે છે, દુ:ખિત લેને હસે છે, ભાઈએ સાથે ક્લેશ કરે છે ( હરકત કરે છે. ) શૂર પુરૂષોના દ્વેષ કરે છે. વ્યાપાયાદિમાં દેવથી ખાટ આવતાં ધનહીણુ થયેલ એવા પુરૂષોના પરાભવ કરે છે, પેાતાના આશ્રિતજ નેને આજ્ઞા કર્યાં કરે છે. છાની વાર્તાને પ્રસિદ્ધ કરી આપે છે. મહેનત્તથી વરવાળ! અન્તઃકરણને ઘટાવતા અવાચ્ય ( ન ખેલવાના ) વચનને ખેલે છે. ગુણ્ણાના ત્યાગ કરે છે. અને દેખેને ગ્રહણ કરે છે. માટે સુજ્ઞ પુરૂષે આવા દુ નથી દૂર રહેવું. ૩૭ ૧ મુખથી એટલે સારા મધુર વચને ખેાલવાથી. અને હાથથી એટલે દાન તથા જીનામા આપવાથી. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ પરિચ્છેદ દુર્જનનિા -અધિકાર. શુદ્ર દેડકાની હંસ પ્રતિ દુર્જનતા. aધરા. हे पक्षिनागतस्त्वं कुत इह सरसस्तत्कियद्भो विशालं, किं मद्धाम्नोऽपि बाढं तदतिविपुलतां पाप मा ब्रूहि मिथ्या, इत्थं कूपोदकस्थः शपति तटगतं द१रो राजहंस, नीचः मायः शठार्थो भवति हि विषमो नापराधेन दृष्टः ॥ ३० ॥ એક દેડકે હંસને કહે છે, કે “હે પક્ષી? તું ક્યાંથી આવ્યું?” “સરોવરથી તે કેવડુ છે? ઘણું હે છે. સત્યથી કહે શું મારા ઘરથી પણ વિશાળ છે? તેનાથી તે ઘણું વિશાળ છે.” “હે પાપી! તું મિઆ બોલ નહિ.” આ પ્રમાણે કુવાના પાણીને દેડકે કાંઠે રહેલા રાજહંસને ગાળ્યો આપે છે તેમ જે ખેળ પુરૂષ છે તે ઘણું કરીને લુચ્ચે અને નિત્ય અવળો જ હોય છે એટલે તે અજ્ઞાન તથા અપરાધી છતાં તે જોવામાં આવતું નથી. ૩૮ દુર્જન ભેટે તોપણ સારે નહિં. દેહા. બાથ ભરી ભેટ્યા થક, કરિયે નહિ વિશ્વાસ ફફલને લે બાથમાં, સૂડી કરે વિનાશ. ૩૯ ___ दुर्जनोऽल्पेऽप्यहंकुरुते દુજેન છેડા ઝેરને પણ ગુપ્ત રાખી શકતા નથી. મનુષ્ય—(૧-૪) बिषभारसहस्त्रेण, गर्व नायाति वासुकिः । वृश्चिको बिन्दुमात्रेण, ऊर्ध्व वहति कण्टकम् ॥१॥ પુષ્કળ વિષના ભારવડે વાસુકી નાગ ગર્વ ધારણ કરતું નથી, પણ ફકત એક બિંદુ માત્ર વિષથી વિછી આંકડે (ગર્વને લીધે) ઊંચો રાખે છે. ૧ ઉકત બાબતનું કોયલ તથા દેડકાનું દષ્ટાંત. दिव्यं चूतरसं पीत्वा, गर्व नो याति कोकिलः । पीत्वा कर्दमपानीयं भेको रटरटायते ॥२॥ ૧ આ શ્લોકમાં પ્રશ્નોતર છે. * દલપતરામ, Page #384 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ ક્રાયલ પક્ષી દેવને ચેાગ્ય એવી કેરીના રસનું પાન કરીને ગર્વિષ્ઠ થતું નથી, પરંતુ કાદવવાળુ' પાણી પીઇને દેડકા ડાઉ* ! ડરા! ખખડ્યા કરે છે, ર ખલના આડંબર માટે કાંસ્ય પાત્રનુ દૃષ્ટાંત. निःसारस्य पदार्थस्य प्रायेणाडम्बरो महान् । न सुवर्णो ध्वनिस्तादृग्यादृक्कांस्ये प्रजायते ||३|| ૩૪૬ ઘણે ભાગે હલકા ( માણુસે ) આડંબર (ડેળ ) રાખનારા છે. જેમકે કાંસાના પાત્રમાં જેવા નિ ડાય છે. તેવા ધ્વનિ (શબ્દ) સુવણુ માં હાતા નથી. ૩ દૂનની ચંચલ સ્થિતિ. i अहो सुसदृशी वृत्तिस्तुलाकोटे : खलस्य च । स्ताकेनान्नतिमायाति, स्तोकेन यात्यधोगतिम् ॥ ४ ॥ હા ? ( આશ્ચર્ય છે કે ) નીચપુરૂષની અને તાળવાના કાંટાની સરખી વૃત્તિ છે કે જરા ભારથી ઉંચા થઇ જાય અને થાડા ભારથી નીચે નમી જાય છે. આ મ ખલ મનુષ્ય પણુ ક્ષણે તુષ્ટ અને ક્ષણે રૂષ્ટ થતા વાર લાગતી નથી. ૪ કામલ મનુષ્યમાં પણ દુર્જન ગુસ્સે થઇ જાય છે. આર્યો. प्राकृत एव प्रायो, मृदुषु तरां दीप्यते नसत्पुरुषाः वारिणि तैलं विकसति, निर्मुक्तं स्त्यायते सर्पिः || ५ || ઘણું કરીને પ્રાકૃત ( નીચે ) કેમલ મનુષ્યેામાં અત્યન્ત કાપ કરે છે. પણ સત્પુરૂષા કાપ કરતા નથી એટલે જેમ પાણીમાં મેાતીને શેાધનારા મનુષ્યે પોતાના મેઢામાં તેલના કાગળા લઇ પાણીમાં ઉતરી તેને મુખમાંથી કાઢી તેના પ્રકાશમાં મેતીને શેખી શકે છે પણ ઘી નાંખ્યુ હાય તે તે જામી જાય છે. તેમ દુજ ન મનુષ્ય પરહિતમાં તે નિરૂપયોગી-જડ થઇ જાય છે. પ્ दुर्जनो दण्डयः દુર્જન શિક્ષાને પાત્ર છે. અનુષ્ટુપુ ( ૧ થી ૪ ) खलानां कण्टकानां च, द्विविधैव प्रतिक्रिया । લવાનમ્મુલમો વા, દૂતો વાવ વર્ઝનમ્ ॥ ? ।। Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા-અધિકાર.” ૩૪૭ ખળ પુરૂષ તથા કાંટાને (માત કરવા) માટે ફક્ત બેજ ઉપાય છે; પગમાં પહેરવાના જોડાથી તેમનું મુખ ભાંગી નાંખવું અથવા તેનાથી દૂર રહેવું. ૧% કફ તથા ખળની સમાનતા. अहो प्रकृतिसादृश्य, श्लेष्मणो दुर्जनस्य च । मधुरैः कोपमायाति कटुकेनैव शाम्यति ॥३॥ ખળ પુરૂષ તથા કફ બંને પ્રકૃતિમાં સરખાં છે. કેમકે જેમ મીઠા વચનથી ખળ કેપે છે તેમ ગળી વસ્તુથી કફ કે પાયમાન થાય છે, અને કડવા વચનથી ખળ તથા કડવી ઔષધિથી કફ શાંત થાય છે. ૨ દુષ્ટને સાફ કરવાને ઉપાય मालिन्यमवलम्बेत, यदा दर्पणवत्खलः । तदैव तन्मुखे देयं, रजो नान्या प्रतिक्रिया ॥ ३ ॥ જ્યારે દુષ્ટ પુરૂષ દર્પણની માફક મેલે થાય, ત્યારે તેને સાફ કરવા માટે) તેના મુખમાં ધડ નાખી સાફ કરે, એ સિવાય (શુદ્ધ કરવા માટે) બીજો ઉપાય નથી. ૩ કવિ ખળને નમન કરે છે. सदा खण्डनयोग्याय तुषपूर्णाशयाय च । नमोऽस्तु बहुबीजाय खलायोलूखलाय च ॥४॥ ફે તરાંમાટે હમેશાં ખાંડવા (શિક્ષા) ને યોગ્ય, ખાંડણીયે. તથા નિષ્કારણ પડદા કરનાર ખળ પુરૂષને નમસ્કાર છે કેમકે ખાંડણીમાં જેમ ફેરા ચૅટી જાય છે તેમ ખળપુરૂષમાં નિષ્કારણ છડાનું આછાદન રહે છે. ૪ ખળ પુરૂષ શિક્ષાને જ પાત્ર છે. સ્ત્રધર. मार्ग रुध्ध्वा सगर्व कमपिगतभयं गर्दभं कोऽपि पान्थो, दृष्टा संयोज्य हस्तौ विरचितविनतिः सादरं सम्बभाषे । आर्याध्वानं मदर्थ त्यज मयि च गते स्थास्यसि त्वं यथेच्छं, વાવદિત ન રારિ વિર્જિતો તણા પ્રાપ્તિ મૂર્વ ણા * ૧ થી ૪ સુભાષિત રત્નભાંડાગાર, Page #386 -------------------------------------------------------------------------- ________________ www ૩૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ 0 કઈ એક ગર્દભ (ગધેડે) ગર્વથી માર્ગ રૂધીને ભયરહિત ઉભે હતું, તે. ને એક મુસાફરે જઈ, બે હાથ જોડી,(વિનય પૂર્વક) નમ્રતા માન સાથે કીધું કે – હે આર્ય ! મારે માટે (મારે જવા માટે) રહે છેડી દ્યો, મારા ગયા પછી આપ મરજી માફક બિરાજશે. એમ કહ્યા છતાં ગર્દભભાઈ એ તે સાંભળ્યું નહીં, પછી મુસાફરે (પુષ્પાંજલિ) શિક્ષા કરી કે તરતજ (મહેરબાન સાહેબે) રસ્તે છેડયો. (આ ઉપરથી એ સિદ્ધ થયું કે) મૂખે શિક્ષાનેજ પાત્ર છે. ૫ | દુષ્ટને શિક્ષા એજ શાંતિનું સ્થાન છે. - “એતે મિઆ ભાઈકા ખેત હે, બેડી (વિધવા) બમનીકા નહિ.” સદ બાદશાહી વખતમાં અમદાવાદથી બે મુસલમાન સવારે નેકરીનો હુકમ થવાથી પરગામ જવા નીકળ્યા મિયાંને ઘેર તે હાંલેહલાં કુસ્તી કરતાં હતાં, પિતાનું પિષણ બહુ મુશ્કેલીથી થતું, તે ઘડાને પેટપુર ખાવાની આશા શી? બિચારા ઘેડાના પેટમાં હાથ હાથના ખાડા પડ્યા હતા. ખેતરમાં લીલ-હરીઆળી જેવે ને ઘેડાચડ ઢંકાય જાય એ ઊંચે મેલ જોઈને મિઓએ તે ઘોડા માટે છૂટા મૂકી દીધા, પણ ખેતરના માલિકને ખબર પડવાથી જોરથી હાકોટે કર્યો કે ફકૃમિ આંઓ તરત ઘોડા બહાર કાઢી લઈ, જાણે કંઈજ બન્યું નથી. તેમ ડોલતા ડોલતા આગળ ચાલ્યા, ડેક ગયા એટલે એક વાર બેલ્યો, “યે ખેતરમેં કઈ આદમી દીખા જાતા નહિ હૈ, ઈસમે ઘોડા છોડ દંગે?” તેના સેબતીએ હા કહી તેથી ખેતરને મલ ચરવા ઘડાને છૂટા મૂકી દીધા. એ ખેતર કેઈ બિચારી વિધવા બ્રહ્માના. હતું, તે વખતે તે ત્યાં હતી, તેના ખેતરમાં ઘોડા પેઠેલા જોઈ સ્વાર પાસે જઈ પગે લાગી, ઘણાજ કાલાવાલા કર્યા, પણ દૈત્યને દયા શાની આવે? મિયાંભાઈએ ગણુકયું નહીં, પણ ઉલટી બે ચાર ગાળે દઈ મારવાની ધમકી આપી. બિચારી અબળાજાત શું કરે? લાચાર થઈ નુકશાન થયું તે જોયા કર્યું, મિયાંભાઈએ તે ઘોડા ચરાવતાં ચરાવતાં આગળ ચાલવા માંડયું. બ્રાહ્મણનું ખેતર પૂરું થયું અને છેડે બીજું ખેતર આવ્યું, તે એ પણ બ્રાહ્મણનું જ હશે, એમ ધારી તેમાં પણ ચરાવવા જારી રાખ્યા, મિયાં ફુસકુઓને ખબર નહિ કે એ કોઈ જાગીદારનો વજીફે છે, નહિં તે શેઢાપર ચડત પણ નહી. જાગીરદારના માણસોએ પિતાના વજીફામાં ઘેડા સવાર સહિત પેકેલા , એકદમ ડેડી કાંઈ પૂછપરછ કીધા વગર બંને સ્વારને ઘેથી છેકે નાખી મારવા માંડયા એટલે એક મિયાં બે કે, “તુમ કાયકુ હમ લેકકું મારતા હય તુમેરાકુછ બિગાડ નહિ કીયા ? એ ખેતરતે બેડી બમની કા હૈ ઈમે તુમેરા ક્યાં લીયા?” * ઊતકમાળા. Page #387 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર ૩ એ મિયાંભાઈકા ખેત હૈ બડા બમનીકા નહા હૈ ” આમ બેલી સવારને મણના છ પાંચ શેરી કરી જવા દીધા. હવે પછી મીયાં ખેતરમાં પેઠા અવલ તેના ધણીના નામ ઠામ પૂછવા ટેવ રાખી. જે જવાબમાં બેડી બ્રાહ્મણના, રાંડીકુંડી બાઈના, સાધુ વેરાગીના ખેતર જણાય તે ખુશીની સાથ છે ડા ચરાવા મંડી જાય, પણ જે મિયાંભાઈના કે કોઈ રજપૂત ગરાસીયાના જાય તે “ચલેભાઈ ચલે” કહી ચાલવા માંડે. હિચકારા કે નબળા ઉપર જે જુલમ ગુજારે છે તે ઉપરની વાત બતાવી આપે છે. તેઓ સબળાથી તે સદાય દેઢ ગાઉ દૂર રહે છે. અથાત્ પચે તેને હાડે વિસમે છે ને જ્યાં લાગે ત્યાંથી તે ભાગે છે. ધિક્કાર છે એવા હીચકરાઓને. દુર્જન દંડથી જ પાધરો થાય છે. જેસે કરી કાંબરી ચઢે ન દુજો રંગ.” * એક દિવસ અકબરશાહે પિતાના વહાલા ગુલામને પૂછયું કેમ વહાલા અને ઈનાજ તું સાચેસાચું બેલ કે, દુનિયાની કઈ પશુ ચીજનો તને ઈચ્છા બાકી રહી છે? આવું નામવરનું બોલવું સાંભળી ગુલામ બે કે–જી જહાંપનાહ! સર્વ મારા મનની ઉમેદ આપ નામવરે પૂરી પાડી છે. પણ એક બાકી રહે છે માટે હજુ ૨ હુકમ આપે તે રેશન કરૂં. આ પ્રમાણે ગુલામનું બોલવું સાંભળી બાદશાહે ખુશીથી કહ્યું કે મારા પારા જાન? તું ખુશીથી જે બાકી રહ્યું હોય તે માગી લે, હું આપવા કબુલ કરું છું. આ શાહને સ્વાલ થતાં ગુલામ બે કે સરકાર ! કેઈ દિવસ નાશી ગયે નથી માટે તે ઉમેદ મારા મનમાં બાકી રહી છે. આવું ગુલામ પદને નછાજતું બોલવું સાંભળવા છતાં પોતાનું વચન પાળવા પાદશાહે કહ્યું કે ઠીક જે તારી ઉમેદ છે તે પૂરી કર! પછી ગુલામ ત્યાંથી નાશી એક પિતાના દેસ્તના ઘરમાં સંતાઈ રહ્યું. વહાલા ગુલામને વિગ થયે જેથી બાદશાહ ઘણુંજ બે ચેન થઈ ગયે અને હજુરીઆઓને હુકમ કર્યો કે અનાજ જ્યાં હોય ત્યાંથી શેધી મંગાવી મારી પાસે લાવે. પછી હજુર–મરજીકાનો અને કારભારી વગેરે તેને મનાવવા ગયા, પણ ગુલામભાઈએ તે ઉહ ઉહુજ કર્યા કર્યું, મનાવા જનારાઓએ બહુજ તેને આજીજીથી ગ્ય શુકને કહ્યાં, પણ કેઈનું કહેવું તેણે ધ્યાનમાં લીધું નહીં તેથી થાકીને છેવટે તેઓ પાછા આવ્યા; પરંતુ શાહ તે જેમ જેમ વધારે વખત થતે ગયે તેમ તેમ તેના વિયેગથી બહુજ આકુળવ્યાકુળ થયે અને ખાસમંડળને હુકમ કર્યો કે જે અઈનાજ મનાવી લાવે તેને અમૂલ્ય હીરાને હાર આપું. આવું શાહનું બોલવું સાંભળી બીજાતે કેઈએ હા પાડી નહીં, પણ શાહના બીરબલે કહ્યું કે ખાવિંદ! જ બીરબલ બાદશાહ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ મનાવી લાવું છું જરા પણ અકળાતા નહીં એમ કહી તે ગુલામ જ્યાં તે ત્યાં ગયે અને બોલ્યા ચાલ્યા વગર જતાવેંત લાત મુકીઓની ગરમાગર છે મીઠાઈ ચખાડવા માંડી જેથી ગુલામ ગભરાઈ છે કે મહેરબાન અને શાસારૂ મારે છે. હું ક્યાં આપની સાથે આવવા ના પાડું છું. બીરબલે કહ્યું કે ત્યારે થા ઝટપટ આગળ એટલું કહેતાં તે તુરત તે ગુલામ આગળ થયે અને શાહના હજુર લાવી ખડે કર્યો તેને જોઈ પ્રેમઘેલે શાહ એકદમ ઉભું થયે ભેટી પડે અને પૂછયું કે હાલ અઇનાજ! તેને બીરબલ શું ફરે. દઈને મનાવી લાળે તે મને જણાવ? અઈનાજે જણાવ્યું કે બીરબલજીએ તે મને કબુનો છત્રીશ શેરજ બેલ્યા ચાલ્યા વગર કરવા માંડે તેથી મેં જાણ્યું કે જવાની હા નહીં પાડું તે આ મારા હમણાને હમણુંજ પ્રાણ કાહાડી નાંખશે માટે તુરત આવવાની કબુલાત આપી, અઈનાજનું બોલવું સાંભળી શાહ બીરબલની વિચિક્ષણતા જોઈ એટલે તે ખુશી થયે કે તેને અમુલ્ય હીરાને હાર ઇનાયત કરી દીધે. દુર્જનની કૃપાનું ફળ. અનુક્Y (૧ થી ૩) अनवस्थितचित्तानां, प्रसादोऽपि भयंकरः । सर्पिण्यत्ति किल स्नेहात्स्वापत्यानि न वैरतः॥ १ ॥ વૈર નહિ પણ નેહાવેશમાં સર્પિણી (નાગણ) જેમ પિતાનાં બચ્ચાંને ખાઈ જાય છે, તેમ અસ્થિ ચિત્તવાળા મનુષ્યની મહેરબાની પણ ભયંકર થાય છે. એટલે દુજનની કૃપા પણ દુઃખનું કારણ છે માટે તેની કૃપાની પણ ઈચ્છા રાખવી નહિ.૧ હલકી કાધીના પ્રસંગથી સેનાની શરમ, टंकच्छेदे न मे दःखं, न दाघे न च घर्षणे । एतदेव महदुःखं, गुञ्जया सह तोलनम् ॥ २॥ સનું કહે છે કે-ટાંકણું મારી મને કાઢવામાં આવ્યું, રેતીમાંથી જુદુ પાડવા માટે બાળવામાં આવ્યું, અને તપાસ કરવામાટે ઘસવામાં આવ્યું, આ બાબતમાં મને દુઃખ થયું નથી, પણ ચણે ઠીની સાથે તળાવામાં મને મહા દુઃખ ઉત્પન્ન થયું છે. ૨ મિત્ર તથા વેરી તરીકે પણ ખલનો ત્યાગ કરવો જોઈએ. वर्जनीयो मतिमता दुर्जनः सख्यवैरयो । श्वा भवत्यपकाराय, लिहन्नपि दशनपि ॥ ३ ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૩૫૧ - બુદ્ધિશાળી પુરૂષે દુષ્ટ મનુષ્યની સાથે મિત્રતા તથા શત્રુતાને ત્યાગ કર, કારણ કે મિત્રતાથી ચાહતે અને શત્રુતાથી કરડે કૂતરે કેહને માટે છે. ૩ દુર્જનનો સ્નેહ પણ દુઃખદાય છે. ત્ર એક ફતેમાં કરીને મીયાં હવે તે પોતાના ગામથી થોડે દૂરના ગામમાં હવાલદારો કરતે હરે, પિતાની વીશ વર્ષની ઉમરથી નૈકરી કરતાં ચાલીશ વર્ષની ઉમર થવા આવી, તેથી વતનમાં જઈ રહેવાની મરજી હાઈને નેકરીનું રાજીનામું આપ્યું પરંતુ વિશ વર્ષ સુધી નોકરી કરી તે મુદતમાં ગામના લેક સાથે હળીમળીને મોઢે મીઠાશ રાખી રહેવાથી તેના પર સર્વ ખુશી હતા. મિઓને ખાધાપીધાનું કાંઈ ખરચ બેસતું નહતું, હમેશાં એક પછી એક ઘરવાળે તેને ખવરાવતે હતે. વળી કઈ વિવાહ કે કારજના પ્રસંગ ઉપર મિયાંને જમવાનું પહેલું મળતું કેટલાક પટેલીઆ જેડે તે એ સંબંધ બંધાઈ ગયે હતું કે વાર તહેવાર અને કઈ કઈ સાધારણ પ્રસંગ ઉપર મિયાંને નેતરવામાં આવતું હતું, એટલે સુધી કે તેના ઉપર પ્રીતિ રાખતા કે જાણે પોતાના કુટુંબને માણસ હોય નહીં! જતી વખત મિયાં ઉપર ભાવ દેખાડા લેક ડે સુધી વળાવવા આવ્યા. છેવટ સલામ કરી આવજે, આવના' શબ્દથી પરસ્પર રજા લીધી. ગામના લોક તે જ્યારે જ્યારે મિયાંની વાત નીકળે ત્યારે તેની તારીફ કરતા હતા, અને મિયાંને મળવાની કેઈવાર આતુરતા રાખતા હતા. - એક વખત પટેલીઆના છોકરા તથા ગામનાં માણસે મળી પંદર જણ એક ઘરને ગામ મેળો થતું હતું તે ઉપર જવાને તૈયાર થયા. રસ્તામાં મિયાંનું ગામ આવવાનું હતું, જેથી રાજી થતા થતા તેને મળવાના ઉલ્લાસમાં રસ્તો કાપવા લાગ્યા. ગામને પાદર ગયા ત્યારે એક પહોર દહાડે પાછલે બાકી હતા. પૂછતાં પૂછતાં મિયાને ઘેર ટોળુને ટેળું ઉભું રહ્યું. મિયાં આવકાર આપી સૌને ઉભા થઈ મળ્યા ને સલામ કરી બેઠા. મિયાંએ કહ્યું “ધનઘ ! ધનદહાડે ! આજ તુમ સબ પટેલ લેક હમારે ઘરકું મીજબાન આયે, હમ બાત બેત ખુશ હવા !” મેઢેથી ઉપર પ્રમાણે છે પરંતુ મિયાંના મનમાં તે કાંઈનું કાંઈ થવા લાગ્યું ! અરે પંદર વીશ ધોરા (મરદ) આવીને બેઠા છે ! તેમને ત્યાં હજારો વ. ખત આપણે ખાધેલું છે, તે એક વખત ખવરાવવાની ના કેમ કહેવાય. પ્રથમજ પણ આવ્યા છે તેને જેટલા ખીચડી પણુ આગળ ધરાયજ નહિ આતે કંસારના મેમાન છે ! તેથી પાંચ સાત રૂપીએને ઘેર ગળી આવે એવું છે ! અરે ખુદા ! આતે પુરેપુરી કમબદ્ધિ આવી! ખર્ચ કરવાની મરજી તે નથી પણ મોડેથી તે ભલું મનવવું જોઈએ? યુક્તિથી ખર માંથી બચીએ અને ભલાઈ લે એવું બવાય. * કેતુકમાળા. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩પર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ નેતે ઠીક આવા આવા અનેક વિચારે મિયાંભાઈના મનમાં એક પછી એક આવવા માંડ્યા આખર સૈના સાંભળતાં બીબીને કહ્યું કે આ સબ અપને બત પછાનવાલે હૈ, ઔર મૈને બે દફે ઉષ્ક વાં ખાના અચ્છા અચ્છા ખાયા હય, તે ઉોકે વાતે કંસારકી તૈયારી બનાદે, ઔર કિસીક્ર, રસેઈ પકાનેકું લાવ મેં બજારમેસે ઘી, ગુડ, સરકારી વગેરે લાતા હઊં” એમ કહી સે મેમાનને ઘેર બેસારી બહાર ગયો. મેમાને જાણ્યું કે મિને લાવ આપણા ઉપર ઘણે છે. જુઓને કંસાર કરવાને કહ્યું ને ઘી ગેળ લેવા પણુ ગ. વાહ! શું ભલા માણસ છે ! સિપાઈ તે આ હેય નહિ, “મીભાઇની યારી તે ઝાંપા લગી સારી” એમ કહેવાય છે તે તેમાં બેટું પાડે છે ? મિના મનમાં તે કપટ હતું તેથી તુરત પિતાના ભાઈબંધ જાલમખાને ઘેર ગયે અને સર્વ વાતથી વાકેફ કરી કહ્યું કે “દેખ યાર અબી તે લાજ શરમ તેરે હાથમેં હય, જશકા જશ મીલે ને બીજમાનકું ખીલાના ન પડે ઐસા ઉપાય કરના મેરી હાલત અબી કૈસી હય સે તુમ જાનતે હે એ સાલા પાંચ સાત રૂપિ. યાકા નુકશાન કર જાય ઉમે અપને કયા નફા? અબીતે ઉનકા બાપાકી પરવા ભી નહી હૈ” જાલમખાં કહે અચ્છા, દેરત મરી પાસ ઉલ્કા ઉપાય તે હૈ, લેકીન બેત મુશ્કિલ બાત હૈ. તેમાં કેસા મુશ્કિલ હૈ, બેલ તે સચ્ચ. જાલમખાં–દેખ, મેરા ઐસા ઈરાદા હૈ કે મેં પાંચ દશ આદમી જમા કરકે તેરા ઘરકી નજક આ ઔર ગાલી દેકે બેલું કે “એ સબ મીજબાનકું નીકાલ, એ મેરા ગુનેગાર હૈ, નહિ તે મેં માર ડાલુંગા.” ઉસી બખ્ત તમને મેરી સામને હથીઆર લેકે ઉસ્કી તરફસે લડાઈ કરનેકું તૈયાર હેના એ બાતસે સબ મીજબાન ડરકે મારે, ભાગ જાએંગે, કબી ન ભાગ જાવે તે તે તરફઍ વખ્ત પર બંદુકકા ભડાકા બી કરના પડેગ. ભડાકા સુનકે પીછે તે ઓ સબ ભાગ જાએંગે મગર ઉસી બખ્ત બડી હશીયારી રખના કબી ગેલી છુટ જાવે તે જાન જાનેકા સટ્ટા હૈ! ખાં– બાત તે મીજબાનકું નીકાલનકી બહુત અછી હે, લેકીન બંદુકકી ગોલીકી બાત અછી નહિ હૈ. જાલમખાં–તબ, ચલ, ચલે જા તેરે ઘરકું. જશ ખાલી પીલી કીસ તરેહસે મીલે? “જશ તે જાન ગયે મીલે” તેરેકું માલૂમ હૈ? Page #391 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૩૫૩ ફક્તખાને દઢ વિચાર મેમાનને કાઢી મુકવાનો હસે તેથી લાઈલાજે તેનું કહેવું કબુલ રાખ્યું, ને પિતાને ઘેર જતી વખત જાલમખાંને પાછળથી આવવાનું કહેતે ગયે. ફતેહાંએ ઘેર આવી કમાડ બંધ કરીને મેમાનોને વાતે હેકા ભરાવ્યા ને અગાઉના વખતની વાત કરવા માંડી. જાલમખાંએ બીજા પાંચ સાત આદમીને બોલાવ્યા, ઢાલ, તરવાર, અને બંદુક હાથમાં લઈ લીધી, જામગરી સળગતી રાખી ફરેખાંના ઘર આગળ તે માણસે સહિત આવી હાકોટે કર્યો કે, “ અરે હરામી લક! આઈ જાઓ અબી મેદાનમેં! હમારા બડા નુકસાન કરકે ઘરમેં ઘુસી ગયા છે, તે તુમ સબ કયા સમજતે હે !! ચલો સતાબી કરે અરે એ. ફતેમાં ફસકું સુનતા નહિ? નીકાલ સબ લોકકું બહાર નકાલ સબ લોકકું બહાર ! પેલા બિચારા ગામડીયા લોકો તે ચોંક્યા કે આતે કેને બહાર નીકળવાનું કહે છે તે ખાંએ તેમને શાંત પાડી અંદરથી તાડકે કર્યો કે “એ જાલમખાં જુલમી, તુમ કિકું નિકાલનેકું બોલતે હે ? જાલમખાં–તુમેરા મીજબાનકું ! ઉન્હાને હમારા બડા ગુહા કયા હૈ! ફતે ખાં-ક્યા ગુન્હા કિયા હૈ? જાલમપાં-મેરા બાવા ઈનુકા ગાંઉમે નેકરથા ઉસી બખ ઈસુને ઉકુ મારાથ. ફતેખાંના પૂછવાથી પેલા ગામડી એ જાલમખાં સાંભળે તેમ જવાબ દીધું કે, ના ભાઈસાહેબ, અમે તો કાંઈ જાણતા નથી ! તેમજ એમના બાપને પણ દીઠા નથી! તે અમોએ તેમને માર્યા તે ક્યાંથી હાય !!!” જાલમખાં–જબ તમને નહિ તે તુમેરા ભાઈએ મારા હેગડા ! એ સબ એકાએકજ છે કે દુસ? યાદ રાખો, મેં અબી છોડનેવાલા નહિ! યહ હથીયારસે માર મારકે ટુકડે ટુકડા કર ડાલુંગા. ગામડીઆઓ ગભરાવા લાગ્યા, તે જોઈ ફતેખાએ પિલા ગામડીઆઓને હિંમત આપી કે જાલમખાંને શે ભાર છે? તમને હું બેઠો છું ત્યાં સુધી ઉની આંચ આવવા દેનાર નથી. એમ કહી તે પણ ઢાલ, તરવાર, બંદુક લઈ લડવાને તૈયાર થયો. આથી પટેલીઆઓને હિમ્મત આવી તથા તેઓ નિષ હતા, તેથી મનમાં એમજ હતુ કે આતે કેઈકને બદલે કોઈકને વઢવા આવેલ જણાય છે. તેથી થેડીવારમાં ફતે ખાં સમજાવી કાઢી મુકશે. આમ વિચારીને તેઓ નિર્ભયપણે બેસી રહ્યા, ૪૫ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ ફખાં ખડકીનાં બારણું ઉઘાડાં મૂકી વચમાં ઉભે ઉભે કહેવા લાગે “એ જાલમખાં જુલમી, હમેરા ઘરકી લાજ લેતા હૈ! એ સબ હમેશા ઘરકે મીજબાન હૈ. ઉો કે મારકું આયા તે ઉનકી પહેલા મેં તુમેરી સાથે લડુંગા. ભી સિપાઈ બચ્ચા હૈ ! લડનેમેં કુછ કમતી નહિ હૈ! ” જાલમખાંએ આ બેલવાની કાંઈ ગણત્રી કરી નહિ. તે જાણતું હતું કે “ઉને પાણીએ કાંઈ ઘર બળવાનું નથી!” પણું હજી ગામડીઆઓ ડગ્યા નહિ, માટે કાંઈ તડાકા ભડાકા તે બતાવ્યા વિના છૂટકે નથી એમ ધારીને બંદુક હાથમાં લીધી પાંચ દશ ગાળો પણ દીધી, અને “અબે ફતેખાં ઉકું નીકાલત હય કે નહિ દેખ તેરીબી કમબખ્રી આઈ હૈ!” એમ કહી ખાલી બંદુકના બહાર કરવા માંડ્યા. આથી પટેલઆએને ચટપટી થઈ તે તુરત ઉભા થઈ નાશી જવાને રસ્તે શોધવા મંડી પડ્યા. પણ વિચાર થયે કે ફતેમાં તેમની તરફથી જબરી લડત કરશે એની આશાથી મન ફર્યું ને જવાનું બંધ રાખ્યું. વળી સાંજ પડી જવા આવી હતી તેથી બીજે કંઈ જવું ગમતું પણ નહેતું. આવી રીત પટેલીઆઓનું નિડરપણું જોઈ ગેલી ભરી બંદુક તૈયાર કરી તેના ઉપર ત કી (મનમાં તે ભીંત સામી વિંશાની કરી હવે પછી એવા હાલ બધાના કરવાની ચેતવણી આપવાને હેતુ હતે.) તુરત તેને બહાર કર્યો, ફતેખાંએ પ્રથમથી જાણ્યું હતુ કે ગોળી વાગવાની નથી. તેથી તેણે ખશી જવાની તજવીજ કરી નહિ. તે ગળી છૂટી તે હાથ પર વાગી, તેથી લોહી વહેવા માંડયું. આ દેખાવ પટેલીઆએ થે કે પોતાના હાથ હેઠા પડયા. તે તુરત વડી ઉપરથી ઠેકી ઠેકીને બીજે રસ્તેથી નાઠા તે નજીકના ગામમાં અંધારૂં થતાં પડોંચી ગયા. ફતેખાને વાગી જવાથી જાલમખાં દિલગીર છે, પણ તેમની લડાઈનો હેતુ જશને જશ મેળવી પટેલી આઓને ખવરાવ્યા વિના નસાડવાને હતું તે પાર ઉતરેલ ઈ સંતોષ થયે. ફખાએ તેના મિત્ર જાલમખાને કહ્યું કે તુમ કહેતે થે કે, “ જશ જાન ગયે મીલે એ બાત સભ્ય હૈ. ફેકટને જશ મેળવા ઇચ્છવું એના જેવી નાદાની બીજી યે ડીજ હશે તે ખરેખરૂં કપટ છે, ને કઈ રીતે ગુમ રહેતું નથી. આખરતે જાહેર થાય છે જ. તે વખત જશને બદલે જુતીઆં ખમવો પડે છે. તેમજ કઈ ફેકટમાં જશ લે. વા જાય છે તે તેને અસત્ય, વિશ્વાસઘાત, વગેરે નીચ પાપી કામો કરવાં પડે છે. તે છેવટ પિતાને જાન પણ જોખમમાં ઉતારવે પડે છે એમ બતાવવાને આ વાતને હેતુ છે, માટે તેવા પ્રપંચથી સદા દૂર રહેવું જરૂરનું છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૫ રિચ્છેદ દુર્જનનિંદા–અધિકાર. ૩૫૫ ખળપુરૂષને પ્રથમ નમન કરવાનું કારણ अनुष्टुप दुर्जनं प्रथमं वंदे सज्जनं तदनन्तरम् । मुखप्रक्षालनात्पूर्व गुदप्रक्षालनं यथा ॥ १ ॥ હુ ખળ પુરૂષને પ્રથમ નમીને પછી સત્પરૂષને નમું છું. કારણ કે (પ્રાતઃ કાળમાં) પ્રથમ ગુદા પ્રક્ષાલન– (ઝાડે જંગલ જવું તે) કર્યા પછી મુખ પ્રક્ષાલન ( દાતણ વિગેરેથી મુખ સાફ કરવું તે) કરવામાં આવે છે. ૧ દુષ્ટના પાસથી સુજન પાસે કંટાળે. - વસતતિ. प्रायः स्वभावमलिनो महतां समीपे, तिष्ठन् खलः प्रकुरुतेऽर्थिजनोपघातम् , शीतादितैस्सकललोकसुखावहोऽपि, धूमे स्थिते न हि सुखेन निषेव्यतेऽग्निः ॥ १॥ સ્વભાવથી મલિન એ ખળ પુરૂષ મહાપુરૂષોની સમીપ રહેતું હોય ઘણું કરીને તે બળ પુરૂષની સમીપ આવતા અર્થિ જનેના નાશને કરે છે. ત્યાં દષ્ટાંત આપે છે કે અગ્નિ સમગ્ર લેકને સુખ આપવાવાળે છે, તે પણ ધુમાડે હેય સુધી શીત (તાઢ) થી પીડા પામેલા મનુષ્પથી સુખે કરીને સેવી શકતું નથી. ૧ દુર્જન સંગી સુજન પાસે જવાને ભય. ફિજિી . उपानीतं गत्परिमलमुपाघ्राय मरुता, समायासीदस्मिन्मधुरमधुलोभान्मधुकरः। परो दूरे लाभः कुपितफणिनश्चन्दनतरोः, पुनर्जीवन्यायादि तदिह लाभोऽयमतुलः ।।३॥ પવનથી આલા ચન્દન વૃક્ષના સુગન્ધને છેટેથી સુંધીને મધુર એવા મધુ (મકરન્દ) ના લાભથી ભમરે આ ચન્દન વૃક્ષમાં ગયે. એટલે છેટે ઉભે હતું ત્યાં તેને મહેણો લાલ હ પરંતુ હવે કે પાયમાન જેમાં સર્પ છે, એવા ચન્દનના વૃક્ષમાંથી જે ફરી જીવતે પાછો અહિં આવે તે આ અતુળ (ન તેળી શકાય) એવો લાભ છે એટલે હુજનથી આવૃત એવા સુજન પાસે જતાં વધારે ભય છે. ૨ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ દુષ્ટના અમૂલ્ય સંગીને ત્યાગ. રાÇવિરોહિત (૨ થી ૫ ) सौवर्णः कमलाकरः शशिशिलासोपानबन्धक्रमो, वारि क्षीरसहोदरंतटतरुश्रेगी सुखाः क्षोणयः । सर्व ते रुचिरं सरोवर परं निन्धः कुतोऽयं विधिः, कूटग्राहभयात्प्रयान्ति विमुखाः पान्था निदाघेऽप्यमी ॥ ३ ॥ હે સરેવર ! તારામાં રહેલો કમલેને સમૂહ સુવર્ણ સમાન રંગવાળે છે. અને ચન્દ્રકાન્ત નામના મણિઓથી તારા તીરના પગથીયાંની સીડી બાંધેલી છે. તેમ સીર ( દુધ) સમાન તારૂં પાણી છે. તથા કાંઠાના વૃક્ષોની પંક્તિથી સુખરૂપી એવી તારા કાંઠાની ભૂમિ છે એમ તારૂં સર્વ સુન્દર છે. છતાં તને આ નિન્દવા યોગ્ય (વિધિ) દેવ કયાંથી પ્રાપ્ત થયું? કે આ (ભયંકર ) ઉષ્ણ તુમાં પણ મુસાફર લોકે ગુપ્ત રહેલા ઝુડની બીકથી વિમુખ (આડું મુખ રાખનારા) થઈ ચાલ્યા જાય છે? મતલબ કે સજજન પુરૂષ પાસે આવા જીડ જેવા ર્જને હોય તે તેની પાસે કઈ અથી જન જ નથી. ૩ બાવળની નિરૂપયેગી પ્રથા, * गात्रं कण्टकसङ्कटं प्रविरलच्छाया न चायासहत, निर्गन्धः कुसुमोत्करस्तव फलं न शुद्विनाशक्षमम् । बब्बूलद्रुम मूलमेति न जनस्तत्तावदास्तामहो, ह्यन्येषामपि शाखिनां फलवतां गुप्त्यै वृतिजोयसे ॥ ४॥ હે બાવળના વૃક્ષ ! તારૂં શરીર કાંટાના સંકટવાળું છે, તારી આછી છાયા મનુષ્યના થાકને હરણ કરી શકતી નથી, તારા પુલને સમૂહ ગબ્ધ રહિત છે. તેમ તારૂં ફળ મનુષ્યની સુધાને નાશ કરવામાં સમર્થ નથી એટલું જ નહિ પણ ફળવાળાં બીજા વૃક્ષોને પણ ઢાંકી દેવા સારૂ તું વાડરૂપ થાય છે. એટલે તેમાંથી પણ ફળ બીજાને લેવા દેતા નથી, આવા તારા નિરૂપયોગી લક્ષણથી મનુષ્ય તારાથી બીએ છે. ૪ કુસંગ માટે ભ્રમરને ઉપાલંભ. कि कापि प्रलयानलैर्विटपिनो निर्दह्य भस्मीकृताः, किं वा दैवगजेन पङ्कजवनं निष्कन्दमुन्मूलितम् । * બાવળ એ કેવળ નિરૂપયેગી વરતું નથી, પરંતુ દુર્ગણીના ચોકય લક્ષણ ત્રાસનું કારણ છે તે ઘટાવવાને આવા દષ્ટાંતો આપવામાં આવે છે. કતાં, Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિ દા—અધિકાર. किं वा हन्त कृतान्तकेसरिभयाच्यक्तो मदः कुञ्जरे, येनास्मिन्विर से करीरकुसुमे हा भृङ्ग ? विश्राम्यसि ॥ २ ॥ હૈ. ભમરા ? પ્રલયના અગ્નિથી શુ' વૃક્ષે મળીને ભસ્મીભૂત થઈ ગયા છે ? શુ' 'દ્રના હાથીએ કન્ઝ સહુિત કમલનું' વન મૂળમાંથી ઉખેડી નાખ્યુ` છે ? અથવા શુ કાળરૂપી સિ’ડુના ભયથી હાથીએએ પેાતાના ગંડસ્થલમાં રહેલ મના ત્યાગ કર્યાં છે ? કે જેથી તું આ રસહીન કેરડાના પુષ્પમાં વિશ્રાન્તિ કરી રહ્યા છે ? મતલમ કે ભમરાના વસવાના ત્રણ ઉચ્ચ સ્થાનકા ( વૃક્ષા, કળા અને હાથીના મદ) હાવા છતાં તેને નીરસ કેરડાના વૃક્ષમાં રહેલા જોઈ આ પ્રશ્ન છે. પ दम्भदोष. બાહ્યાડ ખર. અગલાના ઈંભ. અનુષ્ટુપ્ ( ૧ થી ૨ ) पश्य लक्ष्मण पंपायां, बकः परमधार्मिकः । શનૈશ્ર મુશ્ચતે વાતો, નીયાનામનુજમ્પયા / ? // ૩૫૭ શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે—હે લક્ષ્મણ ! પ’પાનામના તળાવમાં પરમ ધાર્મિક એવા આ મગલા જીવા ઉપર દયાની ખાતર ધીમે ધીમે પગ મૂકી રહ્યા છે એ જો. કેમકે તેના દંભી વર્ત્તનને ઉત્તમ પુરૂષો જાણી શકતા નથી. ૧ મત્સ્યના ખુલાસા. सहवास्येव जानाति सहवासिविचेष्टितम् । ત્રાસ્યતે ૨ રામેળ, તેનારૂં નhછીતઃ ॥ ૨ ॥ સહવાસીની ચેષ્ટાને સહવાસી જ જાણે છે. રામચન્દ્રજી બગલાના સહવાસી નથી તેથીજ ખગલાની પ્રશંસા કરી રહ્યા છે, કેમકે તે નથી જાણતા કે એ કુળહીન કરાણા છે, અર્થાત્ આ બગલાએ મારા આખા કુળનું' નિકન્દન કરી નાંખ્યુ છે. ૨ દભીનાં લક્ષણા. આર્યો. ( ૩ થી ૨૨ ) निर्गुणलोकप्रणतः, सगुणे स्तब्धः स्वबन्धुषु द्वेषी । વર્નનળાવત્યુ:, જીત્યથી વાશ્મિજ્ઞો ધૂર્તઃ ॥ ૨ ॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ જે ગુણહીન એવા લેાકને પ્રણામ કરે છે. ગુણવાન પુરૂષને દેખી અક્કડ રહે છે. પેાતાના બન્ધુઓને। દ્વેષ કરે છે અને બીજા મખ્યામાં દયાયી મધુભાવ ધારણ કરે છે, તેવા કીર્તિના અથવાળા લક્ષણી ધૃત પુરૂષને ની જાણવા ૩ મ સ્વાર્થ સાધક હઁભીએ. ૩૫૮ कार्योपयोगकाले प्रणतशिरावाद्वशतवचनकारी | मङ्गो मौनी, कृतकार्यों दाम्भिकः क्रूरः ॥ ४ ॥ ' દંભીપુરૂષ કાના હેતુથી ( ગરજે) મસ્તક નમાવનાર તથા સૈકડા ચાટુ ( મીઠાં ) વચનને ખેલનાર થાય છે. અને કાર્ય સિદ્ધ થયા પછી ભ્રૂકુટી વાંકી કરી માનવ્રત ધારણ કરનાર અને ક્રૂર (નિય ) થઇ જાય છે. ૪ દંભી દૈત્ય. स्तम्भित विबुधसमृद्धिदैत्यों योऽभूत् पुरा जम्भः । दम्भः सोऽयं निवसति भूमितले भूतदेहेषु ॥ ए ॥ દેવતાઓની સમૃદ્ધિને રોકનાર એવા “ જલ ” નામના દૈત્ય જે પહેલાં થયે હતા. તે આ દભરૂપે થઇ ભૂતલમાં ભૂત-પ્રાણી માત્રના શરીરમાં નિવાસ કરી રહ્યા છે. પ દુ‘ભી ક્રિયા ઉપર નિસ્પૃહતાનું સામ્રાજ્ય. शुचिदम्भः शमदम्भः स्नातकदम्भः सभाधिदम्भ | निःस्पृहदम्भस्य तुलां यान्ति तु नैते शतांशेन ॥ ६ ॥ પવિત્રતાના દ‘ભને રાખનારા, શમ ( ઇન્દ્રિય નિગ્રહપણા) ના દંભને રાખનાર સ્નાતક (વિદ્યારનાતક, વ્રતસ્નાતક અને વિદ્યાવ્રતસ્નાતક) આમ ત્રણ પ્રકારના સ્નાતકના અભિમાનને ધારણ કરનારા અને સમાધિ ( યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આમ અષ્ટાંગ ચેગ ) ને જાણું છું, એમ દભ રાખનારા આ ચાર પ્રકારના દુભીએ નિસ્પૃહી દંભી પુરૂષની સ્પર્ધામાં પણ ટકી શકે તેમ નથી, એટલે નિસ્પૃહતાના દ‘ભી સર્વોપરિ છે. ૬ શૈાચનાં 'ભ. शौचाचारविवादी मृत्क्षयकारी स्वबान्धवस्पर्शी | शुचिदम्भेन जनोऽयम् विश्वामित्रत्वमायाति ॥ ७ ॥ *૩ થી ૨૧ કાવ્યમાલા પ્રથમ ગુચ્છક. Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, દુર્જનનિન્દા અધિકાર. ૩૫ શાચના આચારને વાદ કરવાવાળે એટલે મૃત્તિકાને ક્ષય કરનારા અને પોતાના બાપેને જ સ્પર્શ કરનારે મનુષ્ય પવિત્રપણાના દંભથી જગતના શત્રુભાવને પામે છે. ૭ અહિંસા વતને દંભ संहृतबहुविधसत्वो, निःक्षेपदविणवारिबहुतृष्णः । सततमहिंसादम्भो वडवाग्निः सर्वभक्षोऽयम् ॥ ८॥ ઘણું પ્રાણીઓને સંહાર કરનાર અને બીજાની થાપણુના ધન રૂપી પાણીમાં ઘણી તૃષ્ણા રાખનાર એ સમુદ્રમાં રહેલા વડવાનલ નામના અગ્નિની માફક સર્વનું ભક્ષણ કરનારો મનુષ્ય છે તેથી તેને અહિંસા વ્રતના દંભને રાખનારો જાણ. ૮ દંભની લીલા. मुण्डो जटिलो नग्नश्छत्री दण्डी कषायचीरी वा । भस्मस्मेरशरीरो दिशि दिशि भोगी विजृभते दम्भः ॥९॥ કેઈ–માથું મુંડાવનાર તે કઈ જટા રાખનાર કોઈ નગ્ન ( નાગેતે) કોઈ મસ્તક ઉપર છત્ર રાખવાવાળે, કઈ દંડને ધારણ કરનારે, કેઈ ભસ્મ ( રાખ) થી વેળા શરીર વાળ એ દેહ ધારી (એટલે પાખંડી રૂપે થયેલો) દંભ જગત્માં આનન્દ કરી રહ્યા છે. હું દંભીના આડંબર, खल्वाट:: स्थूलवपुः शुष्क्तनुमुनिसमानरूपो वा ! शाटकवेष्टितशीर्षश्चैत्योन्नतशिखरवेष्टनो वापि ॥ १० ॥ કોઈ માથે ટાલવાળે, તો કેઈ સ્થૂળ શરીરવાળે, કઈ શુષ્ક (સુકાયેલ) શરીરવાળે તો કઈ મુનિના સમાન રૂપને ધારણ કરનાર કેઈ રેશમી વસ્ત્રથી મસ્તકને બાંધનારે તે કઈ મન્દિરના ઉંચા શિખર સમાન જટાના કેશને બાંધવા રે, આમ અનેકરૂપે દંભી પુરૂષે જગતને પિતાના દંભની જાલમાં ગ્રહણ કરેલ છે ૧૦ દંભનું કુટુંબ लोभः पितातिबद्धो जननी माया सहोदरः कूटः । कुटिला कृतिश्च गृहिणी पुत्रो दम्भस्य हुंकारः ॥ ११ ॥ અત્યન્ત વૃદ્ધ (વૃદ્ધિ પામેલ) લેભ દંભને પિતા છે. માયા (કપટ) માતા છે. ફટ (અસત્ય ભાષણ) સદર (સગો) બધુ (ભાઈ) છે. અને કુટિલ એવી જે કૃતિ કામ) તે સ્ત્રી છે અને માન (હુંકાર કરીને જવાબ આ વે તે પુત્ર છે. અથૉત્ આ સર્વ દંભના કુટુંબ છે. ૧૧ Page #398 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શરીર ચેષ્ટાથી દ‘ભીના જોવાતા હાદ. नयनाञ्चलैः सकोपैर्भृकुटि हुंकारवदनसंज्ञाभिः । बहुविधकदर्थनाभिः कथिताखिलहृदयवाञ्छितो मौनी ॥ १२ ॥ માન રાખીને પણુ કે પ રહિત એવા નેત્રતા ઇસારાથી ભ્રકુટી ચડાવી હુંકારવાળા સુખની સ ́જ્ઞાથી અને ઘણુા પ્રકારની કુત્સિત ચેષ્ઠાએથી પા તાના હૃદયનું તમામ ઇચ્છિત દશાઁવી આપે છે. ૧૨ ઈંભી પુરૂષ ૩૬૦ પવિત્ર બ્રાલેકમાં દંભની દરખાસ્ત. रक्षन्परसंस्पर्श शौचार्थी बह्मलोकेऽपि । પંચમ दम्भः पुरोऽस्य तस्थावुत्थित एवासनाकाङ्क्षी ।। १३ ॥ બ્રહ્મલેાકમાં પણ ખીજાથી સ્પર્શ ( અડકવા ) ને ખેંચાવતા એટલે સ`કુચિત વજ્ર કરી ચાલતે શૈોચના જેને હેતુ છે, એવા દંભ આ બ્રહ્માજીની આગળ આસનની ઇચ્છા રાખીનેજ ઉઠીને ઉમેા રહ્યા એટલે પવિત્ર બ્રહ્મલેકમાં પણ પેતાનુ અતિ પવિત્રપણુ ખતાવતા ઉભા રહ્યા કે આ બધા સ્થાનકા અપવિત્ર છે. જેથી મને પવિત્ર સ્થાનક આપે. ૧૩ બ્રહ્માના ઉત્તર. उपविश पुत्र ममाङ्के नियमेन महीयसातिचित्रेण । अहसि गुणगणोद्भूतगौरवसंवादिनानेन ॥ १४ ॥ હૈ પુત્ર ! ઢંભ ! મારા ખેાળામાં નિયમથી તુ એ? કારણકે ગુણના સમૂહની માટાઈને કહેનાર એવા આ ( તારા ) અતીવ મેાટા ચારિત્રથી તુ ( મારા ખેાળાના આસનને ) લાયક છે. ૧૪ દભનુ વન. इत्युक्तो विश्वसृजा तस्यां कमशंकया ससंकोचः । अभ्युक्ष्य वारिमुष्ठया कृच्छ्रे गोपाविशदंभः ॥ १५ ॥ બ્રહ્માજીથી આ પ્રમાણે કહેવાયલા દલે સકેાચની સાથે હાથમાં પાણી લઇ તે બ્રહ્માજીના ખેાળાનાં છાંટયું. અને ( એમ પવિત્ર કરી ) પછી શ’કા છોડીને પ્રુથી તેમાં બેઠા, ૧૫ દસની નવી દરખાસ્ત नौच्यमवश्यं यदि वाच्यं हस्तपद्येन । आच्छाद्य वक्त्ररन्धं स्पृष्टो न स्यां यथास्य वातांशैः ॥ १६ ॥ Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જન-અધિકાર ૩૬૧ તમારે અવશ્ય ઉચે સ્વરેથી ન બોલવું. અને જે બેલવું પડે પ્રથમ તે હાથ રૂપી કમલથી મુખના છિદ્રને ઢાંકીને બેસવું. કે જેથી મુખને પવનના અંશ રૂપ થુંકના છાંટાથી હું અહિં સ્પેશિત ન થાઉં. એડલે મને તમારા થુંકના છાંટા ન ઉડે. ૧૬ દભની જગતમાં મુસાફરી. अथ मर्त्यलोकमेत्य भ्रान्त्वा दम्भो वनानि नगराणि । विनिवेश्य गौडविषये निजजयकेतुं जगाम दिशः ॥१७॥ હવે ( સ્વર્ગથી) દંભ મનુષ્ય લેકમાં આવીને વને તથા નગરમાં ભ્રમણ કરીને શૈડ દેશમાં પિતાના વિજયની વિજાને ચડાવીને પછી અન્ય દિશાને વિજ્ય કરવા ચાલ્યા. ૧૭ દંભને નિવાસ, तदनु च गणकचिकित्सकसेवकवणिनां सहेमकाराणाम् । नटभटगायकवाचकचकिचराणां च हृदयानि ॥ १७ ।। ત્યારપછી દક્ષે જેશી, વિદ્ય, નોકર, વાણુઆ, સેની, નટ, (નાચકરનારા,) લડવૈયા, ગવૈયા, કથા વાંચનાર, અને ચક્રવતિ રાજાઓના ગુણ અનુચરોના હૃદયમાં પ્રવેશ કર્યો. ૧૮ દંભને પક્ષીઓમાં પ્રવેશ. मत्स्यार्थी चरति तपः सुचिरं निःस्पंद एकपादेन । तीर्थेषु वकतपस्वी तेन विहंगानगतो दम्भः ॥ १९ ॥ માછલાના અર્થવાળો તે પણ ઘણું વખત સુધી એક પગે સ્થિર રહ્યો ને તપસ્વી એ બગલે તીર્થોમાં તપ કરી રહ્યું છે, તેથી (તે બગલા માર્કત) દંભ પક્ષિઓમાં પેઠે. ૧૯ વૃક્ષમાં રહેલો દંભ. विपुलजटावल्कलिनः शीतातपवातकर्शिताः सततम् । वृक्षा जलार्थिनो यद्दम्भस्य विजृम्भितं तदपि ॥२०॥ મટી જટા અને વલ્કલ ( છાલ)ને ધારણ કરવાવાળાં તેમ હમેશાં તાઢ તથા તડકાથી દુર્બળ થયેલાં (એટલે ઉપરથી તપસ્વીના સમાન વેશ તથા તપ કરવાવાળાં) વૃક્ષે જળની ઈચ્છા રાખીને ઉભાં છે તે પણ દંભનું પ્રકટ વ. રૂપ છે. ૨૦ & ગેડ દેશમાં બે પુરૂષે વધારે છે એમ કવિને અભિપ્રાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ દંભને પ્રભાવ. दम्भविकारः पुरतो, वञ्चकचक्रस्य कल्पवृक्षोऽयम् । वामनदम्भन पुरा, हरिणा त्रैलोक्यमाकान्तम् ॥१॥ શઠ લેકને દંભને વિકાર કલ્પવૃક્ષ સમાન છે. કારણ કે પહેલાં ભગવાને વામન રૂપને દંભ કરીને આખું લેય ( બલિરાજાનું રાજ્ય) લઈ દબાવી દીધું હતું. ૨૧ ત્રતદંભનું સામ્રાજ્ય, शमदमभक्तिविहीनस्तीत्वतदुर्ग्रहग्रस्तः । अभिभवति प्रतिपक्ष्या साधुजनं कीर्तिचौरोऽप्तौ ॥२॥ શમ (ઇન્દ્રિયનિગ્રહ) દમ (મનોનિગ્રહ) અને ભકિતથી હીન છતાં પણ તીવ્ર એવાં વ્રતરૂપી દુષ્ટ રહેથી ગળાયેલ એટલે અન્તઃકરણમાં શમ, દમ, ભક્તિ નથી તે પણ દંભ બતાવવા સારૂ અનેક ઉપવાસાદિ વ્રતને કરવાવાળે એટલે કી ને ચાર અર્થત કે આમ ઉપવાસાદિ વ્રત કરૂં તે લેકે મને ધર્મિષ્ઠ કહે, એવી કીની અભિલાષા ખાતર ઉપવાસાદિ વ્રત કરનારે દંભી પુરૂષ સજજર પુરૂષને વિશ્વાસ પેદા કરી તેને પરાભવ કરે છે. ૨૨ ધૂર્તના ત્રણ લક્ષણ અનુષ્ક. (૧-૨ ) मुखं पद्मदलाकारं, वाचा. चन्दनशीतला । हृदयं कर्तरीतुल्यं, त्रिविधं धूर्तलक्षणम् ॥ १॥ મુખ પદ્મ (કમલ) ના દલ સરખું છે. અને વચન ચન્દનસમાન શીતલ (ઠંડું) છે, પરંતુ હદય તે કાતર તુલ્ય છે એટલે આ ત્રણ ધૂર્ત (ધૂતારા) મનુષ્યનાં લક્ષણો છે. ધૂર્તનાં બીજ લક્ષણ धृष्टो दुष्टोऽपि पापिष्टो, निर्लज्जो निर्दयः कुधीः । निश्शङ्को यो भवेत्क्रूरः, एतध्धूर्तस्य लक्षणम् ॥३॥ દભીપુરૂષ બીજાને પરાભવ કરનાર, દુષ્ટ, પાપી, લજજાહીન, દયારહિત, કુત્સિત ધ્યાન કરનારે (કુબુદ્ધિવાળે) અને ક્રૂર હોય છે છતાં પણ તે માટે તે શંકા હિત હોય છે એટલે આ કહેવા દુર્ગુણે પિતામાં છે છતાં તે પિતામાં નથી એમ બીજાને બતાવવા સારૂ શંકારહિત થઈ વિચરે છે. ૨ Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ, દુર્જનનિન્દા અધિકાર ૩૬૩ મંત્ર દંભી યેગી. માર્યા. (૩ થી ૭) वेश्याकर्षणयोगी पथि पथि रक्षां ददाति नारीणाम् । रतिकामतन्त्रमूलं मूलं मंत्रं न जानाति ॥ ३॥ વશીકરણ તથા આકર્ષણ કરવા સારૂ જેણે ગ ધાર્યો છે. એ દંભીપુરૂષ સ્થળે સ્થળે સ્ત્રીઓને રક્ષા (રાખ) ની ચપટી આપી રહ્યા છે એટલે આ રક્ષાથી તને પુત્ર, ધન વિગેરેની પ્રાપ્તિ થશે, તારે પતિ તને આધીન થશે ઈત્યાદિ કહે છે. જ્યારે “નિ કામતંત્ર” વાત્સ્યાયન શાસ્ત્રના મૂલ મંત્રને પણ જાણ નથી છપાં યેગમાર્ગને દંભ કરી રહ્યા છે ૩ ૯ વિષયી ગુરૂઓ. बहवो रथ्यागुरवो, लघुदीक्षाः स्वल्पयोगमुत्पाद्य । व्याधा इव वर्धन्ते, मुग्धानां द्रविणदारहराः ॥ ४॥ કેટલાક શેરી શેરીના ગુરૂ થયેલા (પામરે) હલકી દીક્ષા લઈ ઘેડ એગને ઉત્પન્ન કરી, પારાધીઓની માફક અજ્ઞાની લેકોનાં ધન તથા સ્ત્રીઓનું હરણ કરનારા થઈને વધી રહ્યા છે. એટલે પિતા ઉપર વિશ્વાસુ બનેલાને ચેલા કરી તેઓની સંપત્તિ તથા સ્ત્રીઓને પણ ભેગવે છે. ૪ સામુદ્રિક શાસ્ત્રને દંભ રાખનાર દુર્જન. हस्तस्था धनरेखा विपुलतरास्याः पतिश्च चलचित्तः। मृगाति कुलवधूनामित्युक्त्वा कमलकोमलं पाणिं ।। ५॥ • સામુદ્રિક શાસ્ત્રને દંભ દશવી કહે છે કે–આ સ્ત્રીને હાથમાં રહેલી રેખા ઘણીજ વિશાળ છે. પરંતુ આનો ધણી ચલચિત્ત (ચલાયમાન ચિત્ત કે વળે છે, એટલે બીજી સ્ત્રીઓમાં પ્રીતિ વાળો છે. એટલે આ સ્ત્રી ઉપર તેના ધણીને પ્રેમ નથી એમ કહીને દંભી પુરૂષ કુલવતી સ્ત્રીઓના કમલ સમાન કેમલ હાથનું મર્દન દંભી પ્રપંચથી સર્વ કેઈને ઠગી શકે છે. अभिनवसेवकविनयैः, प्राघूणोंक्तिभिर्विलासिनोरुदितैः । धूर्तजनवचननिकरैरिह कश्चिदवश्चितो नास्ति ॥ ७॥ ૩૪ ૩ થી ૬ કાવ્યમાળા પ્રથમ ગુચ્છક. Page #402 -------------------------------------------------------------------------- ________________ પંચમ ३१४ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ - સેવક (નેકર) ના વિવિધ વિનથી. નવિન આવેલા પરેણુ (મેમાન) ના ભાષણેથી વિલાસિની (કામિની) સ્ત્રીઓના રૂદનથી, અને ધૂર્ત જ તેના વચનના સમૂહથી અહિં કઈ પણ પુરૂષ ન છેતરતો હોય તેમ નથી અથત ઉપરના પ્રપંચે સર્વ જન સમૂહને છેતરે છે. ૭ ચાડીયે મનુષ્ય વિષધર કરતાં પણ વિષમ છે. આર્યા. विषधरतोऽप्यतिविषमः, खल इति न मृषा वदन्ति विद्वांसः । થઈ નઈપી, સી પુનઃ વિરૂાના છે ? IF ખળ પુરૂષ વિષધર (સર્પ) કરતાં પણ અતિ વિષમ (દુઃખ દાયક) છે, આ પ્રમાણે વિદ્વાને કહે છે તે વાત સત્ય જણાય છે. કારણ કે સપ તે“ના ” નેળીય ના શ્રેષને કરનાર છે અને ચાડીયે (નીચ) પુરૂષ” સ ” કુળવાન મનુષ્યને ઠેષ કરે છે. એટલે નકુળને દ્વેષ કરનાર કરતાં સકુળને છેષ કરનાર અતિ વિષમ છે આ વિદ્વાનેનું કથન સત્ય છે. ૧ ધૂવડ અને ચાડીયાનું સમાનપણું. હોવા જનાનિgrit Test દુર્ગના ઘૂ. I दर्शनमपि भयजननं येषामनिमित्तपिशुनानाम् ॥३॥ બીજાના દોષને જોવામાં ચતુર (ઘુવડ પક્ષે રાત્રિયે જોવામાં નિપુણ ) કઠોર વાણીવાળા (એટલે ઘુવડની વાણું પણ કઠોર હેય છે) આવા પ્રકારના દુર્જન લેક અને ધુવડ નામનાં પક્ષીઓ છે. કારણ કે નિષ્ણજન બીજાનું ભુંડું સૂચવવાવાળા ઘુડ તથા દુર્જન લોકોનું દર્શન પણ ભયને ઉત્પન્ન કરનાર છે. એટલે દુર્જનને જોઈને મનુષ્યને ભયની પ્રાપ્તિ થાય છે તેમ ધુડને દેખીને પણ અનિષ્ટ ફળની ધાસ્તીથી મનુષ્ય ડરે છે. ૨ ચાડીયાની ચલણીની સાથે સમાનતા. स्वमपि भूरिच्छिद्रश्चापलमपि सर्वतो मुखं तन्वन् । तितउस्तुल्यः पिशुनो, दोषस्य विवेचनेऽधिकृतः ।। ३ ॥ જેમ પતે ઘણું કાણાવાળી છતાં પિતાના ચપળ મુખને ચેતરફ ફેરવતી ચાલી ફેતરાને વિભાગ કરવામાં અધિકારને પામી છે તેમ પિતે ઘણા છિદ્ર (લાં ૪ થી ૧૧ સુભાષિત રત્નભાંડાગાર Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિન્દા અધિકાર ૩૬૫ છન–દૂષણ) વાળ હોય તે પણ સર્વ ઠેકાણે પિતાના ચપલતાયુક્ત મહેઢાને ફેરવતે એ ચાડીયે મનુષ્ય જગતના દેષના વિવેચન કરવામાં પામેલે છે. ૩ નીચનું ઓસડ નીચ. पिशनः खलु सुजनानां खलमेव पुरो निधाय जेतव्यः । कृत्वावर मात्मीयं, जिगाय वाणं रणे विष्णुः ॥ ४॥ જેમ વિષ્ણુ ભગવાને પોતાના (તાઠીયા) તાવને આગળ કરીને રણસંગ્રામમાં બાણાસુરને જીત્યા હતા તેમ સજજન પુરૂએ જે ચાડીયા (નીચ) પુરૂષને છત હોય તે તેના સમાન નીચ પુરૂષને જ આગળ કરીને જતા. ૪ ચાડીયાની જીભની કાળી નાગણ સાથે સરખામણું. वदने विनिवेशिता भुजङ्गी, पिशुनानां रसनामिषेण धात्रा । अनया कथमन्यथा विलीढा नहि जीवन्ति जना मनागमन्त्राः ॥५॥ બ્રહ્માજીએ ખળ પુરૂષના મુખમાં જીભના નિમિત્તથી નાગણ મેલી છે (જે જીભ છે તે સર્પિણીના જેવું કામ કરે છે, એટલે કે જેમ નાગણ મનુષ્યોને કરડે છે અને મંત્ર ભણનારા પુરૂષે પિતાને બચાવ કરનારા ન મળી શકે અર્થાત પિતે મંત્ર રહિત થાય તે અવશ્ય પિતાનું મરણ થાય છે. તેમ છભરૂપી સર્પિણી જેઓને કરડે છે, તેઓ જે મંત્ર રહિત થાય અર્થાત્ વિચાર કર્યા વિના ચાલે) તે અવશ્ય મરણને શરણ થાય છે. ૫ સજજન તથા ચાડીયાની જીભમાં તફાવત. પુષિતા. प्रकटमपि न संवृणोति दोषं गुणलवलंपट एष साधुवर्गः । अतिपुरुषरुषां विनापि दोषैः, पिशुनगुनां रुषतां प्रयाति कालः ॥६॥ ક્ષણ માત્ર પણ ગુણમાં આસક્ત એ સાધુ પુરૂષનો સમૂહ બીજાને દેષ પ્રકટ દેખાતું હોય તે પણ તેને ઢાંકે છે ત્યારે ચાડીયા મનુષ્ય અન્યના દોષ વિના પણ અત્યન્ત કઠેર રેષવાળાં વચનથી બરાડા પાડતાં (કુતરાને પક્ષમાં ભસતાં) જાય છે. ૬ ચાડીયે મનુષ્ય અતિદુષ્કર કામ પણ કરી શકે છે. ફુતવિન્વિત. क पिशुनस्य गतिः प्रतिहन्यते दशति दृष्टमपि श्रुतमप्यसौ । अतिसुदुष्करमव्यतिरिक्तदृक् श्रुतिभिरप्यथ दृष्टिविषैरिदम् ।।७।। Page #404 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ ચાડી (નીચ પુરૂષ) ની ગતિ કઈ ઠેકાણે શું હણાય છે? નહીં જ કારણ કે હલકી દષ્ટિવાળે પુરૂષ, પિતાને (સાધવામાં) બહુ શ્રમ પડે તેવું કાર્ય હોય, તે પણ ઝેરી નજરથી જોયેલું કે પિતાના (ઝેરી) કાનથી સાંભળેલું જે (મનુષ્ય કે કાર્ય) હોય તેને દંશીને (અવળું બેલીને) નાશ કરે છે. ૭ શું ચાડીયાઓની જીભ ગુણના રસને જાણી શકતી હશે? શિવીિ. अभूदम्भोराहोः सहवसतिरासीत्करलया, गुणानामाधारो नयनफलमिन्दुः प्रथयति । कथं सिंहीसूनुस्तमपि तुदति प्रौढदशन र्गुणानामास्वाद, पिशुनरसना कि रसयति ॥ ९॥ ચન્દ્રમાં કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયે છે. અને ત્યાં લક્ષમીજીની સાથે (બેન ભાઈ હેવાથી) રહેતે એ ગુણોના આધારરૂપી હોવાથી (શાન્તિ આપી) નેત્રના ફને આપે છે એવા સુજન ચન્દ્રમાને પણ દાંતથી રાહ શા વાસ્તે દુઃખ આપતે હશે? એટલે જેમ ચાડીયા (નીચ પુરૂષ) ની જીભ ગુણેના સ્વાદને જાણી શકતી નથી, તેમ રાહુને હેતુ સમજી શકતો નથી. ૯ દેષ શેધક દુર્જને. मन्दाक्रान्ता. जिह्मोलोकः कथयति पुरा हन्त हित्वा गुणौघानम्भः क्षारं गुणगणनिधेस्तस्य रत्नाकरस्य । विश्वे छिद्रानुसरणसमारुढसर्वेन्द्रियाणां, दोषे दृष्टिः पिशुनमनसां नानुरागो गुणेषु ॥१०॥ કપટી લેક ગુણના ભંડારરૂપ રત્નાકર (સમુદ્ર) ના ગુણને તજીને રત્નાકર નું પાણી ખારું કર્યું છે, એમ (દેષ બતાવી) બબડ્યા કરે છે, કારણ કે ગત્ માં દેવ શેધવામાં આરૂઢ ઇદ્રિવાળા, તથા ચાડીયા મનવાળા એવા દુષ્ટ પુરૂની દષ્ટિ દેષ સેવામાં રહે છે, પણ તેમની ગુણે ઉપર પ્રીતિ થતી નથી. ૧૦ ચાડીયાની જીભમાં કસ્તુરીની કિંમત. રાહૂવિત્રહિત. વાતાત તવૈવ પળખિ થાન તૂIિ, कान्तारान्तरवारिणां तृणमुजां यन्माभिमूले कृता । Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જન-અધિકાર. ૩૬૭ यद्येवं पिशुनस्य हन्त रसनामूलेऽकरिष्यस्तदा, पायासेन विना भविष्यदतुला कीर्तिश्च निर्दोषता ॥ ११ ॥ હે દેવ! વનની અંદર ચાલનારાં, ખડ ખાનારાં એવાં મૃગલાઓના નાભિદેશમાં જે તેં કરતુરી ઉત્પન્ન કરી છે, તેમાં ખરેખર તારાજ દેષ છે, કારણ કે બળ પુરૂપની જીભ ઉપર જે તે કસ્તુરી ઉત્પન્ન કરવામાં આવી હોત, તે તારી દોષ રહિત અગણિત (પુષ્કળ) કીતિ મહાનું શ્રમ વિના પ્રસિદ્ધિ પામત. ૧૧ ચાડીયાને શિક્ષા કે એક દિવસ બાદશાહે બિરબલને પુછ્યું કે “બીરબલ ચાડી કરનારને શું શિક્ષા કરવી યોગ્ય છે?” બિરબલે પિતાની ચાડી કરનારાઓને ઘાટ ઘડવાને દાવ આ જાણી બે કે “ગરીબ પરવર ! ચાડી કરનારને તેના કાન છેદ કરવાની શિક્ષા એગ્ય છે ! આ સાંભળી શાહ બે કે “ ખરેખર તે ચાડી કરનારાઓ કા. નમાં આવી પારકી આડી અવળી વાતે ભરાવે છે, તેમ તેઓ બેટી નાગી ગઈ સાંભળી બીજાનું અનિષ્ટ કરવા ધારે છે, માટે કાન છેદ કરવામાં આવે તે બેશક થાડીયા ચાડી કરતા અટકે એમાં જરા શક નથી, એમ કડી પાદશાહ બીરબલની યુક્તિના વખાણ કરવા લાગ્યા. कृतघ्ननिन्दा. (સુખકાર ઉપર અપકાર.) નીચ પુરૂષને જે ડાળે બેસે તેનેજ કાપે. અનુદ્Y (૧ થી ૧૧) यथा गजपति श्रान्तश्छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीच स्त्रमाश्रयम् ॥ १ ॥ જેમ હાથી છાયામાટે વૃક્ષને આશ્રય કરી વિશ્રાનિ થયા બાદ તે વૃક્ષને હણી નાખે છે તેમ નીચ પુરૂષ પિતાના આશ્રય સ્થાનને (કાર્ય સિદ્ધ થયા પછી) હ નાખે છે. ૧ પૃથ્વીની ફરીયાદ न हि मे पर्वता भारा न मे भाराश्च सागराः। છતાય મામા મા વિવાઘાત ૨. પૃથ્વી કહે છે કે મને પર્વતને ભાર નથી સમુદ્રને ભાર નથી પરંતુ જે પુરૂ કૃતન,(કર્યા ઉપકારને નાશ કરવા વાળા અર્થાત ઉપકારી મનુષ્યને અપ _x બીરબલ બાદશાહ Page #406 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કાર કરવાવાળા) તેને મહાભાર લાગે છે તેમ વિશ્વાસઘાત કરનારા મનુષ્યને અને તિભાર લાગે છે. ૨ દુષ્ટને કરેલો ઉપકાર અપકારજ થાય છે. उपकारोऽपि नीचानामपकारो हि जायते । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥३॥ - જેમ સપને દૂધ પીવરાવવું તે કેવળ વિષની વૃદ્ધિ કરનારું છે. તેમાં ખળ પુરૂ ને કરેલ ઉપકાર (ઉલટે) અપકાર રૂપે (હરૂપે) ગણાય છે. ૩ કેશ તથા કુપુરૂષો વકતા છોડતા નથી. अलकाश्च खलाश्चैव मूर्धभिः सुजनैधृताः । उपर्युपरि संस्कारेऽप्याविष्कुर्वन्ति वक्रताम् ॥४॥ કેશ તથા ખલ પુરૂષોને સુજન લેકે પોતાના માથા ઉપર ધારણ કરે છે, અને તેઓને ઉપરા ઉપર સંસ્કાર કર્યા કરે છે તે પણ તે (કેશ તથા ખલ પુરૂષ) પિતાની વકતા (વાંકાપણું) ક્ષણે ક્ષણે પ્રકટ કરે છે. કે ખળને અહિત કરવાની પ્રથા खलानां धनुषां चापि सदशजनुषामपि । . . गुणलाभो भवेदाशु, परहद्भेदकारकः ॥५॥ ધનુષ જેમ સારા વંશ (વાંસડા) માંથી ઉત્પન્ન થયેલ છે તેમ નીચ પુરૂષ ઉત્તમ વશમાં જન્મેલા હોય તે પણ તેને જે ગુણની (યનુષ પક્ષે ગુણ-દેરીપ્રત્યંચાની ) પ્રાપ્તિ થઈ હોય તે તે ગુણ-લાભ તુર્ત બીજાના હૃદયને ભેદનાર થાય છે. માટે દુર્જનમાં રહેલ ગુણ કશા કામને નથી. પણ ઉલટ દુઃખ. પ્રદ થાય છે. ૫ કત્રિમ નમ્રતાનું અનિષ્ટ છેવટ, स्वभावकठिनस्यास्य, कृत्रिमाम्बिम्रतो नतिं । गुणोऽपि परहिंसाय, चापस्य च खलस्य च ॥६॥ સ્વભાવથી કઠિન, બનાવટી નમ્રતાને ધારણ કરનાર એવા આ ધનુષ તથા ખળ પુરૂષને ગુણ (ધનુષ પક્ષે પ્રત્યંચા) પણ બીજાની હીંસા માટે છે. ૬ સુભાષિત રત્નભાંડાગાર. Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનિન્દા-અધિકાર, ખળ પુરૂષ અગ્નિ જેવા છે. यथा यथैव स्नेहेन भूयिष्ठमुपचर्यते । धत्ते तथा तथा तापं महान्वैश्वानरः खलः ॥ ७ ॥ જેમ જેમ સ્નેહથી--ઘી કે તેલવૐ અગ્નિમાં હેામ કરવામાં આવે, તેમ તેમ તે મેાટા થયેલા અગ્નિ વિશેષ તાપને ધારણુ કરે છે; તે પ્રમાણે જેમ જેમ ખળ પુરૂષને સ્નેહ-પ્રીતિથી અધિક રીતે સત્કાર કરવામાં આવે તેમ તેમ તે અધિક સતાપને ( ખીજાને દુઃખ દેવુ તે) ધારણ કરે છે. અર્થાત્ ખળ તથા અગ્નિ અને દાડુક સ્વભાવવાળાં છે. ૭ કૃતઘ્નને કરેલા ગુણ અવગુણને માટે થાય છે. खलः सत्क्रियमाणोऽपि ददाति कलहं सतां । दुधोऽपि किं याति वायसः कलहंसताम् || ८ || ખળ પુરૂષ ગમે તેટલા સત્કાર પામ્યા હાય, છતાં સંપુરૂષામાં કકાસ ઉત્પન્ન કરે છે. કેમકે કાગડા કદાચ દૂધથી સ્નાન કરે તેપણ શું તે રાજહંસ ખતે ખરી ? ( અર્થાત્ નહીં ) ૮ ૩૬૯ ખળના ઉયમાં અતિ. वर्धनं वाथ सन्मानं, खलानां प्रीतये कुतः । फलन्त्यमृतसकेऽपि न पथ्यानि विषद्रुमाः ॥ ९ ॥ ra જેમ ઝેરનાં વૃક્ષેા અમૃતના પાણીથી સિ'ચાય તેા પણ હિતકારી ફળથી ફળતાં નથી, તેમ ખળ પુરૂષોનું સન્માન તથા (તેમની આબાદીનુ) વધારવું, એ ખળ પુરૂષાની પ્રીતિને માટે કયાંથી થાય? અર્થાત્ તેથી ખળપુરૂષ। પ્રસન્ન થતા નથી.) ૯ દુજાને શાંતિમાં આતાપ. सद्भिः संसेव्यमानोऽपि, शान्तवाक्यैर्जलैरपि । प्लुष्टपाषाणवदुष्टस्तापमेवाभिमुञ्चति ।। १० ।। દુષ્ટ મનુષ્ય સત્પુરૂષવડે શાન્ત વચનેરૂપી પાણીથી સારી રીતે સેવા હાય તા પણ (ચુનાની ભઠ્ઠીમાં ) મળેલા પથ્થરની માફક તાપનેજ મુકે છે, એટલે શાન્ત કરતાં પણ બીજાને સળગાવીદે છે. ૧૯ નીચ પુરૂષના ખળભળાટ. अतियत्नगृहीतोऽपि खलः खलु खलायते । शिरसा धार्यमाणोऽपि, तोयस्यार्धघटो यथा ॥ ११ ॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ પંચમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જેમ પાણીને અધુરો ઘડે મસ્તક ઉપર ધારણ કર્યો હોય તે પણ જેમ તે ખળભળાટ કરે છે, તેમ અતિ મહેનતથી ગ્રહણ કરેલ હોય તે પણ નીચ પુરૂષ નક્કી ખળભળાટ કર્યા કરે છે. ૧૧ કૃતગ્નનો ત્યાગ કરવારૂપ પૃથ્વીને ઉપદેશ. માર્યા (૧ર થી ૧૬) उपकारिणि विश्रब्धे, शुद्धमतो यः समाचरति पापम् । तं जनमसत्यसन्धं, भगवति वसुधे कथं वहति ॥ १२॥ હે ભગવતિ પૃથ્વિ? ઉપકાર કરનાર, વિશ્વાસુ, શુદ્ધ બુદ્ધિવાળે એ કોઈ મનુષ્ય હોય તેના ઉપર જે માણસ પાપને આરેપ કરે છે, તેવા સત્યહીન (ભ્રષ્ટ પ્રતિનાવાળા ) પુરૂષને તું કેમ વહન કરે છે? ( અર્થાત તારા શરીરમાં તેને ડૂબાવી દે.) ૧૨ કૃતનને કરેલે ઉપકાર નિષ્ફળ થાય છે. व्योमनि शम्वा कुरुते, चित्रं निर्माति यत्नतः सलिले । स्नपयति पवनं सलिलैर्यस्तु खले चरति सत्कारम् ॥ १३ ॥ જે મનુષ્ય બળ પુરૂષ ઉપર ઉપકાર કરે છે, તે આકાશમાં બે વાર (બે ગણું દઈને) હળ ખેડે છે, પાણીમાં યત્ન પૂર્વક ચિત્ર કાઢે છે, અને પાણીથી પવનને ભાન કરાવે છે (અર્થાત્ સર્વ નિષ્ફળ છે.) ૧૩ * કૂતરા કરતાં પણ કૃતન હલકે છે. शोकं मा कुरु कुक्कुर, सत्त्वेष्वहमधम इति मुधा साधो । कष्टादपि कष्टतरं, दृष्ट्वा श्वानं कृतघ्ननामानम् ॥ १४ ॥ હે કૂતરા તું સર્વ પ્રાણીમાં અધમ છે એમ માની વ્યર્થ શેક કર નહીં, કારણ કે તારાથી પણ અધિક કષ્ટકારી એ કૃતધ્ર નામને શ્વાન (કૂતરે) છે, તેને તે તું જે, ૧૪ - કૃતધને મચ્છરની તુલના. अर्थग्रहणे न तथा व्यथयति कडकूजितैर्यथा पिशुनः रूधिरादानादधिकं दुनोति कर्णे क्वणन्मशकः ॥ १५ ।। જેમ કાનને અપ્રિય શબ્દ (ગુણગણાટ) કરનાર મચ્છર (શરીરમાં ચટકે ભરીને ) રૂધિર–ચ.ખીને જે પીડા કરે છે, તેના કરતાં વધારે વ્યથા ગુણગણાટ શરૂ * ૧૩ થી ૧૫ સુક્તમુકતાવલી. Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુજનનિન્દા-અધિકાર. ૩૭૧ બ્દથી કરે છે તેમ બળ પુરૂષ પૈસે લઈ જવાથી જે પીડા કરી શકે તેના કરતા કડવા (મર્મ ભેદક) વચનથી વધારે પીડા કરે છે, ૧૫ + ઉખળ મનુષ્યને કણ પોતાનું છે? રૂપજ્ઞાતિ. छायां प्रकुर्वन्ति नमन्ति पुष्पैः फलानि यच्छन्ति तटद्रुपा ये । उन्मूल्य तानेव नदो प्रयाति, तरङ्गिणां क प्रतिपन्नमस्ति ।। १६॥ જે કાંઠાના વૃક્ષ છાયા કરે છે, પુષ્પથી નમસ્કાર કરે છે. તથા ફળ આપે છે. તેજ વૃક્ષોને (મૂળમાંથી) ઉખેડીને નદી ચાલી જાય છે. એટલે તરંગિણી નદીના તરંગની માફક ઉછંખળ સ્વભાવવાળાં મનુષ્યને કણ અંગીકૃત (પિતાનું કરેલો છે? અર્થાત કે ઈ પણ પિતાનું નથી. ૧૬ કૃતધ માણસ ઉપકાર કરનારનો નાશ કરે છે. वसन्ततिलका. संवर्धितोऽपि भुजगः पयसा न वश्यस्तत्पालकानपि निहन्ति बलेन सिंहः । दुष्टः परैरुपकृतस्तदनिष्टकारी, विश्वासलेश इह नैव बुविधेयः ।। १७ ।। દૂધવડે પાળીને ઉજેરેલ સર્પ પણ વશ થતો નથી, સિંહ પણ પિતાના પાળકને બળવડે નાશ કરે છે, તેમ પર પકારી પુરૂષથી ઉપકાર પામેલ દુષ્ટ પુરૂષ પરોપકારીનુ જ અનિષ્ટ કરે છે, તેથી આ (બાબતમાં) સૂચન કરવાનું કે ડાહ્યા માણસોએ જરા પણ તેવા દુષ્ટ માણસને વિશ્વાસ કરે નહી ૧૭ એક કૃતજ્ઞીને ઉદ્દેશીને હાથી પ્રતિ કવિનું કથન. પાર્ટૂવિક્રીડિત (૧૮ થી ૧૦ पीतं यत्र हिमं पयः कवलिता यस्मिन्मृणालाङ्करास्तापातेन निमज्य यत्र सरसो मध्ये विमुक्तः श्रमः । धिक् तस्यैव जलानि पड्रिलयतः पाथोजिनी मथ्नतः कूलान्युत्खनतः कहीन्द्र भवतो लज्जापि नो जायते ॥१८।। + ૧૫ થી ૧૮ સુભાષિત રત્નભાંડાગાર. Page #410 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંયમ * * * હે કરીન્દ્ર ! હાથીના સ્વામી ! જે તળાવમાં તેં ઠંડું પાણી પીધું, જેમાંથી કમલના અંકુરનું ભક્ષણ કર્યું, તેમ તાપથી પીડાયેલા તે જે તળાવના મધ્યમાં નિમજજન [સ્નાન કરીને પિતાને થાક ઉતાર્યો, તેજ તળાવના પાણીને મેલાં કરતા કમલેનું મર્દન કરતા કાંઠાઓને ઉખેડી નાખતા એવા તને શરમ પણ થતી નથી, માટે તને ધિકકાર છે. ૧૮ ઉત્તમ સાધન છતાં ખળની વક્રતા. नो निधूतविष पिबन्नपि पयः सम्पद्यते पन्नगो, निम्बाङ्गाः कटुतां पयोमधुघटैः सिक्तोऽपि नो मुञ्चति । नोशीरैरपि सर्वदा विलसितं धान्यं ददात्यूपरं, नैवं मुञ्चति वक्रतां खलजनः संसेवितोप्युत्तमैः १९ સર્પ દુધનું પાન કરતો હોય તે પણ તેનું ઝેર નાશ પામતું નથી; લીંબડાનું શરીર દુધ તથા મધુના ઘડાઓ વડે સેચન કરવામાં આવે, તો પણ તે કડવાસને છેડતું નથી. તેમ ઉત્તમ પ્રકારના સુગંધીવાળા જલોથી હમેશાં શેભાવવામાં આવે તે પણ રણની ખારી જમીન ધાન્યને આપતી નથી. તે જ પ્રમાણે ખળ પુરૂષનું ભલે ઉત્તમ પુરૂષે સેવન કરે, તે પણ તે પિતાની વક્રતા (વાંકાઈ) ને છેડતે નથી. કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા મનહર છંદ જાડીમાં અજાડી મધપૂડો પાડયે પારધીએ, પાપી વાઘ અંગે પીડા પૂરણ પમાડી છે; દયાળુ મનુષ્ય દીઠે; દયા તેને દીલ આવી, તેથી તેણે તારી બારી, છુટ્યાની ઉઘાડી છે, છાપ મારી છેડનારનાજ તે છોડાવ્યા પ્રાણ, તેમાં તે શી જગતમાં બા'દુરી જગાડી છે, કહે દલપતરામ, કૃતજ્ઞતા કરી તેને, ખરેખરી કૃતઘતા, તેં કરી દેખાડી છે.– ૨૦ સિંહને શિકાર કરનાર નર નિરખીને, ચંપે એક અજ ચાલે સિંહને ચેતાવવા જાણે ભાળી મારો ભાવ વિસારશે વૈરભાવ, એથી મારે એની પાસે થશે જવા આવવા; કૂદકારે મારી સિંહે અજને વિદારી નાંખ્યું, કહ્યું શાણે જૈને, આ મને સમજાવવા અંતર વિચારી આમ, કહે દલપતરામ, જોરાવરને ન જૈએ ડાપણુ શિખાવવા–૨૧ કતની સુરદાસનું દૃષ્ટાંત. સુરદાસકી ટેકી, લગી તે લગી, નહિ તે રામગુક તે લગાઈ હૈ. એક ચડેતરના એક ગામમાં મથુરદાસ કરીને પાટીદાર રહેતું હતું. તેને કાંઈ સંતાન નહોતું; ઘણું ઘણુંઆ બેઉ ધમપર સારી આસ્થા રાખતાં હતાં. તેમને - ૧ દલપત કાવ્ય ભાગ બીજે જ કેતુકમાળા Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનિનિદા-અધિકાર. ૨૭૩ જાત્રા કરવાની ઇચ્છા થવાથી ઘરની ગાડી ડી ડાકોરજી તરફ ચાલ્યા, ત્યાં આવી ગોમતી સ્નાન ને રણછોડરાયના દર્શન કર્યા બાદ પાટીદારની સ્ત્રીએ પિતાના બેઉ હાથ પર છાપ લીધી. પાટીદારે તે એવા ડામથી બનશીબ રહેવાનું ધાર્યું. જાત્રા પૂરી કરીને પાટીદાર અને તેની આ ઘર તરફ પાછાં વળ્યાં. પટલાણી ગાડીને પેણે ભાગ કી મેટી પલાંઠી વાળી ગાડામાં બેઠી છે, પાટીદાર રાશે ઢીલી મૂકી પટલાણ સામું હે રાખી વાત કરો અને બળદ અટકી જાય ત્યારે ડ ચકારી વગાડતે જાય છે. તેવામાં એક સુરદાસ માર્ગમાં અહીંથી તહીં આથડીયાં ખાતે તેમની નજરે પડયે તેને કોઈ પાટીદારની એારતને દયા આવી ને ગાડી ઉભી રખાવી બાવાને પૂછયું કે “મહારાજ ? આમથી તેમ રખડે છે શા સારૂ ?” બાવાએ ઉત્તર દીધું કે “બાઈ મેં રસ્તા ભૂલ ગયા હૈ, બહુત દેરસેં હૂંઢતા હૈ લેકીન પત્તા નહિ લગતા; મેં સુરદાસ હૈ, ઔર શામકા વખ હૈ, સે મેરેપર કિરપા કરકે નજીકકે ગાઉએ પહુંચવાએ તે રણછોડ છ તુમ્હારા ભલા કરેગા, ” ખાવા કરૂણ જનક કાલાવાલા સાંભળી બાઈનું દીલ દયાથી પીગળ્યું, અને પિતાના ધણીને કહ્યું આ સુરદાસને આપણું ગાડામાં બેસાડી નજીકના ગામ આગળ ઉતારી મુકી એ તે ઠીક. નહિ તે તેને આ વગડામાં કઈ જનાવર મારી નાખશે. પાટીદાર પહોંચેલ હતું. બાઈના જે છેક પોચા હૃદયને તથા ભેળે નહોતું. તેણે કહ્યું, ઉપરકી તે અછી, મગર ભીતરકી તે રામજી જાણે, સુરદાસ મોડેથી મીઠું મીઠું બેલે છે, પણ તે અજાણ્યો અને પરદેશી છે. માટે તેને સાથે બેસાડી લઈ જવો તે અજાણ્યું ફળ ચાખવા બરાબર છે. તેથી વખતે માઠું પરિણામ પણ નીપજે. માટે આપણે તેને તે ચઢાવીએ. એટલે એની મેળે ચાલ્યા જશે. સુરદાસે ઘણી આજીજી. કરવા માંડી તેથી તથા બાઈડીના ઘણા આગ્રહથી પાટીદારે તેને તેના સામાન સહિત ગાડીમાં બેસાડી ગાડી ચાલતી કરી. થોડીવારે એક ગામ આવું. ત્યાં આગળ ગાડી ઉભી રાખી સુરદાસને પાટીદારે કહ્યું... સુરદાસ, આ ગામ મોટું છે માટે ઉતરી જાઓ, અમારે સાંજ પડે છે તેથી જલદીથી જવું છે. સુરદાસ–અબે કુનબી? કીસકું ઉતરને બેલતા હૈ! પાટીદાર-મહારાજ તમને સુરદાસ–હમને તુમ્હારી ગાડી ભાડે કીયી હૈ, સે તુમ મુકામપે નહિ પહુચ+ વિષ્ણુના શંખ, ચક્ર, ગદા, પદ્મના આકારમાં લોઢાના બિબા ઉના કરીને ચાંપે છે તે # સુરદાસ એક ભકત તથા કવિ થઈ ગયો તે આંધળે હતું તેથી હાલ દરેક સાધુ પિતાને સુરદાસ કહે છે ને લોકો પણ તેજ નામે બોલાવે છે, Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ વાતા ઔર બીચમેં ઉતરને કહેતા હૈ, તે તુમકું ભાડા નહિ મીલેગ, ચલ, હમ ઔર હમારી ઓરત દેને કું ઉતાર દે!!! પાટીદાર–મહારાજ? તમારી ઓરત ક્યાં છે સુરદાસ–હમારી સંગ ગાડીમાં બેઠી છે એ. તુમ જાનતા હૈ ઔર કાયકું પૂછતે હૈ, ક્યા હમારી ઓરતકું લે જાનેકા વિચાર હૈ!!! પાટીદારની સ્ત્રી જે પાસે બેઠી બેઠી આ બધી રકઝક સાંભળતી હતી તે વિમિત થઈ ખેદ પામી કહેવા લાગી “મહારાજ! તમે તે મારા ભાઈ અને બાપને ઠેકાણે છે. અરે, તમે સાધુ થઈને આવું અણઘટતું અને જુઠું બોલે છે. તે મોટા પાપી થાઓ છે, તમે ન માં પડશે, જલદીથી ઉતરી જાઓ નહિ તે જબરજસ્તી કરી ઉતારવા પડશે. ” સુરદાસે (મીજાજ બે ઈને) કહ્યું “અબે રંડી! તુમબી ફીર જાતી હૈ? કુનબી બડા ખબરદાર તેરમુંબી ફીરા દીઈ? લેકિન મે તુઝે નહિ છોડનેવાલા, ચુપકીસે હમારી સંગ ચલી આતી તે ઠીક હૈ, નહિત અમલદારકી પાસ ફરીયાદ કરૂંગા.” પાટીદાર કહેવા લાગ્યું કે “આ તે ચીભડામાંથી વરાળ નીકળી. રાંડને હું પ્રથમથી જ કહેતું હતું કે, અજાયાને સાથે બેસાડવાનું કહે મા. પણ રડે માન્યું જ નહિ. હવે આ પરદેશમાં આપણું કેણ સાહેદી થશે?” આવું ત્રણે જણાનું બાઈડી બાબતના વાંધાનું બેલવું સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા, પણ તેમનાથી એ વાંધે પતાવી શકાયે નહિં. સુરદાસે તે ગામના અમલદારને જાહેર કરી પાટીદાર તથા તેની ધણીઆણી એ બેઉને પકડાવ્યાં. અમલદારે એક પછી એક એમ ત્રણે જણની કીકત સાંભળી લીધી, તે એરત પિતાની છે એમ પાટીદાર કહેતા હતા પણ તે વખતે તે બાબતને સબળ પુરા નહોતે. બાઈડીના કહેવા પર વજન રાખવું એ જખમ ભરેલું હતું. કદાચ સુરદાસ તેને ખર ધણું હોય, પણ તેને છેડી દઈ બાઈની કણબી સાથે જવાની મરજી થઈ હોય તે કણબીની બાઈડી છું, એમ હું બેલે એ સંભવિત છે. સુરદાસને પિતાની ઓરત છે, તે બાબતને તેનો પણ સબળ પૂરા નહોતે, પણ સુરદાસને ડાકોરજીમાં પોતાના હાથ ઉપર છાપ લીધેલી હતી તેવી જ તે ઓરતના હાથ પર પણ હતી; તેથી તે બેઉએ સાથે જાત્રા કરી છાપ લીધી હેય એમ સંભવ હતે. આવી રીતનાં શકાપૂર્વક અનુમાને ઉપરથી ખરી રીતે તે પરત કોની છે, તે નકકી ઠરાવી શકાય એમ જણાયું નહિં, ત્યારે ન્યાયાધીશે એ ત્રણે જણને જૂદી જૂદી કોટડીમાં પૂરી, તે ઉપર પહેરે ચાલતે રાખી તેઓ રાતમાં શું બેલે છે, તે બરાબર રીતે સાંભળી લેવા હુકમ કર્યો. Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુર્જનભિન્દા-અધિકાર. ૩૭૫ રાતમાં પેલા પાટીદાર અને તેની ધણીયાણીએ તે કલ્પાંત કર્યા કર્યું એટલે નિરાંત કરી સુવાનું તે ક્યાંથી હોય? પાટીદાર બોલતું હતું કે “રાંડની જાત ભેળી છે. તેણે દંભી સુરદાસને તેને ની આજીજીથી દયા ખાઈ ગાડીમાં બેસડા, તે આ ફાંદામાં ફસાયા. હે પરમે. શ્વર ! આ પરોપકારનું કામ કરતાં દુઃખી થઈએ છીએ, તેમાંથી બચાવ કર. આતે નમાજ પઢતાં મસીદ કેટે વળગી છે. આમાંથી છૂટું તે પછી રાંડને પૂરી શિક્ષા કરી એવી સમજાવું કે ફરીને ઉપરથી સારૂં જોઈ ભેળવાય નહિ.. પાટીદારની ઓરત તેની કેટડીમાં બેલતી હતી કે, “હે રણછેડરાયજી ! અને મને સહાય થા. મારા ધણીની ના છતાં મેં આગ્રહ કરી સુરદાસને ગાડીમાં બેસડા બે તેનું આ ફળ? ધરમ કરતાં ધાડ આવી. હે દીનદયાળ ! હે ભગવાન્ ! અમારી ખરી વાત છતાં માર્યા જઈએ છીએ. તે તું નહિ સાંભળે તે બીજે કેણુ સાંભ ળશે? કરવા ગયા કંસાર ને થઈ ગઈ થુલી એના જેવું અમારે તે થયું છે. કદાચ મને મારા ધણથી છૂટી પાડી દુષ્ટ સુરદાસને ઍપવા વિચાર થયે તે મારે તે જ વવું નથી તે જ વખત આપઘાત કરી મારા પ્રાણ તજીશ.” સુરદાસ તે નિશ્ચિત ઉંઘતે હતે. વચમાં જાગી ઉઠતે, ત્યારે બે લ કે અપનેકું તે કુછ નુકસાન તે હૈ નહીં. કુનંબીકા પૂરાવા નહીં મીલેગા, તે ઉસકી એરત અપનકું મીલેગી “ સુરદાસકી ટેકી લગી તે લગી, નહિ તો રામજુક તે લગાઈ હૈ” સવાર થતાં પહેરેગીરેએ ન્યાયાધીશને રાતની તમામ હકીક્ત જાહેર કરી. તે ઉપરથી ન્યાયાધીશને ખાત્રી થઇ કે એ ઓરત પાટીદાસની જ છે, અને સુરદાસ ટેિ ગળે પડે છે, તેથી મજકુર એરત પાટીદારને હવાલે કરી ગળે પડુ સુરદાસને શિક્ષા કરી. પકે તપાસ કર્યા સિવાય કોઈ અજાણ્યા માણસના ઉપર વિશ્વાસ રાખવાથી કોઈ વખતે ઘણું મુશ્કેલીમાં આવી જવાય છે, જો કે આખર સત્યજ તરે છે તે 'પણ એનું લઈએ કશી અને માણસ જોઈએ વશી. તને તે મીંઆઊ પણ તારા બાપને પણ મી'આર્શી એ દમણ ગામમાં બેઘાશા નામે કેઈ માટે વેપારી રહેતે હવે તેને વેપારમાં ભારે ઓટ આવીને ઘણે દેવદાર થઈ ગયે જેથી પિતાની દુકાન બંધ કરી ઘરમાં સંતાઈ રહ્યા. લેણુકારે સંખ ઉઘરાણું કરવા મંડયા, આટાપર આંટા ખાય પણ પત્તો લાગે નહીં. કેટલેક દહાડે તેમના જાણવામાં આવ્યું કે બેઘ શાહ અમુક ગુમ જગાએ ઘરમાં ભરાઈ બેઠા છે. તે ઉપરથી લે કે એ તે શી પાસે ઉઘરાણી કરવા જ કૌતુકમાળા. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ S જવાનો નિશ્ચય કર્યો. આ વાત બોઘાશાના જાણવામાં આવ્યાથી ગભરાયે કે હવે લેકે અહીંયાં આવશે તેને શે ઉત્તર આપીશ? માટે તેણે પિતાની પિછાનવાળા પણ તેના લેણદાર, ધીરજલાલ શેઠની સલાહ લેવાને ઈરાદે કરી તેને પિતાની પાસે બેલાવ્યું. બેઘાશા–શેઠજી આપ જાણે છે કે, હું હાલ ઘણુ તંગી હાલતમાં આવી પડ છું, મારે એટલું બધું દેવું છે કે રૂપીએ એક રામ(આને) મુજબ ચુકવવા જેટલી પણ મારી પુંજી નથી. આપનું જે દેવું છે તે તે હું પુરેપુરૂ પતાવીશ પરંતુ હાલ બીજા લેણદારોની કનડગતમાંથી મોકળો કરાવે તે તમારા જેવો પ્રભુએ નહિ, એ કાંઈ ઉપાય બતાવે કે તેઓ ઉઘરાણી કરતા જ બંધ થઈ જાય. ધીરજલાલ–જે ભાઈ તને ઈલાજ તે બતાવું પણ ગરજ સરી કે વિદ વેરી એ પ્રમાણે થાય નહિ. બેઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવકુફ છું જે કરેલે ઉપકાર ભૂલી જાઉં, ધીરજલાલ–તે ઠીક, સાંભળ. એ બાબતને ઈલાજ ટુંકે છે. કેઈ લેણદાર ઉઘરાણી આવે તેને બીજો કાંઈ ઉત્તર નહિ આપતાં “મીઆઊં” “શીઆ ’ કર્યા કરવું એથી કરીને લેણદારે ધારશે કે, આ બિચારે ગાંડ થઈ ગયો છે તે “પડ્યા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે. આ ઉપાય બઘાશાહને ઠીક ગમ્યો. બીજે દિવસે થાપણ મૂકનારા તથા વેપ૨ કરનારા તમામ લેણદારો આવી તકાજો કરી લાગ્યા – એક વેપારી–બોઘાશા અમારો હિસાબ ચુકવી આપે. બોઘાશા–મીંઆG. બીજે વેપારી–પાધરે જવાબ આપતાં કાંઈ મેટું દુએ છે. રૂપીઆ ગણી આપને ? બેઘાશા–મીંઆ. સરફ-મીઆઊ વાળા તે જાણ્યું ડહાપણ બાપની મતા હતી જે રૂપીઆ કેથળી ભરીને લઈ ગયે હ; જે બિચારે ? લેતી વખતે તે નાણાવટી થઈને આ વ્યા હતા, પણ યાદ રાખ, કે રૂપીઆ લીધા વગર જનાર નથી. બોઘાશા–મ આઊં. કઠિયારે–ભણમાણસ ! મેં તે થાપણું મૂકી છે એમાં શું ખાધું પીધું છે? કેઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘરખુણીય ને રૂપિઆ કામ લાગતા તે હવે બેઠાની ડાળ શા માટે કાપે છે? અમને ગરીબને તે આપ. Page #415 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુનનિન્દા—અધિકાર. મેાઘાશા—મીંઆઉ' ! ! ! ** આ એક લેણદારના દીકરા—દેવાળીયાના દીકરા તું સમજતા નહિ કે વાંઝીયાના માલ છે તે તને પચશે ” પણુ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ તે વારા જીવ લેશું. માટે ઝટ દઈને રૂપીઆ મેઘાશામીઆઊ* ! ! ! કાઢી આપ. પ’જારે—મેઘ ભાઇ આ શે। ગજબ, રૂપીઆ મણુની તળાર્ધમાં સુઈ રહેવાનું કહેતા હતા, ને હવે આ રાંકરાષ ને પ્રાણુરેશ જવા દો ને રૂપિયા આપે. ખાદ્યાશા—મીંઆઊ* ! ! ! લેતી વખત અમને “ સે શું સમજવું? અમારે રાંડીરાંડ—અરે ભાઇ ! રાંડી રૂએ માંડી રૂએ, પણ સાત ભરથારી તા માંએ ન ઉઘાડે એમ હાતુ હશે ? તમે ઘણી તરફથી આવકવાળા, લાખાના વેપાર કરનારા, સારી શાખવાળા થઈને આ શુ` ખેલે છે ? મે મારી રાંડીરેળાની થાપણ મૂકી છે તે ઉપર મારા ર‘ડાપા છે, માટે આપે. મેઘાશા—મીંઆt ! ! ! સેની—શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધૂમ ને વેપાર શામાટે કરવા પડયા હતા પેાતાનું ઘર તપાસીને વાત કરવી એવું શું સાનુ પહેરીએ કે કાન તૂટે.’ આ લીધા છે રૂપીઆ તે તે આપવા પડશે. મેઘાશા—મીંઆઊ' ! ! ! ખાજો—મુળાના પતીકા જેવા રૂપીઆ ગણી આપ્યા છે તે હવે આડે જવાખ શામાટે આપે છે ? લેતી વખત આપવા પડશે એમ જાણુતા નહાતા ? મેઘાશા—મીંઆઊ` ! ! ? આવી રીતે જુદા જુદા લેણદારાએ અનેક પ્રશ્ન કર્યાં પણ તેના ઉત્તર મીંઆઊં મીંઆણં સિવાય ખીજે કાંઈ મેઘાશા પાસેથી મળ્યા નહિ, તેથી તે ગાંડા થઈ ગયે છે, એમ ધારી તે ખધાએ નિરાશ થઇ ઉઘરાણી કરવી અધ કરી. આ ઈલાજ મેઘાશાને રામબાણુ જેવા થઇ પડયા. ઉઘરાણીરૂપી દુઃખ દૂર નાશી ગયું જાણી તે ખુશી થયા પણ પછીથી તે લાભકારી વાત જોઈ હુરામના - પેલ રૂપીયા જોડે મડાગાંઠ વાળી બેઠો, ગમે તેમ થાય પણ ચમડી તુટે પણ દમડી ન છુટે એવા ઠરાવ પર આવી ગયા. કેટલાક દીવસ વીત્યા પછી ધીરજલાલ શેઠે વિચાયું કે હવે તે મેઘાશાતા સઘળા લેણદારા ઉઘરાણી કરતા બંધ પડયા હશે, માટે હવે જઇને મારાં નાણાં re ૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ પતાવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બેઘાશાહને ઘરે આવી પિતાના રૂપીઆની ઉઘરાણી કરતાં બેઘાશાએ “મીંઆઉં ” કહ્યું. ધીરજલાલ શેઠ તે ચક્તિ થઈને કહે છે, “અરે ભલા આદમી? મને પણ“ મીંઆઉં ??? તને તે મીઆ પણ તારા બાપને પણ “મીંબા ” બેઘાશા એ ઉત્તર દીધો. આથી ધીરજલાલ પસ્તાઈને વીલે મેઢે ચાલ્યા ગયા. દુનિયામાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. તે પિતાને અર્થ સર્યો એટલે ઉપકારને આંખના પટા જે ગણે છે. તેમજ જેઓ ફકત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઇચ્છે તેને બહાથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પૂરે પરત થાય છે. મુ લોકો ગુણી પુરૂષને જાણતા નથી. - શ્રી રામચન્દ્રજી જ્યારે લંકાથી સીતાજીને લઈને અધ્યા પધારતા હતા ત્યારે રસ્તામાં કિકિંધા નગરીમાં ઉતરી વિશ્રામ લીધું. ત્યાં સીતાજીને દેખીને વાનરની સ્ત્રીએ કહેવા લાગી કે – વસન્તલિ. गौरी तनुर्नयनमायतमुन्नता च नासा कशा कटितटी च पटी विचित्रा । अंगानि रोमरहितानि सुखाय भर्तुः पुच्छं न तुच्छमिति कृत्र समस्तवस्तु ॥१॥ આ સીતાજીનું શરીર ગેર છે. તેત્ર વિશાળ છે. નાસિકા (પિપટની માફક) ઉંચી છે. કટિભાગ પાતળે છે. અને વિચિત્ર પ્રકારની સુન્દર સાડી છે. તેમ અગો રેમથી રહિત છે એટલે સીતાજીનું સર્વ સૈજય સ્વામી એવા શ્રી રામચન્દ્રજીના સુખને માટે છે. પરંતુ (વિધાતાએ) તુચ્છ (નાનું સરખુ) પુછડું ન કર્યું તેથી આ બધું વસ્તુ સૈન્દર્ય શું કામનું છે? અથતુ નકામું છે. આ ઉપર તાત્પર્ય એ છે કે મૂર્ખ માનવે બીજાના સૈન્દર્યમાં પણ ખામીઓ જોતાં વધુના સૌન્દર્યને જાણતા નથી. ગામડાના લકે હાથીને જોઈ હાંસી કરે છે. રાહૂઢવિત્રહિત. ऊर्णा नैष दधाति नापि विषयो वाहस्य दोहस्य वा, तृप्तिास्ति महोदरस्य बहुशो घासैः पलालैरपि । हा कष्टं कथमस्य पृष्ठशिखरे गोणी समारोप्यते, को गृह्णाति कपर्दकैरमुमिति ग्राम्यैर्गजो हास्यते ॥२॥ સુભાષિત રત્ન ભાંડાગાર Page #417 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. આ હાથી (ઘેટાની માફક) ઉનને ધારણ કરતું નથી. એટલે તેના શરીર ઉપર ઉન નથી કે, જેના ધાબળા વગેરે પહેરીએ. તેમ તે વાહનના (ઘેડા વગેરેની માફક) કામમાં આવતું નથી, તેમ આના હેટા પેટની ઘણા પ્રકારના ધાન્ય તથા પલલે (ધાન્યના ફતવા પીંછા વગેરે) થી તૃપ્તિ થાય તેમ નથી. હા કષ્ટ છે કે, આના વાંસાના શિખર ઉપર (દાણ) ની ગુણ કેમ ચઢાવી શકાય? (એમ સર્વ રીતે નકામે હોવાથી કેડી માત્ર ધનથી પણ (હાથીને) કેણુ વેચા રાખે! એમ ગામડાના (મૂર્ખ) મનુષ્યથી હાથીની હાંસી કરાય છે. એટલે ગ્રામ્ય બુદ્ધિવાળા મૂખ લેકે વિદ્વાન પુરૂષેની પણ આ પ્રમાણેજ દશા કરે છે. કારણ કે તેઓને તેના ગુણનું જ્ઞાન નથી. જેથી કવિએ તેવા લોકોને ઉદ્દેશીને હાથી પ્રત્યે ગ્રામ્ય લેકેની ઉકિતથી જણાવ્યું છે. ગુણી ગાયક પ્રતિ શેઠની યુક્તિ. મનહર એક શરણાઈવાળે સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણ વગાડવામાં વખણાણે છે, એકને જ જાચું એવી ટેક છેક રાખી દિલ શેઠ શેઠ પાસે મોજ લેવાને મંડાણે છે, કહે દલપત પછી બે તે કંજુસ શેઠ, ગાયક નલાયક તું ફેકટ કુલાણે છે, પિલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી, સાંબેલું બજાવે તે હું જાણું કે, અણે છે, ગુણ ન સમજનાર વાળ. સેદાગર એક શુક સારિકાને સારી રીતે, શીખવી કવિત નીત સારા વરમાં કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો. ગામડામાં વાસે વો ગોવાળના ઘરમાં તારીફ સુણીને જેવા ત્યાં લોકો તમામ મળ્યા,ખી રીતભાત કશીન આવી નજરમાં તે કહે દલપતરામ ગામને ગમાર બે, તેવા તેતર તો છે મારા ખેતરમાં ૪. અશક્તિથી પારકા દૂષણ જેવાની પ્રથા અનુક્[ (૧ થી ૫) दह्यमानाः सुतीवेण, नीचाः परयशोग्निना । अशक्तास्तत्पदं गन्तुं, ततो निंदां प्रकुर्वते ॥ १॥ બીજાના યશરૂપી પ્રચંડ અગ્નિથી બળતા એવા નીચ પુરૂષ તેના પદને પામ વાને અશક્ત (અસમર્થ છે. તેથી તે ( પુરૂષ ) ની નિન્દા કરે છે. ૧ પરછિદ્ર શેધક વૃત્તિ. दूषयन्ति दुराचारा निर्दोषामपि भारतीम् । विधुबिम्बश्रियं कोकाः सुधारसमयीमिव ।।॥ Page #418 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પગમ જેમ ચક્રવાક ( ચકેારપક્ષી ) અમૃતમય ચંદ્રબિંબની શાત્રાને દૂષિત કરે છે, તેમ દુરાચારી પુરૂષો નિર્દોષ એવી ભારતી (વાણી) ને દૂષિત કરે છે. ૨ સજ્જન પુરૂષને ખલની સાથે સ્પર્ધા કરવાથી ગેરલાભ, का खलेन सह स्पर्धा सज्जनस्याभिमानिनः । भाषणं भीषणं साधु दूषणं यस्य भूषणम् || ३ || 3८० સજ્જન પુરૂષને નીચ પુરૂષની સાથે શી સ્પર્ધા ( સરસાઇ ) હોય ? એટલે સજ્જન પુરૂષ નીચની સાથે સરસાઇ કરતાજ નથી. કારણ કે અભિમાની એવા નીચ પુરૂષનું ભાષણ ભયંકર હેઇને સાધુપુરૂષને દૂષણુ રૂપ છે. જયારે ખલપુરૂષને તે તે ભાષણ ભૂષણરૂપ છે. ૩ અધમ લેાકેાની અસિમ અધમતા. अहो राहुः कथं क्रूरचन्द्रं गिलति मुञ्चति । गिलन्ति न हि मुञ्चन्ति दुर्जनाः सज्जनव्रजम् ॥ ४ ॥ અહીં ! રાહુને શા વાસ્તે નિર્દય કહેવા તે પ્રશ્ન છે. કારણ કે ચન્દ્રમાને ગળીને પાછા છેડી આપે છે પણ દુત પુરૂષો તે સજ્જન પુરૂષાના સમૂહને ગળી જાય છે તે પુનઃ ખેડતાજ નથી, અર્થાત્ દુ ના રાહુ કરતાં પણ ખરામ છે. અધમ પુરૂષની કરવત સાથે સરખામણી. उद्वेजकोsतिचादुक्तचा मर्म - स्पशीं इसन्नपि । निर्गुणो गुणनिन्दाकृत्, क्रकचप्रतिमः पुमान् ॥ ५ ॥ દુન ન મનુષ્ય અતિ ચાટુ ( મીઠા ) શબ્દના ભાષણુથી પણુ ખીજાના મનમાં ઉદ્વેગ પેદા કરે છે. અને હસતા છતાં પણુ ખીજાના મને સ્પર્શ કરે. એટલે ખીજાને કલેજે ઘા મારે છે. તેમ પાતે ગુણહીન છે તેથી બીજાના ગુણેાની નિન્દા કરી રહ્યા છે, એટલે અધમ પુરૂષ કરવતની સમાન છે. કાણુ કે કરવતપણુ લાકડાને કાપતી વખતે મીઠા મીઠા ધ્વનિ કરે છે, પણ તે ધ્વનિ સાંભળનારને ઉદ્વેગ ઉત્પન્ન કરે છે અને દાંતાથી હસતુ હાય તેમ દેખાય છે છતાં લાકડાના મ ભાગને કાપી નાખે છે અને તેમાં દોરી નથી તેથી ખીજાના ગુણુ (દેારા) મૈં કાપનાર છે. તેમ અધિકારી સજનને દુર્જન પણુ પીડા કરે છે. ૫ * રિલાળીયા હાનાનાં મવાત વિષુ રટો” ચદ્રમા ચકારપક્ષીને અંગારાની સગડી તુલ્ય છે, કારણ કે ચાર દ ંપતિ ( સ્ત્રીપુરૂષ) ને રાત્રિમાં એક બીજાના વિયોગ વેડવા પડે છે. ૩ થી ૫ સુક્તિમુક્તાવલી ` Page #419 -------------------------------------------------------------------------- ________________ હતી. પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર નિષ્કાજ શત્રુભાવ, માર્યા ( ઉ ૭) मृगपीनसज्जनानां, तृणजलसन्तोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जर्गात ॥ ६ ॥ મૃગલાં ઘાસ ખાઈને સુખી રહેનારાં, છતાં વગર કારણે તેમને પારાધી શત્રુ છે, માછલાં જળપાન કરી સુખેથી આજીવિકા ચલાવનારાં છે છતાં વગર કારણે ઢીમર (માછીમાર) તેને શત્રુ છે તેમ સત્પરૂ સ્વયમેવ સંતોષી છે, છતાં ખલ પુરૂષ તેમના વગર કારણે શત્રુ છે. અહિત કર્તવ્યની પ્રકૃતિ. अविकारिणमपि सज्जनमनिशमनार्यः प्रवाधतेऽत्यर्थम् ।। कमलिन्या किमिह कृतं हिमस्य यत्तां सदा दहति ।। ७ ॥ જેમ કમલિનીએ હિમનું શું કર્યું નથી, છતાં તેને (કમલિનીને)તે હમેશાં બાળી નાખે છે તેમ વિકારરહિત (કેઈનું બુરું ન કરનાર) એવા સજજન પુરૂષને પણ નીચ મનુષ્ય અત્યન્ત પીડા કરે છે. ૭ ઉત્તમ, મધ્યમ, અને અધમાધમ બુદ્ધિનું કાર્ય. रथोद्धता. दूषणं मतिरुपैति नौत्तमी, माध्यमी स्पृशति भाषते न च । वीक्ष्य पार्श्वमथ भाषतेऽधमो, रारटीति सहसा धमाधमः ॥ ७॥ ઉત્તમ પુરૂષની બુદ્ધિ (બીજાના) દૂષણને પ્રાપ્ત કરતી નથી, મધ્યમ લે કેની બુદ્ધિ બીજાના દૂષણને સ્પર્શ કરે છે પણ તે બેલી હાર પાડતી નથી; અ ધમ (નીચ) પુરૂષ દૂષણને જોઈને તેને વચન દ્વારા તુર્ત પ્રગટ કરી દે છે. જ્યારે અધમાધમ (નીચમાં પણ નીચ) પુરૂષ તે બીજાના દૂષણને પ્રસિદ્ધ કરવા સારૂ અત્યન્ત રાડારાડ કરી મુકે છે. ૮ પિપટની મધુરતાનો અંતે જય. उपजाति. सुभाषितस्याध्ययनेऽनुषक्तं, शुकं वराकाः प्रहसन्ति काकाः । तमेव संसत्सु गिरं किस्न्तं, दृष्ट्वा भवन्ति त्रपयानतास्याः ॥ ९ ॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ સુંદર ભાષણના અભ્યાસમાં આસકત એવા પિપટને નીચ એવા કાગડાઓ હસે છે કે-આ શું મતની માથાકુટ કરી રહ્યો છે? પરંતુ સભામાં મધુર વા ને બોલતાં તેને જોઈને તે કાગડાઓ લજજાથી કાં સ્વલ બનાવા થાય છે એટલે શરમથી નીચું જોઈ જાય છે તેમ વિદ્યાભ્યાસ કરનારની હાંસી કરનાર નીચ પુરૂષની અંતે એ સ્થિતિ થાય છે. ૯ સુજનની વાણુ સામે દુર્જનની ભયંકરતા. માછિની. इदमपटुकपाटं जर्जरः पञ्जरोऽयं, विरमति न गृहेऽस्मिन्करमाारयात्रा। शुक मुकुलितजिहः स्थीयतां किं वचोभि स्तववचन-विनोदे नादरः पामराणाम् १०।। હે પિપટ આ તુટેલ કમાડ છે. અને આ તારું પાંજરું પણ જીર્ણ થઈ ગયું છે. તેમ આ ઘરમાં નિર્દય એવા બિલાડાંઓનું આવવું બંધ પડતું નથી માટે તારી જી. ને દબાવીને સ્થિર થઈ જા, કારણ કે તારા મધુર વચનથી આ સ્થળે શું ફળ છે? કેમકે તારા ભાષણનું શ્રવણ જો બીલાડાંને થશે તે ઉલટા તારા પ્રાણની હાનિ થશે. અપાવસ્થામાં મદ બળ. શાર્દૂલવિહિતમ્ (૧૧ થી ૧૬) स्पर्धतां सुखमेव कुञ्जरतया दिकुञ्जरैः कुञ्जरा ग्राम्या वा वनवासिनो मदजलपस्निग्धगण्डस्थलाः । आ:कालस्य कुतूहलं शृणु सखे प्राचीनपालोमलैः, प्रायः स्निग्धकपोलपालिरधमः कोलोऽपि संस्पर्धते ॥ ११ ॥ ખેદયુકત કાળનું કૌતુક એ છે કે જન્મ વખતના ગંડસ્થળમાં રહેલા મલાથી ભીંજાએલ ડુકકર હાથીની સામે સ્પર્ધા કરે છે તે પછી મદના પાણીથી ભીંજાયેલ ગંડસ્થળવાળા ગામમાં રહેવાવાળા અથવા વનમાં વસવાવાળા હાથીએ પિતે હાથી છે તેથી દિશાના હાથીઓની સાથે સ્પર્ધા કરે તેમાં શું ખોટું? ૧૧ દુર્જનનું ખરું સ્વરૂપ. मेषं कोऽपि झरे पिबन्तमवदद्वारि च्युतं ते मुखादायातीति को न चैवमुरणोऽधोऽस्मीति वर्षात्पुरा । मा वोचो वृक रे न मे जनिरभूत्तातस्तवोक्त्वा गृहीत् , कश्चिद्दोषमसन्तमप्यथ वदन्दीनं खलो बाधते ॥ १५ ॥ Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. . ૪૩ એક નાર (જંગલમાં ) ઝરાની અંદર પાણી પીતું હતું, તેજ વખતે એક ઘેટે પણ નારના નીચા ભાગમાં પાણી પીવા લાગ્યું, તેને જોઈ નાર બે, (અરે. મૂર્ખ !) તારા મુખમાંથી (અજીઠું) પાણી મારી તરફ ) આવે છે એ તું જેતે નથી ? ઘેટે (નરમાશથી) બે કે નારભાઈ! હું પાણુના ઢેળ (નીચાણમાં) મ છું, (એટલે ત્યાં પાણી આવવા સંભવ નથી.) ત્યારે નાર (શરમાઈને યુક્તિ કરી કે(હે મૂર્ખ ! આ વાત આજની નહીં પણ) એક વર્ષ પહેલાની કહું છું; જવાબમાં ઘેટે જણાવ્યું કે હે નારભાઈ! તે વખતે તે મારો જન્મ પણ નહતે. (એ જવાબ સાંભળતાંજ બીજી યુકિતથી) તે બોલ્યા કે આવી જાતને અપરાધ તારા પિતાએ કર્યો છે (એમ સત્યાસત્ય સમજાવી નજર ચુકવી કુદકે મારી) તે ઘેટાને પકડી લીધે. આને સારાંશ એ છે કે ગરીબ માણસમાં દોષ ન હોય તે પણ તેમના ઉપર દોષને આરેપ કરી ખળ પુરૂષ તેને અનેક રીતે પડે છે. કેયેલ સામે કાગડાની અસ્થાને સ્પર્ધા यस्याकर्ण्य वचः सुधाकवलितं वाचंयमानामपि, व्यग्राणि व्यथयन्ति मन्मथकथां चेतांसि चैत्रोत्सवे । रेरे काक वराक साकममुना पुस्कोकिलेनाधुना, स्पर्धाबन्धमुपयुषस्तव नु किं लज्जाऽपि नो जायते ॥१३॥ ચૈિત્ર માસના વસંતના ઉત્સવમાં અમૃતના ઉદ્દગારવાળા જેના શબ્દને સાંભળીને વાણુને નિયમમાં રાખનારા મુનિ લે કેનાં ચિત્ત કામદેવની સ્થા તરફ વ્યગ્ર (આ સત) થઈ વ્યથાને પ્રાપ્ત થાય છે. એવી મીઠી કાયલ સાથે સ્પર્ધા કરતાં અરે તુચ્છ કાગડા ! તને શરમ કેમ નથી આવતી? કેમકે હે કાગડા ! તુ કયાં? અને કેયલ ક્યાં? ૧૩ સપુરૂષ ઉપર ખળની ખળતા. सम्यग्मार्गपुषः प्रशान्तवपुषः प्रीतोल्लसच्चक्षुषः, श्रामण्यर्धिमुपेयुषः स्मयजुषः कन्दर्पकक्षप्लुषः । सिद्धान्ताध्वनि तस्थुषः शमजुषः सत्पूज्यतां जग्मुषः, सत्साधून् विदुषः खलाः कृतदुषः क्षाम्यन्ति नोबद्रुषः ॥१४॥ બીજા ઉપર બેટી રીતે દેને આશપ કરનારા એવા જે દ્વેષી ખળ પુરૂષ છે તે, ભગવત્ પ્રણીત શાસ્ત્રને પિષણ કરનારા, પ્રશાંત અંતઃકરણ તથા શરીરવાળા, શત્રુને જોઈને પણ પ્રકુલ્લિત નેત્રવાળા, પાંચમહાવ્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદ Page #422 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ નાદાન, મૈથુન, પરિગ્રહ.) ને સદા પાળનારા, અહંકાર રહિત, કામદેવરૂપી ઘાસ (ખડ) ને બાળનારા, સિદ્ધાંત માર્ગ પ્રમાણે ચાલનારા, ક્ષમાવાળા, વિવેકી જનસમૂહથી સેવાતા એવા જે વિદ્વાન સત્કર્ષે છે, તેને દ્વેષ કરે છે. ૧૪ સર્વ ગુણમાં ખળ પુરૂષની સર્વ વ્યાપકતા. जाडयं हीमति गण्यते व्रतशुचौ दम्भः शुचौ कैतवं, शूरे निघृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिःस्थिरे, तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ॥ १५ ॥ લજજાળુ પુરૂષને વિષે જડતા. પવિત્ર વ્રત પાળનારને વિષે દંભ, શુદ્ધતામાં કપટ, શૂરવીર ઉપર નિર્દયતા, મનનશીલ પુરૂષને વિષે બુદ્ધિહીનપણું મધુર વાય બેલનારને વિષે ગરીબાઈ, તેજસ્વીમાં ઉદ્ધતાઈ, વક્તા ઉપર વાયડાપણું, સ્થિર–શાંતને વિષે અશક્તિ, એમ ગુણીને યે ગુણ દુર્જન પુરૂષએ અંકિત (આળ ચઢવ્યા) વિનાને (બાકી) રાખે છે? ૧૫ દુર્જન પુરૂષની દૃષ્ટિએ સુજન પુરૂષના ગુણમાં દેકારે પ. सत्या योनिरुजं वदन्ति यमिनो दम्भं शुचेधूर्तता, लज्जालोर्जडतां पटोमुखरतां तेजस्विनो गर्वतां । शान्तस्याक्षमतामृजोरमतितां धर्मार्थिनो मूर्खता मित्येवं गुणिनां गुणास्त्रिभुवने नादूपिता दुर्जनः ॥ १६ ॥ નીચ પુરૂષે સતી સ્ત્રીના જનનસ્થાનમાં રોગને, યમ (ઈન્દ્રિય નિગ્રહ) કરનાર પુરૂષમાં દંભને, પવિત્ર મનુષ્યમાં ધૂર્ત પણને, લજજાવાન મનુષ્યમાં જડપ ણાને, ચતુર પુરૂષમાં વાચાલપણને તેજસિવ મનુષ્યમાં અભિમાનપણને, શાન્ત પુરૂષમાં અસમર્થપણાને, સરલ પુરૂષમાં નિબુદ્ધિપણુને, અને ધર્માર્થ મનુષ્યમાં મૂર્ણપણને, કહી રહ્યા છે. એટલે આ પ્રમાણે ત્રણ ભુવનમાં ગુણ પુરૂષના ગુણેને દુર્જન પુરૂએ દૂષિત કરી નાંખ્યા છે. જે ૧૬ * આ શ્લોકમાં સર્વષષ્ઠયન્ત પદને સમ્બન્ધા છે તેથી તે પુરૂષોના ગુણમાં દેષને આરેપ કરે છે એમ વક્તવ્ય છે. તે પણ શુદ્ધ ગુજરાતી કરતાં સાતમીને અર્થ કરવાથી વિશેષ સ્પષ્ટ સમજી શકાય છે તેથી તેમ કરવું યંગ્ય ધાર્યું છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર નકટા મનુષ્યના શહેરમાં એક વેપારીનું જવું. ધરા. पण्याजीवस्तु कश्चित् कचिदपि नगरे यत्र विनासमग्रा व्यग्रोऽभूत्तत्र गत्वा गरूड इति वचस्तर्जितस्तालिकाभिः। तत्रत्यैरेव सर्वैरथ स कथमपि स्वां च चिच्छेद नासां, दुष्टाः स्वैरेव दोषैरधिगतसविधान्योजयन्त्येव साधून् ॥ १७ ॥ એક વેપારી કોઈ નગરમાં ગયે કે જ્યાં સર્વ મનુષ્ય નકટાં (નાક રહિત) રહે છે, તેમને જોઈને સર્વ નાકકટાં મનુષ્ય એક બીજાને તાળી આપીને “આ ગરૂડ છે, આ ગરૂડ છે,” એમ મશ્કરી કરવા લાગ્યાં, આવી મશ્કરી નહીં સહન કરવાથી તેણે પિતાનું નાક મહા મહેનતે કાપી નાખ્યું, આ રીતે દુષ્ટ પુરૂષે પુરૂષે ઉપર પોતાના દોષને આરોપ મેલીને દેષિત કરે છે. ૧૭ સતુપુરૂષ ફક્ત જ્ઞાનીને ગુરૂ છે તે માટે દષ્ટાંત. * કોઈ એક ગામમાં એક ભલે માણસ હતું તે સને પ્રસંગોપાત બહુ સારો ઉપદેશ આપતું હતું, તેથી ઘણા લે કે તેને ગુરૂ તરીકે બહુ માન આપતા હતા. તેથી તે ભલા માણસની એક મૂર્ખ માણસને અદેખાઈ લાગી. તે મૂર્ખને એમ વિચાર થયે કે એ માણસ બધાને ગુરૂ તે શા માટે થઈ બેઠે છે; એવા તે દુનિયામાં સ. તરસે પડ્યા છે. એ મફતનું માન ખાટી જાય છે ને મારે તે કઈ ભાવ પણ પૂછતું નથી. માટે એનું ગુરૂપણું ભૂલાવું તે હું ખરે. લાગ મળે ત્યારે પ્રયત્ન કરીશ એટ. લે એની મેળે પાધરે થઈ જશે, એમ ધારી તેને લાગ જેવા લાગ્યા. એટલામાં તે ભલે માણસ બહાર ગામ જતા હતા, ત્યાં રસ્તામાં પેલે અદેખે મૂર્ખ માણસ સામે મળ્યો. તેથી પોતાના હાથમાં પી ડાંગ ઉપાડીને કહ્યું કે ગામમાં બધાનો ગુરૂ બને છે તે તું કે? ત્યારે તે ગુએ જવાબ દીધો કે, કેમ ભાઈ? તારે શું કામ છે? ત્યારે તેણે કહ્યું કે મારે તેની ખબર લેવી છે, ડીક પૂજા કરવી છે. ગુરૂ ચેતી ગયા, એટલે તેણે કહ્યું કે ભાઈ? હું તે જ્ઞાનીને ગુરૂ છું; અજ્ઞાનીને દાસ છું. તારે તે હું દાસ છું; હું કઈ તારે ગુરૂ નથી; મને તું શું કરવા મારે છે? એવી રીતે કાલાવાલા કરીને તેને સમજાવ્યે ત્યારે તેણે તેને છેડી દીધે. આવી રીતે સારા ગુરૂઓ છે તે જેઓ નવું જાણવાની ઇચ્છાવાળા છે, ધર્મ ઉપર પ્રેમવાળા છે, અને જેને પ્રભુના નામની લેહ લાગી છે તેઓને માટે છે. આસુરી * સ્વર્ગ વિમાન. Page #424 -------------------------------------------------------------------------- ________________ -૩૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ૫ચમ વૃત્તિવાળ લેકેને માટે તે નથી એવા અદેખાઓ, નાસ્તિકે, લુચ્ચાઓ કે અરધા વટલેલાએદુરથી સારા ગુરૂઓ ઉપર પથ્થર ફેકે તેથી કાંઈ સારા ગુરૂઓનું ગુરૂપણું મટી જતું નથી, ઉલટી તેઓની તરફ લોકોની. દિલસોજી વધતી જાય છે, કારણ કે તેઓ એવા છલકાતા અધુરા ઘડાઓની દરકાર કરતા નથી, પણ રેજ રજ પિતે જાતે સુધરતા જાય છે, રોજ રજ પિતાને અભ્યાસ વધારતા જાય છે અને બીજાઓને સુધારવા તથા પ્રભુના રસ્તામાં લાવવા તેઓ રાત દિવસ મસ્યા રહે છે, માટે યાદ રાખજો કે ગુરૂઓનું ગુરૂપણું છે તેને આધાર એવા આસુરી વૃત્તિવાળાએના બેલવા ઉપર નથી, પણ એ ગુરૂપણને આધાર તે પ્રભુના નામની સાથે સંબંધ ધરાવે છે. માટે જ્યાં સુધી ગુરૂઓ સર્વશક્તિમાન પ્રભુના પવિત્ર નામને પકડી રાખે ને પ્રભુના હુકમ પ્રમાણે દેશ કાળ વિચારીને ચાલે, ત્યાં સુધી શુભ કર્મ તેમને મદદ કરે છે, અને જ્યાં તેમની રહેણીકરણ સારી હોય ત્યાં સુધી તેમને ગુરૂ તરીકે માનવાને અને તેમને વાજબી મદદ કરવાને આપણે આપણું ધર્મથી બંધાયેલા છીએ. દુર્જન માણસ માખીની જેમ પોતાના પ્રાણની દરકાર કર્યા વિના પણ પરનું અહિત આચરે છે. માર્યા (૧ થી ૫) . त्यक्त्वापि निजप्राणान्परहितविघ्नं खलः करोत्येव । कवले पतिता सघो, वमयति खलु मक्षिकानभोक्तारम् ॥ १ ॥ જેમ મક્ષિકા (જમનારના) કેળીયામાં પડીને (પિતાને પ્રાણ તજીને) ભોજન કરનારને વમન કરાવે છે તેમ ખળ પુરૂષ પિતાના પ્રાણના નાશનું જોખમ ખેડીને (પિતાને નાશ નહીં ગણકારીને) બીજાના હિતમાં વિન્ન કરે છે. ૧ પારકાને ભેદનાર બાણ ऋजुरेष पक्षवानिति काण्डे प्रीति खले च मा कार्षीः । प्रायेण हि त्यक्तगुणः, फलेन हृदयं विदारयति ॥ २॥ ખળ પક્ષે અર્થ (હે મિત્ર!) આ પુરૂષ સરલ છે. અને સ્નેહ પક્ષવાળે છે એમ જાણી ખળ પુરૂષમાં તું પ્રેમ કર નહીં; કારણકે ઘણું કરી તે પુરૂષ ગુણને ત્યાગ કરી પરીણામે હૃદયને ભેદી નાખે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. - ૩૮૭ બાણ પક્ષે અર્થ (હે મિત્ર!) આ સરલ છે પીછાંવાળું છે એમ ધારી બાજુમાં તું પ્રેમ કર નહીં, કારણકે તે ગુણ (ધનુષ્યની દેરીમાં) થી જુદું પડે છે કે તસ્ત ફળ (ફળ) થી હૃદયને ભેદી નાખે છે. ૨. બીજા મનુષ્યને સંહાર કરતાં દુષ્ટને થતે નાશ. नैवात्मनो विनाशं, गणयति पिशुनः एरव्यसनहष्टः । प्राप्य सहस्रविनाशं, समरे नृत्यति कबन्ध इव ॥ ३ ॥ રણસંગ્રામમાં હજાર રીતથી પિતાને નાશ થવા છતાં વીર પુરૂષનું ધડ નૃત્ય કરે છે તેમ બીજાના દુઃખને જોઈને આનંદ પામનાર દુષ્ટ મનુષ્ય પિતાના નાશના પ્રકારને ગણકારતા નથી, ૩ પરાયાને દુઃખ આપતાં પાપીને સંતેષ. परपरितापनकुतुकी, गणयति नात्मीयमपि तापम् । परहतिहेतोः पिशुनः, सन्दंश इव स्वपीडनं सहते ॥४॥ પારકાના સંતાપમાં (દુઃખમાં) શીલે એ દુષ્ટ પુરૂષ ( લેઢાની ) સાંશીની માફક પિતાના દુઃખને ગણકારતું નથી અને બીજાના નાશના હેતુથી પોતે પીડા સહન કરે છે. ૪ તુચ્છ મનુષ્ય ઉજવલ પુરૂષને દેખી શકતો નથી. उज्वलगुणमभ्युदितं, क्षुद्रो द्रष्टुं न कथमपि क्षमते । ફિવા તનમ શમા, કુષ્ય સારિવાતિ / ૨ / જેમ પતંગીયે પિતાના શરીરને છેવને પણ ઉજવલ એવી દીવાની કાન્તિને નાશ કરવા જાય છે તેમ ઉજવલ ગુણવાળા ઉદય પામેલા પુરૂષને શુદ્ર (તુચ્છ મનુષ્ય કઈ પણ રીતે દેખી શકતો નથી. અર્થાત પતગીઓ જેમ પરિણામે મૃત્યુ પામે છે તેમ દુર્જનની પણ અને એ સ્થિતિ થાય છે. ૫ પ્રશ્નોત્તરથી ખળ પુરૂષની ખળતા. शार्दूत्र-विक्रीडित. करत्वं भद्र ! खलेश्वरोऽहमिह किं घोरे वने स्थीयते, शार्दूलादिभिरेव हिंस्रपशुभिः खाद्योऽहमियाशया । Page #426 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. कस्मात्कष्टमिदं त्वया व्यवसितं मद्देहनांसाशिनः, प्रत्युत्पन्ननृमांसभक्षणधियस्ते नन्तु सर्वान्नरान् ॥ ६ ॥ હે કલ્યાણુ કારક ! તું કાણું છે ! હું ખળ પુરૂષના અધિપતિ છું. શા માટે ( આપ) ભયંકર વનમાં રહે છે ? સિંહુ વિગેરે હિંસક પશુઓ મારૂ ભક્ષણુ કરે એવી ઇચ્છ.થી રહું છું. આવું દુ:ખ શા કારણથી સહેવું પડે છે ? મારા દેઢુમાં રહેલ માંસ ખાવાથી મનુષ્યના માંસની ( સિદ્ધ વિગેરે હિંસક પ્રાણીઓને ) ટેવ પડે તે (તે ટેવને લઇને ) સર્વ મનુષ્યાતે હણી નાખે(તે ઠીક એવા મનેરથથી આ દુઃખ સહન કરૂ છુ. ) ૩૮૮ અન્યને દુઃખ થવા દુઃખ ઇચ્છતા દુર્જને स्रग्धरा. दास्यत्येचैव किन्तु द्विगुणमणिसमग्र परेभ्योऽभ्युदीर्य, जग्राह कश्चिन्नुतजलनिधिना शङ्खिनो याचयित्वा । चिन्ताक्रान्तः स्ववित्तद्विगुणमितरगं वीक्ष्य भिन्नैकचक्षु પંચમ र्भूत्वा चक्रेऽक्षियुग्मोज्झितमितरजनं दुर्जनोऽन्यापदर्थः ॥ ७ ॥ કોઇ એક ગામમાં સેમ ( ધનલેાભી ) મનુષ્ય રહેતે હતા, જો કે તે નિર્ધન ન હતા પણ બીજાની સમૃદ્ધિ જોઇ અન્યા કરતા, અને વિચારવા લાગ્યા કે આ ગામમાં સર્વ મનુષ્યા કરતાં મારે વધારે ધન પ્રાપ્તિ ફ્રેમ થાય ? છેવટે એ વિચાર ઉપર આવ્યે કે સમુદ્ર રત્નની ખાણુ છે, તે તે મારા મનેરથ પૂર્ણ કરશે, એમ ધારી સમુદ્ર ઉપર તપશ્ચર્યા કરી, ત્રણ દિવસમાં સમુદ્ર સ્મૃતિ માત્ થઈ પ્રસન્ન થયાનેં ખેલ્યું કે આપને શુ જોઇએ છીએ ? જવામમાં બહુ ધનની માગણી કરી. સમુદ્રે એક શખિની આપી, ને કહ્યું કે હે ભાઇ ખા શબિની પાસે તુ' માગશે તે તને એક તેજ આપશે એમ નહી' પણ તારા આખા ગામમાં સવ ને તારાથી એવ ુ ધન આ પશે. એ સાંભળી પેલે લેાભી તા હષ સ થે શે.ક કરવા લાગ્યા, શંખીનીની પૂજા કરીને લાખ રૂપીઆ માગ્યા, એટેલે શમિની એ લેાભી ને લાખ અને બીજા મનુબ્લેને બે લાખ રૂપીઞા આપ્યા, એ જોઇ તે બેચારો દુ;ખી થઇ ગયા, કારણુ બીજાએ કરતાં પોતાને વધારે ધન ઉત્પન્ન થાય એવા ઉપાય રહ્યો નહીં, પછી પતે એવા વિચાર કર્યો કે આખા ગામના મનુષ્પા જો આંધળા થઇ જાય તા સની સમૃદ્ધિ ચારી લઉં, એવે વિચાર કરી, શખિની સન્મુખ હાથ જોડી વિન તિ કરવા લાગ્યા કે હું મ!તજી ! મારી એક આંખ ફાડી નાંખા તે સાંભળો સ્વભાવાનુસાર શ'ખિનીએ તેમની એક આંખ ફેડી નાખી અને બીજા મનુષ્ચાની બન્ને આંખા ફાડી નાખી. અર્થાત્ દુષ્ટ પુરૂષ બીજાના દુ:ખે સુખી હાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુર્જનનિન્જા-અધિકાર વિશ્વસતેલી દુર્જન અનુષ્કા (૧૨) परविघ्नेन संतोषं, भजते दुर्जनो जनः । लभेदमिः परां दीप्तिं परमन्दिरदाहतः ॥ १॥ જેમ અગ્નિ બીજાનું ઘર બાળવાથી અત્યન્ત તેજને પ્રાપ્ત થાય છે. તેમ દુર્જન પુરૂષ બીજા મનુષ્યને વિન્ન કરીને તેથી ( પતે) સતિષ માને છે. ૧ સુજનને દુખ આપવાથી પ્રસિદ્ધ થતા દુર્જન : प्रायः प्रकाशतां याति, मलिनः साधुबाधया । नासिष्यत चेदर्क, कोऽज्ञास्यात्संहिकासुतम् ॥२॥ રાહુ સૂર્યનું ગ્રહણ કરી પ્રસિદ્ધિને પામે છે તેમ મલીન પુરૂષ પુરૂષને પીડા કરવાથી ઘણું કરીને (જગતમાં) પ્રસિદ્ધિને પામે છે. ૨ કુકમમાં ખેલ મનુષ્યની બુદ્ધિનો પ્રકાશ ગ્રા. अतिमलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणाधीः । तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥३॥ જેમ અંધકારમાં ઘુવડ પક્ષીઓની આંખ પ્રકાશ જઈ શકે છે તેમ ખેલ પુરૂની બુદ્ધિ હલકા કામાં કુશળ બને છે. ૩ શક્તિહીન અધમ પુરૂષો બીજાથી કરતા કુકર્મો. ગ્રા. (૧-૨) प्रेरयति परमनार्यः शक्तिविहीनोऽपि जगदभिद्रोहे । तेजयति शस्त्रधारां स्वयमसमर्थः शिलां छेनुं ।। १ ॥ આયુધધારી મનુષ્ય પિતે અસમર્થ છે છતાં તે પત્થરને કાપવા પિતાના ની ધાર સજીને કાઢે છે તેમ દુષ્ટ પુરૂષ (પિતે બીજાને હણવાને) શક્તિ રહીત છે, તે પણ જગતના દ્રહને માટે બીજાને પ્રેરણ કરે છે. ૧ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ આધકારમાં અધમતા. अन्यस्माबग्धपदो, नीचः प्रायेण दुःसहो भवति । रविरपि न दहति तादृग्यादृक् सन्दहति वालुकानिकरः॥ १॥ સૂર્યના કરતાં સૂર્યથી તપેલી રેતી (મનુષ્યના પગમાં ફરફલા પાડીને) દાહ ઉત્પન્ન કરે છે, તેવી રીતે દુષ્ટ સ્વભાવવાળાને બીજાએ (રાજાએ) અધિકાર (બીજાને દુખ આપવામાં ) પિતે દુસહ (દુખે સહન કરી શકે એ એટલે દુઃખ આપના છે) થાય છે. ૧૯ ઉત્કર્ષમાં અધમતા. ® रथोता. एवमेव न हि जीव्यते खलैः तत्र का नृपतिवल्लभे कथा । पूर्वमेव हि सुदुस्सहोऽनलः, किं पुनः प्रबलवायुनेरितः॥४॥ સત્ય કહું છું કે ખલ પુરૂષ અને જીવવા દેતું નથી, તેમાં વળી ૨જાને તેના ઉપર પ્યાર થયે, તે હવે તે તેમની વાત જ શી કરવી? કારણ કે જેમ અગ્નિનું સેવન કરવું એ પ્રથમથી જ દુસહ (સહન થઈ શકે નહિ તેવું) છે છતાં વળી તે અગ્નિને વધારે પ્રજ્વલિ થવા વાયુની મદદ મળે ત્યારે પછી તેનું વર્ણન શું કરવું? અર્થાત અસહ્ય થાય છે. ૨ વળી– वसन्ततिलका. धूमं पयोधरपदं कथमप्यवाप्य, वर्षाम्बुभिः शमयति ज्वलनस्य तेजः दैवादवाप्य कलुषप्रकृतिमहत्वं, प्रायः स्वबन्धुजनमेव तिरस्करोति ॥ ३ ॥ જેમ ધૂમાડે અગ્નિમાંથી ઉત્પન્ન થયા છતાં (તેજ, પાણી, પવનની સાથે મળી ) મહા મહેનતે વાદળાંરૂપે બનવા પછી અગ્નિની ઉષ્ણતાને જ વર્ષાઋતુમાં પાણી વડે દાબી દીએ છે તેમ નીચ મનુષ્ય પ્રારબ્ધ વેગે (પ્રથાનાધિક) મહાપદને મેળવે તે પિતાનાજ બંધુને તિરસ્કાર (અપમાનની સાથે શક્તિ નાશ) કરે છે. ૩ - ૧ થી ૩ સુભાષિતરત્ન ભાંડાગાર. * સરપૉર્નૌરથોદ્ધતા. મણ, ન ગણું, ૨ ગણુ, લઘુ તથા ગુરૂ એમ ૧૧ અક્ષરનું એક ચરણ, તેવાં ચાર ચરણ મળી રથોદ્ધતા છંદ કહેવાય છે, Page #429 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા-અધિકાર 32 મૂર્ખ મનુષ્યો અસાર ગ્રાહી હાય છે. અનુકુ (૧ ૨) मूखों हि जल्पता पुंसां, श्रुत्वा वाचः शुभाशुभाः। अशुभं वाक्यमादत्त, पुरिषमिव शूकरः॥१॥ જેમ ડુક્કર સારી વસ્તુ છોડીને વિષ્કાને ગ્રહણ કરે છે તેમ મૂખ મનુષ્ય, બેલનાર મનુષ્યની શુભ અને અશુભ એવી વણીને સાંભળીને ( તેમાંથી ) અશુભ વચનનેજ ગ્રહણ કરે છે. ૧ જેની પાસે જે હોય તે જ તે આપે. यद्यदिष्टतमं तत्तद्देयं गुणवते किल । अत एव खलो दोषान् साधुभ्यः संप्रयच्छति ॥२॥ જેને જે ચીજ અગત્યની પ્રિય હોય તે તે ચીજ ગુણવાન પુરૂષને આપે છે.” તે પ્રમાણે અધમ પુરૂષ (પિતાને દેષ અત્યન્ત પ્રિય છે તેથી) સાધુ પુરૂને દેનું જ દાન કરે છે. ૨ દુર્જન કેવી રીતે ગુણને છોડીને દોષને ગ્રહણ કરે છે? મા. त्यजति च गुणान्सुदरं, तनुमपि दोष निरीक्ष्य गृह्णाति । मुक्त्वालङ्कतकेशान्, यूकामिव वानरः पिशुनः ॥ ३ ॥ જેમ નીચ એ વાનર (વાંદર) (મેતી વગેરેથી) સુશોભિત એવા કેશે. ત્યાગ કરીને જેમ જુંને ગ્રહણ કરે તેમ દુર્જન પુરૂષ ગુણાને છેટેથી ત્યાગ કરે છે. અને ચેડા પણ દેવને દેખીને ગ્રહણ કરે છે. ૩ દેષ ગ્રહણ કરવામાં દુર્જન અને સાંઢીયાની સમાનતા. ૩પનાતિ (૪૫) कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान्खलस्य अवेक्षते केलिवनं प्रविष्टा, क्रमेलकः कण्ट कजालमेव ॥४॥ Page #430 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કીડાના વનમાં પેઠેલ એ સાંઢીયે કાંટાના સમુહને જ દેખે છે. (શોધે છે.) પણ શુભલતાઓને દેખી શકતા નથી તદ્ધત દુર્જન કાનને અમૃત તુલ્ય એવા ઉત્તમ ભાષણુના રસને છોડીને ખલ પુરૂષના દેશોમાં ઘણી મહેનત કરે છે. ( દેષ ગ્રાહી થાય છે.) ૪ દોષનું દાન કરવા છતાં દુર્જન પાસે રહેલે દોષસંગ્રહ, समर्पिताः कस्य न तेन दोषा हठाद्गुणा वा न हृता खलेन । तथापि दोषैर्न वियुज्यतेऽसौ, स्पृष्टोऽपि नैकेन गुणेन चित्रम् ॥५॥ નીચ પુરૂષે ક્યા મનુષ્યને દેષનું દાન નથી કર્યું અને બલાત્કારથી કેના ગુણુનું હરણ નથી કર્યું (એટલે પિતાના સંબધુમાં આવવાથી કેને તે ગુણહીન નથી કરી મૂકતે ? છતાં જેમ ચાર બીજાનું દ્રવ્ય ચોરે છે તે પ્રથમ પિતાને પ્રાપ્ત થાય છે તેમ આ નીચ પુરૂષ દેષનું દાન આપ્યા કરે છે તે પણ તેના દેષ ખૂટતા નથી અને તેને પ્રાપ્ત થવા જોઈએ તે થતા નથી એ આશ્ચર્યની વાત છે ! ૫ દુર્જનને હલકી વસ્તુ પ્રાપ્ત કરવાને પ્રેમ, રૂરિળી. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं, निरुपमरसप्रीत्या खादन्नरास्थि निरामिष । सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शकुन्ते, न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥ ६ ॥ જ્યારે કૂતરે ઘણા કીડાથી વ્યાસ, લાળથી ભીનું દુર્ગધીવાળું, નિંદવાલાયક સવાદ વિનાનું માંસ રહિત એવા મનુષ્યના હાડકાને સ્નેહથી ખાતે હોય છે ત્યારે કદાચ તેની પાસે દેવાધિરાજ (ઇંદ્ર) ઉભે હોય તે પણ પિતે શરમાતું નથી, તેજ પ્રમાણે હલકે માણસ પણ ( પુરૂષની સન્મુખ) હલકી વસ્તુ સ્વીકારવામાં શરમાતું નથી, ૬ ગુણ કરતાં દેષમાં દુર્જનને જણાતી મહત્તા. शार्दूलविक्रीडित. त्यस्वा मौक्तिकसंहति करटिनो गृह्यन्ति काकाः पलं, त्यक्त्वा चन्दनमाश्रयन्ति कुपितेभ्योऽतिक्षयं मक्षिकाः । Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ '૩૩ દુર્જનનિદા-અધિકાર हित्वान्नं विविधं मनोहररसं श्वानो मलं भुञ्जते, यद्वल्लान्ति गुणं विहाय सततं दोषं तथा दुर्जेनाः ॥ ७॥ જેમ કાગડાએ હાથીના (મસ્તક ઉપર રહેલ) મોતીના સમૂહને છોડીને (તેમાંથી) માંસ ગ્રહણ કરે છે, માખીઓ ચન્દનને ત્યાગ કરીને દુઃખી થયેલાંઓના ચાંઠાને આશ્રય કરે છે કુતરાએ મનોહર રસવાળા વિવિધ પ્રકારના અને ત્યાગ કરીને મળ (વિષ)નું ભક્ષણ કરે છે. તેમ દુર્જન પુરૂષ ગુણને ત્યાગ કરીને હમેશાં દેશનું ગ્રહણ કરે છે. દુર્જનો કયાં સુધી ગર્જના કરે છે. अनुष्टुप. तावद्र्जन्ति मण्डूकाः कूपमाश्रित्य निर्भयाः । यावत्करिकराकारः कृष्णसर्पो न विद्यते ॥ १॥ જ્યાં સુધી હાથીની સુંઢના આકાર જે કાળે (કાળીનાગ ) સર્પ (પાસ) ન હોય ત્યાં સુધી કુવામાં નિર્ભય રીતે રહેલા દેડકાએ ડરાઉ ડરાંઉં ગર્જના કરે છે. ૧ દુષ્ટના સ્વાર્થનું દર્શન. मालिनी. इह सरसि सहर्ष मञ्जुगुञ्जाभिरामं, मधुकर कुरु कोलं सार्धमम्मोजिनीभिः । अनुपममकरंदामोददत्तप्रमोदा, त्यजति बत न निंद्रां मालती यावदेषा ॥२॥ હે ભમરા ! જ્યાં સુધી અનુપમ મકરંદના સુગંધથી આનંદને આપનાર એવી આ માલતી (પુ૫લતા) નિદ્રાને ત્યાગ ન કરે (એટલે ન ઉડે) ત્યાં સુધી તું આ તળાવમાં હર્ષથી સુંદર ગુંજારવ કરતાં મને હર રીતે કમલિની (કમળલતાઓ)ની સાથે ક્રીડા (રમણ) કર. ૨ સત્ય આગળ અસત્યની ઝાંખપ, अनुष्टुप्. ' વિદ્યોતે ઘોતને તાવધાવોવ તે સારી ! उदिते तु सहस्रांशी न खद्योतो न चन्द्रमाः॥१॥ ૫૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ જ્યાં સુધી ચંદ્રમા ઉદય પામતો નથી, ત્યાં સુધી પતંગીઓ પ્રકાશે છે; પણ જ્યારે સૂર્ય પ્રકાશે છે, ત્યારે ચંદ્રમાં પ્રકાશી શકતો નથી ત્યારે પતંગીઓ તે કયાંથી પ્રકાશ કરે? (અર્થાત્ પચંડ તેજના પ્રકાશ માં અ૫ તેજસ્વતંત્ર રીતે પ્રકાશી - કતું નથી.) અહી સૂક્તિ દ્વારા કોઈ સત્ય શાસ્ત્રોક્ત ધુરંધર ધર્મનિષ્ઠ આચાર્યના પરાકમનું વર્ણન છે. કે “હે કૃપાળ ! આપના અનુ મની સિદ્ધાં આગળ આ પાખંડી ધર્મના સિદ્ધાંતે શા હિસાબમાં છે? આપે જ્યાં સુધી સભા ભરી તેઓને પરાજય નથી , ત્યાં સુધી આ પાખંડી ધર્મનિષ્ઠ આડંબરી પુરૂષ આડંબર કરી રહ્યા છે. ૧ દુર્જનની બડાઈ. नियीलनाय पद्मानामुदयायाल्पतेजसाम् । तमसामवकाशाय, व्रजत्यस्तमसौ रविः ॥ २ ॥ પાના વિવા માટે, થડા તેજવાળા (ગ્રહનક્ષત્રાદિ ) ઉદય માટે તથા (જગતમાં) અંધકાર પ્રસરે તેને માટે સૂર્યને અસ્ત થાય છે. સારાંશ-જ્યારે સત્પરૂ બીજાઓના સુખને માટે પિતે દુઃખમય સ્થિતિ ભેગવવાને તૈયાર થાય છે. ત્યારે દુષ્ટ જને બડાઈ કરે છે. ૨ કઈ વખત સ્ત્રી પણ નિંધ છતાં પ્રશસ્ત છે. स्त्रीणामपि वचः कालेऽनुकूलं मन्यते बुधैः । दुगा वामगता किं न शस्यते मागेंगामिभिः ।। ३ ॥ કોઈ સમયે સ્ત્રીઓના વચનને પણ વિદ્વાન પુરૂ અનુકૂલ માને છે. કારણ કે * દુર્ગા (ચીબરી) નામની પક્ષીણ ડાબે પડખે રહી હોય તે તે વટેમાર્ગુઓ વડે શું નથી વખણાતી? અર્થાત તે શુકન મનાય છે. ૩ * ટુ શબ્દનો આ શ્લોકમાં (ચીબરી નામે પક્ષી) એમ અર્થ કરવામાં આવ્યો છે પરંતુ ખરે અર્થ શું કરે એ કઠીન છે કારણ કે આ શકુનને વિષય છે એટલે શુકન જાણી લેવું એ વધારે સારું છે તે પણ મારાથી તે વિષે જેટલે શોધ થશે છે તે આપ મહાશયની દૃષ્ટિગોચર કર્યું છે શાર્ગ ધર પદ્ધત્તિમાં સુના (૧૬) પર્યાય શબ્દો આ પ્રમાણે આપા છે – રથામા swLI રાકુનઃ સિતાક્ષા વતી કુમારે ત્યાં दुगो देवी विटका धनुर्धरी पाण्डवी च वराही स्वम् ॥ ३५४ ॥ पान्थजननी तथामा ब्रह्मसुता शकुनदेवता स्वमास । વાચક્ષા મવ માવતે નમતુ તે હેરિમે સિદ્ધિ II ૨૫૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર કાળની બલીહારી. વસતત૮ (૪-૫) यस्यां स केसरियुवा पदमावबन्ध, गन्धद्विपेन्द्ररुधिरारुणिताङ्गणायाम् । तामद्य पर्वतदरीं धुतधूमलोमा, गोमायुरेष वपुषा मलिनीकरोति ।। ४ ॥ બહેકી ગયેલા અને મદવાળા હાથીઓના રૂધિરથી રાતા આંગણવાળી જે ગુફામાં યુવક કેશરી વિહાર કરતે હતે; તે ગુફાને આજ વાળ ખંખેરનાર શીયાળ પોતાના શરીરથી મલીન કરે છે. ૪ * અલ્પજ્ઞને ઉપાલંભ. इन्दुः प्रायस्यति विनक्ष्यति तारकश्रीः, स्थास्यन्ति लीढतिमिरान मणिप्रदीपाः। अन्धं समग्रमणि कीटमणे भविष्यत्युन्मेषमेष्यति भवानपि दूरमेतत् ॥ ५ ॥ હેકીટમ!િ ( પતંગીયા !) ચન્દ્રમા પલાયન કરી જશે. તારા મંડળની શેભા વિનાશને પામશે. અને અન્ધકારનું ભક્ષણ કરનારા મણિના દિવાઓ સ્થિર રહી શકશે નહિ એટલે તેને પ્રકાશ નહિં ટકી શકે. તેથી સર્વ જગત અન્ધ થઈ જશે. તે વખતે તું “તેજ વિપણને પામીશ. આ વાત દૂર છે. કારણ કે આવા વખતમાં તે સૂર્ય ઉદય થશે. તે વાતની તને ખબર જ નથી. સજનના અભાવે દુર્જનનું સામ્રાજ્ય. શિવરિ. गने तस्मिन्मानौ त्रिभुवनसमुन्मेषविरहव्यथां चन्द्रो नेष्यत्यनुचितमितो नास्ति किमपि । इई चेतस्तापं जनयतितरामत्र यदपि, प्रदीपाः संजातास्तिमिरहतिबद्धोद्धरशिखाः ॥ ६ ॥ જ્યારે સૂર્ય અરત થાય છે ત્યારે ત્રણ જગતની વિરહ વેદના ચંદ્રને થતી નથી તેના જેવું અગ્ય બીજું શું કહેવું ! (અર્થાત્ સૂર્યાસ્ત પછી ચંદ્રદય થાય છે.) તેમજ અંધકારને નાશ કરવા સારૂં ઉંચી શિખાવાળા દીવાઓ ઉત્પન્ન થાય છે. તે ઉપરથી મન અતીશે સંતાપ પામે છે.. સારાંશ-સૂર્યના તેજથી ચંદ્રતેજ પ્રકાશે છે માટે સૂર્યાસ્ત પછી ચંદ્ર પતે પ્રકાશિત થવું ન જોઈએ છતાં કૃતજ્ઞતા ભૂલી જઈ કૃતાતા બતાવવી એથી બીજુ અયોગ્ય શું ? તેમજ જે મનુષ્ય જેમનાથી પોષાયો હોય તેમનું મહાત્મ્ય ખંડિત કરવા તૈયાર થવું એ ઘણુંજ અયોગ્ય છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. નાયક વગરનું નિર’કુશ યંત્ર. शार्दूलविक्रीडित. एणः क्रीडति सूकरच खनति द्वीपी च गवयते, क्रोष्टा क्रन्दति वल्गते च शशको वेगादुरुर्धावति । निःशङ्कः करिपोतकस्तरुलता मुन्मोटते लीलया, हो सिंह विना वा विपिने कीदृग्दशा वर्तते ॥ ७ ॥ પંચમ હુ હૈ ( ખેદ સૂચક સંખેાધન ) હું સિંહુ તારા વિના આજ આ વનમાં કેવી દશા વર્તી રહી છે. કે હિરણ ( મૃગ ) રમત કરી રહ્યા છે. ડુક્કર ( ભૂમિને પેાતાના દાતરડાથી) ખેાદી રહ્યા છે. દીપડો મહા ગવમાં ગરકાબ થઈ ગયા છે. શીયાળ બરાડા પાડી રહ્યા છે. શશલે ( જયાં ત્યાં ) વળગી રહ્યા છે રૂરૂ નામના મૃગલે ( આમ તેમ) દેડી રહ્યા છે, અને હાથીનુ` ખચ્ચુ લીલા (૨મત) થી વૃક્ષની લતાને ઉખેડી રહ્યું છે. મતલત્ર કે સમર્થ નાયકના અભાવમાં ખેલ પુરૂષ પોતાનું કેવું ચાતુર્ય ભિન્ન મિન્ન રીતે દર્શાવે છે તેનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અન્યાક્તિ છે. અન્યાયાપાર્જિત ધન કરતાં નિધનની કિમત. अनुष्टुप् वरं दारिद्र्यमन्यायप्रभवाद्विभवादिह कृशताभिमता देहे पीनता नतु शोफतः જેમ સેાજાના રાગથી શરીરમાં પુછ્તા ( જાડાઇ ) કરતાં નીરેગી શરીરની કૃશતા ( પાતળાઇ) સારી છે તેમ આ જગતમાં અન્યાયથી ઉત્પન્ન કરેલ સમૃદ્ધિ કરતાં દરિદ્રતા સારી છે; ૧ કુટુબીના આશ્રય કરતાં મરણમાં શાંન્તિ. वरं मृत्युर्नरं भिक्षा वरं सेवापि वैरिणाम् । दैवाद्विपदि जातायां स्वजना भिगमो न तु ॥ २ ॥ દૈવથી કદી વિપત્તિ ઉત્પન્ન થાય તે મરણ પામવું સારૂં, ભીખ માગવી સારી અને દુશ્મનેાની નાકરી કરવી પણ ઉત્તમ છે, પરંતુ સ્વજન ( કુટુંબી ) ના આશ્રયની રહેવુ એટલે સ્વજનની નાકરી કે યાચના કરવી સારી નથી. સદાચારમાં શાંતિ રુપજ્ઞાતિ. ( ૩-૪ ) दुःखं वरं चैव वरं च भैक्ष्यं, वरं च मौर्य हि वरं रुजोऽपि । मृत्युः प्रवासोऽपि वरं नराणां परं सदाचारविलङ्घनं नो ॥ ३ ॥ Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર ૭ દુઃખ આવવું, ભિખ માગી આજીવિકા ચલાવવી, મૂર્ખતા ( જડ બુદ્ધિ) કે અનેક પ્રકારના રેગે, મરણ અને પ્રવાસ સંબન્ધી દુઃખ એ સર્વ મનુષ્યોને સારાં છે. પરંતુ સદાચાર (શુદ્ધ ચારિત્ર) નું ઉલ્લંઘન કરવું સારું નથી. ૩ નિધન વિગેરેના સુખના સ્થાન. गतार्थसार्थस्य वरं विदेशो, भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसंगाद्वरमेकताद्री, वरं दरिद्री बहुपापचित्तात् ॥ ४॥ જેના ધનને જ ચાલ્યા ગયા છે એવા મનુષ્યને વિદેશમાં વસવું સારૂ છે, પ્રતિજ્ઞા બ્રણ એવા મનુષ્યનું મરણ સારું છે, કુબુદ્ધિવાળા પુરૂષના સંગ કરતાં પર્વતમાં એકતા કરી પત્થર જેવા બ રહેવું સારું છે. અને ઘણું પાપોમાં ચિત્ત રાખનારા ધનાઢ્ય) કરતાં દીન (ગરીબ) મનુષ્ય ઉત્તમ છે. ૪ અગ્નિ કરતાં ક્રોધાગ્નિમાં ઉષ્ણતા. कोपस्य संगाद्वरमग्निसेवनं, मनोऽभिषगाद्वरमदिलवनम् । सछद्मबुद्धे रमल्पबुद्धिता, गानिपातो वरमुग्रलोभतः ॥ ५॥ ધના સંગ કરતાં અગ્નિનું સેવન કરવું (એટલે તેમાં બળી મરવું ) સારૂ છે. મનને વશ કરવા કરતાં પર્વતનું ઉલ્લંઘન કરવું સારું છે, એટલે મન વશ કરવું દુષ્કર છે. ) કપટી બુદ્ધિવાળા મનુષ્ય કરતાં અલ્પબુદ્ધિવાળાપણું સારું છે, અને ઉગ્ર એવા લોભ કરતાં ગર્તા (ખાડા) માં પડવું સારું છે. ૫ ઉત્તમતાની કસોટી. इन्द्रवज्रा. गेही रं नैव कुशीललिंगी, मूों वरं या विबुधः प्रमादी । अन्धो वरं मा परविर दृष्टि, मूको वरं मा बहुकूटभाषी ।। ६ ॥ ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે પરંતુ કુત્સિત ચરિત્રવાળે યતિ ઉત્તમ નથી, મૂખ પુરૂષ ઉત્તમ છે પણ પ્રમાદરાખનાર વિદ્વાન પુરૂષ ઉત્તમ નથી, આંધળે મનુષ્ય ઉત્તમ છે, પણ બીજાના ધનમાં દષ્ટિ ( નજર ) રાખનાર ઉત્તમ નથી, મેંગે મનુષ્ય ઉત્તમ છે, પરંતુ ઘણું કૂટ (અસત્ય) ભાષણ કરનાર મનુષ્ય ઉત્તમ નથી. ૬ અનાચારથી બચવા ઉત્તમ માર્ગ वंशस्थ. वरं च दास्यं विहितान्यमार्गणाद्वरं च शस्त्र्या न परस्त्रियां गमः । वरं विषं मा गुरुदेववञ्चनं, वरं विनाशो न कलङ्कि जीवितम् ॥ ७ ॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ ** * વિહિત (શાસ્ત્રોમાં કહેલ એવા ધર્મ વગેરે) થી અન્ય વ્યવહારમાં શોધ કરવા કરતાં દાસપણું કરવું સારૂ છે. શસ્ત્રી (જુરી) સાથે ભેટવું સારું છે. પરંતુ પરસ્ત્રીને ભેટવું સારું નથી, ઝેરનું ભક્ષણ કરવું સારું છે, પરંતુ ગુરૂદેવને છેતરવા નું કાર્ય ઉત્તમ નથી. મરણ સારું છે. પણ કલંકિ જીવન સારૂં નથી. ૭ શું શું ગ્રાહ્ય છે? અને શું શું ત્યાજ્ય છે? રિળિ (૮-૯). वरं मौनं कार्य न च वचनमुक्तं यदनृतं, वरं क्लैल्यं पुंसां न च परकलत्राभिगमनम् । वरं प्राणत्यागो न च पिशुनवाक्येष्वभिरुचि वरं भिज्ञाशित्वं न च परधनास्वादनमुखम् ॥ ७ ॥ ચૂપ રહેવું એ સારું છે. પણ ખોટું બોલવું એ ઠીક નથી. પરઓના સમાગમ કરતાં મનુષ્યને નપુસક પણું શ્રેષ્ઠ છે. ચાડીયાના વચન ઉપર પ્રીતિ કર્યા કરતાં પિતે મરવું એ પ્રશંસનીય છે, અને અન્યના ધનથી મેળવેલ સુખ કરતાં ભિક્ષાથી નિર્વાહ ચલાવ એ ઉત્તમ છે. ૮ અયોગ્ય આશ્રયથી બચવાના સ્થાને. वरं शून्या शाला न च खलु वरो दुष्टकृषभो, वरं वेश्या पत्नी न पुनरविनीता कुलवधूः । वरं वासोऽरण्ये न पुनरविवेकाधिपपुरे, वरं प्राणत्यागो न पुनरधमानामुपगमः ॥ ९ ।। પશુશાળા (ઢાર બાંધવાની જગ્યા) ખાલી રહે એ સારું છે પણ મારકણે બળદ તેમાં બાંધવે એ સારું નથી, વેશ્યા સ્ત્રીને પિતાની સ્ત્રી બનાવવી એ યોગ્ય છે પણ ભ્રષ્ટ થયેલી કુલીનસ્ત્રીને ધર્મપનાને હક આપ એ એગ્ય નથી, અરણ્યમાં નિવાસ કરે એ શ્રેષ્ઠ છે પણ વિવેક રહિત રાજાના શહેરમાં રહેવું શ્રેષ્ઠ નથી, પ્રાણ ત્યાગ કરવો એ સુશોભિત છે પણ દુષ્ટ માણસના આશ્રય નીચે આજીવિકા ચલાવવી એ સુશોભિત નથી. ૯ વધારે સારું શું? મનહર છંદ અતિ અપમાન કરી દયા વિના દીધું દાન, એવું દાન દીધાથી ન દીધું તેજ સારું છે; આળસ ન કીધી પણ કપટનું કીધું કામ, એવું કામ કીધાથી ન કીધું તેજ સારું છે Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુનનિન્દા—અધિકાર. ૩૯૯ પાણીની તરશ લાગે વિખ તણું પીધું પાન, એવું પાન પીધાથી ન પીધુ તેજ સારૂ છે; કહે દલપત્ત ઠગવા પ્રભુનુ' લીધું' નામ, એવુ' નામ લીધાથી ન લીધું તેજ સારૂં છે. ૧ ખલ પુરૂષ પેાતાનાં મોટાં ષણા દૂપણ જોતા નથી. अनुष्टुप् खलः सर्षपमात्राणि परच्छिद्राणि पश्यति । आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति ॥ १ ॥ ખળ પુરૂષ ખીજાનું નાનામાં નાના સ`પાના દાણા ( એક જાતનુ ધાન્ય ) જેવડુ' છિદ્ર હાય તા પણ તેને જોઇને (જગતમાં જાહેર કરે છે ) પણુ પાતાના છિદ્ર ખીલાં ( એક જાતનાં ફળા ) જેવડાં હાય તે તે જોયા કરે તેા પણ જાણે જોતા જ નથી (એમ માને છે. ત્યારે જાહેર તે કયાંથી કરે?) ૧ કવિત. મુખ ઊંટની આત્મ શ્લાધા . ઉંટ કહે આ સમયમાં વાંકા અંગવાળા ભુંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુએ અપાર છે; અગલાની ડોઢ વાંકી પાપટની ચાંચ વાંકી, કુતરાની પુછડીના વાંકે વિસ્તાર છે, વારણની સુઢ વાંકી વાઘના છે નખ વાંકા, લેશને તેા શીર વાંકા શીગડાના ભાર છે; સાંભળી શીયાળ ખેલ્યા દાખે દલપતરામ, અન્યનુ' તે એક વાંકુ આપનાં અઢાર છે, ૨ હંસ અને કાગડાના સવાદ. મનહર છંદ કાગ કહે રામ મારા હંસથી રસિક રૂડા, અગતણા રંગ પણ જાણનાર જાણશે; મરદની મુઅે જંગ હાય હુંસ અંશ જેવા, રંગ ખાંધી, રંગ મુજ અગ તુલ્ય અણુશે; પતિવ્રતા પતનિના પતિ પરદેશ હાય, યતિજથી તે તે। મારા ખેલને પ્રમાણશે; શું કહું વિશેષ વાત સુણે દલપતરામ, વિવેક વિનાના લેાક હુંસને વખાણુશે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પંચમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. હંસ કરે હાડીયાનું ચાયની ચાલ છેડ, બાડીયા તારા તે બેલ ચાહી કોણ ચાખશે; આપનાં વખાણું આપ આપ કરે આપ મુખ. દુનિયાં તે દેખશે તેવા જ ગુણ દાખશે; માન મળે તને, તે હું નથી અપમાન દેતે, માન અપમાન જેગ માનવીઓ ભાખશે; દાઝે બળે દ્વેષ કરે તેથી દલપત કહે, રાગ રંગ રૂડે ગણી તને કેણ રાખશે. ૪ બાહ્ય આડંબર કરતા ઝેરી દુર્જન, શાર્વવિરહિત (૧ થી ૩). गाढं श्लिप्यति दूरतोऽपि कुरुतेऽभ्युत्थानमाइँक्षणो, दत्तेऽर्धासनमातनोति मधुरं वाक्यं प्रसन्नाननः । चित्तान्तर्गतवञ्चनो विनयवान् मिथ्यावधिदुष्टधी योदुःखामृतभर्मणाविषमयो मन्ये कृतो दुर्जनः ॥ १ ॥ દુર્જન મનુષ્ય બીજાને મળતાં એકદમ (મજબુત રીતે) ભેટી પડે છે, અને છેટેથી પણ આંસુ વાળી આંખ કરીને ઉભે થઈ જાય છે, અને પાસે જતાં પ્રસન્ન મુખ રાખીને અધું આસન આપે છે તથા મધૂર વાક્યને વિસ્તરે છે. પરંતુ ચિત્તમાં છેતરવાનું કામ જ કર્યા કરે છે એટલે આ મનુષ્યને કેમ છેતરૂં ? એ વિચાર કર્યા કરે છે. પરંતુ ઉપરથી વિનયને ડોળ કરે છે એટલે દુષ્ટબુદ્ધિવાળા દુર્જન મિથ્યા પણાની અવધિરૂપ છે. એટલે દુઃખ (વિખ) તથા અમૃતને સ્થાન રૂપ એવા બ્રહ્મા એ ઝેર મય (ઝેરમાંથી) જ દુર્જનને ઉત્પન્ન કર્યો છે એમ હું માનું છું. દુર્જનની પ્રપંચજાળ. प्रत्युत्थाति समेति नौति नति प्रह्लादते सेवते, मुझे भोजयते धिनोति वचनैगृह्णाति दत्ते पुनः । अङ्गं श्लिष्यति सन्तनोति वदनं विस्कारिताप्रेक्षणं, चित्तारोपितवक्रिमोऽनुकुरुते कृत्यं यदिष्टं खलः ॥२॥ ચિત્તમાં વક્રપણુને ધારણ કરનાર ખલપુરૂષ બીજાને જે ઠીક લાગે તેવું ઈચ્છિત આચરણ કરે છે તે કેવી રીતે? કે બીજા મનુષ્યને આવતે દેખી ઉભે થઈ સામે જાય છે. વખાણ કરવા માંડે છે, નમસ્કાર કરે છે, હર્ષ બતાવે છે, સેવા કરવા લાગે છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનિંદા અધિકાર પિતે જમે છે તેને જમાડે છે વિવિધ વન ડે પ્રીતિ ઉત્પન્ન કરે છે, કાર્ય આવે કાંઈ વસ્તુ તેની પાસેથી ગ્રહણ કરે છે અને પાછી પણ આપી દે છે (ક્ષણ માત્રમાં ) અંગને ભેટવા માંડે છે અને વિકસવર તથા આદ્રનેત્રવાળા મુખને વિસ્તાર છે આ સર્વ ચેષ્ટાએ બીજાને છેતરવાની બુદ્ધિથીજ કરે છે. ૨ દુષ્ટ મનુષ્યને કૃત્રિમ સ્નેહ, दूरादुच्छ्रितपाणिरार्द्रनयनः प्रोत्सारितार्धासनो, गाढालिङ्गग्नतत्परः प्रियकथाप्रश्नेषु दत्तादरः । अन्तर्भूतविषो बहिर्मधुमयश्चातीव मायापटुः, को नामायमपूर्वनाटकविधियः शिक्षितो दुर्जनैः ॥ ३ ॥ દરથી કોઈ મનુષ્યને જોઈને ઉંચા હાથ કરવા, નેત્રમાં આંસુ લાવવાં, અર્ધ આસન બેસવા માટે ખાલી કરવું, ગાઢ આલિંગન કરવામાં તૈયાર રહેવું, નેહીઓની કુશળ કથાના પ્રશ્ન પૂછવામાં ભાવ બતાવતે ચિત્તની અંદર ઝેર (શકપણું) રાખવું અને બાહેર મીઠાશ (વિવેકની આડંબસ્તા) બતાવવી, આવી જે કપટની અપૂર્વ નાટકની રચના અલ પુરૂષે શીખ્યા છે તે કેવી જાતની હોવી જોઈએ? ૩ મછર મારવાના સાંચાનું દ્રષ્ટાંત. ઇન્દ્રવિજય. શીતળ શાંત સ્વભાવ સજે, ખળ માનવિ મચ્છર મારણ સાચે વિશવસા વિશ્વાસ વસે, ઉપજે નહિ ખેદ પડે નહિ ખાંચે વાત વિશેષ કહે દલપત, સ્ત્રી બેધ વિષે વિગતે કરી વાંચે ઠંડક દેખી રહે ઠરી મચ્છર, ચંચળ હૈ પકડે પછી સાંચે. ૪ ખાખરાના ફળની સરખામણી. છે ભરપૂર ભલાઈ દિસે ૫ણું, દૂર પછિ કાળ જ કાપે; ખૂબ ખિ દરસે તરૂ ખાખર, આખર તે કડવાં ફળ આપે, તેમજ દુષ્ટ તમામ તણી ગતિ, મિત્ર થઈ મન આપણું આપે, મિત્ર મટી દલપત કહે પછેિ. શત્રુ સમાન સદૈવ સંતાપે. ૫ -- દેહ. બાથ ભરી ભેટયા થકી, કરિયો નહિ વિશ્વાસ, -- કેફીને લે બાથમાં, સૂડી કરે વિનાશ. ૬ ૧ ફળ-પીતપાપડો. ૫૧ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ નીચ પુરૂષના ગુણેમાં ઝેર. *અનુદ્દ૬ ( ૧ થી ૫) चारुता पहदारार्थ धनं लोकोपतप्तये । प्रभुत्वं साधुनाशाय खले खलतरा गुणाः ॥१॥ નીચ પુરૂષની સુન્દરતા બીજાની સ્ત્રીને ભ્રષ્ટ કરવા સારૂ છે. અને ધન લેકને સંતાપ કરવા સારૂ છે, તેમ તેની મોટાઈ સજનેને નાશ કરવા સારૂ છે. એમ ખલ પુરૂષમાં રહેલા ગુણે પણ અત્યન્ત ખલ થઈ જાય છે. ૧ દુર્જનની રેટના ઘડા સાથેની તુલના. जीवनग्रहणे नम्रा गृहीत्वा पुनरुनताः । किं कनिष्ठाः किमु ज्येष्ठा घटीयन्त्रस्य दुर्जनाः ॥५॥ દુર્જને (કેઇને) જીવ લેવામાં પ્રથમ નમ્ર બની જાય છે, પછી જીવ ગ્રહણ કરીને ઉદ્ધત થાય છે. માટે રેટના ઘડા જેવા છે. કેમકે જેમ રેટના ઘડા પ્રથમ જીવન (જળ) લેતી વખત નમી જાય છે ને પાછળથી ઉંચા મુખ રાખી ઉદ્ધત બન્યા જેવા દેખાય છે એ રીતે દુર્જન તથા રેટના ઘડાએ સરખા જ છે. દુર્જન સાંબેલા જેવો છે. कुर्वते स्वमुखेनैव, बहुधान्यस्य खण्डनम् । नमः पतनशीलाप, मुसलाय खलाय च ॥ ३। બળ પુરૂષ પિતાના મુખ વડે ઘણે પ્રકારે બીજાનું ખંડન કરે છે, એટલે • પિતે પતન (પાપ) શીળવાળે સાંબેલા તુલ્ય છે તેને દૂરથી નમસ્કાર છે. મતલબ કે સાંબેલું પિતાના મુખ ભાગથી બહુ ધાન્યનું ખંડન કરનાર વારંવાર પડવાના સ્વભાવવાળું છે તેમ દુર્જનને સ્વભાવ પણ છે. ૩ ધતુરાના ફળ સાથે દુષ્ટને મુકાબલે. अन्तर्मलिनदेहेन, बहिराहादकारिणा । महाकालफलेनेव, के खलेन न वञ्चिताः ॥ ४ ॥ અંદર મલિન દેહ (ચિત્ત) વાળે અને બહારથી સુંદર આકારવાળો એ જે ખળ પુરૂષ તથા તેવું ધતુરાનું ફળ તેનાથી કયા પુરૂષો છેતરાયા નથી ? ૪ ૧ થી ૫ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૪૦૩ પરિછેદ. દુર્જનનિન્દા-અધિકાર દુર્જન તથા મચ્છર બેઉ સદશ છે. वसन्ततिलका. प्राक् पादयोः पतति खादति पृष्ठमांस, कर्णे कलं किमपि रौति नैयिचित्रम् । . छिद्रं निरूप्य सहसा प्रविशत्यशङ्क: सर्व खलस्य चरितं मशकः करोति ॥ ५ ॥ - મચ્છર દુષ્ટ પુરૂષની માફક પગમાં પડે છે, વાંસાના ભાગમાં માંસમાંથી બટકા કરે છે, કાન પાસે વિચિત્ર પ્રકારને સુંદર શબ્દ કરે છે. અને છિદ્ર જોઈને શંકા રહિત થઈ એકદમ તેમાં પ્રવેશ કરે છે, તેમ ખળ પુરૂષ પણ પ્રથમ પગમાં પડી નમન કરે છે, પાછળથી મારવાના ઉપાયો રચે છે, કાનને પ્રિય લાગે તેવી વિચિત્ર પ્રકારની વાર્તાઓ કહે છે ને પરિણામે છિદ્ર (દેશ) જેઈ નિશંક થઈ તેમાં પ્રવેશ કરે છે. અર્થાત દેશોને જાહેર કરી માન ખંડન કરે છે. ૫ વિષમય દુર્જન. મનુષ્ક૬ (૧ થી ૫) तक्षकस्य विषं दन्ते मक्षिकाया विषं शिरः। वृश्चिकस्य विषं पुच्छं सङ्गेि दुर्जनो विषम् ॥ १ ॥ સર્પને દાઢમાં, માખીને માથામાં અને વીંછીને પૂછડામાં ઝેર હોય છે, પણ દુષ્ટ પુરૂષના તે સર્વ અંગમાં ઝેર રહેલું છે. ૧ કાંટા કરતાં ખલની દુષ્ટ ક્રિયાની પ્રબળતા मुखेनैकेन विध्यन्ति, पादमेकस्य कण्टकाः दूरान्मुखसहस्रेण, सर्वपाणहराः खलाः ॥॥ કાંટાએ એકજ મેઢથી મનુષ્યના પગને વીંધી નાખે છે, પરંતુ ખલ પુરૂતે છેટે રહીને હજાર મહેઠેથી સર્વ મનુષ્યના પ્રાણનું હરણ કરી લે છે. ૨ - કવિ વિધાતાની કૃતિમાં વિતર્ક કરે છે. निर्माय खलजिह्वाग्रं, सर्वपाणहरं नृणाम् । चकार किं वृथा शस्त्रविषवह्वीन्प्रजापतिः ॥ ३ ॥ ક ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ પ્રજાપતિએ (કમેં ) મનુષ્યના સર્વ પ્રાણને હરણ કરનાર એવા ખેલ પુરૂપની જીભના અગ્ર ભાગને બનાવવા છતાં શ, ઝેર, અને અગ્નિને ફોગટ શા વાતે ઉત્પન્ન કર્યા હશે! એટલે કે તે શસાદિ સર્વનું કાર્ય ખલની જીભને અગ્રભાગ કરી રહી છે. કુતરાની અને દુર્જનની સમાનતા. जिहाक्षितसत्पात्रः, पिंण्डार्थी कलहोत्कटः । तुल्यतामशुचिनित्यं, बिभर्ति पिशुनः शुनः ॥ ४॥ નીચ પુરૂષ હમેશાં કુતરાની સમાન એટલે કુતરે જેમ પોતાની જીભ ફેરવી બીજાના ઉત્તમ પાત્રને દૂષિત કરી નાખે છે, તેમ દુર્જન પણ પિતાની જીભથી (વચન માત્રથી ) સત્પાત્ર પુરૂષને દૂષિત કરી નાંખે છે. કુતરે જેમ પિડ ( આહા ૨) નો અથી છે, તેમ ખેલ પુરૂષ પણ કેવલ પેટભરે જ હોય છે. અને કુતરે જેમ કલમાં તૈયાર હોય છે, તેમ દુર્જન પણ કલહ કરવા માટે તૈયાર હોય છે, એકંદરે કુતરે જેમ અપવિત્ર છે, તેમ ખલ પુરૂષ અપવિત્ર છે. ૪ અધમને અધીકાર, खलेन धनमत्तेन नीचेन प्रभविष्णुना । पिशुनेन पदस्थेन हा प्रजे क गमिष्यसि ॥ ५॥ ખલ, ધનથી મત્ત નીચ અને સમર્થ એ અધમ પુરૂષ અધિકારના પદ ઉ. પર આવે છે. માટે હે પ્રજા ! હવે તું કયાં જઈશ? દુર્જનને દૂષણ જોવામાં ઉત્સાહ परवादे दशवदनः, पररन्घ्रनिरीक्षणे सहस्राक्षः । વિરો , વાટણaણુનઃ (શુના ? બીજાની નિન્દા કરવામાં દયમુખવાળે (રાવણ જે) બીજાના છિદ્રો જોવામાં હજાર નેત્રવાળે (ઈન્દ્ર સમાન) અને ઉત્તમ ચરિત્ર રૂપી બીજાના ધનનું હરણ કરવામાં હજાર હાથવાળા સહસ્ત્રાર્જુન રાજા સમાન ખેલ પુરૂષ હોય છે. ૬ દુરાત્માનું ચિત્ત કઈ રીતે ભેદાતું નથી. अनुष्टुप पाषाणो भिधते टकैर्वजं वज्रेण भिद्यते । सोऽपि भिद्यते मन्त्रैर्दुष्टात्मा नैव भिधते ॥१॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ દુર્જનનિંદા અધિકાર ટાંકણાથી પત્થર કપાય છે, હીરે હીરાથી કપાય છે, સર્પ માથી ભેદાય છે (પરાજ્ય પામી પાછા ફરે છે) પણ દુષ્ટ પુરૂષકેઈ ઉપાયથી શાંત થતું નથી. ૧ ખળ પુરૂષને શાંત કરવાની મુશ્કેલી. રાહૂઢવિક્રીડિત.(૨-૩) मानं मार्दवतः क्रुधं प्रशमतो लोभं तु सन्तोषतो, मायामार्जवतो जनीमवमतेजिहाजयान्मन्मथम् । ध्वान्तं भास्करतोऽनलं सलिलतो मन्त्रात्समीराशनं, नेतुं शान्तिमलंकुतोऽपि न खलं मर्यो निमित्ताद्भुवि ॥२॥ કમળપણથી અભિમાનને, શાન્તિથી ધન, સતેષથી લેભને, નમ્રતાથી કપટને, (સંસારના) તિરસ્કારથી જન્મને, જીભ (રસના ઈન્દ્રિય)ના જયથી કામદેવને, સૂર્યથી અકારને, પાણીથી અગ્નિને, મંત્રથી સર્ષને, શાન્ત કરવાને સંપૂર્ણ રીતે મનુષ્ય સમર્થ છે, પરંતુ કઈ પણ કારણથી ભૂતળમાં ખળ પુરૂષને શાન્ત કરવાને કોઈ પણ સમર્થ નથી. ૨ દુર્જનને સુજન કરવામાં વિધાતાની નિષ્ફળતા. पोतोदुस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे, निर्वाते व्यजनं मदान्धकरिणां दर्पोपशान्त्यै मृणिः । इत्थं तद्भुवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता, मन्ये दुर्जनचित्तवृत्तिहरणे धातापि भमोद्यमः ॥ ३ ॥ વિધાતાએ અગાધ સમુદ્ર તરવાને વહાનું બનાવ્યું. અંધકારના નાશ સારૂ દિ બના, પવન રહિત સ્થાનમાં (પવન ઉત્પન્ન કરવાને) વિજ બનાવ્યું, બોંકી ગયેલા હાથીનું અભિમાન તેડવાને અંકુશ (કુંતણું) બનાવ્યું, માટે આ - ઉપરથી સિદ્ધ થાય છે કે પૃથ્વીમાં એવી કઈ વસ્તુ નથી કે જેને ઉપાય બતાવવામાં વિધાતાએ વિચાર કર્યો ન હોય તે પણ મારી માન્યતા એવી છે કે દુષ્ટ મનુબની ચિત્તવૃત્તિ હરણ કરવામાં વિધાતાને ઉદ્યમ પણ નિષ્ફળ ગયે છે (અર્થાત વિધાતા પણ દુષ્ટને સજજન બનાવી શકે તેમ નથી.) ૩ નોચ મનુષ્યને નીચ મનુષ્યજ સેવે છે. વતન્તતિલેવા. नीचं समृद्धमपि सेवति नीच एव, तं दूरतः परिहरन्ति पुनर्महान्तः । शाखोटकं मधुरपक्कफलैरुपेतं, सेवन्ति वायसगणा न तु राजहंसाः ॥ १॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ૫રિચય : જેમ પાકેલા મધુર ફળવાળું મ શાખેટક નામનું વૃક્ષ છે, તેની સેવા કાગડાને સમૂહજ કરે છે, પરંતુ રાજ કરતા નથી, તેમ નાચ માણસ સમૃદ્ધિવાળે હોય તે પણ તેને નીચ માણસજ સેવે છે, જ્યારે મહાપુરૂષે તેને દુરથીજ તજી દે છે, દુર્જનથી દૂષિત મનવાળા પુરૂષોને સુજન પુરૂષમાં પણ શંકા રહે છે. दुर्जनदूषितमनसां, पुंसां सुजनेऽपि नास्ति विश्वासः । बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य भक्षयति ॥ १ ॥ જેમ દુધથી બળેલ બાળક દહિને પણ કંકીને જમે છે, તેમ દુર્જન પુરૂએ જેના મનને દુષિત કરી નાખ્યાં છે, એવા પુરૂષોને સુજન પુરૂષમાં પણ વિશ્વાસ નથી. ૧ કુળ દોષિત દુર્જને. મનુષ્ય. (૧ થી ૩) यस्मिन्वंशे समुत्पन्नास्तमेव निजचेष्टितैः । दूषयत्यचिरेणैव घुणकीट इवाधमः ॥ १॥ જેમ ઘુણ નામને જીવડે જે વાંસડામાં ઉત્પન્ન થાય છે, તેજ વાંસડાને પિતાની ચેષ્ટા (ટેચવા ) થી ટુંક વખતમાં દેષિત (પિલે) કરે છે તેમ દુષ્ટ પુરૂષ જે વંશ (કુળ)માં ઉત્પન્ન થાય છે, તે જ કુળને પિતાની ચેષ્ટા (કુકર્મ) થી ટુંક વખતમાં દેષિત (કલંકિત) કરે છે. શેઠને દ્રોહ કરનાર નીચ જને. સાર્યા. (૨-૩) लब्धोच्छ्रायो नीचः, प्रथमतरं स्वामिनं पराभवति । भूमिरजोरथ्यादावुत्थापकमेव संकृणुते ॥ ३॥ જેમ શેરી વગેરેમાં રહેલી પૃથ્વીની રજ ઉત્થાપક (એટલે તરતજ તે ઉંચી કરનાર ) મનુષ્યને પ્રથમ ઘેરી લે છે, તેમ નીચ પુરૂષને ઉચ્ચ અધિકાર મળતાં તે પ્રથમ પિતાના શેઠને જ પરાભવ કરવા માંડે છે. શાન્ત મનુષ્યની પાસે રહેતાં પણ દુર્જન શાન્ત થતું નથી. उपकारिण्यपि सुजने, स्निग्धेऽपि खलास्त्यजन्ति न प्रकृतिम् । ज्वलति जलैरपि सिन्धोरड़े निहितोऽपि वडवाग्निः ।। ३ ।। * શાખાટક, પીતળ, છાગી, ક્ષીરવિનાશન એ ચાર પર્યાય માનવ.નિષ માં છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૪૭. અw , જેમ સમુદ્રના મધ્યમાં રહેલો વડવાનલ નામને અગ્રિ સમુદ્રના પાણીથી જ્વાલાઓ કાઢી રહ્યો છે એટલે પાણુથી શાન્ત થવું જોઈએ ત્યાં તે ઉલટે પ્રજવલિત થઈ જાય છે એટલે સમુદ્રને તપાવી રહ્યા છે તેમ દુર્જન કદાચ ઉપકાર હિ સુજનની પાસે રહેતા હોય તે પણ પિતાના નીચ સ્વભાવને છેડતા નથી. ૩ ઉત્તમ કુળમાં જન્મવા છતાં પણ ખલની અધમતા, રાÇવિત્રહિત (૪-૫) * यच्चिन्दनसम्भवोऽपि दहनो दाहात्मकः सर्वदा, सम्पन्नोऽपि समुद्रवारिणि यथा प्राणान्तको डुडुभिः (भः)। दिव्याहारसमुनवोऽपि भवति व्याधिर्यथा वाधक स्तद्वदुःखकरः खलस्तनुमतां जातः कुलेऽप्युत्तमे ।। ४॥ ચન્દનના કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થયેલ છે તે પણ અગ્નિ સર્વદા જેમ બાળવાવાળ છે, સમુદ્રના પાણીમાં સારી રીતે ઉત્તપન્ન થયો છે તે પણ ડંડુભિ નામને સપ જેમ મનુષ્યના પ્રાણેને નાશ કરે છે. દિવ્ય (મેદકાદિ) આહારથી ઉત્પન્ન થયેલ છે, તે પણ રોગ જેમ મનુષ્યને પીડા કરનારો થાય છે, તેવી રીતે ઉત્તમ કુળમાં જન્મે છે તે પણ ખળ પુરૂષ દેહધારી મનુષ્યોને દુઃખ કરનારે જ થાય છે. ૪ દુર્જને પોતાના માતાપિતા વિગેરેનો પણ નાશ કરે છે. लब्धं जन्म यतो यतः पृथुगुणा जीवन्ति यत्राश्रिता ये तत्रापि जने वने फळवति प्लोषं पुलिन्दा इव । निस्त्रिंशा वितरन्ति धूतमतयः शश्वत्खलाः पापिन स्ते मुश्चन्ति कथं विचाररहिता जीवन्तमन्यं जनम् ॥ ५॥ જ્યાં પિતે જન્મગ્રહણ કર્યો છે. જ્યાંથી પિતાને ઘણુ ગુણોની પ્રાપ્તિ થઈ છે તેમ જેને આશ્રય કરી આજીવિકાને કરે છે એવા ભિલ લોકો જેમ તે ફળવાળા વનમાં દાવાનળ મુકી બાળી ભસ્મ કરે છે, તે પ્રમાણે જ્યાં જન્મ ગ્રહણ કર્યો છે, તેમ જેનાથી ઘણુ ગુણે પ્રાપ્ત કર્યા છે અને જેને આશ્રય કરીને પિતે સદા રહે છે, તેવા ફળવાળા મનુષ્યમાં પણ નષ્ટ મતિવાળા પાપી એવા ખળ પુરૂષ હમેશાં નિ. દય થઈને તેનો દાહ કરી નાખે છે. જ્યારે આ રીતે તેઓ પિતાના આશ્રયદાતા જ ન્મદાતા ફળદાતાને નાશ કરી નાખે છે ત્યારે વિચાર રહિત એવા તે પુરુષો બીજા પુરૂષને જીવતે કેમ મુકે? ૫ Page #446 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ દુષ્ટના ધર્માચરણથી અધમની વૃદ્ધિ. __अनुष्टुप् व्याघस्य चोपवासेन, पारणं पशुमारणम् ।। दुर्जनस्य विशिष्टत्वं परोपद्रवकारणम् ॥ १ ।। વાઘ જે ઉપવાસ કરે તે તેના પારણામાં પશુ હિંસાજ થાય, તેમ ખળ પુરૂષની શ્રેષ્ઠતા બીજાને દુઃખનું કારણ થાય છે. ૧ ખલ પુરૂષના ઘર્મમાં હિંસા. માર્યા (૨ થી ૪) धर्मारम्भेऽप्यसतां परहिसैव प्रयोजिका भवति । काकानामभिषेकेऽकारणतां दृष्टिरनुभवति ॥३॥ જેમ કાગડાએ નાન કરે છે, ત્યારે વસાદ થતો અટકી જાય છે. તેમ ખળ પુરૂ ધર્મ કરે, તે પણ તેમાં બીજાની હિંસાનું કારણ રહેલું હોય છે. ૨ જાળ અને ખળનું ચરિત્ર સમાન હોય છે. घंशावलम्बनं यद्यो विस्तारो गुणस्य या च नतिः। तज्जालस्य खलस्य च निजाडू-सुप्तप्रणाशाय ॥ ३ ॥ જેમ જાળ વશ (વાંસ) ને અવલબીને રહે છે, ગુણ (દોરડા) ના વિસ્તાર વાળી છે અને નમ્રતા બતાવે છે છતાં પિતાના અંક (મધ્ય ભાગ) માં સુતેલ પ્રા. ના પ્રાણુને ન શ કરે છે. તેમ દુર્જન પણ વંશ (સારા કુળ) વાળો હોય પુષ્કળ ગુણવાળે હાય, નમ્રતાવાળો હોય, છતાં પિતાના ઉપર વિશ્વાસ રાખીને રહે. લા મનુષ્યોને નાશ કરે છે. ૩ ખલને ગુણ પણ બીજાને બાધક થાય છે. प्रकृतिखलवादसतां, दोष इव गुणोऽपि बाधते लोकान् । विषकुसुमानां गन्धः सुरभिरपि मनांसि मोहयति ॥ ४ ॥ ઝેરી પુષ્પને અન્ય સુન્દર (ખુશબેદાર) હોય તે પણ (સુંઘનાર મનુષ્ય ના) મનમાં મોહ ( મૂછ ) ઉત્પન્ન કરે છે તેમ દુષ્ટ લકે સ્વમાથી જ ખેલ છે માટે તેને ગુણ દેષની માફક લેકેને પીડા કરે છે. ૪ હ૭ ૧ થી ૪ સુભાષિત રત્ન ભાંડાગાર પરંપરાથી વૃદ્ધ લોકોની કહેવત છે કે જ્યારે કાગડે નહાય છે, ત્યારે વરસાદ થતા નથી. Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનનિંદા—અધિકાર, કુસંગતિ અધિકાર. મધુર વાણી પણ ખલના મુખમાં જતાં વિગુણ થઇ જાય છે. आर्या ( ૧-૨ ) सगुणापि हन्त विगुणा, भवति खलास्याद्विचित्रवर्णापि । आखुमुखादिव शाटी पदपरिपाटी कवेः कापि ॥ १ ॥ ૪૮ ગુણુ (ર) વાળી વિચિત્ર પ્રકારના રંગથી રંગિત સાડી ઉદરના મુખ થકી (ઉંદરના કાપવાથો) વિગુણ (દારા વગરની) જેમ થઈ જાય છે; તેમ કાવ્યના રસ તથા અલંકારવાળી ઝડઝમક અક્ષરવાળી કવિની કવિતા, દુનના મુખથી ( દુંજનના ખેલવાથી) વિગુણુ વિરસ થાય છે. ૧ દુજના સુજનના હૃદયમાં પણ પોતાના ખલત્વની અસર કરી દેછે. सुजनानामपि हृदयं, पिशुनपरिष्वंग लिप्त मिह भवति । पवनः परागवाही, रथ्यासु वहन्रजस्वलो भवति ॥ २ ॥ જેમ પુષ્પની સુગ ંધીવાળા પવન ( જે ) શેરીએામાં કરે છે, તે રજવાળા ( ક્રૂડની સુગંધીવાળા) થાય છે તેમ સત્પુરૂષનુ હૃદય પણ દુષ્ટ મનુષ્યના સમાગમથી લેપાયેલું ( દુષ્ટ ) થઈ જાય છે. ૨ આ પ્રમાણે દુર્જન પુરૂષોના વિવિધ ત્યાજ્ય લક્ષણે દર્શાવીને આ દુન નિ’દા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. कुसंगति अधिकार. ૭ જગમાં જેમ સત્સંગથી ઉત્તમ ફૂલની પ્રાપ્તિ થાય છે તેમ કુસગથી મનુષ્ય ને નરકાહિની પ્રાપ્તિ થાય છે માટે દરેક વ્યક્તિએ સર્વાંત્ર વ્યવહાર કરતાં તેમાં કુસગતા નથી ? આ બાબતના પ્રથમ વિચાર કરી ને જો તે વ્યવહાર કૈસ`ગ રહિત હાય તે તેમાં જોડાવુ”. તેમ નવ યુવકોને વેશ્યા સ્ત્રી તથા તેના સ`ગી પુરૂષના સંગથી મહા નરક પાત્ર થાય છે. માટે તેનાથી ખરાખર ચેતીને ચાલવુ. આ વિષયની વધારે સમજ માટે આ અધિકારમાં ખતાવવામાં આવ્યું છે કે જડ પદ ને પશુ સંગની અસર થાય છે, તે ચેતન પ્રાણી મનુષ્યને કેમ ન થાય ? આત એવ પેાતાનુ હિત ઇચ્છનાર પુરૂષે સત્ર કુસ`ગથી ડરી ચાલવુ પર Page #448 -------------------------------------------------------------------------- ________________ ના ૪૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કુસંગને બીજા શબ્દોમાં કહી તે દુર્જનની સેબત કહી શકાય. પૂર્વે આપણે ગત અધિકારમાં દુર્જનના દુરાચરણે માટે બહુ વિસ્તારથી જાણી ગયા છીએ તેવા દુરાચરણના અંગ કે સ્પર્શ માત્રથી કેવા અનર્થો થાય છે તે પણ જોયું છે કેમકે તેમના મન, વચન અને કાયા ત્રણે હળ હળ વિષથી ભરેલાં હોય છે. એટલું જ નહિ પણ તેની આસપાસનું વાતાવરણ પણ કેવળ દુર્ગધમય હોય છે આટલા માટે તેવાએથી છેક નિરાળા રહેવાની વિશેષ આવશ્યકતા સમજાવવા આ કુસંગતિ અધિકારને આરંભ કરવામાં આવે છે. દુર્જન સમક્ષ રહેવાથી તાડનનો ભય. મનુષ્ય. (૧ થી ૭) छिद्राणां निकटे वासो, न कर्तव्यः कदाचन । घटी पिबति पानीयं, ताड्यते पश्य झल्लरी ॥ १ ॥ કઈ પણ વખતે છિદ્ર (કાણુરૂપ એવા દુર્જન)ની સમીપે વાસ ન કરે કારણ કે છિદ્રવાળી ત્રાંબાની વાટકીરૂપ ઘટી કે જે ઘડીયે ઘડીયે પાણીમાં ડૂબીને પ્રાણીનું પાન કરે છે છતાં તેને આશ્રય કરવાથી ટકરાની જાલર વારંવાર તાડનને પ્રાપ્ત થાય છે. ૧ રાવણના પાપે રાક્ષસોને નાશ. रावणेन कृते पापे, राक्षसानां तु कोटयः। હતા. શ્રીરામમા ફુવતેર હકૂમતા ૨ રાવણ નામના રાક્ષસે પાપ કર્યું અને તેના પાપથી શ્રી રામચન્દ્રજીના ભક્ત કે પાયમાન થયેલ હનુમાનજીથી કરેડે રાક્ષસે હણી નખાણું. તેમ કુસંગીના સંગથી ઘણને દુઃખ પ્રાપ્ત થાય છે માટે કુસંગ ન કરે. ૨ ઉત્તમ કુળના મનુષ્યને કુસંગની અસર विकाराय भवत्येव, कुलजोऽपि कुसङ्गतः । जलजातोऽपि दाहाय, शङ्खो वह्निनिषेवणात् ॥ ३ ॥ મનુષ્ય ઉત્તમ કુલમાં જ હોય તે પણ કુસંગથી વિકારી થાય છે, જેમકે શેખ જલ (શીતળ પાણ)માં જન્મે છે તે પણ તે અગ્નિના સંગથી દાહક થાય છે (અર્થાત્ શંખની કરેલી ભસ્મ ચુને ગણાય છે ને તેમાં પાણું નાખવાથી હાથ દાઝે એવું ગરમ પાણી થાય છે.) ૩ Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસંગતિ-અધિકાર. ૪૧૧ કુસંગી પિતાના આશ્રય સ્થાનનો નાશ કરે છે. यथा गजपतिः श्रान्तश्छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीचः स्वमाश्रयम् ॥४॥ જેમ થાકી ગયેલે હાથી છાયાને માટે વૃક્ષને આશ્રય કરી તેજ વૃક્ષને હણી નાખે છે. તેમ નીચ મનુષ્ય પિતાને આશ્રય આપનારને હણી નાખે છે. ૪ & કુસંગનું ફલ. तेजोमयोऽपि पूज्योऽपि, घातिना नीचधातुभिः । लोहेन सङ्गतो वह्निः सहते घनताडनम् ॥ ५॥ અગ્નિ તેજોમય અને પૂજ્ય છે તે પણ નીચ ધાતુઓની સાથે મલવાથી હાથડાવડે ઘાટા પ્રહરને સહન કરે છે તેમ સુજનને દુર્જનના સંગથી સંકટ સહન કરવું પડે છે. ૫ મૂખને સંગ ઈદ્ર ભવનમાં પણ ઉત્તમ નથી. - વ તત્પુ, ચાર વન I ન મૂગનાઅમર છે ૬ // અરણ્ય તથા પર્વતને વિષે કે વનનાં પશુઓની સાથે ભટકવું સારું છે, પણ ઈદ્ર ભુવન-સ્વર્ગમાં મૂર્ખ મનુષ્યને સહવાસ સાર નથી. ૬. ઉચ્ચ પુરૂષને કુદરતી નીચે સંગની આપત્તિ. महतामप्यहो दैवाद्, दुर्वारा नीचसङ्गतिः । करस्य कथं न स्यादंगारेण समं रतिः ॥ ७ ॥ જેમ કપૂરને અગ્નિની સાથે રતિ (સંયેગ) થોય છે, એટલે કપૂરને આતિ કરવામાં અથિી સળગાવવામાં આવે છે તેમ મહાન પુરૂષને પણ દૈવથી નીચ મનુષ્યની સંગત થાય છે તે દુર્વાર (દુઃખે કરી નિવારણ કરી શકાય તેવી) છે. ૭ ખળની મીત્રતાનું ફળ. માર્યા. (૮) पात्रमपात्रीकुरुते दहति गुणं स्नेहमाशु नाशयति । अमले मलं नियच्छति, दीपज्वालेव खलमैत्री ॥ ८॥ * ૪ થી ૭ સૂક્તિમુક્તાવલી, Page #450 -------------------------------------------------------------------------- ________________ ^^^^^ ^ ^ ૪૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ ખળ પુરૂષની મૈત્રી અને દીવાની જવાલા સરખી છે. દીપકની જવાલા જેમ ચીમની વિગેરે શુદ્ધ પાત્રને કાળું કરી દે છે, તેમ દુર્જનની મૈત્રી પાત્ર (શુદ્ધ મા સુસ) ને અપવિત્ર અયોગ્ય બનાવે છે. દીપકની જવાલા ગુગ (દીવાટ) ને બાળે છે તેમ દુર્જનની મૈત્રી સદ્દગુણને નાશ કરે છે. જેમ દીપકની જવાલા તત્કાળ નેહ (તેલ કે ઘી) ને નાશ કરે છે, તેમ દુષ્ટની મૈત્રી સ્નેહ (પ્રેમ)ને નાશ કરે છે. અને જેમ દીપકની જવાલા નિર્મળ વસ્તુમાં પણ મત (મસ) લગાડે છે તે દુર્જન ની મૈત્રી પુરૂષને વિષે મલ(દોષ) નું આળ ચઢાવે છે. ૮ દુર્જનનો સંગ ન કરે. न परं फलति हि किंचित् खल एवानर्थमावहति यावत् । मारयति सपदि विषतरुराश्रयमाणं श्रमापनुदे ॥९॥ ખળ પુરૂષને આશ્રય કર્યો હોય તે તે કાંઈ સારૂં ફળ આપતું નથી. પરંતુ ઉલટે જ્યાં સુધી પિતાનું ચાલે ત્યાં સુધી અનર્થનેજ આપે છે જેમકે પરિશ્રમ (થાક) ઉતારવા માટે પિતાને આશ્રય કરતા મનુષ્યને વિષ (ઝેર) નું વૃક્ષ મ રી નાખે છે. માટે કોઈપણ દિવસ દુર્જનને સંગ ન કર. ૯ ખળ પુરૂષના સંબંધમાં અશાંતિ. વન્તતિવI (૧૦-૧૧) उद्भासिताखिलखलस्य विशृंखलस्य प्राग्जातविस्मृतनिजाधमकर्मवृत्तेः । दैवादवाप्तविभवस्य गुणद्विषोऽस्य नीचस्य गोचरगतैस्सुखमास्यते कैः ॥१०॥ જેણે તમામ ખળ પુરૂષને દીપાવ્યા છે તે માયાવગરને બળ પુરૂષ પિ તાના પૂર્વે થએલા અધમ વર્તનને ભૂલી જઈ દેવગથી ભવને પામે છે. તેવા નીચ માણસના સંબંધમાં આવવાથી કેઈએ પણ સુખ મેળવ્યું છે ? મતલબ કે નહિ જ. ૧૦ દુર્જનના સંગીને થતું ફળ. दुर्वृत्तसङ्गतिरनर्थपरंपराया, हेतुः सतां भवति किं वचनीयमेतत् । लङ्केश्वरो हरति दाशरथेः कलत्रं, मामोति बन्धमथदक्षिणसिन्धुनाथः ॥११॥ સપુરૂષોને પણ દુષ્ટની સબત તે ઘણું નુકશાન થવાનું કારણ છે તેમાં કહે. વાનું શું ? જુએ તે રાવણે રામચંદ્રજીની સ્ત્રી સીતાનું હરણ કર્યું તેથી દક્ષિણ દિશાના સમુદ્રને બંધન થયું. ૧૧ Page #451 -------------------------------------------------------------------------- ________________ whv... પરિકેદ કુસંગતિ અધિકાર ૪૧૩ સરલને કુટિલના સંગથી હાનિ શિવરિ. (૧૨-૧૩) પણજી વા સમુનિતામથવા, समूर्तेभङ्गं वा पतनमशुचौ नाशमथवा । शरः प्रामोत्येतान् हृदयपथसंस्थोऽपि धनुष ગોવૈજ્ઞાતિ રવહુ કુમકુમ || 9 || વાંકા (કુટિલ) પદાર્થને આશ્રય કરવાથી સરલ મનુષ્યને નકી પ્રસિદ્ધ રીતે અશુભ (અકલ્યાણુ)ની પ્રાપ્તિ થાય છે. ત્યાં દષ્ટાન્ત આપે છે કે સરલ એવું બાણ . વાંકા એવા ધનુષના હદયમાં (મધ્ય ભાગમાં) રહેલ છે તે પણ તે તેનાથી ફેંકાતા પિતાની પાંખોના ભંગને (મનુષ્ય પક્ષે પિતાના પક્ષરૂપ એવા ભાઈ વગેરેના નાશને) ચગ્ય એવા ફલા ( અગ્રભાગ) ના નાશને (મનુષ્યપણે પિતાના પુણ્યકર્મના સંગથી પ્રાપ્ત થયેલ ઉત્તમ એવા ફલના નાશને) પોતાના શરીરના નાશને અથવા અપવિત્ર સ્થાનમાં પડવાને (મનુષ્યપક્ષે નરકમાં પડવાને) અથવા નાશને (મનુષ્યપણે મૃત્યુને) પ્રાપ્ત થાય છે. ૧૨ કુસંગીના સંગથી ઉત્પન્ન થતી દુર્જનતા. वरं क्षिप्तः पाणिः कुपितफणिनो वक्रकुहरे, वरं झम्पापातो ज्वलदनलकुण्डे विरचितः । वरं प्रासपान्तः सपदि जठरान्तर्विनिहितो, न जन्यन्दौर्जन्यं तदपि विपदां सद्म विदुषा ॥ १३ ॥ કે પાયમાન થયેલા એવા સર્પના મુખ વિવરને વિષે હાથ ના હોય તે સારૂં, પ્રજવલિત એવા અગ્નિ કુંડને વિષે પૃપાપાત કર્યો હોય તે સારે, કુંતણુને અગ્રભાગ તત્કાલ ઉદરના મધ્યભાગને વિષે ના હોય તે સારે પણ પંડિતજને કુસંગીને સંગ કરવે સારે નથી, કારણ કે તે આપત્તિનું ગૃહ છે. ૧૩ મેહક સ્ત્રીમાં ફસાયેલ કામાંધ પુરૂષને ભમરાની અન્યક્તિ. मन्दाक्रान्ता. गन्धैगढ्या जगति विदिता केतकी स्वर्णवर्णा, पद्मभ्रान्त्या क्षुधितमधुपः पुष्पमध्ये पपात । अन्धीभूतस्तदनु रजसा कण्टकैश्छिन्नपलः, स्थातुं गन्तुं क्षणमपि सखे नैव शक्तो द्विरेफः ॥ १५ ॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ હે મિત્ર ! સુવર્ણના જેવી સુંદર કાંતવાળી, જગતમાં સારી રીતે પ્રસિદ્ધ થયેલી, ઘણી ખુશબોદાર કેતકીના પુષ્પ ઉપર પદ્મની બ્રાંતિથી ( આ પદ્ય છે એમ માનીને) ભૂખે મરે બેઠે. (પછી પિતાને લાભ એ મળે કે) કેતકીની રજથી બેઉ આંખે આંધળો થયે, કાંટાથી પિતાની બેઉ પાંખ કપાઈ ગઈ, અને ત્યાં ક્ષણ વાર રહેવાને કે ત્યાંથી જવાને ભમર અશક્ત થયે. એટલે “લેને ગઈ પૂત એર ઈ આઈ ખસમ” જેવું થયું. ૧૪ કલ્યાણાર્થીએ કુસંગ ન કર. રિણી (૧૫ ૧૬) हिमति महिमाम्भोजे चण्डानिलत्युदयाम्बुदे, द्विरदति दयारामे क्षेमक्षमाभृति वज्रति । समिधति कुमत्यऽनौ कन्दत्यनीतिलतासु यः, किमभिलषता श्रेयः श्रेयस्सनिर्गुणसङ्गमः ॥ १५ ॥ દુને સંગ એ મહિમા રૂપી કમળને હિમ તુલ્ય છે, આબાદી રૂપી મેઘને પ્રચંડ પવન તુલ્ય છે દયા રૂપી પુષ્પના બાગને હાથી જેવું છે, કલ્યાણરૂપી પર્વતને વજ તુલ્ય છે. કુમતિ રૂપી અગ્નિને વિષે કાષ્ટ તુલ્ય છે, અને અનીતિ રૂપી વેલાને કંદ (મૂળ) તુલ્ય છે, માટે કલ્યાણની ઈચ્છાવાળા મનુષ્ય દુષ્ટ સંગને અવશ્ય ત્યાગ કરે. ૧૫ ખલનો સંગ અતિ અનર્થકારી છે. शमयति यशः क्लेशं सूते दिशत्यशिवां गति, जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । भ्रमयति मतिं मानं हन्ति क्षिणोति च जीवितं क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ॥ १६ ॥ નીચ મનુષ્યને સંગ યશને નાશ કરે છે. કલેશને જન્મ આપે છે. અમંગળ ગતિને (નાકી વગેરે ગતિને) આપે છે. જનસમાજને ઉગ કરાવે છે, મનુષ્યને જગતમાં હાસ્યપાત્ર કરાવે છે, બુદ્ધિને ભમાવી દે છે, માનને હણી નાખે છે, જીવિત ને નાશ કરે છે અને સમગ્ર એવા પુણ્યના સમૂહને ફેકી દે છે. ઈત્યાદિ સર્વ પ્રકારનું અનિષ્ટ નીચ મનુષ્યને સંગ કરે છે. ૧૬ Page #453 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. કુસંગતિ અધિકાર ૪૧૫ જે અકલ્યાણ કુસંગતિથી થાય છે તે બીજી કઈ રીતે થતું નથી. રાહૂઢવિક્રોહિત. (૧૭-૨૦) न व्याघ्रः क्षुधयातुरोऽपि कुपितो नाशीविषः पन्नगो, नारातिर्बलसत्वबुद्धिकलितो मत्तः करीन्द्रो न च । तं शक्नोति न कर्तुमत्र नृपतिः कण्ठीरवो नोध्धुरो, दोषं दुर्जनसङ्गतिर्विसनुते यं देहिनां निन्दिता ॥ १७ ॥ નિશ્વિત એવી દુર્જન પુરૂની સંગતિ મનુષ્યોના સંબજમાં જે દોષ ઉત્પન્ન કરે છે તે દેષને કરવાને ક્ષુધાતુર એવે વાઘ, કે પાયમાન થયેલે ઝેરી સર્પ, બળ વૈર્ય અને બુદ્ધિથી યુક્ત એ શત્રુ, મમત્ત એ હાથી, રાજા અને ફાટેલ એ સિંહ પણ શક્તિમાન થઈ શકતું નથી. ૧૭ અસાધુના સંગ કરતાં અન્ય સંકટનો શ્રેષ્ઠતા. व्याधव्यालभुजङ्गसङ्गभयकृच्छ्रेष्ठं वनं सेवितं, कल्पान्तोद्गतभीमवीचिनिचितो वार्धिवरं गाहितः। विश्वप्लोषकरोतोज्ज्वलशिखो वह्निवरं चाश्रित त्रैलोक्योदरवर्तिदोषजनके नासाधुमध्ये स्थितम् ॥ १०॥ પારાધિ, વાઘ, સર્પાદિના સંગથી ભય કરનારું (ઘર) જંગલ સેવવું તે પણ સારૂં. કપાત (જગના લય) વખતે ઉંચી થયેલી ભયંકર લહેરોથી ભરપૂર એવા સમુદ્રમાં ફરવું તે પણ સારૂં, આખા જગને બાળનાર ઉદ્ધત પ્રજવલિત એવા અગ્નિને આશ્રય કરે ત્યારે પરંતુ ત્રણ લેકના મધ્યમાં રહેનાર (પ્રાણીઓમાં) દેષને ઉત્પન્ન કરનાર એવા અસાધુ ( દુષ્ટ પુરૂષ ) ના મધ્યમાં રહેવું સારું નથી. ૧૮ દુર્ગણી બાવળ પ્રતિ અન્યક્તિ. तुच्छ एत्रफलं कषायविरसं छायापि ते कबुंग, शाखाकण्टककोटिभिः परिवृता मत्कोटकोटिस्थलम् । अन्यस्यापि तरोः फलानि ददतः त्यक्तातिस्तिष्ठसे, रे बब्बूल तरो सुसङ्गरहितः किं वये ते तेऽधुना ॥ १९॥ - હે બાવળના વૃક્ષ ! તુરૂં અને રસ રહિત તુચ્છ એવું તારું પાંદડું તથા ફળ છે, અને તારી છાયા પણ કાબરચિતરી છે, એટલે ઘાટી નથી, તારી શાખા (ડાળ) Page #454 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કાંટાઓના અગ્રભાગથી વીંટાઈ ગયેલ છે અને તુ કરડો મકોડાના રથાનરૂપ છે. વળી જ્યારે તેને કાપવામાં આવે છે ત્યારે તું ફળને આપનારા વૃક્ષની વાડરૂપ થઈ રહે છે એટલે બીજાના ફળ લેવા દેતો નથી એ રીતે તું સર્વથા સત્સંગથી રહિત છે તેથી તારૂં હમણું શું વર્ણન કરી શકાય? ૧૯ ગુણ પુરૂષને સંગ છોડવાથી કલ્યાણમાં હાની. धर्म ध्वस्तदयो यशच्युतनयो वित्तं प्रमत्तः पुमान् काव्यं निःप्रतिभस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वांछत्यसौ यः संग गुणिनां विमुच्य विमतिः कल्याणमाकांक्षति ॥२०॥ જેમ દયા રહિત પુરૂષ ધર્મને, ન્યાયરહિત યશને, આળસુ પૈસાને, બુદ્ધિહીન કાવ્યને, શમ–દયા રહિત તપને, અ૫ બુધિવાળો શાસ્ત્રને, આંખ વિનાને વધુ જેવાને, અને ચંચળ મનવાળો ધ્યાનને ઈચછે છે પણ તેમ બનવું અશક્ય છે તે પ્રમાણે ગુણવાન મનુષ્યને ત્યાગ કરીને જે કલ્યાણની (મેક્ષની) ઈચ્છા રાખે છે તે વ્યર્થ છે. ૨૦ સત્સંગનું માહાભ્ય. ઈવિજ્ય સર્પ સે સુ નહી કછુ તાલક, વધુ લગે સુભલે કરી માને સિંહ હ ખાતે નાહી કછુ ડર, ગજ મારતતે નહીં હાને. આગ રે જલ બૂડિ મરે, ગિરજાય ગિરે કછુ ભેંમત આનૈ, સુંદર ઔર ભલે સબહીં પર, દુર્જન સંગ ભલે નાહી જાને. ૨૧ સિંહતણી કરિયે કદિ બત, મસ્ત થયે ન મહાબત રાખે, લેપ કરે હિત કેપ કરી પછિ, નિર્દય થઈ પળમાં હણિ નાખે; મિત્ર અમિત્ર ન તત્ર ગણે, તને ચામડી ચીરિ ચુપચુપ ચાખે એ દલપત ભલે પણ દુષ્ટ, અદાવત રાખી નડે ભવ આખે. ૨૨ દુષ્ટ થકી દુર જે વશિયે, ખસીમેં ખળને પરખી પડછાયે; હેત નિહાળી થવું નહિ હર્ષિત, ગુણ ભલે બહુ વર્ણવિ ગાયે, ગઈમની કદિ થાય ન ગાય, ગમાર ભલે જમુના જલ નાહ્યા, દુકની સેબતથી દલપત, નથી જગમાં સુખ કઈ કમાયે, ૨૩. Page #455 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસંગતિ અધિકાર. ૪૧૭ આપ્રમણે કુસ’ગિના પરિણામ દર્શાવીને આ કુસંગતિ અધિકાર પૂર્ણ કરતાં તેવા દુર્જનાથી સમગ્ર આલમ ખચે એમ ઇચ્છીશુ ગ્રંથ સગ્રહિતા. ગીતિ. विनयविनयमुनिना, पचमो परिच्छेद एवमत्रैव । ग्रथितश्च सुगमतु (मार्यो) व्याख्यातॄणां मुद्दे सदा भूयात् ॥ વ્યાખ્યાનસાહિત્ય સગ્રહ નામના ગ્રંથના અને શ્વેતાની સુગમતા માટે સપ્રથિત તથા સાધ્વીએ અને શ્વેતા વર્ગના આનઃ પાંચમા પરિચ્છેદ સપૂર્ણ વિનયવિજય મુનિએ આ વૃત્તીય પરિચ્છેઃ વ્યાખ્યાન કરનારા કર્યાં છે તે સદા ન્ય ખ્યાન કરનાર સાધુ ને માટે થાઓ. Page #456 -------------------------------------------------------------------------- ________________ C ક षष्ठ परिच्छेद. પવિત્રઆત્મા ( લુકમ છ) તે સ્વભાવ વજનમાં હળવે છે. પરંતુ તેને અશુચિ અગ્ય પરિચય થવાથી વજન વધી જાય છે એજ ભવ બ્રમણનું કારણ છે. કેમકે હળવી ચીજની ગતિ ઉચે જવાના સ્વભાવવાળી છે. ત્યારે વજનદાર ચીજની ગતિ નીચે જવાના સ્વભાવવાની છે. સર્વ ધર્મના એજ વિચાર છે કે ઉચે સ્વર્ગ છે. અને નીચે નર્ક છે એ હકીક્તને ઉપરના કારણેથી પુષ્ટિ મળે છે કેમકે જેમ જેમ આત્મા કર્મ બંધ કરે છે તેમ તેમ વજન વધારવાથી નિચે (નર્કમાં) જવાને અધિકારો થાય છે ત્યારે સત્કર્મથી હળવે થતાં ઉંચે (સ્વર્ગમાં) ચઢે છે. આટલી હકીકત જાણવા પછી એ ક ભવિઆત્મા હશે કે જે નિચે જવાનું પસંદ કરે ? આત્માને મુળરવભાવ નિર્મળ છે પરંતુ વિવિધ વાતાવરણના આચ્છાદનથી તે એ તે મલીન થઈ જાય છે કે કેટલીક વખત તે સારૂં નરસું વિચારવાની શક્તિ પણ ગુમાવી દે છે. ભવ્યાત્માને આ શક્તિ પુનઃ પ્રાપ્ત થઈ શકે તેટલા માટે વ્યવહારમાં સંસારમાં રહેલાં ત્યાજ્ય આછાદને નિરાલંબન વસ્તુઓ અને દુષ્ટ પ્રકૃ તિના સ્વરૂપ માટે પૂર્વ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે એટલે છે તેવા દરેક અહિતકર સંસર્ગથી બચવાને કાળજી રાખવામાં આવે તે આત્મા પિતાની મૂળસ્થિતિને સમજવાને હક્કદાર થઈ શકે છે. પવિત્ર ભાવનાવાળા જીજ્ઞાસુ મુમુક્ષુ વર્ગ આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે તે પછી આત્માની ઓળખ અને તેની શકિતને અનુભવ થવાની જરૂર છે. તેથી આ ત્મ શક્તિ દર્શાવવાને આ પરિચછેદમાં પ્રયત્ન કરવામાં આવેલ છે અને આશા છે કે ભવ્યાત્મા તેથી પિતાના મૂળ સ્વરૂપને ઓળંગી આત્મસત્તા તેજનો અનુભવ થ. તાં ઉચગતિને પ્રાપ્ત કરવાને પિતાનું આમ વીર્ય ફેરવશે. Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મ સ્વરૂપ અધિકાર. धर्म स्वरूप अधिकार, ail ho 46 આ અધિકારમાં ધર્મનું સ્વરૂપ, ફળ અને તેનુ સર્વોપરિપણુ* વિવિધ પદ્યથી બતાવવામાં આવ્યું છે. તે અક્ષરશઃ મનન કરવા ચેગ્ય છે જગના અનેક પ્રાણીઓમાં જો મનુષ્યનુ શ્રેષ્ઠ પણું સ્વીકારવામાં આવે છે તે તે એક ધર્મોથીજ, કહ્યું છે કે आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पशुभिर्नराणां धर्मो हि तेનાષિતો વિશેષો ધમળ પટ્ટીનાઃ પમિઃ સમાનાઃ ” અર્થાત્ આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર આચરણે માટે મનુષ્યે પશુએ સાથે સરખા છે. જ્યારે માત્ર મનુષ્યામાં ધર્મ એજ વિશેષ છે એટલે જે મનુષ્યે ધમ થી હીન છે. તે પશુ તુલ્ય છે. ધર્મીએ મનુષ્યને ઉચ્ચ સ્થાને પહોંચવાને મુખ્ય આલખન છે. અને તેના સેવનથી જ મનની નિર્મળતા થતાં આત્માને આગળ વધવાને તક મળે છે. માટે પ્રથમ ધર્મનું સ્વરૂપ સમજાવવા અધિકારના આર‘ભ કરવામાં આવે છે. ધર્મનું સ્વરૂપ. ૪૧૯ અનુષ્ટુપ્. (૧ થી ૭) श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । ગામન: ગતિ હાનિ, જેવા ન સમાપયેત ॥ ૧ ॥ હું વાંચક મહાશયે। ! ધર્મનું સસ્વ સાંભળેા અને સાંભળીને નક્કી કરે કે જે કાર્યો પેાતાને તથા બીજા પ્રાણીઓને પ્રતિકૂલ છે અર્થાત્ દુઃખ આપવાવાળાં છે તે કાઇએ પશુ ન કરવાં, ૧ ધર્મના સ્થાન માટે પ્રશ્ન, कथमुत्पद्यते धर्मः, कथं धर्मो वर्ध । कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यते ॥ २ ॥ ધર્મ શીરીતે ઉત્પન્ન થાય છે? શીરીતે વધે છે ? શીરીતે સ્થાપન કરાય છે અને શીરીતે વિનાશ પામે છે? ૨ ધર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ, સ્થિરતા અને વિનાશનાં લક્ષણ सत्येनोत्पद्यते धर्मो, दयादानेन वर्धते । क्षमया स्थाप्यते धर्मः क्रोधलोभाद्विनश्यति ॥ ३ ॥ * ૧-૫ મહાભારત શાંતિપર્વ પ્રથમપાદ. Page #458 -------------------------------------------------------------------------- ________________ ષા ૪૨૦ - વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે. દયા તથા દાનથી વધે છે. ક્ષમાથી ધર્મનું સ્થાપન કરાય છે અને ક્રોધ તથા લેભથી ધર્મ નાશ પામે છે. ૩ પાલન કરવા યોગ્ય મુખ્ય પાંચ ધર્મો.. अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् । पञ्चस्वतेषु धर्मेषु सर्वे धर्माः प्रतिष्ठिताः॥ ४॥ અહિંસા-ભૂત પ્રાણી માત્રની હિંસા ન કરવી તે, સત્ય-સાચું બોલવું,ચારી ન કરવી, પરિગ્રહને ત્યાગ, દાન આપવું, અને મૈથુન–ી સંગને ત્યાગ કરવો આ પાંચ ધર્મામાં સર્વ ધર્મત સમાઈ જાય છે. ૪ - દયા ધર્મની મુખ્યતા. सर्वे वेदा न तत् कुर्युः सर्वयज्ञाश्च भारत । सर्वे तीर्थाभिषेकाश्च यत्कुर्यात्माणिनां दया ॥ ५॥ હે ભારત ! ભૂત પ્રાણી ઉપર રાખેલી દયા જે કાર્ય કરે છે તે કાર્ય સર્વ વેદે, સર્વ યો અને સર્વ તીર્થોમાં કરેલા અભિષેકે કરી શકતા નથી. ૫ પૂર્વજન્મમાં કરેલ ધર્મનું અનુમાન धरान्तःस्थं तरोमूलमुच्छ्रयेणानुमीयते । तथा पूर्वकृतो धमोऽप्यनुमीयेत सम्पदा ॥६॥ પૃથ્વીમાં રહેલ વૃક્ષના મૂળનું તે વૃક્ષની ઉચાઈથી અનુમાન કરાય છે. તેમ પૂર્વજન્મમાં કરેલે ધર્મ સંપદ-ધન ધાન્યાદિની સંપત્તિથી અનુમાન કરાય છે. એ સંભાવના છે. ૬૪ ધર્મ પાપ નાશ કરે છે. दीपो हन्ति तमः स्तोमं रसो रोगमहाभरम् । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथा ॥ ७ ॥ જેમ દીવે અન્ધકારના સમૂહને નાશ કરે છે. રસાયન–શુદ્ધ ઔષધ રેગના મહા ભારને નાશ કરે છે. અને અમૃતનું બિન્દુ ઝેરના વેગને નાશ કરે છે. તેમ ધર્મ પાપના ભારને નાશ કરે છે. ૭ માતા પિતા અને મિત્ર રૂપે ધર્મ વિઝા, धर्मो महामङ्गलमङ्गभाजां धर्मो जनन्युद्दलिताखिलार्तिः। धर्मः पिता पूरितचिन्तितार्थों धर्मः सुहृदर्धितनित्यहर्षः ॥ ७॥ * ૬ થી ૯ સૂક્તિ મુક્તાવલી. Page #459 -------------------------------------------------------------------------- ________________ ^^^ ^^^ ^ પરિચ્છેદ ધર્મસ્વરૂપ અધિકાર. ૪૨૧ ધર્મ દેહધારી પ્રાણીઓનું મહા કલ્યાણ છે. ધર્મ સમગ્ર પીડાને નાશ કરનારી માતા છે. ધર્મ ઈચછેલ અર્થને પૂર્ણ કરનાર પિતા છે. ધર્મ નિત્ય આનન્દને વધારનાર સહદ મિત્ર-છે. ૮ ધર્મ કરનારને શું શું ફળ મળે છે? ૩પનાતિ (૯ થી ૧૧) दिने दिने मञ्जुलमंगलाली सुसम्पदः सौख्यपरंपरा च । इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥९॥ સદ્ ધર્મનું આચરણ કરનાર મનુષ્યને સર્વ ઠેકાણે દિવસે દિવસે સુદર મંગલેની પંક્તિઓ, સારી સંપત્તિઓ, સુખની પરંપરા, ઈઝ-ઈછિત અર્થની સિદ્ધિ, ઘણું બુદ્ધિ, અને સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯ ઘર્મશીલ પુરૂષને સર્વત્ર નિર્ભયપણું. यो धर्मशीलो जितमानरोपी विद्याविनीतो न परप्रतापी । स्वदारतुष्टः परदारवर्जी न तस्य लोके भयमस्ति किंचित् ॥१०॥ ધર્મશીલ, માન, ક્રોધને જય કરનાર તથા વિવાથી વિનીત-વિનયવાળો, બીજાને દુઃખ ન આપનાર, પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનાર અને બીજાની સ્ત્રીઓને ત્યાગકરનાર જે પુરૂષ છે. તેને જગતમાં કાંઈ ભય-બીક નથી ૧૦ ઘર્મ હીન પુરૂષનું જીવન પશુ તુલ્ય છે. त्रिवर्गसंप्ताधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यजवतोऽर्थकामौ ॥११॥ હે ભવ્ય અને ધર્મ અને કામાદિના સાધન વિના મનુષ્યનું આયુષ્ય છાગદિકની પેઠે નિષ્ફળ જાણવું. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર જે પુ. રૂષાર્થ છે. તેમાં મોક્ષનું સાપણું દુર્લભ છે. જ્યારે બાકીના ધર્મ, અર્થ અને કામ, એ ત્રણના ઉપાર્જન વિના મનુષ્યનું વિતવ્ય પશુની પેઠે વિફલ જાણવું. એ ત્રણ વર્ગમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે કેમકે ધર્મ વિના અર્થ અને કામ બેઉ હાય શકે નહીં, કારણકે જેણે પૂર્વ જન્મ ધર્મ કર્યો છે તેને જ અર્થ કામ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. તે માટે ત્રણ વર્ગમાં પણ જે ધર્મ છે તેજ શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ મનને વિષે વિવેક લાવીને શ્રી સર્વજ્ઞ પ્રણીત ધર્મજ આદર. ૧૧ Page #460 -------------------------------------------------------------------------- ________________ ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ધર્મની પરીક્ષા. वंशस्थ, यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥१२॥ સેનાની પરીક્ષા કરવામાં સેનાને પથ્થર સાથે ઘસવું, તેને કાપવું અગ્નિમાં મેલવું તથા હથોડીથી ટીપવું એમ જેમ ચાર પ્રકારથી પરીક્ષા કરાય છે તેમ ધર્મની પરીક્ષા કરવામાં શાસ્ત્ર, શુભ આચરણ, તપ અને દયા ગુણે લેકમાં ઉપયોગી છે. ૧૨ ધર્મરૂપી વૃક્ષનું ફલ द्रुतविलम्बित. सुकुलजन्मविभूतिरनेकधा प्रियसमागमसौख्यपरंपराः । नृपकुले गुरुता विमलं यशो भवति धर्म तरोः फलमीदृशम् ॥ १३ ॥ ઉત્તમ કુલમાં જન્મ, અનેક પ્રકારનું ઐશ્વર્ય, પ્રિય જનને સમાગમ, સુખની પરંપરા, અર્થાત્ એક પછી એક એમ સુખનું આવવું તે તેમજ રાજકુલમાં ગુરૂપણું અથવા હેટાઈ, નિર્મલ એ યશ, એ ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. ૧૩ ખરે વખતે રક્ષણ કરનાર ધર્મ માટિન (૧૪ ૧૫) सुचिरमपि उपित्वा स्यात्मियौर्विप्रयोगः सुचिरमपि चरित्वा नास्ति भोगेषु तृप्तिः । मुचिरमपि हि पुष्टं याति नाशं शरीरम् सुचिरमपि विचिन्त्यं त्राणमेको हि धर्मः ॥ १४ ॥ લાંબા વખત સુધી સાથે વસીને પણ પ્રિય સગાં વહાલાએથી વિયોગ થાય છે. ઘણા વખત સુધી ભેળવવામાં આવે તે પણ વિષય ભેગમાં મનુષ્યને તૃપ્તિ થતી નથી. શરીરને દીર્ઘ કાલ પર્યન્ત પુષ્ટ કરવામાં આવે તે પણ તે નક્કી નાશને પામે છે. જ્યારે લાંબા સમય વિચાર કરવામાં આવે તે પરિણામે એક ધર્મ જ રક્ષા કરનાર છે. ૧૪ સંસારથી પીડીત જન સમાજને સત્ય શરણ व्यसनशतगतानां क्लेशरोगातुराणाम् मरणभयहतानां दुःखशोकार्दितानां । * ૧૩ થી ૧૬ સૂકત મુકતાવલી. Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મવરૂપ-અધિકાર ૪ર૩ जगति बहुविधानां व्याकुलानां जनानां રાજામરાળાનાં નિત્યમે દિ ઘઃ | 8 || સેકડો દુઃખને પામેલા, સંસારના કલેશ અને વ્યાધિથી પીડિત થયેલા, મરણના ભયથી મૃત તુલ્ય થયેલા, દુઃખ તથા શેકથી પીડાયેલા, આશ્રય વગરના એવા ઘણું વ્યાકુલ મનુષ્યને જગતમાં નિત્ય એક ધર્મજ આશ્રય છે. ૧૫ ધર્મનાં વિવિધ ફલે शिखरिणी. कुलं विश्वश्लाघ्यं वपुरपगदं जातिरमला मुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं यदन्यश्च श्रेयो भवति भविनां धर्मत इदम् ॥ १६ ॥ જગતમાં વખાણવા ચોગ્ય એવું કુલ, રોગ રહિત શરીર, નિર્મલ. ક્ષત્રિય વૈશ્ય, બ્રાહ્મણદિ જાતિની પ્રાપ્તિ, સુન્દર રૂપ, સારું ભાગ્ય, ઉત્તમ સ્ત્રી, ભેળવી શકાય તેવું ધન, દીર્ઘ આયુષ્ય, યુવા વરથા, (જુવાની) દઢ એવું બળ, કૈવત, નમાવી શકાય તેવી પદવી, અને બીજું જે પારલેકિક કલ્યાણ એ બધું સંસારી ભવ્ય જીને ધર્મ થીજ થાય છે. ૧૬ સુયોગ એ ભાગ્યબળ છે. માતા . (૧૭–૧૮) - जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके विद्वादोष्टिचनपटुता कौशलं सक्रियासु ।' साध्वी लक्ष्मीश्चरणकमलोपासनं सद्गुरूणाम् शुद्धं शीलं सुमतिरमला प्राप्यते भाग्यवद्भिः॥ १७ ॥ ઈન્દ્રિયને જેમાં નિગ્રહ છે એવો જૈન ધર્મ કે જે વૈભવ પ્રસિદ્ધ છે તે, સાધુ સમાજને સત્સંગ, વિદ્વાનોની સાથે ગોષ્ટિ-સત્સંગસભા-વચનેનું ચાતુર્ય, સુન્દર ક્રિયાઓમાં કુશલતા, શ્રેષ્ઠ એવું ધન, સદ્દગુરૂઓના ચરણકમલનું ઉપાસન, પવિત્ર સ્વભાવ, અગર આચરણ, અને નિર્મલ એવી સુમતિ આ બધાં પદાર્થો ભાગ્યવાન પુરૂષને જ પ્રાપ્ત થાય છે. ૧૭ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ધ લાભનાં લક્ષણા रूपं रम्यं करणपटुता रोग्यमायुर्विंशालम् कान्ता रूपानमितरतयः सूनवो भक्तिमन्तः षट्खण्डावत परिवृढत्वं यशः क्षीरशुभ्रं सौभाग्यश्रीरिति फल हो - धर्मवृक्षस्य सर्वम् || १८ || 식상 સુન્દરૂપ, કાર્ય માં ચતુરતા, શરીરમાં આંગ્ય-નિરોગીપણુ-લાંબુ આયુષ, રૂપથી રતિને નમાવનાર એવી સ્ત્રી, પ્રેમી એવા પુત્રા, છ ખડવાળી પૃથ્વીતલનુ પરિવ્રઢનપણું-રાજય, ક્ષીરતુલ્ય ઉજવલ એવી કીર્તિ, સુન્દર ભાગ્યવાળું ધન, આ બધું ફળ ધર્મરૂપી વૃક્ષનુ છે. ૧૮ ધમહીન પુરૂષના મનુષ્ય જન્મની વ્યથ સ્થિતિ. રાઘૂંવિત્રિત. ( ૧૯ થી ૨૪ ) राज्यं निःसचिवं गतप्रहरणं, सैन्यं विनेत्रं मुखम् बर्षा निर्जलदा धनी च कृपणो, भोज्यं तथाज्यं विना । दुःशीला गृहिणी हुन्न कृतिमान् राजा प्रतापोज्झितः शिष्यो भक्तिविवर्जितो बत तथा, देही च धर्म विना ॥ १९ ॥ ખેદ છે કે ! જેમ પ્રધાન વિનાનુ` રાજય, હથીયાર વગરનુ` સૈન્ય, આંખહીન સુખ–મ્હાટ્ટુ, વર્ષાદ વિનાની વર્ષાઋતુ, કૃપણુ-અદ્યાતા એવા ધનાઢ્ય પુરૂષ, ઘી વિનાનુ` ભાજન, દુષ્ટ સ્વભાવ અવથા દુરાચરણવાળી સ્રો, કંઇ પણ ન કરી શકનાર એવા મિત્ર, પ્રતાપથી હીન એવા રાજા, અને ભક્તિ રહિત એવા શિષ્ય, તેમ ધર્મ વિનાના મનુષ્યને જાણવે. ૧૯ ધહીન મનુષ્યની નિસ્તેજતા. निर्दन्त: करटी हो गतजवश्चन्द्रं विना शर्वरी निर्गन्धं कुसुमं सरो गतजलं, छायाविहीनस्तरुः । सूपो निर्लवणः सुतो गतगुणश्चारित्रहीनो यतिः निर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः જેમ ઇત રહિત એવે! હાથી, વેગ વગરના ઘેાડા, ચન્દ્રવિનાની રાત્રિ, સુગ ધ વિનાનુ પુષ્પ, જળવિનાનુ` તળાવ, છાયા વિનાનું વૃક્ષ, લત્રણ મીઠાં વિનાનુ શાક અથવા કઠોળ, ગુણુ હીન પુત્ર, સત્ ચારિત્ર ઇન્દ્રિય વિજયાદ્રિ થી હીન એવા યતિ, દેવ વિનાનુ` દેવાલય શાભતું નથી તેન ધર્મ વિના માનવ શેાલતું નથો ૨૦ ૬૦ ॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્વરૂપ-અધિકાર. આડકતરો રીતે ધર્મારાધનનું ફળ. लज्जातो भयतो वितर्कवशतो, मात्सर्यतः स्नेहतो लोभादेव ठाभिमानविनयाच्छृङ्गार की यदितः दुःखात्कौतुक विस्मयात् विपरितो, भावात् कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्ममसमं, तेषाममेयं फलम् ॥ २१ ॥ લજ્જાથો, ભયથી, વિચારને વશ થઈને, અદેખાઈથી, સ્નેહથી, લેાભથી, હુડઅસિમાનથો, વિનયથી,શંગાર અને કીર્તિ વિગેરેથો, દુઃખથી, ચાતરફ અદ્ભુતદશ - નના આશ્ર્ચર્ય થો, પ્રેમભાવથી, કુલ ચારથી, વેરાગ્યથી, એમ કેઇ પણ રીતે જે અસાધારણ એવા ધર્મને સેવે છે તે મનુષ્યાને ઘણું ફળ થાય છે. ૨૧ ધર્મનું મળ. પરિચ્છેદ રૂપ धर्मो दुःखदवानलस्य जलदः, सौख्यैकचिन्तामणिः रोगमहोरगस्य गरुडो, धर्मो विपत्तापकः । धर्मः प्रौढपदमदो जिनपदो धर्मो द्वितीयः सखा धर्मो जन्मजरामृतिक्षयकरो धर्मो हि शर्मप्रदः ॥ २२ ॥ ધ દુઃખરૂપી દાવાનલને વર્ષાદ તુલ્ય છે. ધર્મ સુખના ચિન્તામણિ છે. - ર્થાત્ ચિન્તામણિ વત્ ચિન્તત સુખને આપવા વાળા છે. ધર્મ સ’સારના રોગ રૂપી મહાન્ સ તે ગરૂડ સમાન છે, ધમ દુઃખના નાશ કરનાર છે. ધર્મ મેાટી પદવીયા (તીર્થંકર ચક્રવતિ આદિ માક્ષ સુધીના પદ ) ને આપવા વાળા છે. ધર્મ ખીજે મિત્ર છે, ધર્મ જન્મ, જરા, માણુતા ન શ કરનાર છે અને ચેકકસ ધર્મ કલ્યાણને આપવા વાળા છે. ૨૨ ધર્માત્માને ઇદ્રની સમૃદ્ધિ यन्नाम्ना मदवारिभिन्नकरटा स्तिष्ठन्ति निद्रालसा द्वारे विभूषिताश्च तुरगा हेषंति यद्दर्पिताः । वेणुमृदङ्गशङ्खपणः सुप्तश्च यद्बोधते तत्सबै सुरलोकभूतिसदृशं धर्मस्य विष्फूर्जितम् ।। २३ ।। નામથો અને મદના જલથી જેએના ગંડસ્થલ ભેઢાયેલ છે, અને જેના મૈત્રામાં નિદ્રાનુ` આલસ આવી શું છે એવા હાથીએ જેને ત્યાં ઉભા રહે છે. અને જેના દ્વારમાં હેમ-સુવર્ણ થી વિભૂષિત અને ગર્વિષ્ટ એવા ઘેાડા હણુહણાટીના શબ્દ કરી રહ્યા છે. અને વીણા, વેણુ, મૃદંગ, શંખ, અને પશુવના શબ્દો વડે નિદ્રાથી જાગૃત કરવામાં આવે છે તેવી ઇન્દ્રલેકની સમૃદ્ધિ જેવુ* આ બધું ધર્મનું પ્રકટ સ્વરૂપ છે. ૨૩ ૫૪ Page #464 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પુણ્યના ઉદયના લક્ષણે. पत्नी प्रेमवती सुतः सविनयो भ्राता गुणालङ्कतः स्निग्धो बन्धुजनः सखातिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरः स्वबन्धुसुमुनिमायोपयोग्यं धनम् पुण्यानामुदयेन सन्ततमिदं कस्यापि सम्पद्यते ॥ २४॥ પ્રેમવાળી સ્ત્રી, વિનયવાળો પુત્ર, ગુણેથી ભિત એ ભાઈ, નેહવાળો બધુજન, અતિ ચતુર એ મિત્ર, હમેશાં પ્રસન્ન એ સ્વામી, શેઠ-, નિર્લોભ એ નાકર, અને પિતાના બધુઓ તથા શ્રેષ્ઠ યતિઓને ભેગવવા ગ્ય ધન, હમેશાં આ બધું પુણ્યના ઉદયથી કેઈકજ પુરૂષને પ્રાપ્ત થાય છે. ૨૪ . ધમ અધર્મી ઉપર લલિતાંગ કુમારની કથા. ભરત ક્ષેત્રને વિષે શ્રીવાલ નામે નગર છે. ત્યાં નરવાહના નામે રાજા રાજ્ય કરે છે, તેને રૂપાવન નિધાન સર્વ ગુણે કરી પ્રધાન, અમૃત સમાન જેની વાણી છે એવી કમલા નામે સ્ત્રી છે. તેની કુખેં જેમ છીપને વિષે મુક્તાફલ ઉપજે, તેવા રૂપે કરી અમર સમાન લલિતાંગ નાસે કુમાર જમે, તે અનુક્રમે સર્વ કલામાં પ્રવીણ થયે, સાક્ષાત કંદર્પવતાર છે અને વિનય વિવેક વિચાર ચાતુર્યાદિ ગુણે સંપન્ન થયો, અને ધીમે ધીમે યુવાવસ્થાના સુખે ભેગવવા લાગે કઈક અવસરે તે કુમારને કેઈ સજજન એ નામે મિત્ર આવી મળે યદ્યપિ તેનું નામ તે સજજન છે પરંતુ પરિણામે કરી તે અતિ દુર્જન છે હવે તેની ઉપર કુમા૨ અત્યંત પ્રીતિ રાખે છે પણ તે પિતાનું દુર્જનપણું વધારે જાય છે કે તારે शशिनि खलु कलंकः कण्टकः पद्मनाले जलधिजलमपेयं पण्डिते निर्धनत्वं । दयितजन वियोगो दुभंगत्वं सुरूपे धनवति कृपणत्वं रत्नदोषी कृतान्तः ॥ १॥ મતલબ કે ચદ્રમાં કલંક છે. કમળમાં કાંટા છે, સમુદ્ર ખારે છે, પંડિત નિ. ધન હોય છે, હાલાને વિયેગ સંભવે છે વરૂપમાં દુર્ભાગ્ય તેમજ ધનવાનમાં લભ વૃત્તિ એ પ્રમાણે રત્નરૂપ સાધમાં દેષને આવિર્ભાવ છે એ પણ કાળને પ્રભાવ છે. વળી જોવાય છે કે – शशी दिवसधूसरो गलितयौवना कामिनी । सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृतेः । प्रभुधनपरायणः सततदुर्गतिः सज्जनो . नृपांगणगतः खलो मनसि सप्त शल्यानि मे ॥२॥ Page #465 -------------------------------------------------------------------------- ________________ - ~ ~ પરિચ્છેદ ધર્મવરૂપ-અધિકાર ૪ર૭ દિવસે દેખાતે ઝાંખો ચંદ્ર, વૈવનાવસ્થા ગયેલી રસી, કમળ વિનાનું સરોવર, નિરક્ષર વરૂપવાન, ધન સંગ્રહમાં મચેલ શ્રીમંત, સજજન પુરૂષ છતાં નિધન, અને રાજદરબારમાં રહેલો ખળ પુરૂષ એ સાત મારા મનમાં શલ્યરૂપે છે. આ પ્રમાણે જેમ નાગરવેલીમાં નિષ્ફળતાનું કલંક ચંદનમાં કટુતાનું કલંક, લકમીમાં ચપલતાનું કલક, સુવર્ણને વિષે નિધતાનું કલંક છે. તેમ લલિતાંગ કુમારને નામધારી સજજનની મિત્રતા કલંકરૂપ છે. એક વખત લલિતાંગકુમાર રાજાને નમસ્કાર કરવા માટે ગયે, વિનય તથા ગુણવાળા કુમારને જોઈ રાજા સંતુષ્ટ થયો અને અમૂલ્ય હાર રાજાએ દીધે. કુમાર રાજાને નમસ્કાર કરી પાછો વળતાં તે કુમારની માર્ગમાં યાચક જનેએ ય થાઓ જય થાઓ એમ પ્રાર્થના કરી, તેથી કુમારે તરતજ તે હાર વાચકોને આપી દીધે તે સર્વ વાત સજજને જાણી અને તેણે આવી રાજાની આગળ ચાડી ખાધી. કહ્યું છે કે परविनेन सन्तोषं भजते दुर्जनो जनः । लभेदग्निः परां दीप्तिं परमंदिरदाहतः ॥ १॥ મતલબ કે જેમ અગ્નિ બીજાનું ઘર બાળીને વધારે દીપે છે તેમ દુર્જન માણસ બીજાને વન કરવાથી જ સંતેષ પામે છે. રાજાએ તે વાત સાંભળી ક્રોધવંત થઈ કુમારને તેડાવી એકાંતે બેસાડો શીખામણ આપીને કહ્યું કે, હે પુત્ર! તું અત્યંત દાન દેવાના વ્યસનને ત્યાગ કર ! યતઃ | अतिदानादलिबद्धो नष्टो मानात् सुयोधनः । विनष्टो रावणो लौल्यादति सर्वत्र वर्जयेत् ।।। એટલે કે અતિદાન કરવાથી બલીરાજા બંધાયે હતું, અતિમાનથી દુર્યોદ્ધન નાશ પામ્યું હતું, અતિ આસક્તિ રાવણ નાશ પામ્યો હતો માટે સર્વ બાબતમાં વધારે પડતું થાય તે ઠીક નહિ. ---- વળી કહ્યું છે કે महादुःखाय सम्पद्येदतिमेघस्य वर्षणम् । प्राणघाताय जायेत प्राणिनामतिभोजनम् ॥ ३॥ એટલે વરસાદ બહુ વરસે તે તે દુઃખરૂપ થાય છે તેમ બહુ ભોજન કરવાથી પ્રાણુને નાશ થાય છે.. આ માટે હે પુત્ર! આવકથી અધિક વ્યય કરે તે સમુદ્ર પણ ખાલી થઈ જાય અને પછી નિર્ધન પુરૂષ કયાંય આદર પામતા નથી કહ્યું છે કે / થતો. Page #466 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ થઇ wwww आदरं लभते लोके न कापि धनवर्जितः। कान्तिहीनो यथा चन्द्रो वासरे न लभेत् प्रथां ॥१॥ મતલબ કે જેમ દિવસે કાંતિ વિનાને ચંદ્ર અનાદર પામે છે તેમ ધન વિના ને દુનિયામાં સર્વત્ર અનાદર પામે છે અને એ રીતે કુલ, શીલ, આચાર, વિદ્યા, ઇયિનું પરુત્વ, એ સર્વ ધન વિના નિરર્થક જાણવાં. તે હવે હે વત્સ! આજથી તારે આવક માફક ઉચિત ખર્ચ કરે, ને સંગ્રહ કરે, જે માટે રાજ્યને યોગ્ય તું છે, અને રાજય પણ જે ભંડારમાં દ્રવ્ય સબળ હશે તેજ ચાલશે, અને વળી દ્રવ્ય હશે તે જ સર્વ સભા તારી આજ્ઞામાં રહેશે. એવું પિતાનું વચન સાંભળી કુમાર મનમાં વિચાર કરવા લાગે, કે જુએ હારા ઉપર કેટલું હેત છે | થતા | आकारिंगतर्गत्या चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारैश्च ज्ञायतेऽतर्गतं मनः ।। મતલબ કે સામાના મનની પરીક્ષા ચહેરાથી, હદયના ઉમળકાથી, ચાલચલ ગતથી, ચેષ્ટાથી, ભાષણથી અને મેં તથા આંખના વિકારથી થાય છે. આ પ્રમાણે કેઈક પુણ્યશાળી ઉપરજ માતા પિતાના સામ્ય દષ્ટિ પડે. માટે મારૂં અહેભાગ્ય છે. હવે કુમાર પિતાની આજ્ઞા પામ્યા પછી સ્વલ્પ સ્વ૫ દાન ધર્મ કરવા લાગે, તે વારે યાચક જને કહેવા લાગ્યા કે હે લલિતાંગ કુમાર પ્રથમ તમે હાથી સરખા દાતાર થઈને હવે ગર્દભ જેવા કૃપણ કેમ થયા? અથવા પ્રથમ તમે ક૯પવૃક્ષ સમાન થઈને હવે ધતુરા પ્રાય: મ થયા! અથવા પહેલાં સિંહ સમાન થઈને હવે શીયાળી જેવા કેમ થયા? એમ સ્વાર્થ નષ્ટ યાચક લેકે કહેવા લાગ્યા ને થતા | तावत प्रीतिभवेल्लोके यावद्दानं प्रदीयते । वत्सः क्षीरक्षयंदृष्ट्वा स्वयं त्यजति मातरं ॥ એટલે કે જ્યાં સુધી કઈ પણ દાન અપાય છે ત્યાં સુધી લેકમાં પ્રોતિ રહે છે, મતલબ કે ગાય દુધ આપતિ બંધ થાય છે એટલે તેને પુત્ર વાછરડો પણ તેના ઉપરનો પ્રેમ છેડી દે છે. તેમજ– चलेच मेरुः प्रचलेत्तु मन्दरः चलेत्तु ताराग्रहचन्द्रभानुः । कदाप काले पृथिवी चलेद्धि तथापि वाक्यं न चलेदि साधोः । Page #467 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ-અધિકાર. કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, મંદરાચલ (હિમાલય) ચલાયમાન થાય તારા, ગ્રહ, ચંદ્ર કે સૂર્ય પણ ચલાયમાન થાય, કે કદાપી પૃથવી પણ કોઈ કાળે ચલાયમાન થાય પરંતુ સજજન પુરૂષનું વચન કદી ફરતું નથી. આવાં વચન સાંભળી કુમાર દુખિત થયે, અને ચિંતામાં પડી ગયે, કે મને તે વાઘ નદીના ન્યાય સમાન કષ્ટ પ્રાપ્ત થયું છે. હવે જો હું દાનેશ્વર થાઉં છું, તે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, અને જે દાન નથી આપતે, તે કીર્તાિ જાય છે. પણ રૂડું કરતાં મને શે દોષ છે? એવું વિચારી કુમાર પૂર્વની પેઠે દાતાર થઈ દાન દેવા લાગે તે વાત રાજાએ સાંભળી કે તરત કોપાયમાન થઈ કુમારને દેશવટે દીધે એટલે કુમાર પણ માનપૂર્વક સાહસિકપણે માત્ર એક અશ્વ સહિત હથિયારે યુકત તત્કાલ પરદેશે ચાલે, કેમકે તેજી તાજણે ખમે નહીં. પછી તે સમાચાર લોકોના મુખથી જાણીને સજજન પણ પાછળથી નીકળીને કુમારને જઈ મળ્યો, માર્ગમાં બેઉ જણ ચાલ્યા જાય છે, તે વખતે સજજન પ્રત્યે કુમાર પૂછવા લાગે દે હે સજન! કાંઈ ચમત્કારિક વાત તે કહો. ત્યારે સાજન બોલ્યા કે હે કુમાર ! તમે કહો કે પુણ્ય અને પાપ એ બે માંહે કેણુ રૂડું છે? કે જેની પ્રશંસા કરીએ. તે વખતે લલિતાંગ કુમાર હસીને કહેવા લાગ્યો કે અરે ભુંડા મૂખી! એટલું તે સર્વ જાણે છે, કે “જ્યાં ધર્મ છે ત્યાં જાય છે. અને પાપ ત્યાં ક્ષય છે. ” તે સાંભળી અધમી સજજન બેલ્યો કે હે સ્વામી! જે પુણ્ય રૂડું છે, તે તમે દાન પુણ્યાદિક કરતાં કરાવતાં અહીં આવી અવસ્થા કેમ પામ્યા ત્યારે તેને કુમારે હ્યું કે જે કષ્ટ પામીએ તે પૂર્વકૃત પાપ કર્મને ઉદય જાણુ. અને જે શાતા પામીએ તે પૂર્વકૃત પુણ્યકર્મને ઉદય જાણ. તેથી ફરી સજજન બે , કે તમારા ધર્મનું ફલ તે મેં પ્રત્યક્ષ દીઠું. માટે હવે તમે ચારી વિગેરેથી ધન ઉપાર્જન કરી રાજ્ય પિતાને વશ કરે, તે સાંભળી લલિતાગ કુમાર બેલ્થ કે--હે દાસ! તું એવાં સપાપ વચન ન બેલ કારણ કે સ્વભાવે પણ પાપ વચન બોલ્યાથી જીવ દુઃખ પામે છે. માટે તારે એવા યદ્વા તદ્દા પ્રલાપ કરવા નહીં, છતાં તે નિર્ણય કરે હોય તે ચાલે આપણે કોઈ મહાન પુરૂષને પૂછીએ. તે સાંભળી સજજન બોલ્યા કે–ભલે ધર્મથી જય છે એમ કેઈ કહે તો હું આ જન્મ પર્યત તમારો દાસ થઈને રહીશ, અને જો એમ ન કહે તે આ જન્મ પર્યત તમે મહારા દાસ થઈને રહે. બન્ને જણે એ વાત કબુલ કરી, આગલ ચાલતાં એક ગામ આવ્યું ત્યાં લેકેનાં ટેળામાં જઈ પૂછવા લાગ્યા કે-ભાઈઓ, સુખશ્રેય પામીએ તે પુણ્યથી કિવા પાપથી? એ પ્રશ્ન સાંભળીને લેકે બોલ્યા કે ભાઈ? હમણું તે પા૫જ સુખ હેતુ છે, અને પુણ્યથી ક્ષય થાય છે, એવું સાંભળી બેઉ જણ આગળ ચાલ્યા માર્ગ માં લલિતાંગ કુમારને સજન હાંસિ પૂર્વક કહેવા લાગ્યો કે અહે કુમાર ? હવે તમે ઘેડા ઉપરથી ઉતરી ચાકર થઈને મારી આગળ ચાલે ને પિતાની Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રતિજ્ઞા પાળે. એવું વચન સાંભળી કુમાર ઘોડાથી નીચે ઉતરી સજન પ્રત્યે કહેવા લાગ્યું કે હે મિત્ર! હું સર્વદા તારે સેવકજ છું. અસાર ધનની મને દરકાર નથી પણ કેવળ ધર્મનીજ અભિલાષા છે. એમ કહી સેવક થઈ આગળ ચાલ્યા, અને સજજન ઘડા ઉપર ચઢયે; આગળ ચાલતાં વળી કુમાર પ્રત્યે કહેવા લાગ્યો કે હે કુમાર! ધર્મનાં ફળ ભોગવે કેવાં છે? હું તમને હજી પણ કહું છું, કે તમે તમારે કદાગ્રહ મૂકીને પાપ ચેદિક કર્મ કરોતે સિવાય બીજો કોઈ તમારે જીવવાને ઉપાય મને ભાસતું નથી. જો એમ નહિં કરશે તે કષ્ટ પામશે. એવાં વચન સાંભળી રીશ ચઢાવીને કુમાર બે કે અરે મૂર્ખ ! તારામાં ગુણ તે સર્વ દુર્જનનાજ દેખાય છે છતાં તારી ફઈએ તારું નામ સજજન પાડયું છે તે મિથ્યા છે જે મિથ્યા ઉપદેશ આપે, તે મહા પાપી જાણ તેની ઉપર એક દષ્ટાંત કહું છું તે સાંભળ. કઈ એક પારાધી નિરંતર જીવોનો વધ કરતે અટવીમાં વસે છે. એકદા પારાધીએ વનમાં એક હરણી જોઈ તેને મારવા માટે કાન પર્યત બાણ સાંધીને તીર છોડવાને તૈયાર થયો તે વખતે હરણી બેલી કે હે વ્યાધ ! હે બાંધવ! તું ક્ષણ એક સબૂર કર. એટલામાં હું મહારા ન્હાનાં બચ્ચાંઓને ધવરાવી પાછી આવું તે વખતે પારાધીએ કહ્યું-અરે પ્રપંચી! તું આ બાણથી છૂટી જા તે ફરી પાછી ક્યાંથી આવે? તે વખતે તેને હરણુએ કહ્યું કે જો હું ન આવું તે મહારે શીર ગોહત્યાદિકના પાપ છે તે વચન સાંભળી પારાધીએ કહ્યું કે કચ્છમાંથી ઉગરવા માટે તું એવાં વચન બોલે છે, તે હું માનું નહી. છતાં તું કાલાંવાલાં કરે છે તે ઉપદેશ પૂછતાં કુઉપદેશ આપે, તેનું પાપ તારે શિર લે, તો જાવા દઉં, હરણું તે પ્રતિજ્ઞા કરીને ગઈ અને પોતાના બાલકને ધવરાવી સંતેષીને પિતાનું વચન પાળવા માટે પાછી પારાધી પાસે આવીને કહેવા લાગી કે હે વધક ! હકઈ દિશાએ નાસી જાઉં તે તારા બાણથી છૂટું? તે સાંભળી વ્યાપ વિચારવા લાગ્યો કે હું એને કુશીખ આપીશ તે મને પાપ લાગશે, માટે ખરૂં કહેવું જોઈએ, એમ ચિંતવીને કહેવા લાગ્યું કે તું જમણી બાજુએ નાશી જા, તે છૂટે, એવું વચન સાંભળી હરણ જમણી બાજુ નાઠી તેથી છૂટી. માટે હે સજજન શીખ આપતાં કુશીખ આપે છે તે મહાપાપી કહેવાય, તે હવે તું મારો મિત્ર છતાં મને કશીખ કેમ આપે છે? જે કઈ બાપડા પામર લેકએ ધર્મ નહીં વખાણે તે શું તેથી ધર્મ વ્યર્થ થઈ ગયે સમજ? - જે આંધળે પુરૂષે સૂર્ય ન દીઠે, તે શું સૂર્ય નથી ઉગે, એમ સમજવું? ખરું પુછે તે સંસારમાં સાર પદાર્થ સર્વ લેકને આધાર, સર્વ સુખને ભંડાર, સ્વર્ગાપવર્ગને દાતાર અચિંત્ય ચિંતામણિ સમાન, સકલ કલા પ્રધાન એવો એક ધર્મ જ છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધમરવરૂપ અધિકાર ૪૩ સજજને આગળ ચાલતાં ફરી કહ્યું કે-અહે કુમાર તુને માહા કદાગ્રહી દેખાય છે, કેમકે ધર્મનાં વિપરીત ફલ દેખતે છતે પણ હજી માનતા નથી. રાસભનું પૂછ પકડયું તે મુકવુંજ નહી. એ તારે ન્યાય છે. જેમ કે ગ્રામીણ માતા પિતાએ પુત્રને શીખવ્યું જે પાંચ જણામાં બેશી જે વાત અંગીકાર કરીએ તે મુકીએ નહી, એવી શિક્ષા દીધી. એકદા તે મૂર્ખ શિરે મણિએ એક સાંઢ નાશી જતે હતો તેથી તેણે પાંચની સાક્ષિથી તેનું પૂછ પકડયું પણ મૂકે નહી ત્યારે લે કે કહેવા લાગ્યા કે હે મૂર્ખ ! મૂકી આપ. પણ પેલે મૂકે નહીં. તેમ તે પણ હઠ લીધે તે છોડતો નથી. હજી પણ જે મહારૂં કહ્યું ન માને તે ચાલ આગળ બીજા લેકોને પૂછીએ એમ વાદ કરતાં પરંપરે નેત્રની હેડ કરી. એટલે જે હારે તે પિતાના નેત્ર કાઢી આપે આગળ કે ગામમાં જઈ લોકેને પૂછયું કે ધર્મ ઉત્તમ કે અધર્મ ? તે વખતે તે મુખએ પણ અધર્મની જ સ્થાપના કરી, તે વાણું સાંભળી સજજન હર્ષ પામે. આગળ જતાં કુમારની પાસેથી હોડમાં હારેલાં નેત્ર માગ્યાં કુમારે પણ પિતાની ચક્ષુ છરી વડે કાઢી આપી. તે વખતે સજજને કહ્યું કે કેમ કુમારજી ધર્મના ફળ દીઠાં કે ? આંધળા તે થયા? એમ કહી જરાવાર ત્યાં બેસી પછી કુમારને મુકી ઘોડે ચડીને સજજન અન્ય દેશે જ રહે. હવે પાછળથી કુમાર વિચારવા લાગ્યો કે આપદા રૂપ નદીનું પૂર, પૂર્વકૃત કર્મ પ્રમાણે મહારે વૃદ્ધિ પામ્યું છે, પણ તેથી શું? ધર્મને પ્રસાદથી સવા સારૂ જ થશે. એમ ચિંતવી જ્ઞાન બળે ધર્મ ઉપર નિશ્ચળ મન કરી ઉભા રહ્યા. એવામાં સૂર્ય અસ્ત પામે. ચારે દિશાએ અંધકાર પસ, રાત્રિચર જીવે સંચાર કરવા લાગ્યા, એવા અવસરેં ત્યાં વડ ઉપર ભારડ પક્ષીઓ મળી માહોમાંહે વાર્તા કરવા લાગ્યા કે જેણે જે કૅતક દીઠું હેય તે કહો. તે વખતે એક બે કે અહીંથી પૂર્વ દિશામાં ચપા નગરમાં જિનશત્રુ રાજા રાજ્ય કરે છે, તેને પુછપવતી નામે પુત્રી પ્રાણથી પણ વલ્લભ છે, તે મહારૂપ સંદર્યનું નિધાન વનાવસ્થા પામી પણ કત કર્મને વેગે તેને અંધ પણું પ્રાપ્ત થયું છે. એક દિવસે રાજા પિતાની પુત્રીને ખોળામાં બેસાડી વિચારવા લાગ્યો કે એક તે દીકરી છે તે સ્વભાવે ચિંતાનું જ કારણ છે અને વળી એ તે કેમે કંલકિત છે અને વિવાહ યેગ્ય પણ થઈ છે. હવે શે ઉપાય કરે? એમ વિચારી નગરમાં ઢઢેરે ફેરવા કે જાની પુત્રીની આંખે જે સારી કરે તેને રાજા અધું રાજ્ય તયા તેજ કન્યા આપે. એવી રીતે રાજપુરૂષ ત્યાં ચહટે ચહુટે ઢઢરો ફેરવે છે. એકેતુક મેં દીઠું હવે આગળ શું થાશે? તે હું જાતે નર્યા. એવું સાંભળી વળી ન્હાને ભાખંડ બે કે હે તાત! તમે જાણતા હે તે કહે કે નેત્ર સારાં થવાને કેઈ ઉપાય છે? તે સાંભળી વૃદ્ધ ભારડ બે કે હું Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪હર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ષી વત્સ ઉપાય તે ઘણુય છે, પણ ભાગ્ય વિના મળે નહીં. તે વખતે લઘુ ભારડે તે ક. રહેવા આગ્રહ કર્યો પણ વૃદ્ધ ભારડ બે કે હે વત્સ રાત્રિએ કહેવાય નહીં થતા ! दिवा निरोक्ष्य वक्तव्यं रात्रौ नैव च नैव च ...---- संचरन्ति महाधूर्ता वटे वटरुचियथा ॥ મતલબ કે દિવસે જઈ તપાસીને બોલવું અને રાત્રે તે કદિ બેલવું નહિ, કેમકે તે વખતે ધુતારા લેકે ફરતા હોય તે સાંભળવાથી વડ ઉપર વરરૂચી એક રાત્રે વાત કરવાથી જેમ દુઃખી થયા તેમ દુઃખી થવું પડે છે. વળી લઘુ ભારડ બે કે અહીં તો કોઈ સાંભળતું નથી માટે તમે કહે તે વખતે વૃદ્ધ બે કે આ વૃક્ષને જે વેલી વિંટાઈ રહી છે, તેને લઈને આંખે અંજન કરે, તે નવાં નેત્ર આવે, તે સાંભળી લઘુ ભાર તે કૈક જેવાને તેની સાથે તેમાં જવાને આગ્રહ કરી હા પડાવી. કુમાર વડ હેઠળ બેઠે હતું તેથી તેમણે ઉપલું સર્વ વૃતાંત જાણ્યું, અને વિચારવા લાગે કે પુણ્યનું પ્રમાણુ અદ્યાપિ પ્રવતે છે. પછી તે વેલી હાથ ફેરવી શોધી લીધી તેના રસથી પિતાની આંખે અંજન કર્યું કે તુર્ત નવાં ચક્ષુ આવ્યાં પછી થોડી વેલ સાથે બાંધી વડ ઉપર ચઢયે અને પોતે ભારડ પક્ષી ની પાંખમાં બેસી રહ્યા. પ્રભાતે ભારંડ ઉ ચંપા નગરે પહોંચતા જમીન પર ઉતર્યા કે કુમાર પાંખમાંથી નીસરી રાજદ્વારે ગયે, દરવાને આવી રાજા આગળ હકીકત જાહેર કરી કે હે સ્વ મી! કેઈક દેશાંતરી પુરૂષ આવી કહે છે, કે હું રાજકુમારીની આંખો સારી કરીશ. તે વાત સાંભળી રાજાએ તેને આદરથી તેડી વિનંતિ કરી કહ્યું કે હે મહાપુરૂષ! ઉપકાર કરે. પછી કુમારે તરતજ વેલીને રસ કાઢી, કુવરીની આંખે અંજન કર્યું કે રાજપુત્રીને દેખાવા લાગ્યું. તે વખતે રાજાએ પણ મ્હોટા ઉત્સવ પૂર્વક પિતાની પુત્રી કુમારને પરણાવી દીધી લગ્ન પ્રસંગમાં હાથી, ઘોડા, પાયલ પ્રમુખ ઘણુ લક્ષમી આપી અને અર્ધ રાજ્ય દીધું. એટલે કુમાર ત્યાં મનુષ્ય સંબંધી ભેગ ભેગવતે રહેવા લાગ્યા. એક વખત પિતે ગવાક્ષમાં બેઠે છે, એવામાં જેની આંખમાંથી આંસુ ઝરે છે, રોગે કરી ગ્રસ્ત અને ફાટેલાં વસ્ત્ર, બીભત્સાંગ, દુનિરીક્ય, અતિ પીડિત એવા સ જનને આવતે દીઠે. તે વખતે પાપનાં પ્રત્યક્ષ ફળ જઈને કુમારને દયા આવી તેથી ચાકર એકલી તેડાવી બેસાડીને પૂછયું કે હે સજજન ! તું મને ઓળખે છે? તે બે અહે સંપુરૂષ તમને કોણ નથી ઓળખત કુમારે સાચું પૂછ્યું તે વખતે ચૂપ રહ્યા. પછી રાજકુમારે પાછલું વૃતાંત કહી સર્વ પિતાની હકીકત સંભળાવી, તેથી તે સજજન લજજા પામ્યું. પછી તેનાં ફાટેલાં વસ્ત્ર ઉતરાવી નવાં પહેરાવી ભે જન કરાવીને કહ્યું કે હે મિત્ર! આ લક્ષમી સર્વ તારી છે, તે નિશ્ચિત થઈ અહીં સુખ ભગવ, Page #471 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્વરૂપ—અધિકાર. ૪૩૩ પેાતાના અધમ થી છુટા પડવા પછી જે દુઃખા ભાગવવાં પડયાં હતાં તે યાદ કરી રાજકુમાર પાસે માફી માગી. છતાં રાજકુમારે તે તેના ઉપકાર માનતાં તેને પ્રધાન પદવી આપી, પરિચ્છેદ. એ ખખર કુમારની સ્ત્રી પુષ્પાવતીએ સાંભન્યા તે વખતે ભત્ત્તર પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામીન્ ! એ તમારા બાલપણાના મિત્ર છે. તે એને એકાદ ગામ આપી ઘા, પણ તમારાથી દૂર રાખા, પરંતુ પાસે ન રાખેા કેમકે ।। યતઃ || दुर्जनः परिहर्तव्यो विद्यया भूषितोऽपि सन् । मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ॥ મતલબ કે સપ` મણિથી ભૂષિત હાય છતાં ભય શું નથી કશ્તા ? માટે ક્રુજનમાં વિદ્યા હાય છતાં તેના વિશ્વાસ કરવા નહિ દુ નને ઉપકાર કરતાં ઉલટું દુઃખ થાય છે. જેમકે કોઇ એક કાગડો ખગ આદિને તરતા જોઇ પોતે પણ તેમની પેઠે મત્સ્ય ભક્ષણ કરવા સારૂં પાણીમાં પડયા, પણ તરતાં આવડતું નથી તેથી પાણીમાં ડૂબવા લાગ્યા, ત્યાં તેને કાઇ દયાળુ રાજ સિણીએ જોયા, તેને દયા આવી તે વખતે રાજહું સને કહેવા લાગી કે હું સ્વામી ! બાપડી કાગડા ડૂબે છે, માટે તમે ઉપકાર કરી એને કાઢો તે વખતે દ ંપતીએ મળી ચાંચે તાણી પકડીને બહાર કાઢો. પછી કાગડા હુંસ સિણીને પગે લાગી કહેવા લાગ્યા કે હે ભાગ્યવાના ! હું જ્યાં સુધી જીવતા રહું ત્યાં સુધી તમારા ઉપકાર માનીશ. હવે કૃપા કરી તમે બેઉ જણુ અમારા વનમાં આહાર ભક્ષણ કરવા આવે. તે વખતે હુંસે હંસિણીને પૂછ્યું કે કેમ ત્હારી શી મરજી છે ? સિણી એટલી કે હે સ્વામી ! ઉપકાર સ ત કરીએ પણ અજાણ્યાની સંગત ન કરીએ, એમ હુંસિણીએ વાર્યાં, તે પણ દાક્ષિણ્યતાને લીધે હુ'સ કાગડાની સાથે વનમાં ગયા તે બેઉ કેઇ લીંબડાના આડ ઉપર બેઠા તે વૃક્ષની નીચે કોઇ રાજા આવી વિસામાને અર્થે ઉભા રહ્યા છે. તેનાં ઉપર કાગડે વિષ્ટા કરી ત્યાંથી ઉડી ગયા. રાજાએ 'ચુ' જોઇને હંસની ઉપર ખાણું મૂક્યું તેથી હુંસ તરફ ડતા ભૂમિ ઉપર પડયા, રાજાએ વિચાર્યું કે આ ધવલ કાગ એ કાતુક જેવી વાત છે તે સાંભળી હૈ'સ મેલ્યા— नाहं काको महाराज ! हंसोऽहं विमले जले | नीच संगप्रसंगेन मृत्युरेव न संशयः ॥ આપ્રમાણે દ્રષ્ટાંત આપી સ્રીએ ઘણું કહ્યું. પરતુ કુમારે દાક્ષિણ પણે તેના સ સુગ શરૂ ખ્ય ૧૫ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ wwwww ઘણે વખત જેવા પછી એક દિવસ રાજાએ સજજનને પૂછયું કે એ કુમારની સાથે તમારે માહ માહે ગાઢ સ્નેહનું કારણ શું છે? તે વખતે સજજને વિચાર્યું જે હું પ્રથમથી કુમારની ઉપર દૂાણ ચઢાવું, તે પછી વ્હારાં દૂષણ એ પ્રકાશી શકશે નહીં, એમ વિચારી રાજા પ્રત્યે બે કે હે રવામિન? એવાત કહેવાયેગ્ય નથી, કેમકે કુમારે મને સોગન ખવરાવ્યા છે. એવું સાંભળી રાજા વળી વિશે આગ્રહ કરી પૂછવા લાગે. એટલે સજજને રાજાને સેગન આપી જણાવ્યું કે હે મહારાજા! હું વાસપુરી નગરીમાં નરવાહન રાજાને પુત્ર છું અને એ હારા ઘરની દાસીને પત્ર છે. કમપેગે દેશાંતરે ભમવાથી વિદ્યા પાપે, તે વખતે નીચ જાતિથી લજજા પામીને ઘરમાં રહે નહીં. દેશાંતરેજ ભમ્યા કરે, તે ભમ ભમતે તમારે નગરે આ . વિદ્યાવત માટે તમેએ આદર દીધા ચૂર્વ કર્મના પ્રસાદથી અદ્ધ રાજ પદવી પા, અને હું પણ મહારા પિતાથી પરાભવ પામીને અહીં આવ્ય, મને એણે ઓળખે કારણ કે મર્મને જાણુજ મર્મ જાણે, તેથી એણે મને પિતાની પાસે રાખે હે સ્વામી એની વાત મેં તમને કહી, પણ એ વાતમાં કાંઈ સાર નથી. એવી વાત સાંભળી રાજા વિચારમાં પડ્યા જે મેં અણુ વિચાર્યું કામ કર્યું રાજ જાતે ભલે જાઓ પરંતુ મારાથી મહારે વંશ મલીન થયે તે અત્યંત અકાર્ય થયું. એમ વિ. ચારી જમાઈને મારવા માટે રાજાએ અંતરંગ પુરૂષને તેડાવીને કહ્યું કે આજ રાત્રિએ ઘરની અંદરના રસ્તે જે આવે તેનું તરત સમાધાન કરી નાખ, સેવકે પણ તેવીજ રીતે રાજાની આજ્ઞા પ્રમાણ કીધી રાજાએ રાત્રિને સમયે ભલે પુરૂષ મોકલીને કુમારને મારવા માટે તેડા, તેણે જઈ કુમારને વિન, કે આપને રાજા અવશ્ય તેડાવે છે, કઈ મહેતું કાર્ય છે. તેમાટે ઘરને રસ્તે થઈને આવે કુમાર પણ તેવીજ રીતે સજ્જ થઈને જવા લાગે તેવખતે સ્ત્રી બેલી સ્વામી ભેળા થઈ રાત્રે જાઓ છે પણ રાજ્ય સ્થિતિ મલીન છે. | યારા. काके शौचं द्युतकारेषु सत्यं स शान्तिः स्त्रीषु कामोपशान्तिः क्लीवे धैर्य मद्यपे तत्वंचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ।। મતલબ કે કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્યતા, સર્ષમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુંસકમાં ધેર્ય, દારુડીયાને તત્વનો વિચાર, અને રાજાને મિત્ર એ કેઈએ દીઠા કે સાંભળ્યા નથી. તે સાંભળી કુમાર બે હે સુભાગિ! તું કહે છે તે સત્ય છે, પરંતુ રાજાની આજ્ઞા લેપીએ તે મહા દેષ લાગે. યા आज्ञामंगोनरेन्द्राणां गुरूणां मानमर्दनम् । पृथक्शय्या च नारीणांमशस्त्रवध उच्यते ॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ અધિકાર ૪૩૫. મતલબ કે રાજાની આજ્ઞાને ભંગ, ગુરૂના માનને ભંગ અને સ્ત્રીઓને જુદી, શમ્યા એ તેમને વગર હથિયારે વધ કરવા જેવા છે. તે સાંભળી સ્ત્રી બેલી. તમે કહે છે તે પણ સત્ય છે. માટે હમણું મિત્રને મેલે, કુમારે પણ તેમજ કર્યું અને સજજનને મોકલ્યો. માર્ગે જાતાં રાજાના સેવકે પૂર્વ સંકેતથી તેને પેસતાં જ મારી નાંખે મરણ પામીને દુર્ગતિએ ગયે. . તા. मित्रद्रोही कृतघ्नाश्च ये च विश्वासघातकाः। ते नरा नरकं यान्ति यावच्चन्द्रदिवाकरौ ॥ મતલબ કે મીત્રને દ્રહ કરનાર, કૃદ્ધિ અને વિશ્વાસ ઘાતકે તે બધા હમેશને માટે નર્કમાં જ જાય છે. ' સજજનને મારતાં ત્યાં કોલાહલ થયે, તે વખતે રાજપુત્રી બેલી હે સ્વામી જો તમે ત્યાં જાત તે શા હવાલ થાતા માટે હવે તમે પ્રમાદ તજી સૈન્ય તૈયાર રાખી સાવધાન રહે કુમાર પણ તે પ્રમાણે તૈયાર રહે. રાજા પણ સર્વ વાત જાણે સૈન્ય લઈ યુદ્ધ કરવાને સહામાં આવ્યું. બે સૈન્ય માંહે માંહે મળ્યાં એવામાં આ અનથે જોઈ રાજાને મંત્રીશ્વર આવી રાજાને કહેવા લાગ્યું કે હે સ્વામી અણુવિચાર્યું યુદ્ધ ન કરીએ. કહ્યું છે કે – अपरीक्षितं न कर्तव्यं कर्तव्यं सुपरीक्षितं । પાકવિ સંતાપો બ્રાહ્મણો નઈ થયા છે. દરેક કામ સારી પરીક્ષા કરીને કરવું પણ પરીક્ષા કર્યા વિના કંઈ કરવું નહી કારણ કે નકુળને મારી નાંખવાથી બ્રાહ્મણ જેમ પસ્તાઈ તેમ પાછળથી પશ્ચાત્તાપ થાય છે. ઈત્યાદિ પ્રધાનનાં વચન સાંભળી રાજાએ યુદ્ધ નિવારણ કરી કુલ જાતિ પૂ છવા માટે મંત્રીશ્વરને કુમાર પાસે મેહ, મત્રીશ્વરે આવી કુમારને વિન. કે તમારે કુલવંશ પ્રકાશ કરે. કુમાર બે કે સત્પરૂષ પિતાનું કુલ પિતાના મુખથી કહે નહીં. પ્રધાન બોલ્યાં કે તમારા સાજન મિત્રે આવીને રાજાની આગળ તમારા કુળને નિહ્યું છે. પ્રાયઃ દુર્જન હાય તે પરવિને સંતોષી થાય. તે વચન સાંભળી કુમારે પિતાનું સર્વ વૃતાંત પ્રધાન આગળ કહ્યું. મંત્રીએ જઈ રાજાની આગળ નિવેદન કર્યું તે સમાચાર જાણવા તત્કાળ કાગળ લખી રાજાએ કુમાર નગર તરફ સેવક મેકલ્યો. તે સેવક પણ લલિતાગ કુમારના પિતા પાસે જઈ સર્વ હકીક્ત કહી. તે વખતે રાજા પિતાના પુત્રની ખબર સાંભળી ઘણે જ હર્ષવત થયે. અને કહેવા લાગ્યો કે ઘણું જ સારું થયું. કે મારા પુત્રને તમેએ જીવની પેઠે સાચવ્યું. મેં મંદ ભાગીએ તે અતિદાનનું દૂષણ આપીને સજનના કહેવાથી Page #474 -------------------------------------------------------------------------- ________________ : ષષ્ઠ: વ્યાખ્યાન સાહિત્ય પ્રહ. પુત્રને પરદેશે કહાઢો. એમ કહી તે રાજાના સેવકને વઆદિક આપી સંતોષીને વિસર્જન કર્યો. અને કુમારને તેડવા મંત્રી સાથે સૈન્ય રવાના કર્યું સેવકે આવી રાજાની આગળ સર્વ સમાચાર કા. તેથી રાજા ઘણે જ પ્રમુદિત થયે, જમાઈ તથા પુત્રી પાસે જઈ થયેલા અપરાધની માફી માગી. અને કહ્યું કે હે લલિતાંગજી તમારા જેવા ગુણવંત કેઈ નથી. અને સજજન જે દુર્ગણી કે પાપી પણ કઈ નથી, માટે હે કુમાર તો રાજ્યને અંગિકાર કરે. એમ કહી કુમારને રાજ્ય આપી પતે દીક્ષા લઈ દેવલેકે ગયે. કુમારને તેડવા નીકળેલ મંત્રી સૈન્ય સાથે ત્યાં આવી વિનંતિ કરવાથી તે પિતાની પાસે ગયે ને તેમને સંતેષ પમાડે. પિતાએ પિતાની ઉત્તર અવસ્થા જોઈ કુમારને ગાદી સેંપીને ચારિત્ર ગ્રહણ કર્યું ને કર્મ અપાવી સદગતિને પામે. ને પછી પુત્ર ઘણું દિવસ બેઉ રાજ્ય ન્યાય પૂર્વક ભેગવી ચારિત્ર કરી ઉત્તમ પદવીને પામ્ય. માટે હે ભવ્ય જનો! તમે ધર્મને વિષે પ્રીતિ રાખો. અને દાનાદિક ચાર પ્રકારના ધર્મ પાલે, પ્રમાદ ટલે, પા૫ ગાલે, આઠ મદ ટાળે, આત્માને ઉજવલ કરે, તે સ્વર્ગ મેક્ષનાં સુખ અવશ્ય પામશે. આ પ્રમાણે ધર્મની આવશ્યક્તા અને તેમાં આદરવા યોગ્ય ફરજે માટે વિવેચન કરતાં તથા ધર્મો માટે દષ્ટાંત આપી ધર્મ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - स्याहाद-अधिकार, nedde ધર્મના જે જે મુખ્ય સંસ્કાર માટે પૂર્વ અધિકારમાં વર્ણન કરવામાં આવ્યું છે તે આજ્ઞાના એકાંત સ્વરૂપને વિસ્તાર છે. પરંતુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ તે સ્યાદ્વાદ શિલી ઉપર રચાયું છે. કોઈ પણ વાતમાં એકાંતવાદ વાત હોય તે કેટલીક વખત ગુ. ચવણ ઉભી કરે છે. અને તેથી તેવા પ્રસંગે ઉભય વાદ દર્શક આજ્ઞા છે. ધર્મશાસ્ત્ર, માં મોજુદ છે તેજ ધર્મ સર્વોત્કૃષ્ટ સ્થાન ભેળવી શકે છે. દષ્ટાંત તરીકે જોઈશું તે સત્ય બોલવું” એ ધર્મનું ફરમાન છે. પરંતુ જે તેને અમલ કરવાથી કઈ જીવને ઘાત થતું હોય તે જાણવા છતાં મન રહેવું અગર મૂર્ખ, બહેરા કે અજ્ઞા ત સ્થિતિમાં દેખાવું તે સત્ય વચનની આજ્ઞા પાલન કરવાનું સ્યાદ્વાદ સ્વરૂપ છે. વળી ધર્માચરણના એક ફરમાનને અવલંબવામાં બીજા ધર્માચરણને પણ સ્વીકારવું Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સ્યાદ્વાદ-અધિકાર. ૪૭૭ જરૂરનું છે કેમકે તેવા અરસ પરસના પુષ્ટિ આપતા ધર્મ તત્વના એકત્રસેવનથી જ તે વલપ સમયમાં લાભપ્રદ થાય છે. તેથી આવી રીતે ધર્મના મહાન ફરમાને-આજ્ઞાને શિષ વઘ ગણુતાં સ્યાદ્વાર સ્વરૂપના પ્રસંગે જાણવાને આ અધિકારને આરબ કરવામાં આવે છે. તપ અને શમને સહાગ. અનુષ્ય' (૧ થી ૧૦) नयतोऽभीप्सितं स्थानं प्राणिनस्तौ तपः शमौ । समनिश्चलविस्तारौ पक्षाविव विहङ्गमम् ॥१॥ સમાન અને સ્થિર વિસ્તારવાળી બે પાંખે જેમ પક્ષીને તેના ઈચ્છિત સ્થાનમાં લઈ જાય છે, તેમ સમતા ઉપર સ્થિર વિસ્તારવાળા તે ત૫ અને શમ પ્રાણીઓને ઈચ્છિત સ્થાને લઈ જાય છે. ૧ + બ્રહ્મચર્યનું માહાભ્ય. युक्तौ धुर्याविवोत्सर्गापवादौ वृषभावुभौ । शीलाङ्गरथमारूढं क्षणात्यापयतः शिवम् ॥३॥ - ભાર વહન કરી શકે તેવા ડેલા બલદેની જેમ ઉત્સર્ગ અને અપવાદ શીલાંગ સહસ્ત્ર અંગવાળ બ્રહ્મચર્ય રૂપી રથ ઉપર ચડેલા પ્રાણીને ક્ષણવારમાં મેસે લઈ જાય છે, ૨ નિશ્ચય અને વ્યવહાર ધર્મ. निश्चयव्यवहारौ द्वौ सूर्याचन्द्रमसाविव । इहामुत्र दिवारात्रौ सदायोताय जाग्रतः ॥ ३ ॥ આ લેક તથા પરલોકમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને સૂર્ય ચંદ્રની જેમ ઉત-પ્રકાશ આપવાને અનુક્રમે રાત્રિ દિવસે સદા જાગ્રત રહેલા છે. ૩ - મન શુદ્ધિ અને સંયમને વેગ. अन्तस्तत्वं मनःशुद्धिर्बहिस्तत्वं च संयमः । कैवल्यं द्वयसंयोगे तस्माद् द्वितयभाऽभव ॥४॥ મનની શુદ્ધિ રાખવી એ અંતર તત્વ છે અને સંયમ એ બાહેરનું તત્વ છે. તે બને તને સંગ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્ય જીવ, તું તે મનઃશુદ્ધ અને સંયમ બંનેને સેવનારો થા. ૪ ૪૧ થી ૧૦ નમસ્કાર મહામ્ય. Page #476 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાત સાહિત્યસંગ્રહ એકાંત પક્ષે અગવડ. नैकचक्रो स्थो याति नैकपक्षो विहङ्गमः । नैवमेकान्तमार्गस्थो नरो निर्वाणमृच्छति ॥५॥ - એક ચક્રવાળો રથ ચાલી શકતું નથી. અને એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી, તેથી એકાંત માર્ગે વર્તનારે એટલે સ્યાદ્વાદને નહીં માનનારે પુરૂષ નિર્વાણ મોક્ષને પ્રાપ્ત થતું નથી. ૫ સ્યાદ્વાદમાં રહેલ અનેકાંતવાદનું દર્શન. दशकांतनवास्तित्वन्यायादेकान्तमप्यहो । अनेकान्तसमुद्रेऽपि प्रलीनं सिन्धुपुरवत् ॥ ६ ॥ જેમ “ દેશની સંખ્યાની અંદર નવની સંખ્યા હોયજ એ ન્યાય વડે એકાંત. વાદ પણ અનેકાંતવાદ-ભ્યાદ્વાદરૂપ સમુદ્રની અંદર નદીના પૂરની જેમ સમાઈ ગયેલ છે. ૬ એકાંતવાદનું સાંકડાપણું एकान्ते तु न लीयन्ते तुच्छेऽनेकान्तसम्पदः । न दरिद्ररहे मांति सार्वभौमसमृद्धयः ॥ ७ ॥ જેમ નિર્ધનના ઘરમાં ચક્રવર્તીની સમૃદ્ધિઓ કદિ પણ સમાતી નથી તેમ તુચ્છ એવા એકાંતવાદની અંદર અનેકાંત સ્યાદ્વાદની સમૃદ્ધિ સમાતી નથી, એકાંતવાદને સ્યાદ્વાદને છૂપા આશ્રય. एकान्तभासो यः कापि सोऽनेकान्तप्रसत्तिजः। वर्तितैलादिसामग्री जन्मानं पश्य दीपकम् ॥ ८॥ જેમ દવે વાટ અને તેલ વગેરેની સામગ્રીથીજ બને છે, તેમ જે કઈ કે કાણે એકાંતવાદને આભાસ દેખાય છે, તે અનેકાંતવાદના પ્રસંગથી ઉત્પન્ન થયેલો સમજ, એટલે તે અનેકાંતવાદની સામગ્રી છે, એમ સમજવું ૮ ગુણાવગુણના જોડલાંથી જ્ઞાન પ્રાપ્તિ सत्वासत्वनित्यानित्यधर्माधर्मादयो गुणाः । एवं द्वये द्वये श्लिष्टाः सतां सिद्धिमदर्शिनः ॥९॥ સત્વ અને અસત્વ, નિય અને અનિત્ય તથા ધર્મ અને અધર્મ ઈત્યાદિ ગુણે છે એના રડા સાથે મલીનેજ સત્પદાર્થોની સિદ્ધિને દર્શાવનારા થાય છે. ૯ Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ત્યાંદાદુ અધિકાર. સિદ્ધ સ્થાન મેળવવાના માગ तदेकान्तग्रहावेशमधीगुणमन्त्रतः । मुक्त्वा यतध्वं तत्वाय सिद्धत्वे यदि कामना || १० ॥ ૪૩૯ એ સિદ્ધપણું પ્રાસ કરવાની ઇચ્છા હાય તેા આઠ પ્રકારની મુદ્ધિના ગુણાથી વિચાર કરી એકાંતવાદના આગ્રહના આવેશ છેાડી તત્વ મેળવવાને માટે યત્ન કરી. ૧૦ ઝડવાદના પરાક આદર જીવ ક્ષમા ગુણુ આદર—એ દેશી. ( ૧૧ થી ૧૭ ) મિથ્યા મતિના એ ષટ્ થાનક, જેહ ત્યજે ગુણવતાજી; સુઘુ સમકિત તેહજ પામે, ઇમ ભાંખે ભગવંતાજી, નય પ્રમાણથી તેહને સૂજે, સઘળા મારગ સાચે જી; લહે 'શ જિમ મિથ્યાદષ્ટિ, તેહમાં કે મત રાચેાજી. ૧૧ ગ્રહી એકેક અ’શ જિમ અંધળ, કહે કુંજર એ પૂરાજી; તેમ મિથ્યાત્વી વસ્તુ ન જાણું, જાણે અંશ અધૂરાજી; લેાચન જેના બિહું વિકસ્વર, તે પૂરા ગજ દેખેજી; સમકિત દૃષ્ટિ તેમજ સકલનય, સ`મત વસ્તુ વિશેષે’જી. ૧૨+ * ૧ નાસ્તિકવાદ, ૨. અનિષવાદ, ૩ અકર્તૃવાદ, ૪ અભેાકતૃવાદ, ૫ મેાક્ષાભાવવાદ, અને ૬ અનુપાયવાદ. એ મિથ્યા મતિના છ વાદને જે ગુણી જન ત્યજી દે છે, તે શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, એમ શ્રી જિન ભગવત કહે છે. સમ્યગદૃષ્ટિ તે સ્મશ અંશથી કેવળી છે, તેથી તેને નય પ્રમાણથી સધળા સત્ય માર્ગ સૂઝે છે અને મિથ્યાદષ્ટિ તેને એક અશે તત્વરૂપે સ્વીકારે છે અને બીજાને દ્વેષ કરે છે. તેથી તેમાં રાજી થોા નહીં. ૧૧+ + જેમ કાઇ અંધા પુરૂષા હાથીના કાએક અંશ ગ્રહીને (એ હાથી છે) એમ સદ્ગુ. એટલે જે હાથીના દંત ગ્રહણ કરે તે હાથીને મૂલક પ્રમાણુ કહે, જે સૂંઢ ગ્રહણ કરે તે દંડ પ્રમાણુ કહે, અને જે કાન ગ્રહણ કરે તે સૂપડા પ્રમાણુ કહું, તેવી રીતે મિથ્યાત્વી વસ્તુના યાવક માને છે, તાવત્ કર્મ માનને પૂર્ણ જાણે નહીં, તે અધૂરા એક અંશ ભેદાદિક જાણે છે, પરંતુ જેના બંને લોચન વિકસ્વર છે, તે તેા હાથીને હાથ, પગ, દાંત વગેરે અવયવા જોઈ તેને સંસ્થાન-રૂપાકિ વિશિષ્ટ-પૂર્ણ દેખે છે. તેવી રીતે સમ્યગ્ દૃષ્ટિ સ` નય સ ́મત એવી વસ્તુને જાણી નયવાદમાં ઉદાસીન થઇ રહે છે, તેથી નિંદા કે સ્તુતિ કરતા નથી. ૧૨ + ૧૧ થી ૧૭ જૈનકથા રત્નકાષ ભાગ ૫ મે ષસ્થાનકની ચોપાઈ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪ % વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ અંશ ગ્રહી નય કુંવર ઉચા, વસ્તુ તવ તરૂ ભાંજે, સ્યાદ્વાદ અંકુશથી તેહને, આપણે ધીર મુલાજે છે; તેહ નિરંકુશ હેય મતવાલા, ચાલા કરે અનેકેજિ; અંકુશથી દરબારે છાજે, ગાજે ધરિય વિવેકેજિ. ૧૩ નૈયાયિક વૈશેષિક વિચ, નિગમ નય અનુસાર, વેદાંતી સંગ્રહ ન રંગી, કપિલ શિષ્ય વ્યવહારે જી; જજી સૂત્રાદિક નયથી સિાગત, મીમાંસક નયભેલેજી; પૂર્ણ વસ્તુ તે જૈન પ્રમાણે, ષટદર્શન એક મેલેજ. ૧૪ : નિત્ય પક્ષમાં દૂષણ દાખે નય અનિત્ય પક્ષપાતીજી નિયવાદમાંહે જે રાતા, તે અનિત્ય નય ઘાતીજી. માંહમાંહી લડે બે કુંજર, ભાંજે નિજકર તેજી. સ્યાદ્દ વાદ સાધક તે દેખે, પડે ન તિહાં ભગવતજી. ૧૫ ૪ જ અંશ ગ્રાહી નયરૂપી હાથી એક એક અંશ ગ્રહી ઉન્મત્ત થઈને વસ્તુતત્વરૂપી વૃક્ષને ભાંગી નાંખે છે તેને ધીર પુરૂષ સ્યાદ્વાદરૂપી અંકુશ વડે મર્યાદામાં રાખી શકે છે. જે તે નવરૂપી હાથી નિરંકુશ રહેતો વેદાંતાદિ વાદમાં પ્રવેશ કરીને અનેક પ્રકારના ચાળા કરે છે તેથી તેની પર અંકુશ રાખવાની જરૂર છે. સ્યાદ્વાદરૂપી અંકુશથી તે નવરૂપી હાથી સ્વમર્યાદામાં રહે છે અને તે વિવેક રાખી ને ગાજે છે. એટલે સ્યાદ્વાદરૂપ અંકુશે શિક્ષિત થયેલ તે નય હાથી પદહસ્તી થઈ શ્રી જિનશાસનરૂપ રાજકારમાં આત્મબળે ગર્જના કરે છે. ૧૩ કનૈયાયિક અને વૈશેષિક એ બે દર્શન નિગમનયને અનુસરે છે એટલે તે પૃથક નિત્યાનિત્યાદિ દ્રવ્ય માને છે વેદાંતી સંગ્રહ નયના રંગી છે. એટલે તે શુદ્ધાત્મ દ્રવ્ય માને છે. કપિલ શિષ્ય-કપિલ મતવાળા વ્યવહાર ન ચાલે છે એટલે તે પચવીશ તને માને છે. સંગત-મતવાળા જુસૂ ત્રાદિક નયથી થયેલા છે. એટલે જુસૂત્ર નયને માને છે. સિત્રાંતિક, વૈભાષિક, યુગાચાર અને મા ધ્યમિક એ અનુક્રમે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયથી થયેલા છે. મીમાંસક ઉપલક્ષણથી વૈયાકરણદિક નય ભૂલે એટલે નયના સાંક્યા મિશ્રણથી થયેલા છે અને પૂર્ણ વસ્તુ એટલે પૂર્ણ નય ભંગ પ્રમાણે વસ્તુ વદર્શન નયે એક મેળવી જૈન પ્રમાણે છે ૧૪ ૪ જે અનિત્ય નાના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે, તે નિત્ય પક્ષમાં દૂષણ બતાવે છે, તે અંકુરાદિ જનક અજનકત્વ વગેરેના વિધિથી ક્ષણિક બીજાદિ સ્થાપે છે અને સદશક્ષણને દેષ બતાવી અભેદગ્રહાદિ ઉપવાદન કરે છે, તથા જે નિત્યવાદમાં રાતા છે એટલે નિત્યવાદને માનનાર છે, તે અનિય નયના ઘાતક બની એકાંતે નિત્ય આત્માદિક માને છે, તે બંને હસ્તિ સમાન માંહા માંહી લડે છે અને લડતા થકી પોતાના કર સુંડ તથા દાંત ભાંગે છે, અને જે સ્પાદક સાધક છે, તેઓ તટસ્થ રહી તેમની લડાઈ દેખે છે. સ્યાદાદ સાધક ભગવંત તેમાં પડતા નથી, ઊદાસીન રહે છે. ૧૫ Page #479 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સ્યાદા અધિકાર છુટા રત્ન ન માલા કહિયે, માલા તેહ પરાયાં તિમ એકેક દશનનવિ સાચા, આપ હિ આપ વિગેયાં છે; સ્યાદવાદ સૂત્રે તે ગુંચ્યા, સમકિત દર્શન કહિયેજિ; સમુદ્ર અંશની સમુદ્ર તણિ પરે, પ્રગટ ભેદ ઈહાં લહિયે છે. ૧૬ * વચન માત્ર શ્રત જ્ઞાને હવે, નિજ જિ મત આશોજી, ચિતા શાને નય વિચારથી, તેહ રળે સંકલેશેજી; ચારા માટે અજાણ જિમ કે, સિદ્ધમલિકા ચારેજી, ભાવન જ્ઞાને તિમ મુનિજનને, મારગમાં અવતારે. ૧૭ + અરસપરસની સહાયની આવશ્યકતા, દેહરા. (૧થી૬) - બે જણ નીમ્યા હોય ત્યાં, એકે સરે ન અર્થ બે કમાડને બારણે, વાચ્છુ એક તે વ્યર્થ કશું ન નીપજે એકથી, ફેગટ મન કુલાય; કમાડ તાળું બે મળી, ઘરનું રક્ષણ થાય. જોઈએ તેમાં એક પણ, છે નહિ નિભાય; પાયા ઇસે ઊંઘળાં મળી ખાટલે થાય. એક રૂપીઓ સાંપડે, નાણાવટું ન થાય, મળે સુંઠને ગાંગડે, ગાંધિ નહિ કહેવાય. ૨૨ * જેમ છુટા છુટા રત્નો હોય તે માળા કહેવાતી નથી. પણ જ્યાં તે રત્નો પરોવ્યાં હોય, ત્યારે તે માળા કહેવાય છે, તેવી રીતે એક એક છુટા દશનો સાચાં કહેવાતા નથી, તે તે પિત પિતાની મેળે વગેવાય છે. પણ જ્યારે તેમને સ્યાદ્વાદ રૂપી સૂત્રમાં ગુંથવામાં આવે, ત્યારે તે સમ્યકત્વ દર્શન રૂપે થાય છે, એટલે સ્વાકારે એકાંતાભિનિવેશ ટળી જાય છે. જેમ માલાકારને પુખ્યાદિક સિદ્ધ છે, તેની યોજના કરવા રૂપ વ્યાપાર માત્ર માલાકારને આધીન છે, તેમ સમ્યગ દકિને સિદ્ધ દર્શનને સ્યાદ્વાદ એ યોજના માત્ર વ્યાપાર છે. સમુદ્રના અંશને સમુદ્રમાં જેટલો ભેદ તેટલો અહિં નય પ્રમાણમાં પ્રગટ ભેદ જાણ. ૧૬ + વચન માત્ર એવા શ્રત જ્ઞાનથી જે પુરૂષને પિાતપિતાના મતને આવેશ-હઠ થઈ ગયો હોય, તે પુરૂષને નય જ્ઞાનના વિચારથી ચિંતમાન-વિચાર કરતાં તે હઠ ટળી જાય છે સંકલેશરૂપ વિચાર જન્ય સર્વ નય સમાવેશના જ્ઞાનનો પક્ષપાત ટળી જાય છે. જેમ પશુરૂપ થયેલા પુરૂષને તેની સ્ત્રીએ વ્યંતરના વચનથી થયાનો ચારો ચરાવ્યું, ત્યારે સંજીવની આષધી મુખમાં આવી જવાથી તેનું સ્વરૂપે પ્રગટ થઈ આવ્યું હતું, તેમ ભાવના જ્ઞાનવંત સંશ્રૂતે ભવ્ય પ્રાણીને અપુનર્બધકારિક ક્રિયામાં તે રીતે પ્રવર્તાવે છે. જે રીતે તેને સમ્યગ દર્શનરૂપ સંજીવની ઔષધી ચાવતાં તેનું નિશ્ચય રૂપે પ્રગટ થાય છે અને મિથ્યાત્વમય પશુરૂપ ટળી જાય છે. ૧૭. * દલપત કાવ્ય ભાગ બીજે. Page #480 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન યાતિય સંગ્રહ કારજ સહાયતા વિના, કરી શકે નહિ કોય કહો હવે શું કરે, જે નહિ હાથે હોય. નિએ નિયમ પ્રમાણમાં, કશર કરી ન શકાય; રંગ એટલે નાંખિએ, તેવું પટ રંગાય - ચાકર અલ્પ પગારને, હેય ન ચાખી ચાલ; જરૂર જાણે જગતમાં, મૂલ પ્રમાણે માલ પિત કરવા એગ્ય તે, પર ને સેપે કામ; તે પણ પછી પસ્તાય છે, દિલમાં દલપતરામ धर्मोद्यम आवश्यक अधिकार. ધર્મના કવરૂપને જાણીને તેને સ્યાદ્વાદ શૈલીથી ત્રણ કરવા પછી તેના ધર્મ ભાવનામાં દિન પ્રતિદિન વિશેષ સુદઢ થવાથી કર્મની નિર્જર થતાં આત્મા નિર્મળ થાય છે. પરંતુ ધર્મ વરતુતઃ પ્રાપ્ત કરવા માટે ઉદ્યમની આવશ્યકતા છે. કેટલીક વખત એવું જોવાય છે કે લેકે “ધર્મ-ધર્મ” કહી અને મારે છે ત્યારે ખરું કહીએ તે ધર્મને નામે અધર્મ થાય છે. જે ધર્મના નામે ધર્મજ તે હોય તે ધર્મના ઝઘડા-વાદવિવાદ અને મારામારી સંભવી શકે નહિ. પરંતુ ખરું કહીએ તે લેકે ધર્મના ખરા અર્થને પીછાણી શક્યા નથી અને ફક્ત તેને પુત્ર તે વૈભવ અને જેમને પુત્ર તે જન થઈ પડયા છે અલબત એટલું ખરૂં છે કે ધર્મના સંસ્કાર વારસે ઉતરવા જોઈએ પરંતુ તે સંસ્કાર સંસ્કારીત ન રહેવાથી મોટા ભાગે વૈશ્નવ કે જનની છાપથી પિતે ધર્મને પામી ગયા માની ધર્મને કલંકીત કરે છે અને પિતે ધમનું બીરૂદ મેળવવા છતા અગતિમાં જાય છે. આવા કમનસિબ આત્મા પિતાને હસ્તગત થએલ રત્ન ગુ. માવી ન બેસે તેટલા માટે ધર્મમાં ઉતમ કરવાના કારણે સમજાવી એવા ધર્મના ઉપનામધારીને સ્વરૂપ અને શુદ્ર માર્ગની ચેતવણી આપવાને આ ધર્મોલમ અધિકારને આરંભ કરવામાં આવે છે. ઉપાધીમાં પણ ધર્મારાધનની જરૂર મનુષ્ય. (૧ થી ૧૭). व्याकुलेमापि मनसा धर्मः कार्यों निरंतरम् । मेटीबद्धोऽपि हि भ्राम्यन् घासपासं करोति गौः ॥१॥ Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિછક ધમધમ આવશ્યક-અધિકાર મન વ્યાકુળ હોય તે પણ નિરતર ધર્માચરણ કરવું. ત્યાં દાન આપે છે કેમેઢી, હાલમાં જીતેલ એ બળદ ભમતું હોય તે પણ પાસના ગ્રાસને કરે છે. અર્થાતુ વાસમાં મોટું નાખી ખાવાનું કાર્ય કરે છે. ૧ + ધર્મારાધન માટે અવકાશ લેવાની જરૂર चत्वारः महरा यान्ति देहिनां गृहचेष्टितैः । तेषां पादे तदर्थे वा कर्तव्यो धर्मसंग्रहः ॥ २॥ મનુષ્યને ઘરના કાર્યો કરવામાં દિવસના ચાર પહેરો ચાલ્યા જાય છે. માટે તમાંથી એક પહોરમાં અગર અર્ધા પહેરમાં પણ ધર્મ સંગ્રહ કર. ૨ ચાર પુરૂષાર્થ વગર જીવનની નિષ્ફળતા. धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते। . अजायलस्तनस्पेव तस्य जन्म निरर्थकम् ॥ ३ ॥ જે મનુષ્યને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાંથી એક પણ ન હેય તેને જન્મ બકરીના ગળાના સ્તનની માફક નિરર્થક છે. અર્થાત બકરીના ગળાના સ્તનમાંથી દૂધ નિકળતું નથી તેમ આ પુરૂષનું જીવન પણ અર્થ. હીન છે. 8 ધર્મના ફળ છતાં તેહી વર્તનનું છેવટ. धर्मादधिगतैश्चर्यो धर्ममेव निहन्ति यः। कथं शुभगतिर्भावी स स्वामिद्रोहपातकी ॥४॥ ધર્મથી એશ્વને પામીને એટલે જે ઐશ્વર્યાદિ પ્રાપ્ત થાય છે, તે ધથીજ પ્રાપ્ત થાય છે. છતાં જે પુરૂષ ધર્મને જ નાશ કરે છે. તે શુભ ગતિવાળે કેમ થાય અર્થાત્ તેની શુભ ગતિ કયાંથી થાય? કાર કે તે સ્વામીના કેહને પાતકી છે અને થત તે ખરે ધણી જે ધર્મ, એટલે ધર્મ જ ઐશ્વર્યાદિને દેનાર છે, તેના દેહનું પાતક કરનાર થયા છે. ૪ ધર્માદિ ત્રિવર્ગહીન પુરૂષનું શુષ્ક જીવન. यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च। स लोहकारभरेव श्वसनपि न जीवति ॥५॥ જે પુરૂષના ધર્મ અર્થ, કામ આ ત્રિવર્ગથી રહિત દિવસે આવે છે અને જાય છે. તે પુરૂષ લુહારની ધમણની માફક શ્વાસ લેતાં છતાં પણ જીવ નથી અને થત મૃત તુલ્ય છે. ૫ + ૧ થી ૨૮ સુક્તિમુતવલી. Page #482 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કાળાદિક શત્રુઓ સામે ધર્મ રૂપી ઢાલ. नान्तकस्य प्रियः कश्चिन्न लक्ष्म्याः कोऽपि वल्लभः। नाप्तो जरायाः कोऽप्यस्ति यूयं तदपि सुस्थिताः॥ ६॥ કાલને કઈ પ્રિય નથી, લક્ષમીને કઈ પણ હાલે નથી. વૃદ્ધાવસ્થાનો કેઈ મિત્ર નથી. તે પણ તમે સારી રીતે સ્થિર થઈને બેઠા છે. અર્થાત્ કાલને કઈ પ્રિય નથી એટલે વખત આવે છેડનાર નથી. અને લક્ષ્મીને કઈ પ્રિય નથી એટલે તે મરી જનારની સાથે નહિ ચાલે. અને જરા ને કઈ મિત્ર નથી એટલે ઘડપણ પણ આવશે. તે જાણવા છતાં તે ભૂખ તેને સામે હથીયાર રૂપ ધર્મા ચરણ કરવામાં વિલંબ કેમ કરે છે ? ૬ ધર્મનું એક સ્થાન अङ्कस्थाने भवेद्धर्मः शून्यस्थानं ततः परम् । अङ्कस्थाने पुनर्भेष्टे सर्व शून्यमिदं भवेत् ॥ ७॥ અંક, આંકડાને ઠેકાણે ધર્મ છે અને ત્યાર પછી ધન પુત્રાદિ જે કાંઈ છે તે શ્ય મીંડાને ઠેકાણે છે તેમાં જે અંક રૂપી ધર્મ સ્થાન બ્રણ થશે તે એટલે ધર્મ નષ્ટ થશે તે બધું આ સ્ત્રી પુત્ર ધનાદિ શત્ય (ભીંડા) તુલ્ય છે. ૭ ક્ષણેક્ષણે ઘમ સંચય કરવાની જરૂર यथा बिन्दुनिपातेन क्रमशः पूर्यते सरः । सहेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च ॥८॥ જેમ ટીપું ટીપું પાણી પડતાં કમેથી તળાવ ભરાય જાય છે. તેમ સર્વ વિદ્યા ધર્મ અને ધનની વૃદ્ધિ માટે પણ એજ માર્ગ છે અર્થાત્ વિદ્યા પણ અક્ષરે અક્ષરે મેલવી શકાય છે અને ધર્મ પણ તેમજ પ્રાપ્ત કરી શકાય છે. ૮ ધર્મ સિવાય સર્વ વાસનાઓના યત્નની નિષ્ફળતા. यत्नः कामार्थयशसां कृतोऽपि विफलो भवेत् । धर्मकर्मसमारम्भः सङ्कल्पोऽपि न निष्फलः ॥९॥ કામ, ઈચ્છાઓ ધન, અને કીર્તિ સારૂ યત્ન કર્યો હોય તે પણ તે નિષ્ફળ જાય છે. પણ સંકલ્પમાં માત્ર ધર્મ કાર્યોને આરંભ કરવામાં આવ્યું હોય તે પણ તે નિષ્ફલ જ નથી. હું ધર્મ કાર્યમાં વિલંબ ન કરવાના કારણ स्थैर्य सर्वेषु कार्येषु शंसति नयपण्डिताः । बहन्तरायविघ्नस्य धर्मस्य त्वरिता गतिः ॥ १०॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્માંધમ આવશ્યક અધિકાર. ૫ ન્યાય શાસ્ત્રમાં નિપુણુ એવા વિદ્વાના સવ કાર્ટીમાં સ્થિરતા રાખવી એમ કહે છે. પરંતુ ધમ કાર્ય તુ કરવુ એમ કહે છે કારણ કે જેના મધ્યમાં ઘણા વિતા પડે છે એવા ધર્મની ગતિ ઉતાવળી છે. ૧૦ ધર્મારાધન સિવાયના જીવનનીજવામદારી. प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं । तृतीये नार्जितो धर्मचतुर्थे किं करिष्यति ॥ ११ ॥ જે પુરૂષે પ્રથમ ઉમરમાં વિદ્યા ન મેળવી હોય ખીજી અવસ્થામાં ધન ન મેળવ્યુ હાય અને ત્રીજી અવસ્થામાં ધર્માંપાર્જનન કર્યું. હાય તે તે પુરૂષ ચેાથી વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે ? અર્થાત્ કાંઇ કરી શકશે નહિ. ૧૧ ધમ હીન એવા ધનાઢય પુરૂષ કેટલુ ટકી શકશે? छिन्नमूलो यथा वृक्षो गतशीर्षो महाभटः । धर्महीनो धनी तद्वत्कियत्कालं ललिष्यति ॥ १२ ॥ જેનુ મૂલ છેદાય ગયેલ છે એવું વૃક્ષ અને જેનુ* મસ્તક કપાય ગયેલ છે. એવા ચૈાધા જેમ ટકી શકતા નથી, તેમ ધમ થી હીન એવા ધનાઢ્ય પુરૂષ કાં સુધી રહી શકશે. ૧૨ ધર્મપ્રિય અને અધમી એની સ્થિતિમાં અતર. मूलभूतं ततो धर्म सिक्त्वा भोगफलं बुधाः । गृह्णन्ति बहुशो मूढाः समुच्छिद्यैकदा पुनः ॥ १३ ॥ તેથી સર્વના મૂલ રૂપી એવા ધર્મીનું સેચન કરી બુદ્ધિમાન્ પુરૂષો તેના ભાગ રૂપ મેાક્ષાદિ ફૂલને પ્રાપ્ત થાય છે, પરંતુ ઘણા મૂઢ પુરૂષા તા એક વખતે ધમ વૃક્ષના મૂલને કાપીને દુઃખી થાય છે. ૧૩ ધથી ઉભય લાકમાં આલ્હાદ यदि मोक्षफलं काले भविता धर्मशाखिनः । सिक्तस्तथापि संसार सौख्यच्छायां करौत्यसौ ॥ १४ ॥ જો કે ધમ રૂપી વૃક્ષનુ’ મેક્ષ રૂપી ફૂલ કેટલાક સમય બાદ થશે, તે પણ તે ધર્મ વૃક્ષનુ સેવન કરવામાં નિત્ય આવતું હશે તેા આ ધરૂપી વૃક્ષ સંસારના સુખ રૂપી છાયાને કરે જ છે. અર્થાત્ ધમ` આ લેક અને પરલેાક એમ અને લાફના સુખને સિદ્ધ કરવાવાળા છે. ૧૪ Page #484 -------------------------------------------------------------------------- ________________ w વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ સુભાગી અને નિર્ભાગોના વર્તનને ભેદ. अतः सिञ्चन्ति तं पुण्यक्रियानीरेण पण्डिताः। अनाचास्कुठारेण पुनश्छिन्दन्ति बालियाः ॥ १५ ॥ વિદ્વાન પુરૂષે પુણ્યની ક્રિયા રૂપી જળથી તે ધર્મવૃક્ષનું સેચન કરે છે. પરતું મૂખ લેકે તે અનાથાર રૂપી કુવાડાથી તેને કાપી રહ્યા છે. ૧૫ પ્રાણુતે પણ ધર્મનું સેવન. अकर्तव्यं न कर्तव्यं प्राणैः कण्ठगतैरपि। सुकर्तव्यं तु कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥ १६ ॥ પ્રાણે કઠગત થયા હોય અર્થત મરણની છેલી પડી હોય તે પણ જે કાર્ય કરવાનું નથી તે ન કરવું. અને જે ધર્મ કાર્ય શુભ કર્તવ્ય રૂપ છે તેને કંઠ ગત પ્રાણે હેય ત્યાં સુધીમાં પણ કરવું. ૧૬ અમૃતની આશાએ ઝેરનું સેવન કરતા મુખે धर्मस्य फलमिच्छन्ति धर्म नेच्छन्ति मानवाः। फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥१७॥ મનુષ્ય ધર્મના ફળને ઇરછે છે એટલે ધન સુખ પુત્રાદિક જે ધર્મનું ફળ છે તેને ઈચ્છે છે પણ ધર્મને ઈચ્છતા નથી. અને દુખ ગાદિક એવા પાપના ફળને ઈચ્છતા નથી છતાં પાપ કર્મ તે આદર સહિત કરી રહ્યા છે. ૧૭ છવને ત્રણ શત્રુથી સાવધાન રહેવા માટે ઉપદેશ. આર્યા. मा सूबह जग्गोअब्बं पढाइअव्वं न कीस वीसमह । તિન ના રજીસ્ટર જ નર/ ૧ મજૂર ૨૮ છે કે પછવાડે લાગેલા રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ એ ત્રણ શત્રુ જ્યાં સુધી નજીક આવ્યા નથી ત્યાં સુધી તમે સુઓ નહી, સુતા હે તે જલદી જાગે, જાગતા હે તે ધર્મ પાન માટે જલદી દેડે (અર્થાત્ સર્વ સમયમાં ધર્મ ધ્યાન કરે.) ૧૮ * मा स्वपीहि जागरितन्यं पलायितव्य मा क्वापि विमामय । त्रयो जना अनुलमा र गश्च जरा च मृत्युश्च ॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ પદિ ધમય આવક-અધિકાર ગણે અવસ્થામાં આડકતરી ઉપાધિ. बालः प्रायो रमणासक्तस्तरुणः प्रायो रमणीरक्तः। वृद्धः प्रायश्चिन्तामनस्तदहो धर्म कोऽपि न लगः ॥ १९ ॥ મનુષ્ય બાળક હોય ત્યારે ઘણું કરી રમવામાં આસકત્ત હોય છે. જુવાન હેય ત્યારે હેટે લાગે સ્ત્રીમાં આસક્ત રહે છે અને વૃદ્ધથયા ત્યારે ઘણું કરી ચિન્તા (હાય મરી જઈશ! આબાલકનું શું થશે?) વિગેરે, માં મગ્ન રહે છે. જ્યારે આ શ્ચર્ય છે કે! ધર્મમાં કઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં આસક્ત નથી. ૧૯ મૃત્યુને જાણવાછતાં ધર્મ તરફ અરૂચી __ उपजातिः जानाति यज्जीवति नैव देहो सम्बन्धिनो वेत्ति च मृत्युमाप्तान । खं ग्रस्यमानाञ्जरसावगच्छेन दुमतिधर्ममतिस्तथापि ॥२०॥ દેહધારી કોઈ મનુષ્ય અમર નથી એમ જાણે છે. તેની સાથે સંબંધિત સગા હાલા) નામૃત્યુને પણ જાણે છે. અને વૃદ્ધાવસ્થાથી ગળાતા મિત્રજનેને જાણે છે તે પણ દુર્મતિ વાળા મનુષ્ય ધર્મમાં મતિ રાખતા નથી. અર્થાત જાણે છે બધું – ધર્મ શિવાયનાં અન્ય પદાર્થો સર્વ નશ્વર છે તે પણ ધર્મ ચરણ કરતું નથી. ૨૦ દૂધને બદલે ઝેરનું પાન ન્ડિઝા, (૨૧-૨૨) यत्नेन पापानि समाचरन्ति धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विषं पिबन्ति ॥१॥ મનુષ્યો ય નથી (મહેનત લઈ) પાપને કરે છે અને પ્રસંગથી પણ ધર્મનું આચરણ કરતે નથી મનુષ્યલકમાં આ નક્કી આશ્ચર્ય છે કે દુધને તજીને લોક ઝેરનું પાન કરે છે. ૨૧ સ્વર્ગથી આવેલા પુણ્ય શાલી છના ચાર લક્ષણે स्वर्गच्युतानामिह जीवलोके चत्वारि नित्यं हृदये वसन्ति । दानमसङ्गो विमला च बाणी देवार्चनं सद्गुरुसेवनं च ॥ १२ ॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ આ જીવલેકમાં સ્વર્ગથી પડેલ (જન્મેલ)મનુષ્યના હૃદયમાં હમેશાં ચાર સલક્ષણે રહે છે, તે દાનપ્રસંગ એટલે પ્રસંગને અનુસરી દાન આપવું, નિર્મલ વાણું, દેવ (જીનેશ્વરદેવ)નું પૂજન, અને સદ્દગુરૂનું સેવન છે. ૨૨ ધર્મી પુરૂષનું ઉત્તમ પણું. वंशस्थ. वरं दरिद्रोऽपि सुधर्मवान्नरो न चाप्यधर्मी बहुरत्नमण्डितः । सुलोचनो जीर्णपटैश्च शोभते न नेत्रहीनः कनकैरळन्तः ॥ २३ ॥ સુધર્મ વાળો પુરૂષ દરિદ્ર (ધનહીન હોયતે પણ ઉત્તમ છે પણ ઘણું રત્ન થી મંડિત (શોભાયમાન) હોય તે પણ અધમી પુરૂષ ઉત્તમ નથી. દાખલા તરીકે સુંદર નેત્ર વાળે પુરૂષ જીર્ણ વસ્ત્રોથી પણ શેભે છે. પરંતુ અન્ય મનુષ્ય તેમના અને લંકારથી શણગારેલ હોય તે પણ શોભતે નથી ૨૩ પરલેકની મુસાફરીમાં ભાતાની જરૂર વસતતિાં . ग्रामान्तरे विहितशम्बलका प्रयाति सर्वोऽपि लोक इह रूढिरिति प्रसिद्धा । मूढस्तु दीर्घपरलोकपथप्रयाणे पाथेयमात्रमपि नो विदधात्यधन्यः॥२४॥ આ લોકમાં સર્વ જન સમાજ એક ગામથી બીજે ગામ જવું હોય તે પણ ભાતું સાથે લઈને જાય છે આ રૂડી (રીવાજ) જગતમાં પ્રસિદ્ધ છે. ત્યારે લાંબા વખતના પલેકના માર્ગના પ્રમાણમાં (જવામાં) મૂઢ પ્રાણું ભાતું માત્ર પણ લેતે નથી માટે તે અધન્ય છે એટલે ધિક્કારને પાત્ર છે. ૨૪ મનુષ્ય ધર્મથીજ શેભે છે. શાર્દૂ (૨૫ થી ૨૮) तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिमा जीनेनेव कलेवरं जलधरश्रेणीव दृष्टिश्रिया । प्रासादस्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया प्रेम्णेव प्रतिभासते न रहितो धर्मेण जन्तुः कचित् ।। २५॥ . જલથી જેમ તલાવ, લમી (ધન) થી જેમ પ્રભુતા, (મહેકાઈ) સારા ના થકથી જેમ સેના, જીવથી જેમ શરીર, વર્ષાવવાની શોભાથી જેમ મેઘવૃન્દ Page #487 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ધર્મોદય આવશ્યક-અધિકાર. દેવતાઓના પૂજનથી જેમ મંદિર, (મહેલ) રસેથી જેમ કાવ્ય અને પ્રેમથી જેમ પ્રિયા શેભે છે તેમ ધર્મથી છવ શોભે છે પણ કયાંય ધર્મહીન જીવ શેભતે નથી. ૨૫ સ્વરૂપવતી સ્ત્રી અને નિર્ધન મનુષ્યને ધર્મરક્ષણની મુશ્કેલી. किं चित्रं यदि राजनीतिकुशलो राजा भवेद्धार्मिकः किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पण्डितः । तचित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी तचित्रं यदि निर्धनोऽपि पुरुषः पापं न कुर्यात्कचित् ॥ २६ ॥ રાજનીતિમાં કુશલ રાજા ધાર્મિક ગણાય એ આશ્ચર્યની વાત નથી, તેમ વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણે વંદનીય ગણુય એ પણ આશ્ચર્ય પામ્યા જેવું નથી. ૫. ણ રૂપ વનવાળી કામિની સ્ત્રી જે પતિવ્રતા ધર્મ પાળે તથા નિર્ધન મનુષ્ય ક્યારે પણ પાપ નજ કરે એ ખરું આશ્ચર્ય છે. ૨૬ ધર્મનિષ્ઠ પુરૂષોને ધન્યવાદ. धन्यानामिह धर्मकर्मविषया वाञ्छापि सज्जायते धन्यानामिह तत्मनिरचना केषांचिदेवोलवेत् । धन्यास्तस्य च यान्ति पारमथवा धन्या:प्रशंसन्ति ये धन्यास्तेऽपि च येऽन्यलोकविहितं धर्म न निन्दन्ति ये ॥२७॥ આ લોકમાં ધર્મ કમના વિષયવાળી ઈચ્છા ધન્ય પુરૂષને ઉત્પન્ન થાય છે. તથા તે ધર્મકાર્યની પ્રવૃત્તિ તેમજ રચના (દિયા) કોઈક ધન્ય પુરૂષને જ ઉદ્દભવે છે. અને ધર્મના પારને પણ ધન્ય પુરૂષ પામે છે અથવા જેઓ ધર્મની પ્રશંસા કરે છે તે પુરૂષે પણ ધન્ય છે. તેમજ જેઓ પરલેકના મોક્ષ સુખને આપનાર એવા ધ. મને નિજતા નથી તે પુરૂષે પણ ધન્ય છે. ર૭ સર્વજ્ઞ પ્રણિત ધર્મ રક્ષકેને ધન્યવાદ. તથા– धन्या भारतवर्षसम्भविजना येऽद्यापि काले कलो निस्तीर्थेश्वर-केवले निरवधौ नश्यन्मनःपर्यये तुधत्सूत्रविशेषसम्पदि भवद्दोगत्यदुःखप्रदे श्रीजैनेन्द्रवचोऽनुरागवशतः कुर्वन्ति धर्मोधमम् ॥२०॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય "ગ્રહ. જેમાં શ્રી તીર્થંકર ભગવાનના વિરહ છે, જે કેવલ જ્ઞાન તથા અધિજ્ઞાનથી શૂન્ય છે; જેમાંથી મન: પય નામનું જ્ઞાન નાશ પામી ગયું છે, જેમાં સૂવિશેષ ( ૮ Ðવાદાદિ ) સ‘પછ્તા વિનાશ થઇ રહ્યા છે. અને ઉત્પન્ન થતી દુગતિથા દુઃ પ્રેશને આપનાર એવા આ કલિકાલમાં ભરતખંડમાં જન્મ ધારી જે કોઇ મનુષ્ય અદ્યાપિ સુધી શ્રી જિનેન્દ્ર ભગવાનના વયનેાના સ્નેહુને આધીન થઇ ધમ સબન્ધી ઉદ્યમ કરી રહ્યા છે તે લેાંકાને પણ ધન્યવાદ છે. ૨૮ અદ્વૈત ભકતની એળખાણ, , * જૈન એ શબ્દ ધર્મનું ' વિશેષણ છે. એટલે જૈન ધર્મ એવા અને ૯ જૈન ” શબ્દ મેધ કરે છે. ધમ એ કાણું પણુ વિભાવિક વસ્તુ નથી. પશુ આહ્વીં જૈનધમ એ શબ્દથી આત્મિક ધર્મ સમજવાના છે. જેટલે 'શે રાગ દ્વેષ નિવૃત્તિ, તેટલે અ ંશે મહુને નાશ, અને મેહુ સાથે તથા પ્રકારના અજ્ઞાનતા નાશ અને જ્ઞાનના પ્રકાશ થાય છે, જે પ્રકાશ આત્માના ધર્મ છે. તેશ ધર્મને જે પ્રકટાવે અથવા તેવા ધર્માં જે પ્રાપ્ત કરે, તેજ જૈન કહી શકાય. તીકરાએ આ ત્મગુણની સ્થિતિના પ્રકાશ માટે ચૈદ સ્થાનક કહેલાં છે, જે સ્થાનકાને ‘ ગુરુસ્થાન ના નામથી એળખાવેલ છે; તેવા ગુગુ સ્થાનકાને ક્રમશઃ પ્રશ્ન કરવાં અને આગળ વધતા જવુ તેને “ ગુરુસ્થાન ક્રમારેહુણુ ” કહેવામાં આવે છે. જૈનપણાની શરૂઆત ચતુર્થાં ગુણુ સ્થાનકથી થાય છે, ૪૫૦ १४ જેએ। જૈનપણાનુ અભિમાન ધરાવતા છતાં એક બીજા ઉપર વૈર વિરોધ ઉભા કરે છે અને રાખે છે, અમુક વ્યકિતએ મારૂ આ બધુ એ બગાડયુ` માટે તે મારા કટ્ટા શત્રુ છે. આ મારૂં ભલુ' કર્યું' તે મારા મિત્ર છે; દ્રવ્યની પ્રાપ્તિથી અને પુત્રના જન્મથી પરમાનદ પામવા, અને તેમ તે બન્નેના જવાથી પાક મુકવી, દીલગીર થવુ, હાયપીટ કરવી વૈરી સાથે પ્રાણાંત સુધી પ્રયા ચેાજવા અને જો પેાતાનુ' ચાલી શકે તે તેને દુનિયાં પાર કરતાં મનમાં આંચકા ન ખાવા, ધર્મના નામથી ઝઘડા ઉભા કરવા અને તે નિમત્તે હુજારા રૂપીઆને લડાઇએ।માં ધુમાડો કરવા, એ વગે. ૨ મલિન ધીક્કારવા લાયક પ્રવૃત્તિ સેવવી અને ‘અમેા જૈન છીએ’ એમ દુનિયા માં છાતી ઠોકીને પોતાને ઓળખાવવુ એ શરમાવા જેવું નદ્ધિ તા ખીજુ શુ? વમાનકાળમાં એટલા સુધી અનુભવ પુરૂષ અનુભવી શકયા છે. કે, કેટલાએક મિથ્યાભિમાનીઓના માનની ક્ષતિ કોઇ વ્યકિત તરફથી કે સમુદાય તરફથી સકારણુ કરવામાં આવી હશે, તે તેનું વેર લેવા, સમાજિક, ધાર્મિક, કાય ની ક્ષતિના `ગે પણ, પેાતાની વાત કેમ રાખવી, એજ કરવામાં જેમનુ જીવન પુરૂ થતુ કથી શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડ પુસ્તક-૯ અંક ૮-૯ Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મોદય આવશ્યક-અધિકાર. ૪૫૧ લેવાય છે. તેના પિતાને માત્ર જૈનના નામથી ન ચલાવી લેતાં જેનેના અને જૈન શાસનના નેતા બની બેસે છે, અને અમારા ઉપર જૈન શાસનને આધાર છે અમે જૈન શાસનના સ્થંભ છીએ એમ પિતે પિતામાં માની લે છે, અને હાજીખાઓ તેમને તે વિષયમાં અગ્ર ગણ્ય ગણવા તૈયાર થાય છે, આ દરેક જેને નથી ખુલે ખુલી રીતે કહેવું જોઈશે કે, તેઓ જેનાભાસ છે. જો કે સમ્યક્ દષ્ટિ જૈન પ્રમાદ યેગે કદાચિત્ કષાયવશ બની ભૂલ કરે છે, પણ તે તરતજ પિતે પિતાથી અથવા બીજાથી જ્યારે પિતાની ભૂલને ભૂલ તરીકે સમજે કે તરત તે સંબંધમાં પશ્ચાત્તાપ સાથે બેમિકા દુષ્કૃત” દઈ પિતાની ભૂલથી પિતે શુદ્ધ થાય છે, જે વિજ્ઞાન, વર્તમાન કાલિય જેનેએ એક સાધારણ ઉપહાસ્યરૂપે બનાવી દીધું છે, વ્યવહાર અથવા પરંપરાથી ચાલી આવેલી પ્રણાલિકા સાચવવા, શિક્ષણ, એક બી. જાને દેશે છતાં હદય ગત કલુષતાને વિસ્મરી જશે નહીં. બીજે દિવસે, બલ્ક, તેજ દિવસે તે દોષને ક્રિયામાં મુકતાં અટકશે નહિ. આવા જેને ખરી રીતે જૈન શબ્દને અને પવિત્ર વીતરાગના માર્ગને લાંછન લગાડનારા છે, એટલું જ નહિ, પણ બીજી રીતે કહીએ, તે વગેવનાર છે, અન્યની દ્રષ્ટિમાં ઉચ્ચમાં ઉચ્ચ જૈન ધર્મને હલકે પાડનારા છે, આવા જેથી જેનપણું જળવાય છે, એમ કહેવા કરતાં, જેનપણને વિલોપ થાય છે, એમ કહેવું વધારે સારું છે. અનેક ફિરકાઓ અને અનેક ભેદ જૈન નામથી જે જન્મ પામ્યા હોય, તો તે આવા જૈનને જ આભારી છે. જ્યાં ખરૂં જૈનત્વ છે, જેઓ ખરા જેને છે, એટલે કે જેઓની સમ્યક્ દષ્ટિ છે, ત્યાં ફિક્કા કે ભેદ, એ શબ્દની ગંધ જ ન હોય, એ સ્વાભાવિક છે. આવું જેને પણ જે છે, તે આમિક ગુણ છે અને તે આત્મિક ગુણુ જે આત્મામાં પ્રકાશ પામ્યા હોય, તેનું જ વર્તન યથાર્થ અને ઉચ્ચ પ્રકારનું, અંશે અથવા સર્વથા હોઈ શકે છે. એટલે અશે પિત પિતાનું વર્તન ઉચ્ચ સ્થિતિમાં રાખી શકતા નથી, તેટલે અંશે તેવા પિતાના અસદ્ધ વર્તનને નિદે છે, ધિક્કાર છે. અસત્ માને છે અને તેના ત્યાગને , માટે ભાવના ભાવે છે. સર્વથી સદ વર્તન સેવનારાઓ અપ્રમત્ત રહેવા આતુર-જા ગૃત રહેવા પ્રયત્નશીલ રહે છે, અને તેથીજ અંશ સદવર્તનની સ્થિતિ, પંચમી . નું સ્થાનકવતિ જીવને હોય શકે છે અને સર્વથા સદવર્તનવાળા જીવની સ્થિતિ છઠ્ઠા ગુણ સ્થાનકમાં હોઈ શકે છે. એટલે છઠું સાતમું ગુણ સ્થાનક એજ જીવને કહી શકાય છે. આ ઉપરથી ફુટ કરી સમજાવવાનું કે, જેઓ શ્રાવકનાં દ્વાદઃ શ ત્રતેને પાળનારા સામાયિક, પ્રતિક્રમણ, જીનપૂજા, તીર્થયાત્રા, વગેરે સુકૃતને સેવનાર હોય તે પંચમ ગુણ સ્થાનક વતી કહેવાય, અને જેઓ સર્વથા સંસાર ત્યાગી, નિર્વઘ માર્ગમાં વર્તનારા પરમ ભેગી મુનિવરે હોય છે તે છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનક વતિ કહેવાય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ખરા જેમાં બાહ્યાડંબર એ હેય, કેમકે તેઓ આત્મહિત તરફ પિતાનું લય વિશેષ રાખે છે, અને અભિમાનાદિકને અંત:કરણથી વિકારે છે; જ્યારે નામના જેમાં બાહ્યાડંબરને વિશેષ માન અપાય છે માનાકાંક્ષિપણું પણ તેવાઓમાં ઉગ્ર હોય છે, અને તેઓને પિતાના માનની ક્ષતિમાં બહુ લાગી આવે છે, જેથી કૃત્ય અકત્ય ધમધમ, પાપ પુણ્યથી નિરપેક્ષ બની પિતાના માનને ખાતર ગમે તે કરવા તૈયાર થાય છે. આવા જૈને જેને નથી પણ સંસાર પરિભ્રમણને લાયક પામર પ્રાણી છે. પછી તે શ્રાવક નામધારી કે સાધુ નામધારી કે ગમે તે હે, પણ સમ્યકત્વનો અભાવ અથવા સમ્યત્વની ખામી મારામાં છે, એવા વિચારથી પોતાનું હદય પારખ્યું નથી પિતાની સ્થિતિ એળખી નથી. તેવાઓ બાહ્ય પ્રવૃત્તિથી પિતામાં સાધુ, શ્રાવકપણાની પૂર્ણતા માની આગળ વધતા અટકે છે. અધુરાથી મનાઈ ગયેલી પૂર્ણતા અધુરાપણા માટે છે. હાલમાં સભાઓથી, મંડળેથી, મંડળીઓથી, અને સંસ્થાઓથી થતા સુધારા જૈન ધર્મની ઉન્નતિનાં કારણે છે, એમ માનવામાં આવે છે, ભલે બાહ્ય વ્યવહારની અમર્યાદામાંથી મર્યાદામાં લાવવા સમર્થ થાય, પણ જૈનત્વ તે કર્મમળને (મિથ્યાત્વને) દૂર કર્યા વિના, નવતત્વનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના, અને તેમાં યથાર્થ શ્રદ્ધા થયા વિના આવવાનું નથી. નવતત્વને અંતેજ લખ્યું છે કે, વીવારૂ નવ વાગ્યે ગાળ તો તમે એટલે જીવાદિક ના પદાર્થને જે જાણે, તેને સમ્યકત્તવાન કહેવા એટલે નવતત્વની ગાથાએ મુખ પાઠ કરવી, તેના અર્થ ભણી જઈ, અમે નવતત્વ શીખ્યા છીએ, એમ માનવું અગર બેલવું, તે જ્યાં સુધી તે નવતત્વથી થયેલું જ્ઞાન પિતામાં વાપણું નથી, એટલે હું જીવ છું, આ અજીવ છે, આ પાપ છે, આ પુત્ય છે, આ બંધ છે, આ આશ્રવ છે વગેરે પિતામાં નવ તત્વમાંથી ક્યાં ક્યાં ઉપલબ્ધ છે, પિતે કઈ પરિસીમામાં વર્તે છે, એ ખ્યાલ નથી, એવું મનન નથી ત્યાંસુધી નવતત્વનું જે જ્ઞાન છે. તે ચદન ભાર વાહી ગર્દભવત છે શાસ્ત્રમાં સ્થળે સ્થળે શ્રાવકોના વર્ણનમાં “જીવ જીવાદિક નવ પદાર્થના જાણ” એવાં વિશેષ પર્વ શ્રાવકોને માટે વાંચવામાં આવે છે. હાલમાં જુગારી પણ જૈન, અત્યાચાર સેવનાર પણ જૈન, વેપારમાં એનેક જાતના મૃષાવાદના ટોપલા ઉપાડનારા પણ જૈન, ચી કરનાર પણ જન, વિશ્વાસઘાત કરનાર પણ જેન, કામમાં સંઘમાં-જ્ઞાતિમાં–કુટુંબમાં-મિત્રોમાં કલહ જગાડનાર પણ જૈન, એમ જૈનેના એ ઘેઓઘ ઉભરાઈ નીકળ્યા છે. જેઓ કંઈ બે અક્ષરનું જ્ઞાન સંપાદન કરી, જ્ઞાનીઓમાં ખપનાર છે, તેઓ પૈકી કેટલાક ગચ્છાગ્રહી, મતાગ્રહી, અને કેટલાક વમત સ્થાપન શરા લેવામાં આવે છે. ખીજાઓના વિશ્વાસ પિતાઉપર બેસાડી, ઘણી વખતે તે વિશ્વાસને ગેર ઉપયોગ કરી તા દેખાય છે. જાણવું, બોલવું અને વર્તવું એ ત્રણે એક જાતના હોય એવું સાહસ માંથી એક બેમાંજ ભાગ્યે દેખાવા સંભવ છે.. Page #491 -------------------------------------------------------------------------- ________________ પએિ .' ધર્મોહ્ય આવશ્ય–અધિકાર. ૪૫૩ છે કે કેટલાએકોમાં સામાન્ય રૂચિ, જૈન ધર્મના ફરમાને ઉપર અથવા તે જૈનીય ક્રિયા ઉપર અંતઃકરરૂમાં ક્રતી હોય અને તેને લઈને તેવાએ એમ કહેતા હોય કે અમારામાં શ્રદ્ધા છે, તે તેવી સમજવાળા તે વિચારમાં કેટલાક વખત છેતરાવા સંભવ છે, કેમકે શ્રદ્ધા કાંઈ જુદી જ ચીજ છે, અને મોહ જુલી ચીજ છે. કુલ ધર્મને લઈને, લાંબા કાલના પરિચયને, અથવા તે તેવાં બીજા કારણેને લઈને કેટલાકને અમુક ક્રિયા ઉપર, અમુક ધર્મ ઉપર, અને અમુક ધર્મના અંગ ઉપર, એક જાતને મોહ થઈ જાય છે, જે મેહની કસોટી કેટલીક વાર સફળ, અને કેટલીકવાર નીષ્ફળ નીવડે છે. સત્ય શ્રદ્ધા તેથી જુદી જ ચીજ છે શ્રદ્ધામાં યથાર્થ દ્રષ્ટિ છે, ત્યારે મેહમાં આગ્રહ પેદા થાય છે. આ હકિત બહુ વિચાર કરવાથી, અને પિતાના અંતઃકરણને પૂછવાથી, વિચારશીલને સમજાય તેવી છે, બીજી રીતે શાસ્ત્રમાં એમ પણું કહેવું છે કે વ્યવહારથી સમ્યકત આરે પણ કરી જૈન બનાવે, અને તે ક્રમશઃ શુદ્ધ વ્યવહાર સેવનથી, સત્સંગથી, સતુશાસ્ત્ર પરિચયથી ભાવ જૈન થઈ શકે છે. આ વાક્યને લેખક અંતઃકરણથી માન આપે છે પણ જેઓનો વ્યવહાર પણ તથા પ્રકારના પરિણામની સ્થિતિ પ્રાપ્ત કરનાર હોય તેવા એને માટે સત્ય નીવડે; પણ જે આવાં વચનને સવીકાર કરી, પિતામાં પૂર્ણતા માની બેસે છે, તેવાઓને વ્યવહાર કદી પણું ભાવ જૈનતાને પ્રાપ્ત કરી આપતા નથી. બીજા ગુણે મનુષ્ય જાતમાં અને તેમાં પણ જેનેમાં ભલે ક્રમશઃ પ્રાપ્ત થાઓ, પણ મનશુદ્ધિને પ્રયત્ન તે પ્રથમ સેવ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ માટે જ્યાં સુધી બેપરવાઈ ભરેલી પ્રવૃતિ કરવામાં આવે છે, ત્યાં સુધી તેવા જેમાં ભાવજોન પણું પ્રાપ્ત થવું દુર્લભ છે; સમ્યકત્વની માફક અંતઃકરણની શુદ્ધિ પણ એક ઉત્તમ શરૂઆતનું સાધન છે. વર્તમાન કાળના જે પૈકી ઘણા જૈને પિતે પિતાની જાત માટે પિતાના અંતઃકરણને પૂછશે, અને પિતાની જીંદગી દરમ્યાન કરેલાં સામાયિક, દેવપૂજા, તી ) ર્થયાત્રા વગેરેને સરવાળે મૂકશે, અને તેના પરિણામે માનસિક શુદ્ધિની સફળતા કેટલી મેળવી, એ તપાસશે તે બાળ અવસ્થામાં જે દશા હતી, તેજવાવસ્થામાં અને વનાવસ્થામાં જે સ્થિતિ હતી તેજવૃદ્ધાવસ્થામાં, પિતાના અંતઃકરણમાં પ્રાય કરીને નિહાળશે, જીવનને ઘણે ભાગ શુભ ક્રિયાઓમાં નિર્ગમન કર્યા છતાં, અંતઃકરણ જેવું અને તેવું રહ્યું, મલિનતા દુર થઈ નહીં, કુવાસના ખસી નહીં, વૈરવિધિને તિલાંજલિ અપાય નહીં, અત્યાચાર ભૂલાયા નહિ, ક્રોધાદિક મંદ પડ્યા નહિ, ધન, ધાન્ય પુત્ર પૌત્રાદિક કુટુંબ ઉપરથી મૂછમ પડી નહીં, સ્વશરીરની હાજતે અને ઇંદ્રિય વેપારમાં ઉદાસીનતા આવી નહીં, તે પછી કરેલી શુભ ક્રિયાઓથી શું મેળવ્યું? મમતા તૃષ્ણાની વૃદ્ધિ કરે છે, અને તૃષ્ણાવશવતિ જીવ રાગદ્વેષમાં વીટલાઈ અનેક અનર્થો છે તેવા છ પ્રાયશઃ ધર્મ પાડ્રમુખ બની જાય છે. શ્રાવક હોવા સાધુ હો. પણ મમતા ત્યાગ અથવા મમતાની નિર્બળવા જ્યાં સુધી કરી ન હોય, ત્યાં સુધી Page #492 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ઉચ્ચ રિતિએ ચડી શકતા નથી મહાન મુનિએ અનેક કટે સેવી, અનેક ગુણે પિતામાં પ્રાપ્ત કર્યા છે, પણ તેવા પુરૂષોમાં જ્યારે મમતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મમતાના લાભથી પ્રાપ્ત કરેલા ગુણે ક્ષણમાં તેઓ માંથી નાશ પામી જાય છે મમતા ક્યાંથી અને શાથી પેદા થાય છે, તેને માટે અમુક સ્થળ કે અમુક કારણ નિમિત નથી ગમે તે સ્થળમાં ગમે તે વિષયમાં મમતા પોતે પોતાને દેખાવ દે છે અને જગતના જીને છેતરે છે પુત્ર ત્યજ્યા, અને શિષ્ય ઉપર મમતા થઈ, ઘર મૂકી અનગાર બન્યા, ત્યાં ઉપાશ્રયના વેશમાં મમતા જાગ્રત થઈ, ધન મૂકયું, ત્યાં પુસ્તકના સ્વરૂપે મમતાએ દેખાવ આપે, આ બધું એ સચવાયું તે છેવટ સ્વમતાગ્રહરૂપે મમતાએ પિતાને વેશ ભજવ્યું, આમ અનેકઘા અમુક વિષયમાં મમતા સબળને નિર્બળ બનાવે છે. એક સદી અને નાનામાં નાની ચીજ, જેને આપણે નકામી માનતા હોઈએ તેમાંથી પણ મમતા જન્મ પામે છે તેને માટે એક દાખલો છે કે કેઈ તપસ્વી હતું, અને તે માત્ર એકજ લંગોટી મર્યાદા માટે રાખતો હતો. એક વખત તેના મનમાં સામાન્યતઃ એવી કુરણ થઈ કે, એથી બીજી લગેટી હોય તે અનુકુળતા ઠીક થઈ પડે. આ ઉપરથી એકની બે લંગોટી થઈ ત્યાર પછી લટી મૂકવા માટે સ્થળ નિર્માણ કર્યું સ્થળમાં ઉંદર લગેટી કાપવા લાગ્યા, એ. ટલે બીલાડી રાખવાનું મન થયું. બિલાડી અને પછી તેનાં બચ્ચાં તેને દુગ્ધ પાન કરાવવા તે મહા તપસ્વીએ ગાય રાખી, તેમાંથી વાછડા થયા. એટલે ખેતીવાડી કરવા લાગ્યા. રાજાની જમીન વિના આજ્ઞાએ ખેડવાથી ગુનેગાર ઠર્યા. કેદ પકડાયા, રાજ્ય તરફથી શિક્ષા મળી કે આ દિવસ વાંસા ઉપર પથ્થર મૂકી તડકામાં ઉભે રાખ. મહાત્માની તરતજ તે પ્રમાણે સ્થિતિ કરવામાં આવી. તે વખતે મહાત્માને વિચાર થયે કે, મારી આ દશા કરનાર આ લંગોટી છે, જે એકની બે લંગેટી ન કરી હોત તે હું આ સ્થિતિએ પહોંચતા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સાધારણ ચીજમાં મમતા પિતાનું સામ્રાજ્ય કેવી રીતે વધારે છે તે આવાં દાંતથી સમજી, તેથી વિમુખ કેમ રહેવું એ તરફ વિશેષ લક્ષ આ પર્વ જરૂર છે. ત્યાગીઓ માટે જ્યારે આવી ફીકર રહે છે. તે પછી જે ગૃહસ્થાશ્રમમાં રહેનારા બહારથી એટલે વ્યવહારથી ભલે, અમુક જાતના નિયમ કે વ્ર સ્વીકારે, પણ તેઓએ એટલું ખાસ યાદ રાખવું જોઈએ કે, જ્યાં સુધી હદયમાંથી મમતા તૃષ્ણ મંદ થઈ નથી, તથા તે મંદ કરવા પ્રયત્ન સેવા નથી, ત્યાં સુધી તેઓ ઉચ્ચ કેટિએ કદી પણ ચડી શ. કવાને અધિકારી બનવાના નથી. આ દરેક હકીક્ત ઉપરથી એમ સમજવાને સબળ કારણું મળે છે, કે ક્રિયા જેને કરતાં વિચારજેને તેજ ખરા અને શ્રેષ્ઠ જૈન કહી શકાય. વિચાર અને ક્રિયા બને પક્ષે જેઓમાં જૈનત્વ ઉદ્દભવેલ છે. તેઓ શ્રેષ્ઠતમ જેને તરીકે માની શકાય. પણ વિચાર જેન વિના દિયા જેને Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધર્મોદય આવશ્યક-અધિકાર. કશ્યપ માત્ર નામના જૈને છે, એમ ઘણે ભાગે માનવું પડશે. અને તેથી જ કેટલાએક ઠેકાણે લખ્યું છે કે, મેરૂ પર્વતના જેટલા ઘા મુહપત્તિ કેટલાએક છએ તે પણ પાર પામી શકયા નથી. વિચાર જૈન, ક્રિયા જૈન, વિચાર કિષા જેન એમ ત્રણ જાતના જેન કહે વાય તેવાં પાત્રો પૂર્વ કાળમાં કણ કણ હતા, તે તરફ આપણે આપણું લક્ષ ખેંચીએ શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવ જેવા રાજાઓ માત્ર વિચાર જૈન હતા. અને તેને એએ ક્ષાયક સમ્યકત્વ પ્રાપ્ત કરેલ હતું, જેથી તેઓ માત્ર સમ્યકત્વના પ્રભાવે તી. થિંકર નામકર્મ બાંધવા ભાગ્યશાળી થયા છે. માત્ર કિયા જૈનમાં કેટલાએક અભવી દુર્ભવી ગણવા પડશે. વિચાર કિયા જૈનમાં આનંદ, કામદેવ વિગેરે પવિત્ર શ્રાવકેને ગણવા જેશે. કેમકે સમ્યકત્વવાન હતા અને શુદ્ધ ક્રિયા કરનાર પણ હતા. મુનિઓને સમાવેશ પણ આજ ભેદમાં આવી જાય છે, કેમકે તેમાં પણ વિચાર ક્રિયા સાથે જેનપણું હોય છે. અને તથા પ્રકારના ગુણવિના માત્ર વેષધારીને સમાવેશ, વસ્તુતઃ ક્રિયા જેમાં પણ કઈ હેઈ શકતું નથી, કેમકે તેવા વેષ વિડંબકે ક્રિયામાં પણ અવ્યવસ્થિત હોય છે, અને તેથી તેઓને માટે નીચેનું વાક્ય લાગુ પડે છે કેઃ “હાળીને રાજારે, ગુણ વિનાને સંયમી.” હિયા જેને માટે માત્ર એટલે અપવાદ સ્વીકારવું પડશે કે જેઓ પોતે સરલ છે, અને વિચાર જેનોના આશ્રિત બનીને જેઓ ક્રિયા કરનારા છે, એટલે પિતામાં તથા પ્રકારની અજ્ઞાનતા છતાં તથા પ્રકારના જ્ઞાનીઓના કહ્યા મુજબ તદનું યાયી બની ક્રિયા કરનારાઓને જૈનપણામાંથી બાતલ કરવા જોઈતા નથી. હાલમાં દ્રઢ પરંપરાથી મૂર્ખ સમૂહો અને અર્ધ દગ્ધના સમૂહમાં એમ સુદ્રઢ મનાઈ ગયું છે કે કોઈ પણ જૈન નામ ધારક હોય તેને અમુક અમુક જાતની. કિયા તે કરવી જ જોઈએ, જે કઈ જાતની ક્રિયા ન કરે તે તે જેને ન કહેવાય. કોઈ વિચાર જૈન તેમને કહે કે “હું જૈન છું” તે તેવાને હાલના જૈન મને હસી કાશે . ધિકાશે, અને જૈન કહેવાનૈ આંચકે ખાશે. એટલું જ નહિ પણ તું જૈન નથી.' જૈન હેય તે અમે જેમ કરીએ છઈએ તેમ તું કેમ કરતા નથી! એમ બોલી દેવાને તૈયાર થશે. આવી માન્યતાથી જૈનધર્મને અમુક જ્ઞાતિએ જાણે ઈજા લીધે હેર તેમ મનાઈ ગયું છે, ત્યાં કેઈ મુસલમાન, પારસી, કે અંગ્રેજ અગર યહુદી, અંતઃકયુમાં જૈનતની સુદઢ છાપ પડવાથી જેનનાં તો સત્ય અને તે પણ યથાર્થ છે એમ માનતા હોય, તેત ઉપર તેમને સંપૂર્ણ શ્રદ્ધા હોય, પણ કેટલા એક સંજોગોને લઈને અથવા તે જ્ઞાતિના કારણને લઈને, તેઓ જૈન ધર્મની બાહ્ય ક્રિયા ન કરી શક્તા હેય, કંઈ ત્યાગ ન કરી શકતા હોય તેવાઓને જૈન નજ કહેવા એમ હાલના જેને એકી અવાજે, ઘણા ભાગે, કહેવા તૈયાર થશે. અફસોસ! કે એવાઓએ વિચારની વિશુદ્ધિને ગણ ગણી, અને બાહા વ્યવહારને મુખ્ય ગણે છે. જોકે ઘણા ભાગે જેઓમાં વિચાર છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. નવા પ્રગટે, તેમને વ્યવહાર કમિશઃ પવિત્ર થ જોઈએ, પણ ધારેકે તેમ કરવા તે અસમર્થ નીવડયે તેથી તે જૈનકેટિમાં ન ગણાય એમ જે કહેવું અગર માનવું તદ્દન ભૂલભરેલું છે જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમ અથવા ક્ષયથી થાય છે, શ્રદ્ધા (યથાર્થ શ્રદ્ધા) સમ્યકતવ, સમક્તિ મોહની કર્મના ક્ષપશમથી અથવા ક્ષયથી પ્રકટે છે, અને ત્યાગ વૃત્તિ ચારિત્ર મેહનીય કર્મના પશમ અગર ક્ષયથી પ્રાપ્ત થાય છે, આમ કમો એક બીજા ગુણેને આચ્છાદન કરવામાં ભિન્ન ભિન્ન છે, ત્યારે તે ગુણના પ્રકાશ કરવામાં આવે તે ગુણને અભાવ પણ ભિન્ન ભિન્ન રીતે કારણભૂત છે. કેઈએ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ કર્યો, તે તેને માત્ર જ્ઞાનજ પ્રાપ્ત થાય છે, પણ સમ્યકcવના અભાવે અયથાર્થતા હોવાથી, અજ્ઞાન ના નામથી ઓળખાય છે. તે કઈમાં માત્ર શ્રદ્ધા હોઈ શકે, કેઈમાં જ્ઞાન અને શ્રદ્ધા બન્ને હેઈ શકે, અને કઈમાં ચારિત્ર સાથે ચારિત્ર મેહની કર્મને ક્ષોપશમ હોય તે ત્રણે પણ હોઈ શકે; એટલે કે કોઈ પણ જાતને એમાં નિયમ જ્યાં નથી ત્યાં અમુક સ્થિતિ વાળાને જ જૈને કહેવા એમ માની લેવું તે પિતાનું ડહાપણ નહિ તે બીજું શું સત્ય એવી ચીજ છે, કે જે સર્વને પ્રિયજ હોય છે, અને તેની પ્રશંસા ગમે તે સ્થિતિમાં રહેલા મનુષ્યથી થયા વિના રહેતી નથી. તમે જોઈ શકશે કે નાટકમાં નાટકકારક પાત્રે અનેક જાતનાં નાટક ભજવે છે, પ્રેક્ષકે અનેક હેતુથી ત્યાં પ્રેક્ષક તરીકે પોતાની હાજરી આપે છે, તેમાં દરેક ગુણગ્રાહી હેતા નથી, તેમ સફવ. તનવાળા દરેક હેય તે નિયમ હેતે નથી, છતાં પણ જ્યારે સીતા અને રામ. ચંદ્રજીનું નાટક ભજવાતું હોય, તેમાં રાવણ સીતાને હરી જઈ, અશોક વાટિકામાં રાખી પોતે પ્રેમભિક્ષા માગે છે, અને સીતા તે વખતે રાવણને તિરસ્કાર કરે છે, તે વખતના દેખાવની અસર, જેઓ રાવણને ધિક્કારવા તૈયાર થઈ જાય છે તેઓના મનમાં સજજડ થઇ જાય છે, ભર્તૃહરિના નાટકમાં પગલા પ્રપંચ કરી ભતું. હરિને છેતરે છે, અને તેનું પિકળ જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તે વખતમાં એક અવાજે પ્રેક્ષક પીંગળાને ધિક્કારવા તૈયાર થાય છે, અને ભર્તુહરિ તરફ દયાજનક સ્થિતિએ જેવા આતુર બને છે. આવી રીતે પ્રેક્ષકોના મનની સ્થિતિ અનેક નાટ. કેમાં ઘણે ભાગે નીતિના પાત્ર તરફ આકર્ષાય છે, અને અનીતિનાં પાત્રે તરફ અપમાનની નજરથી જુએ છે. ભલેને પિતામાં તેવી નીતિ–પાત્રતા ન હય, છતાં નીતિ સર્વ પ્રિય હેવાથી, અનીતિનાં પાત્રોને પણ નીતિ પ્રિયજ લાગે છે. આ દષ્ટાંતથી એમ ખાત્રી થાય છે કે લેકમાં અનીતિ, અનાચાર કે અધર્મ તરફ અભાવ છે, વળી આત્માને પણ મૂળ એજ સ્વભાવ છે, કેમકે કંઈપણ ખરાબ વિચાર કરતાં અથવા અગ્ય કાર્ય માટે પ્રવૃત્ત થતાં હદય કરે છે, હાથ પગ ધ્રુજે છે અને જાણે કેઈ ના કહેતું હોય તેમ આઘાત થાય છે. આ સર્વ હકીક્તનો વિચાર કરતાં ધર્મ એકજ શરણ છે. તે બતાવતાં આ ધર્મેધય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - - - Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થ માહાભ્ય-અધિકાર ૪૫૭ w तीर्थ माहात्म्य-अधिकार, ધર્મમાં ઉદ્યમ કરનારને અવલંબન રૂપ પ્રભુ પ્રતિમા અને તીર્થાટન એ બે મુખ્ય છે, કેમકે આત્માની નિર્મળતા થવા માટે ધમાચરણમાં દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરાવવાને તેમના જેવું બીજું એક ઉચ્ચ સ્થાન નથી. ઉપરોક્ત બે આલંબન પૈકી પ્રતિમા પૂજા કહો કે પ્રભુ પૂજા માટે પૂર્વ વિસ્તારથી કહેવાઈ ગયું છે, ત્યારે તીર્થયાત્રાથી શું લાભ છે, અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે, તે દર્શાવવાને અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે. તીર્થ એ પવિત્ર મહા પુરૂષના નિવાસસ્થાન રૂ૫ રહેવાથી અને ત્યાં અનંત પુણ્યાત્માના આગમન થવાથી તે ભૂમિના રજકણે નિમળજ હોય છે જેથી તિર્થયાત્રા કરનારને તેને સ્પષ્ટ થવાથી નિર્મળતા પ્રગટે તે નિઃશકે છે. વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તીર્થયાત્રા એ પ્રાણાયામથી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાને પવિત્ર પ્રયોગ છે. કેમકે પ્રાણાયામમાં જેમ વાયુના રેચકપૂરકને ઉપક્રમ છે તે રીતે તીર્થસ્થળે પ્રાયશ પર્વત ઉપર હેવાથી યાત્રાએ જતાં શ્વાસને પ્રવાહ વધે છે ને તે રીતે અપવિત્ર ઉશ્વાસ નીકળી પવિત્ર રજકણેથી ભરપુરથી શ્વાસ પ્રવેશ કરી મનેભાવનાને નિર્મળ કરે છે. માટે તીર્થયાત્રા મહાગ્ય દર્શાવવા આ અધિકારને આરંભ કરવામાં આવે છે. તીર્થયાત્રાથી ફળ શું? उपजाति. सदा शुभध्यानसुसारलक्ष्मीः फलं चतुर्धा सुकृतानि [च्चैः । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्तिर्गुणा हि यात्राप्रभवाः स्युरेते ॥ १॥ નિરંતર શુભ ધ્યાનની પ્રાપ્તિ સારભૂત લક્ષ્મીની વ્યવસ્થા ધર્માદિક ચાર પ્રકારનું ફળ, મેટાં પુણ્ય કાર્યો, તીર્થની ઉન્નતિ (પ્રભાવના) તથા તીર્થકરપદની પ્રાપ્તિ, આટલા ગુણે યાત્રા કરવાથી ઉત્પન્ન થાય છે. ૧ આદરવા ચોગ્ય ચાર કરણી वंशस्थ. वपुः पवित्रीकुरु तीर्थयात्रया चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया। वित्तं पवित्रीकुरु पात्रदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रैः ॥॥ ૫૮ Page #496 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હે ભચ! તીર્થયાત્રા કરીને શરીરને પવિત્ર કર, ધર્મની ઈચ્છા વડે અન્તઃકરણને શુદ્ધ કર, સુપાત્રને દાન આપવાથી દૂચની (ધનની) શુદ્ધિ કર અને સદાચરણ વડે કુળને પવિત્ર કર. ૨ તીર્થ સેવનમાં મહત્તા वसन्ततिलका. श्रीतीर्थपान्थरजसा विरजी भवन्ति तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तार्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युस्तीर्थार्चनादिह भवेजनवन्दनीयः ॥ ३ ॥ પવિત્ર તીર્થના માર્ગની રજ-ધૂલી વડે (તેમને સ્પર્શ થવાથીજ) નિષ્પાપ થવાય છે, તીર્થોમાં ભ્રમણ કરવાથી તેને સંસારમાં ભ્રમણ-ભટકવું રહેતું નથી, તીર્થોમાં દ્રવ્યને થય–ખર્ચથી ( સત્પાત્રને દાન વગેરે આપવાથી) સમ્પત્તિની સ્થિર તા થાય છે અને તીર્થનું અર્થન પૂજન કરવાથી આ સંસારમાં મનુષ્યને વન્દન કરવા યોગ્ય થવાય છે. ૩ તીર્થયાત્રાના અનંત ફળ. ધરા, आरंभाणां निवृत्तिविणसफलतां सङ्घवात्सल्यमुच्चैनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यक् जिनवचनकृतिस्तीर्थ सत्कर्मकत्वं सिद्धेरासनभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥४॥ તીર્થયાત્રા કરવા જતાં વ્યવહારર્થે આરભેલા મહાત્મક કાર્યોથી નિવૃત્તિ (શાંતિ) મળે છે, સમાગે (સુપાત્રમાં) વપરાવાથી દ્રવ્યના વ્યયની સફળતા થાય છે, સ્વામી ભાઈઓને જ્ઞાનગોષ્ટિ તથા જમવા જમાડવામાં સંસર્ગ થવાથી સંઘસમુદાયમાં વાત્સલ્ય ભાવ (પ્રેમ) ઉદ્દભવે છે, દર્શનથી સમકિત નિર્મળ (સુદ્ધ થાય છે અને તેથી આપ્તવર્ગનું હિત કરવાની બુદ્ધિ પ્રગટે છે, તથા જીર્ણ ચિત્યપરી પાટીના રક્ષણ (ઉદ્ધાર) માટે પેજના થાય છે. વળી તીર્થ મહાભ્યમાં વૃદ્ધિ થવાથી જીનેશ્વરના સમકિતબેધી બીજનું યથાર્થ પાલન થવા સાથે સત્કર્મમાં સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે, અને એ સર્વ સુગના ફળરૂપે આત્મસિદ્ધિ અથવા દેવલોકની પ્રાપ્તિ થવી એ તીર્થયાત્રાનું ફળ છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ તો માહાત્મ્ય-અધિકાર. તિર્થોદ્ધારક મંત્રોની કથા. t * એકદા શ્રી કુમારપાળ રાજાએ સારઠ દેશના રાજા સમરને જીતવા માટે ઉડ્ડયન નામના પ્રધાનને માકલ્યે . તે પાદલિમ ( પાલીતાણા ) નગરમાં શ્રીવીરને નમીને શ્રીઋષભદેવ ભગવાનને વાંઢવાની ઈચ્છા થવાથી સામ તાક્રિકને આગળ પ્રયાણ કરવાનુ કહીને પોતે શત્રુંજય પર્વતપર ચડયા. ત્યાં દ્રવ્યસ્તવ સપૂર્ણ કરીને અ વગ્રહની બહાર નીકળો ત્રીજી નિસદ્ધિ કરીને ચૈત્યવંદના કરવાની શરૂઆત કરે છે, તેટલામાં એક ઉંદર દીવાનો સળગતો વાટ કાષ્ઠના પ્રાસાદમાં પેાતાના દરને વિષે લઈ જવા લાગ્યા. દેરાના પૂજારોએ તેને જોય, તેથી તે વાટ મૂકાવી. તે જોઈને મ ત્રીની સમાધિના ભંગ થયા, કછના પ્રાસાદના આવી રીતે કોઇ વખત નાશ થવાના સંભવ જણાવાથી દિલગીર થઇને તેણે વિચાર કર્યો કે ‘ રાજાએાના અપાર વ્યાપારમાં ગુંથાએલા અમને ધિક્કાર છે કે જેથી અમે આવા જીણું ચૈત્યના ઉદ્ધાર કરી શકતા નથી ? રાજાએની પાપવ્યાપાર પ્રવૃત્તિ વડે ઉપાર્જન કરેન્રી લક્ષ્મી શ કામની છે ? કે જે લક્ષ્મી તેના અધિકારીઓથી તીર્થાર્દિકમાં વાપરીને કૃતાર્થ કરાતી નથી. ” ૫છી જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છાવાળા મંત્રીએ પ્રભુ સમક્ષ બ્રહ્મચર્ય, એકાસણુ, પૃથ્વીપર શયન અને તાંબૂલનેા ત્યાગ ઇયાદ્ધિ અભિગ્રહેા ગ્રહણ કર્યાં, અને સિદ્ધગિરિ પરથી ઉતરીને પ્રયાણ કરતાં પાતાના સ્કંધાવારની ભેળા થઇ ગયા. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પેાતાનુ' સૈન્ય ભાંગવાથી પોતે સ’ગ્રામમાં ઉતરીને શત્રુનુ· સૈન્ય કા પવા લાગ્યું. તેમાં પાત્ર જો કે શત્રુએના ખાણુથી જરિત થયા, તાપણુ તેણે અનેક ખાણા વડે સમરરાજાને મારી નાંખ્યા. પછી તેના દેશમાં પેાતાના રાજાની આ જ્ઞા ફેરવીને મ ંત્રી સ્વદેશ તરફ પાછા વળ્યે, પરિચ્છેદ ૪૫૯ માગમાં શત્રુના પ્રહારની પીડાથી મંત્રીની આંખે અધારા આવવાથી તે મૂર્છા ખાઈને પૃથ્વીપર પડયો; તેને પવન વિગેરેના ઉપચારથી સજજ કર્યાં, તેણે કરૂણસ્વરે સામત વિગેરેને પેાતાના મનના ચાર શલ્ય કહ્યાં, પેતાના નાના પુત્ર અને બડને સેનાપતિપણુ અપાવવું, ( ૨ ) શત્રુજય ગિરિપર પથ્થરમય પ્રાસાદનું ચે. ત્ય બનાવવું, ( ૩ ) ગિરનાર પર્વત ઉપર નવાં પગથીયાં કરવાં અને (૪) મૃત્યુ સમયે નિઝામણા કરનાર ગુરૂનો અભાવ, આ ચાર શલ્ય સાંભળીને બ્રહ્મ'તાકિ મેશ્યા કે “ હું મંત્રીશ્વર ! પ્રથમના ત્રણ મનારથ તે તમારા માટે પુત્ર માહાડદેવ પૂર્ણ કરશે, તેમાં અમે સાક્ષીભૂત છીએ. ” એમ કહીને કાઇ વર્ડ પુરૂષને સાધુના વેષ પહેરાવીને મંત્રી પાસે લાવી કહ્યું કે “ આ ગુરૂ આવ્યા. ” મંત્રો તેને ગૈતમ સ્વામીની જેમ નમી, સમગ્ર પ્રાણીઓને ખમાવી, કરેલા પાપને નિદ્રી તથા પુણ્ય કરણીનુ અનુમાદન કરી સ્વર્ગે ગયા. + ઉપદેશપ્રાસાદ ભાગ ચોથા Page #498 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રા. તે સર્વ જઈને પેલા વડે વિચાર્યું કે અહ? આ મુનિના વેષને મહિમા કે છે? હું ભિક્ષુક છતાં આ સર્વ લેકને પરાભવ કરનાર અને જગત જેની નં દના કરે છે એવા મંત્રીએ મને વંદના કરી, તેથી આ જગવંદ્ય વેષને હું ભાવથી પણ શરણરૂપ કરૂં છું.” એમ નિશ્ચય કરીને તે ગિરનાર પર્વત પર જઈ બે માસના અનશનથી કોળ કરીને દેવલોક ગયે. ઉદ્યન મંત્રીએ તથા સામેતાદિકે તે મુનિની શુદ્ધ પ્રશંસા કરી, જે સાંભળીને ભિક્ષુકની શ્રદ્ધા દઢ થઈ, તેથી તે ગિરનાર પર જઈને સ્વર્ગે ગયે.” પછી સામેતાદિક સૈન્ય સહિત પાટણ આવ્યા, અને શ્રી ચૌલુકય [ કુમારપાળ ] રાજાને શત્રુની લક્ષમી વિગેરેનું પ્રાભૂત [ભેટશું ] આપીને શ્રી ઉઘન પ્રધાનના શેર્યની પ્રશંસા પૂર્વક તેને સર્વ વૃત્તાંત કહ્યા. પછી રાજા, સામંત વિગેરે બાહડ અને અંબાને ઘેર ગયા, અને તેમને શેક ઉતરાવી બેલ્યા કે– युवां यदि पितुर्भक्तौ, धर्ममर्मविदावपि । उदघ्रियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥ १॥ ભાવાર્થ જે તમે બન્ને ભાઈઓ ખરેખરા પિતાના ભક્ત છે અને ધર્મના રહસ્યને જાણતા હે, તે તમારા પિતાએ ગ્રહણ કરેલા અભિગ્રહને ગ્રહણ કરીને " તે બને તીથને ઉદ્ધાર કરે.” ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते ।। यदेवस्य ऋणं तत्तु, महादुःखनिबंधनम् ।। ।। ભાવાર્થ-બીજું [લોકિક ] અણુ પણ ઘણું કરીને માણસોને દુઃખદાયક થાય છે, તે દેવનું ત્રણ મહા દુઃખનું કારણભૂત છે.” स्तुत्याः सुतास्त एव स्युः पितरं मोचयंति ये। ऋणाद्देवऋणात्तातं मोचयेयां युवां ततः ॥ ३॥ | ભાવાર્થ-બજેઓ પિતાના પિતાને ત્રણથી મુક્ત કરે છે, તે પુત્ર જ પ્ર. શંસા કરવા લાયક છે, તેથી તમે તમારા પિતાને દેવત્રણથી મુક્ત કરે.” सवितर्यस्तमापने, मनागपि हि तत्पदम् । के अनुरंतस्तनया नियंते शनिवज्जनः ॥४॥ ભાવાર્થ–“સવિતા અસ્ત પાપે સતે તેના પુત્ર જે તેના સ્થાનને જરા પણ ઉદ્ધાર ન કર, તો તેવા પુત્ર શનિની જેમ કે વડે નિંદાય છે. ” ૧ સવિતા એટલે સૂર્ય તથા પિતા એ બે અર્થ થવાથી-સુર્ય અસ્ત પામે ત્યારે જે તેના સ્થાનને શનિ નામનો ગ્રહ જુએ નહીં તે તે ઘણે રિષ્ટ ગણાય છે, એ વાત જ્યોતિષ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થ મહામ્ય અધિકાર. આ પ્રમાણેનાં રાજા વિગેરેનાં અમૃત તુલ્ય વચન સાંભળીને ઉત્સાહ પામેલા બાહડ તથા અંબડે એક એક અભિગ્રહ ગ્રહણ કર્યો. પછી બાહડે પિતાના એરમાન ભાઈ અંબડને સેનાપતિનું સ્થાન રાજા પાસે અપાવ્યું, અને પોતે રાજાની આજ્ઞા લઈને રૈવતક [ ગિરનાર | ગયો. ત્યાં અંબિકા દેવીએ જે માર્ગે અક્ષત છાંટયા તે માગે ત્રેસઠલાખ દ્રવ્યને વ્યય કરીને નવાં સુગમ પગથી કરાવ્યાં. પછી ત્યાંથી શત્રુંજયની તલેટીએ જઈને ત્યાં આવાસસ્થાન કરાવી સૈન્ય સહિત પડાવ નાખ્યા અને દેશપરદેશના કારીગરોને લાવ્યા. સૈદ્ધારના સમાચાર સાંભળીને બીજા અને નેક શ્રાવક ગૃહસ્થ પણ ત્યાં આવ્યા. તે વખતે ચટીમાણક નામના ગામને રહીશ ભીમ નામને કુડલીઓ વણિક માત્ર છ રૂપીઆનીજ મુડીવડે ઘી લઈને ત્યાં આવ્યું, તે ઘી બાહડના સૈન્યમાં વેચીને શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપીયાથી અધિક નફે ઉપાર્જન ન કર્યો, પછી એક રૂપીયાનાં પુપે લઈને તે વડે પ્રભુની પૂજા કરી તે સૈન્યમાં આવ્યું. ત્યાં આમ તેમ ફરતાં તેણે અનેક જાથી સેવાતા બાહડ મંત્રીને જોયા. તે વખતે દ્વારપાળે તેને ધક્કા મારીને દૂર કરતા હતા, છતાં આજીજીથી તેણે અંદર પસી જઈને વિચાર કર્યો કે– अहो मर्त्यतया तोट्यमस्य मेऽपि गुणः पुनः। द्वयोरप्यंतरं रत्नोपलयोरिव हा कियत् ॥१॥ ભાવાર્થ-“ઓહો! મનુષ્ય જાતિથી તે મારું તથા આ મંત્રીનું તુલ્યપણું છે, પણ ગુણથી તે અમારા બેમાં રન તથા પાષાણની જેમ કેટલું બધું અંતર છે” ભીમવણિક એમ વિચારે છે તેટલામાં દ્વારપાળે ત્યાં આવી ગળે હાથ દઈને તેને કાઢી મૂકવા લાગ્યા તે મંત્રીએ જોયું, એટલે તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું. ભીમે ઘી વેચવાથી થયેલા લાભવડે પ્રભુની પૂજા કર્યાનું વૃત્તાંત કહ્યું ત્યારે મંત્રી બોલ્યા કે धन्यस्त्वं निर्धनोऽप्येवं, यजिनेद्रमपूजयः। . धर्मबंधुस्त्वमसि मे ततः साधर्मिकत्वतः ॥ १ ॥ ભાવાર્થ–“તને ધન્ય છે, કે તે નિધન છતાં પણ આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરી, તેથી સાધર્મિકપણાથી તું મારે ધર્મબંધુ છે.” આ પ્રમાણે સર્વ ગૃહસ્થની સમક્ષ તે ભીમની પ્રશંસા કરીને તેને ઘણા આગ્રહથી પિતાના અર્ધ આસન પર બેસાડશે. તે વખતે ભીમને વિચાર થયે કે “ અહે! જિનેશ્વરના ધર્મને મહિમકે છે અને જિનેશ્વરના પૂજાની લીલા પણ કેવી છેમકે જેથી હું દરિદ્ર શિરોમણી છતાં આવું સન્માન પામ્યા.” તે વખતે મોટા લક્ષાધિપતિ ગૃહસ્થોએ મંત્રીને કહ્યું કે– Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ વ્યાખ્યાન અહિત્ય સંગ્રહ प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारऽसि धींसख । बंधूनिव तथाप्यस्मान, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ॥ १ ॥ ભાવાર્થ-હે મંત્રીશ્વર ! આ તીર્થને ઉદ્ધાર કરવામાં તમે એકલા સમર્થ છે, તે પણ આ પુણ્યમાં બંધની જેમ અમને પણ એડવાને તમે એગ્ય છે.” पित्रादयोऽपि चंच्यते कदापि क्वापि धार्मिकैः। ' ન તુ સામ ધાનિયંત્રગત IT 3 | ભાવાર્થ....“ધાર્મિક પુરૂષે કોઈ વખત કોઈ પ્રસંગે પિતા વિગેરેને પણ છેતરે છે, પરંતુ ધર્મ સ્નેહરૂપી પાસથી બંધાયેલા હોવાથી સાધર્મિકને કદિ પણ છેતરતા નથી. તેથી અમારૂં ધન પણ આ તીર્થના ઉદ્ધારમાં વાપરીને અમને કૃતાર્થ કરે.” ( આ પ્રમાણે કહીને તે ગૃહસ્થ સુવર્ણાદિ દ્રવ્ય આપવા લાગ્યા, એટલે મંત્રીએ ચેપડામાં તેઓનાં નામ લખવા માંડ્યાં, તે જોઈ ભીમે વિચાર્યું કે “મારી પાસે સાત રૂપીયા છે, પણ જે તીર્થમાં ઉપયોગી થાય તે હું કૃતાર્થ થાઉં, પરંતુ આટલી થોડી રકમ શી રીતે આપી શકાય? ” ભીમ આ પ્રમાણે વિચારે છે તેવામાં મંત્રીએ તેના આકાર ઉપરથી કહ્યું કે “હે સાધર્મિક બંધુ! તમારી પણ ઈચ્છા હોય તે કાંઈક આપ. આ તીર્થના ઉદ્ધાર માં ભાગ લે તે મોટા પુણ્યથીજ બને તેમ છે.” મંત્રીએ આ પ્રમાણે કહેવાથી ભીમે પોતાના સાતે રૂપીઆ આપી દીધા, તે લઈને ઉચિતપણામાં પ્રવીણ મંત્રીએ તેનું નામ સર્વ ગૃહસ્થનાં નામની ઉપર લખ્યું. તે જોઈને ગૃહસ્થાએ તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે મંત્રી બેલ્યા કે “આપણે તે પિતાનું સર્વસ્વ આપ્યું છે, અને તમે તે તમારી પુજીને, શતાંશ પણ આ નથી, માટે તે તમારાથી અધિક છે. તે સાંભળી તે ગૃહસ્થ હર્ષ તથા લજજા પામ્યા. પછી મંત્રીએ ભીમને પાંચસો રૂપિયા અને ત્રણ પટ્ટકુળ (અ) આપવા માંડયાં. પણ ભીમે એક કેડીના લાભથી કેટી ધન ગુમાવવા જેવું માનીને તે લીધું નહીં અને પોતાને ઘેર ગયો. તેની સ્ત્રી પિશાચણી જેવી હતી, તેથી તેની પાસે વાત કરતાં ભય પામે તે પણ સર્વ વૃત્તાંત ધીરે ધીરે કહ્યું. તે સાંભળીને પુણ્યના ઉદયથી સ્ત્રીએ કહ્યું કે-“ તીર્થના ઉદ્ધામાં ભાગ લીધે તે સારું કર્યું, અને મંત્રી પસેથી કાંઈ લીધું નહી તે તે ઘણું જ સારું કર્યું. પછી તે સ્ત્રી પુરૂષ ગાયને બાંધવા માટે ખીલો નાંખતાં હતાં. ત્યાં પૃથ્વી ખેદતાં તેમાંથી ચાર હજાર સુવર્ણ દ્રવ્યને કળશ મળ્યો તે જોઈ “ અહે! કે પુણ્યને ઉદય છે? આ કળશ પણ પુણ્ય કર્મમાંજ આપીએ તે ઠીક.” એમ વિચારીને પિતાની સ્ત્રીની સંમતિથી કળશ લઈને Page #501 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થ માહાત્મ-અધિકાર ભીમ મંત્રી પાસે આવ્યા. મંત્રીને તે કળશ સંબંધી વૃત્તાંત કહીને તીર્થોદ્ધારને માટે તે આપવા લાગ્યા. મંત્રીએ લેવાની ના કહી પણ ભીમ બળાત્કાર આપવા લાગ્યા, એમ ખેંચતાણ કરતાં રાત્રિ પડી. રાત્રિએ કપદ યક્ષે આવીને ભીમને કલ કે “હું ભીમ ! તેં એક રૂપીયાના પુષ્પ લઈને આદીશ્વરની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને મેં તને નિધિ આપે છે, માટે તે તું વેચ્છાથી ભગવ.” એમ કહીને યક્ષ અંતર્ધન થયે. પ્રાતઃકાળે ભીમે મંત્રીને વાત કરી, પછી સુવર્ણ તથા રત્નનાં પુષ્પોથી આ દીશ્વરની પૂજા કરીને તે કળશ લઈ ભીમ પિતાને ઘેર આવ્યો અને ગૃહસ્થની જેમ પુણ્યમાર્ગમાં પ્રવૃત્ત થયે. અહીં મંત્રીએ શુભ મુહૂર્ત કોષનું ચૈત્ય દૂર કરાવી સુવર્ણની વાત મૂર્તિ વિધિ પૂર્વક પૃથ્વીમાં સ્થાપન કરી, તેની ઉપર મોટી શિલા મુકી ખાતમુહુર્ત કર્યું. પછી ચિત્યનું કામ શરૂ કર્યું. તે પાષાણમય પ્રાસાદ બે વર્ષે સંપૂર્ણ થયે. તે પૂર્ણ થયાના સમાચાર આપનારને મંત્રોએ વધામણીમાં બત્રીશ સુવર્ણની જહવા આપી. તે સંબંધી હર્ષોત્સવ ચાલે છે, તેવામાં બીજા માણસે આવીને કહ્યું કે “હે મંત્રી ! કોઈ પણ કારણથી પ્રાસાદ ફાટી ગયે. ” તે સાંભળીને મંત્રીએ તેને બમણી વધામણ આપી. તે જોઈને પાસે બેઠેલા માણસોએ તેનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રી છે કે મારા જીવતાં- પ્રાસાદ ફાટયે તે ઠીક થયું, કેમકે હું ફરીથી બીજી વાર કરાવીશ.” પછી મંત્રીએ સૂત્રધાર (સલાટે)ને બે લાવીને પ્રાસાદ ફાટવાનું કારણ પૂછયું. ત્યારે તેઓ બેલયા કે “હે મંત્રીરાજ! ભમતીવાળા પ્રાસાદની ભમ. તીમાં પવન પેઠે? તે નીકળી શકશે નહીં, એટલે તેના જેરથી પ્રાસાદ ફાટકે છે, અને એ ભમતી વિનાને પ્રાસાદ કરીએ છીએ તે કરાવનારને સંતાન ન થાય એ લેખ છે.” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે संतानः सुस्थिरः कस्य, स च भावी भवे भवे । सांप्रतं धर्मसंतान, एवास्तु मम वास्तवः ॥१॥ ભાવાર્થ_“કેની સંતતિ અચળ રહી છે? તે તે દરેક ભવમાં થયા જ કરે છે, માટે હાલ તે માટે વાસ્તવિક એવા ધર્મસંતતિ જ હો.” એમ વિચારીને મંત્રીએ ફરતીની બન્ને ભીંતેના વચમાં મજબૂત શિલાઓ મુકાવીને તે પૂરી દીધી. તે પ્રાસાદ ત્રણ વર્ષ પૂર્ણ થયું. આ જીર્ણોદ્ધાર કરાવતાં મંત્રીને બે કરોડને સત્તાણું લાખ દ્રશ્યને ખર્ચ કારીગરોને આપવામાં થયું છે, એમ પૂર્વ પુરૂષે કહે છે. પછી તે પ્રાસાદની પ્રતિષ્ઠા કરવા માટે શ્રીસંઘ સહિત હેમચંદ્રાચાર્યને બેલાવીને મોટા ઉત્સવ પૂર્વક સંવત ૧૨૧૧ ની સાલમાં (શનીવારને દિવસે) સુવર્ણ ના દંડ, કળશ અને દવાની પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાર ઉપર સ્થાપન કર્યા ત્યાં દેવ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પૂજાને માટે ચાવીશ ઉદ્યાન તથા ચાવીશ ગામ આપીને તળેટીમાં માહડપુર નામે ગામ વસાવ્યું. તે ગામમાં ત્રીભુવનપાળવિહાર નામના પ્રાસાદ કરાવીને તેમાં શ્રીપાશ્ર્વનાથનું ખિ’» સ્થાપન કર્યું. તે મ`ત્રીના આવા લેાકેાત્તર ચાસ્ત્રથી પ્રસન્ન થઇને શ્રી હેમચંદ્રાચાય મેલ્યા કે जगद्धर्माधारः सगुरुतरतीर्थाधिकरणस्तदप्यन्मूलं स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासचैत्यं सचिव भवतोध्धृत्य तदिदं समं स्वेनोद्द भुवनमपि मन्येऽहमखिलम् ॥ १ ॥ ૫૪ ભાવાથી—“ જગતના ધમના આધાર અને મેાટા મેટા તીર્થાંનું અધિકરણુ અ`તુ મૂલક છે, સાંપ્રત કાળમાં તે અરિહંતને બદલે તેની પ્રતિમા છે, તે પ્રતિમાના આવાસરૂપ ચયના તે ઉદ્ધાર કર્યો, તેથી હુ' માનુ છું કે સચિવ ! તે' તારા આત્મા સહિત આખા ભુવનના ઉદ્ધાર કર્યાં, એ પ્રમાણે સકળ સ ંઘે સ્તુતિ કરાયેલા વાગભટ (બાહુડ) મંત્રી પાટજુમાં આ ન્યા, અને રાજાને પ્રસન્ન કર્યાં. હવે આમ્રભટ (અંખડે) પણ પિતાના શ્રેયને માટે શ્રી ભૃગુપુર (ભરૂચ)માં શકુનિકાવિહાર નામના પ્રાસાદ કરાવવાના આરંભ કર્યાં, તેને માટે ખાડા ખેાઢતાં નદા નદી પાસે હાવાથી તેનું પાણી અકસ્માત્ તેમાં ભરાઇ ગયું, તેથી સં કારીગરા તેમાં ડૂબી ગયા. તે હકીકત સાંભળતાં અનુક‘પાના વિશેષપણાથી આમ્રભટે પેાતાના આત્માની નિંદા કરતા શ્રી પુત્ર સહિત તેમાં ઝંપાપાત કર્યાં. એ પ્રમાણે પડયા છતાં પણ તેના અંગને કાંઈ પણ નુકશાન થયું નહીં, અવું તેનુ' નિઃસીમ સત્ત્વ જોઇને પ્રસન્ન થયેલી સ્રીરૂપ કેઇ દેવીએ તેને મેલાવ્યા. એટલે તેણે તેને પૂછ્યું કે “ તમે કાણુ છે ?” તે એલી કે “ હું આ ક્ષેત્રની અષીષ્ઠાત્રી દેવી છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે આ સવ મેં કર્યું' છે. હું વીર ! તું ખરેખર પ્ર. શંસા કરવાને ચાગ્ય છે. વીરપુરૂષામાં અગ્રણી છે, તારૂં' સત્ત્વ અતિ ઉત્કૃષ્ટ છે, નહીં તા બીજા ઘણા માણુસા છતા થાડા માણસનુ` મરણુ થવાથી તારી જેમ આ પ્રમાણે મરવાને કાણુ તૈયાર થાય ? આ તારા સર્વે કારીગરો અક્ષતાંગજ છે તેના વિષે તુ ચિંતા કરીશ નહીં. હવે તારૂ ધારેલું કાર્ય પૂર્ણ કર” ઇત્યાદિ કહીને દેવી અંત ૉન થઇ. મંત્રી કુટુંબ અને કારીગરો સહિત બહાર નીકળ્યે, પછી દેવીને ચાગ્ય મળિદાન આપીને અઢાર હાથ ઉચા શ્રી મુનિસુવ્રત સ્વામીને પ્રાસાદ કરાયેલ, તથા શકુનિકા મુનિ અને ન્યગ્રાધ (વડ)ની લેખ્યમય મૂત્તિ એ કરાવી. આ શનિકાવિહા રને ઉદ્ધાર સંવત ૧૨૨૦ની સાલમાં અબડે હુ પૂર્વક કરાવ્યા. પછી પ્રતિષ્ઠાને Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. તીર્થં માહત્મ્ય અધિકાર. ૪૫ માટે રાજાને, હેમાચાને તથા સકલ સંધને ખેાલાવીને શ્રી સુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. પૂર્વે શ્રી મલ્લિકાર્જુનને જીતીને અખંડ મંત્રો તેના દ્રવ્યકોશ લાગ્યે હતા, કુમારપાળ રાજાએ તેને જ આપ્યા હતા, તેમાંથી ખત્રીશ ઘડી સુવણુ વડે કળશ, સુવર્ણ દંડ તથા પટ્ટકુળમય ધ્વજા કરાવી તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યાં. પછી અતિ હુ ના આવેશથી ચૈત્યના શિખર પર ચડીને તેણે સુવર્ણ અને રત્નની વૃષ્ટિ કરી પછી શિખર ઉપરથી ઉતરીને ચાલુકય રાજાની પ્રેરણાથી આમ્રસટ મંત્રીએ આરતી વિગેરેનું કાર્ય શરૂ કર્યું. તે વખતે શ્રી સુવ્રતસ્વામીની પાસે કુમારપાળ રાજા વિધિ કરાવનાર તરીકે રહ્યા, ખેતર સામંતા સુવર્ણના દડવાળા ચામરને ધારણ કરી. ને ઉભા રહ્યા. અને વાગ્ભટ વિગેરે મત્રીએ સવ સાહિત્ય તૈયાર કરી આપનારા થયા પછી આરતી ઉતારીને મગળદીપ પ્રગટ કર્યાં, તેસમયે પ્રભુના ગુણ ગાનારાઓને અત્રીશલક્ષ દ્રવ્યનુ' દાન આપ્યું તેનું આવું લેાકેાત્તર ચરિત્રને એઇને ચિત્તમાં આ ધૈર્ય ઉત્પન્ન થવાથી જન્મ પંત મનુષ્યની સ્તુતિ ન કરવાના નિયમ ભૂલી જઇને શ્રી હેમચ'દ્રસૂરિ મેલ્યા કે~~ किं कृतेन हि यत्र त्वं यत्र त्वं किमसौ कलिः । कलौ चेद्भवतो जन्म कलिरस्तु कृतेन किम् || १ || ભાવા—“ હું મંત્રી ! તું જયાં છે ત્યાં સત્યયુગે કરીને શું ? અર્થાત જ્યાં તું છે ત્યાં સત્યયુગજ છે ! અને જ્યાં તું છે ત્યાં આ કળિયુગ શું છે ? અર્થાત્ કળિ યુગનુ' કાંઈ ચાલતું જ નથી. તેથી જે તારો જન્મ કળિયુગમાં હોય તા એવે કળિયુગજ સર્વ કાળ ચ્હા, સત્યયુગનુ કાંઇ કામ નથી. ” ૧ कृते वर्षसहस्रेण, त्रेतायां हायनेन च । द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत्कलौ ॥ २ ॥ ભાવા— જે કાર્ય સત્યુગમાં હજાર વર્ષ સિદ્ધ થાય છે, ત્રેતાયુગમાં એક વર્ષે સિદ્ધ થાય છે અને દ્વાપરમાં એક માસે સિદ્ધ થાય છે, તે કળિયુગમાં માત્ર એક અહેારાત્રમાંજ સિદ્ધ થાય છે. ” ૨ આ પ્રમાણે આગ્રસટની પશુ'સા કરીને ગુરૂ તથા રાજા પોતાને સ્થાનકે ગયા. ( પાટણ ગયા. ) અહીં ગુરૂ તથા રાજાના ગયા પછી આમ્રભટ મત્રીને અકસ્માત્ કાઇ દેવીના દોષથી મરણુ તુલ્ય મૂર્છા આવી. તે વ ત કોઇએ ગુરૂ પાસે જઈને વિનતિ પૂર્વક નિ વેદન કરી, ત્યારે ગુરૂએ તરતજ જાણ્યુ કે “ તે માહાત્માએ પ્રસાદના શિખર ઉપર ચડીને હર્ષ થી નાચ કર્યા તે વખતે કોઇ મિથ્યાટષ્ટિ દેવીએના દૃષ્ટિદોષ લાગવાથી આ થયું છે. ” એમ જાણીને સ ધ્યાકાળે યશશ્ચંદ્ર નામના ઉપાધ્યાયને સાથે * પ Page #504 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ લઈને ગુરૂ આકાશ ગતિથી અતિ અલપકાળમાંજ ભરૂચની પરિસર ભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં સિંધુદેવીના અનુનય માટે ગુરૂએ કાર્યોત્સર્ગ કર્યો. તે દેવીએ છઠ્ઠા બંધ કરોને ગુરૂની અવગણના કરી, ત્યારે યશચંદ્ર ગણિ એ ખારણીયામાં શાળ નાંખીને તેના મુશલના પ્રહાર કરવાનું શરૂ કર્યું. તેના પ્રથ. મ પ્રહારથીજ દેવીના પ્રાસાદને પ્રકંપ થયે, બીજા પ્રહારે દેવીની મૂર્તિ જ તેના સ્થા નથી ઉડીને “વાપ્રહારથી મારી રક્ષા કરે, રક્ષા કરો” એમ બેલની પ્રભુના ચરશુમાં આવીને પડી. આ પ્રમાણે નિરવઘ વિદ્યાના બળથી મિથ્યાદષ્ટિ વ્યંતર દેવીએ છે દોષને નિગ્રહ કરીને શ્રી આઝમટ મંત્રીને ઉદમાય નાનવડે સજજ કરીને ગુરૂ સવસ્થાને ગયાં. તીર્થયાત્રાથી દુર્ગતિને નાશ. तैरात्मा सुपवित्रितो निजकुलं तैर्निर्मलं निर्मितं . सैः संसारमहांधकूपपतता हस्तावलम्बो ददे । लब्धं जन्मफलं कृतं च कुगतिद्वारकसंरोधनं ये शत्रुजयमुख्यतीर्थनिवह यात्रासु क्लुप्तोद्यमाः ।। ५॥ જે મનુષ્ય શત્રુજ્ય વગેરે મુખ્ય તીર્થયાત્રામાં વખાણવા યોગ્ય ઉદ્યમ ક રેલો છે. તેઓએ જ પિતાને આત્મા પવિત્ર કરે છે, પિતાના કુળને નિર્મળ બના વ્યું, તેમણે જ સંસારરૂપ મહાન અંધારા કુવામાં પડતાં પ્રાણીઓને હસ્તાવલમ્બ આઓં (ઉગાર્ય) જન્મનું ફળ પણ તેઓએજ મેળવ્યું અને દુર્ગતિનાં બારણાનું ઢાંકણું પણ તેમણે જ કર્યું. અર્થાત દુર્ગતિ બંધ કરી છે. ૩ | તીર્થયાત્રાને પ્રભાવ. तैश्चन्द्रे लिखितं स्वनाम विशदं धात्री पवित्रीकृता ते वन्द्याः कृतिनः सतां सुकृतिनो वंशस्य ते भूषणं । ते जीवन्ति जयन्ति भूरिविभवास्ते श्रेयसां मन्दिरं सर्वांगैरपि कुर्वते विधिपरा ये तीर्थयात्रामिमां ॥ ६॥ જેઓ સર્વ અંગે ( કુટુમ્બ પરિવાર) સહિત વિધિ પરાયણ રહી તીથવા ત્રા કરે છે, તેઓ એજ ચન્દ્રમંડળમાં ચેખું પિતાનું નામ લખ્યું છે. તેઓએ પિતાની માતાને અને ભૂમિને પવિત્ર કરી છે. પુરૂષોને પણ તે કૃતાર્થ પુરૂષે વંદનાય છે, વંશનું ભૂષણ પણ તે સુકૃતિએજ છે, મેટા વૈભવવાળા તેએ જ જીવે છે અને જય પામે છે અને સમસ્ત કલ્યાણેનું નિવાસસ્થાન પણ તેજ છે. ૪ આ પ્રમાણે તિર્થયાત્રા અને તેની સેવા કરવાની ફરજ તથા ફળ દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સંધ ભક્તિ-અધિકાર. ૪૬૭ सङ्घभक्ति-अधिकार, ન નિરર્સ એ પવિત્ર શબ્દનું ઉચ્ચારણ પરમાત્મા શ્રી તીર્થકર પ્રભુના શ્રીમુખે સંઘના વિશેષણ રૂપે થયું હતું એ સ્પષ્ટ બતાવે છે કે જેટલા અંશે તીર્થ એ પવિત્ર અને પૂજ્ય સ્થાન છે તે પ્રમાણે શ્રી સંઘ (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા)ને એકંદર સમૂહ એ પણ તીર્થના જેટલાંજ ગેરવવાળાં છે. મતલબ કે હાલ આપણે જેને તીર્થ તરીકે પીછાણુએ છીએ તે સ્થાવર તીર્થ છે. જ્યારે શ્રી સંઘએ જંગમ તીર્થ છે. આવી મહાન પાવર (શ્રી સંઘ) ના નવા માટે જ્યારે ખુદ પરમાત્મા શ્રી તીર્થકર પ્રભુ આવા ઉચ્ચ ભાવથી જુએ છે તે પછી તેમનામાં પવિત્ર તેજ કેટલું હોવું જોઈએ તે સમજવાની જરૂર છે. દરેક જૈન શ્રી સંઘનું અંગ છે. એટલે પવિત્ર સમૂહને અંશ પણ પવિત્ર ૪ હેય તે ન્યાયે દરેક જેને પણ પવિત્રજ હોઈ શકે તે નિર્વિવાદ છે. આવા સ્વ આત્મા તેજના જ્ઞાનને સમજી શ્રી સંઘના પવિત્ર નામને ઉજવળ કરી શકાય તેટલા માટે શ્રી સંઘના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેવા પવિત્ર ગુણથી અંકિત શ્રી સંઘની ભક્તિ કરવી તે ફજ છે. વ્યવહારમાં વસી દ્રવ્ય સંચય કરનાર માટે પિતાની કમાણીને અમુક હિ સે સટ્ટમાર્ગે વાપરવાને જે ફરમાન છે તેમાં પણ મુખ્ય સાત માર્ગ દર્શાવ્યા છે. એ સાત પૈકી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારની સેવા શુશ્રુષા અને હિત માટે વાપરવાને ફરમાન છે. આ પ્રમાણે સાત ક્ષેત્રમાંથી ચાર ક્ષેત્ર એટલે અર્ધ કરતાં વધારે હિ જેના માટે વાપરવાનું છે તેના એકંદર સમૂહ (શ્રી સંઘ ની ભક્તિ કરવી તે મહત પુણ્યનું કાર્ય અને મુખ્ય ફરજ છે. તેમ જાણ સંઘભક્તિ માટે દરેક પ્રયત્ન આદરવા શ્રી સંઘની મહત્તા દર્શાવવાને આ અધિકાર આરક્ષા કરવામાં આવે છે. સંઘના ચરણ સ્પર્શની ભાવના. *પ્રનુષ્ય. कदा किल भविष्यन्ति मद्गहांगणभूमयः । श्री संतचरणाम्भोजरजोरानिपवित्रिताः ॥१॥ મારા ઘરના આંગણાની ભૂમિઓ શ્રો સાઘના ચરણ કમલના જન પતિએથી પવિત્ર ક્યારે થાશે ? + ૧-૨ સૂકિત મુકતાવલી. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ આગમનથી સિદ્ધિ. માલિની. रुचिरकनकधाराः प्राङ्गणे तस्य पेतुः प्रवरमणिनिधानं तरुहान्तः प्रविष्टम्ः । अमरतरुलतानामुद्गमस्तस्यगेहे भवनभिह सहर्ष यस्य पस्पर्श सङ्घः ||२|| ૫૪ જેમના ઘર પ્રત્યે સ'ધ આન ંદ પૂર્વક જાય છે, (ઘરના સ્પર્શ કરે છે) તેના આગણામાં સુંદર સુવર્ણની વૃષ્ટિ થાય છે. ઉત્તમ મણિએના ભંડાર તેમના ઘરમાં પેસે છે અને તેના ઘર સમીપ કલ્પવૃક્ષની વેલનેા ઉદ્ભવ થાય છે. તેમ જાણવુ. ૨ સવગુણનું સ્થાન શ્રી સધ. રાતૂલ-( ૩-૮ ) रत्नानाभिह रोहणक्षितिधरः खन्तारकाणामिह स्वर्गः कल्पमहीरुहामिव सरः पङ्केरुहाणामिव । पाथोधिः पयसामित्रेन्दुमहसां स्थानं गुणानामसा वित्यालोच्य विरच्यताम्भगवतः सङ्घस्य पूजाविधिः ॥ ३ ॥ જેમ રત્નાનુ` સ્થાન રાહણાચળ પર્યંત છે, તારાઓનુ સ્થાન આકાશ છે, પવૃક્ષનુ સ્થાન સ્વર્ગ છે, કમળનુ સ્થાન સરોવર છે, ચંદ્રના તેજ સમાન પાણીનું સ્થાન સમુદ્ર છે, તેમ સ` ગુણાનુ સ્થાન ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા,) સંઘ છે એમ જાણીને તે ઉત્તમ પ્રકારના સંઘની પૂજા ( યોગ્ય સત્કારથી સેવા ) કરવી. ૩ + સત્રમાં રહેલી પવિત્રતા. * यः संसारनिरासलालसमतिर्मुक्तचर्यमुत्तिष्ठते यन्तीर्थं कथयन्ति पावनतया येनास्ति नान्यः समः । यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभजायते स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणा यस्मिन्स सङ्घनेऽर्च्छताम् ॥ ४ ॥ જે સ’ઘ, સંસારની લાલસાને ત્યાગ કરનારો છે અને મુક્તિ આપવાને તત્પર છે, પેાતાની પવિત્રતાને લીધે પેાતે તીર્થસ્વરૂપ છે, જે સંઘની ખરેખર ખીજે + ૩ થી ૬ સિંદૂર પ્રકર . આ શ્લાકમાં સાત વિભક્તિના સમાવેશ કર્યો છે. ચઃ ) પદ લઈને શરૂ કર્યું" છે તે ( વમન ) પદ એલી સમાપ્તિ કરી છે એ પણું ત્લાક કર્તાની નિપુણતા છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ પરિદ સંધભક્તિ-અધિકાર. કઈ પદાથ નથી, જેને (સંઘને) વીર્થકર પણ “નમોનિધ્ય” એમ કહી નમસ્કાર કરે છે, જે સંઘથી સત્પરૂષનુ પણું કલ્યાણ થાય છે જેને મહિમા સર્વોત્કૃષ્ટ છે, જે સંઘમાં અખૂટ ગુણે રહેલા છે, તે સંઘની અવશ્ય પૂજા કરવી. ૪ સંધસેવાથી સ્વર્ગસિદ્ધિ. लक्ष्मीस्तस्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिङ्गति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वाश्रीस्तं परिरन्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते यस्सडङ्गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥ ५ ॥ જે મુમુક્ષુ પુરૂષ, સર્વ ગુણનું સ્થાનકરૂપ (સર્વ ગુણથી યુક્ત) સંઘને સેવે છે તેને લક્ષમી પિતાની મેળે વેગથી પ્રાપ્ત થાય છે, કીર્તિ આલિંગન કરે છે, નેહ તેની સેવા કરે છે, બુદ્ધિ તે પુરૂષને મેળવવાને ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, વર્ગની લક્ષમી તેને ભેટવાની ઈચ્છા કરે છે, એટલું જ નહિ પણ મુકિત તે તે પુરૂષને વાર વાર જોયા કરે છે. અર્થાત્ સંઘ સેવાથી સર્વસ્વ પ્રાપ્ત થાય છે. ૫ यद्भक्तेः फलमईदादिपदवीमुख्यङ्कषेः सस्यवत् । चक्रित्वं त्रिदशेन्द्रतादिवणवत् प्रासङ्गिक गोयते । शक्तिं यन्महिमस्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः सङ्घ सोऽघहरः पुनातु चरणन्यासैस्सतां मन्दिरम् ॥ ६ ॥ સંઘની ભકિતથી તીર્થંકર પદની પ્રાપ્તિનું ફળ મળે છે તીર્થકર થયા પહેલાં જે ચક્રવર્તી રાજા કે ઈંદ્ર થાય છે તે પ્રાસંગિક ફળ કહેવાય છે, કારણ કે ખેડૂત જેમ ખેડથી ઉત્તમ પ્રકારને પાક (ડુંડા વિગેરે) મેળવે છે એ મુખ્ય ફળ કહેવાય, ને ઘાસચાર વિગેરે ફળને જે લાભ પ્રાપ્ત કરે છે તે પ્રાસંગિક ફળ કહેવાય, સંઘની મહત્તાનું વર્ણન કરવામાં બૃહસ્પતિની વાણી પણ સમર્થ નથી. માટે સર્વ પાપને હરનાર તે સંઘ પુરૂષના મંદિરને પિતાના ચરણ સ્થાપવાથી પવિત્ર કરે. સારાંશ-સંઘ સેવાથી મનુષ્ય ચકવતી રાજા થાય કે ઈંદ્ર થાય એ આશ્ચર્ય નથી કારણ કે તે મનુષ્ય તે તીર્થંકર પદને લાયક ગણાય છે. વળી સંઘનું માહામ્ય એટલું બધું છે કે બહસ્પતિ જેવા સમર્થ વક્તા પણ જેનું વર્ણન કરી શક્તા નથી ત્યારે બીજા તે કયાંથી વર્ણન કરી શકે? ૬ સંઘ સેવાને ફલિતાર્થ. पूतं धाम निज कुलं विमलितं जातिः समुद्योतिता छिन्नं दुर्गतिदाम नाम लिखितं शीतयुतेर्मण्डले ।। Page #508 -------------------------------------------------------------------------- ________________ વ્યાસ્થાન સહિયગ્રહ. दत्तो कुश्खजलांजलिनिरुपम म्यासीकृतं स्वामुखम् येनेत्थं शिवशर्मकार्मणमणेः सङ्घस्य पूजा कृता ॥७॥ જેણે આવી રીતે કલ્યાણકારી કર્મના મણિરૂપ સંઘની પૂજા કરી તૈણે પિતાનું ઘર પવિત્ર કર્યું, કુલ નિર્મળ બનાવ્યું, જાતિ (જ્ઞાતિ) દીપાવી, દુર્ગતિનું દેરડું કાપ્યું શીતયુતિ (શાન્તિજનક મામડળમાં નામ લખ્યું, દુઃખને હઠાડયું અને નિરૂપમ સ્વર્ગનું સુખ સંપાદન કર્યું. ૭ : સંધ આગમનથી સર્વ સંપત્તિની પ્રાપ્તિ. कल्पोर्वीरुहसन्ततिस्तदजिरे चिन्तामणिस्तकरे श्लाध्या कामदुघानघाच मुरभी तस्यावतीर्णा गृहे । त्रैलोक्याधिपतित्वसाधनसहाश्रीस्तन्मुखं वीक्षते ___सङ्घो यस्य गृहांगणं गुणयुतः पादे समाक्रामति ॥८॥ જેના ઘર આંગણે ગુણ યુકત સંધ પગથી ચાલીને ઘરનું આંગણુ શોભાવે છે. (આવે છે.) તેના ઘરમાં કલ્પવૃક્ષની વેલને સમૂહ (મંડ૫) છવાયે. તેના હાથમાં ચિન્તામણિ આવ્યું. તેના ઘરમાં નિર્મળ વખાણવા યોગ્ય કામદુઘા (ઈચ્છા ૫રિપૂર્ણ કરનારી) ગાય ઉતરી. શૈલેકમના આધિપતયની સત્તાવાનના સમાન લક્ષમી - તેનુ મુખે દેખે છે. અર્થાત્ જેને ત્યાં સંઘ પધારે તેનાં અહેભાગ્ય સમજવા અને તેને ત્યાં સર્વ સંપત્તિએયે વાસ કર્યો તેમ સમજવું. ૮ સંઘપતિ પદની દુર્લભતા. શાર્દૂલ (ર થી ૮) संसारेऽधिगता नरामरभवाः प्राप्ताः श्रियोऽनेकशः कीर्तिस्फुर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितं । स्वाराज्यं बहुधा सुधाशनचयाराध्यं समासादितं लेभे पुण्यमयं कदापि में पुनः संघाधिपत्यं परम् ॥ ९॥ સંસારમાં આવેલા પુરૂએ અનેક વખત મનુષ્ય અને દેવતાઓને લાયક સમદ્વિઓ પણ મેળવી હશે. સેકડેવાર કીર્તિથી ઝળહળતું (પ્રકાશત) બળથી યુક્ત સામ્રાજ્ય પદ પણ મેળવ્યું હશે. ઘણે વખત દેવતાઓને આરાધના કરવા લાયક ઈન્દ્રપદ પણ મેળવ્યું હશે પરંતુ કંઈ વખતે પણ સર્વોત્કૃષ્ટ-પુણ્યમય સંઘનું આ ધિપત્ય ફરીને નહિં મેળવ્યું હોય. અર્થાત્ સંઘેશ પદવી વારંવાર મળતી નથી. હું * ૭-૮ સૂકિત મુકતાવળી, Page #509 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સંભક્તિઅધિકાર. સંઘપતિના લક્ષણ ૪૫. મત્ત માતાપિતૃનાં વનનગનારંવાથી નાના श्रद्धालुा शुद्धबुद्धिर्गतमदकलहः शीलवान् दानवर्षी । अक्षोभ्यः सिद्धगामी परगुणविभवोत्कर्षहृष्टः कृपालुः संघेश्वर्याधिकारी भवति किल नरो दैवतं मूर्तमेव ॥ १० ॥ માતાપિતાને ભક્ત, પિતાના સંબંધીઓ તથા બીજાઓને આનદ આપનાર અતિશય શાત શ્રદ્ધાવાન, નિર્મલ બુદ્ધિયુક્ત, કલેશ તથા અભિમાનથી રહિત, સારાં આચરણવાળે, તથા શીયલયુક્ત, દાન આપનાર, કઈ પણ પ્રકારે મિ (મેહ) ન પામનાર, સિદ્ધિના માર્ગોને અનુસરી વર્તન કરનાર (સિદ્ધ માગે જા. નાર) બીજાના ગુણ અને વૈભવની વૃદ્ધિમાં આનદ માનનાર, (ખુશ રહેનાર) દયાળુ એ જે પુરૂષ હોય તેજ સંઘના ઈશ્વરપણાને (સંઘેશ પદવી) અધિકારી થાય અને તેને મૂર્તિમાન દેવજ સમજ. ૧૦ સઘભકિતથી મોક્ષપ્રાપ્તિનું દષ્ટાંત. અધ્યા નગરીમાં ભરત ચક્રવતી ન્યાય રીતે રાજ્ય કરે છે. એક શ્રી આદિનાથને કેવલજ્ઞાન ઉપને થકે ચોરાશી ગણધર સહિત વિહાર કરતા અયોધ્યાના ઉધાનમાં સમેસર્યા. ઉદ્યાનપાલકે વધામણિ દીધી. તેને સાડીબાર કોડનું દાન દીધું. પછી ભારત રાજાએ વિચાર્યું જે આજ બાષભદેવ પધાર્યા છે, તેને સપરિકર ભેજન કરાવું? એમ ચિંતવી ઘણું ગાડાં પકવાન્નાદિકે ભરી સમોસરણે આવી ભગવાનને વાંદીને વિનતિ કરી કે મહારાજ ! આજ સર્વ સાધુઓ સહિત આપ મહારૂં ભેજન સ્વીકારે. તે વારે ભગવાન બોલ્યા કે હે ભરતી સાધુને રાજ્યપિંડ અગ્રાહ્ય છે. થળી ' આધાકમ-સાહામે આ તે આહાર પણ અગ્રાહ્ય છે. એવી વાણી સાંભળી ભરત પશ્ચાતાપ કરવા લાચે. ત્યારે ભગવાન બેલ્યા કે હે રાજેન્દ્ર? તું અસતોષ કર નહીં. પહેલું પાત્ર વીતરાગ, બીજું પાત્ર સાધુ, ત્રીજું પાત્ર અણુવ્રતધારી અને ચોથું પાત્ર દર્શનધર, માટે તું આણુવ્રત ધારી શ્રાવકની ભક્તિ કર, જે થકી સંસાર રૂપ સમુદ્ર ચુલુક સમાન થાય, એવું સાંભળી ભરત રાજા હર્ષ પાયે થકે રવસ્થાનક આવ્યું. શ્રાવક માત્રને જમવા માટે નેતરાં રીધાં નિરંતર સર્વ લેક જમવા આવે. * સિંદૂર પ્રકારની ટીકા. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કેમકે તે વખતે લેક સર્વ જી (સરળ) હતા. માટે હર હમેશ આવવા લાગ્યા, તે વારે રસોઈ કરનારાએ રાજાને વિનવ્યું કે મહારાજ ! પ્રજા સર્વ ઉલટી પડી છે, કેને જમાડીએ અને કેને ન જમાડીએ? તેથી રાજાએ પરીક્ષા કરી શુદ્ધ શ્રાવકને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ રેખા કાંકણ રત્નથી કીધી એમ કરી પોતાને અવતાર સફલ કરવા લાગ્યા. તથા શ્રી શત્રુંજ્યનો પ્રથમ ઉદ્ધાર કર્યો, સંધવીની પદવી પામ્યું. અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પ્રમુખ આગામીકાલે થનારા વીશ તીર્થકરના પ્રાસાદ કરી માનેપત પ્રતિમા ભરાવી. એ રીતે શ્રી સંઘની ભક્તિ કરી અનુક્રમે આ સાભવનમાં રૂપ જોતાં અનિત્ય ભાવના ઉત્પન્ન થવાથી મનમાં વૈરાગ્ય વૃદ્ધિ કરતાં આ સંસારમાં સાર તે એક ધમ જ છે. એમ કહેતાં કહેતાં કેવલ જ્ઞાન પામ્યા. તેને દેવતાઓએ મહોત્સવ કર્યો. ચેરશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મોક્ષે ગયા. તેમને પુત્ર શ્રી સૂખ્યા થયે તેણે પણ ભરતેશ્વરની પેઠે જ શ્રી સંઘની ભક્તિ કરી. ઉર્વશી પ્રમુખ દેવાંગનાઓએ પરીક્ષા કીધી પણ ચલાયમાન થયે નહી. તેમને પણ આરીસામાં રૂપ જોતાં કેવલ જ્ઞાન ઉપજયું અને મેક્ષે ગયે. તેમને પુત્ર મહાશય, તેમને પુત્ર અતિબલ તેમને પુત્ર બલભદ્ર, તેમને પુત્ર બલવીર્ય, તેમને પુત્ર કૃતવીર્ય, તેમને પુત્ર જલવીયે, તેમને પુત્ર આઠમે પાટે દંડવીર્ય એ સર્વ ત્રણ ખંડના જોક્તા થયા. ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિના કરનાર થયાં. અહીં ભરતની પાછળ છ કેડી પૂર્વ વર્ષ ગયાં, તે વખતે સૈોધમૅ અવધિજ્ઞાનન પ્રમાણે સ્તવના કરી પોતે અધ્યા માંહે આવી જ્ઞાનાદિક ગુણ જહુાવવા માટે ય પવીત ધારી બાર વ્રતનાં બાર તિલક કર્યા. તે અવસરે દંડવીર્ય રાજાએ ઇંદ્રને શ્રાવકરૂપે દીઠે. તે દેખીને હર્ષવંત થયે. પછી જમવાની નિમંત્રણ કીધી, રસેઇયાને કહ્યું કે સાધર્મિકને રૂડી રીતે ભેજન કરાવે. ઇંદ્ર પણ શ્રાવકરૂપ ધરત ઘરમાંહે આ પચ્ચકખાણ પારો શ્રાવકેની પંકિતમાં જમવા બેઠ. એક દોડ શ્રાવકને અથે જેટલું અન્ન નિપજાવ્યું હતું તેટલું તે એકલે જન્મે. વલી રસોયાને કહ્યું કે હું મુખ્ય છું માટે અન્ન આપ, રસેયાએ રાજાની આગળ સર્વ વાત કહી. રાજા ત્યાં આવ્યું, તેને શ્રાવકરૂપધારક ઈકે કહ્યું કે રસોઈ કરનાર સર્વને ભૂખ્યા રાખે છે. રાજાએ વલી સે મુડા અન્ન રંધાવી પીરસ્યું, તે તત્કાલ જમીને વલી કહેવા લાગ્યું કે મારી ભૂખ ગઈ નથી. એ રીતે રાજાનું અપમાન કરવા લાગ્યું કે હું તૃપ્ત થતું નથી. તે વખતે રાજાએ મ નમાં ખેદ કર્યો કે મારાથી સંઘનો પૂર્ણ ભકિત થતી નથી માટે મને ધિકાર છે. સેવક બે લ્યા મહારાજ! એ કઈ દેવ સ્વરૂપી છે તે વખતે રાજાએ ધૂપદિક સંતેવી નમસ્કાર કરી પૂછયું કે હે સ્વામી ! પ્રસન્ન થાઓ, સાધમની ભક્તિ મહારાથી કેમ થઈ શકે? એવું સાંભળી છેકે પિતાનું પ્રગટ રૂપ કીધું. દંડવીયની Page #511 -------------------------------------------------------------------------- ________________ તેલ, રચ્છેદ સુણાવક અધિકાર પ્રશંસા કરવા લાગ્યા ને કહ્યું કે હે દંડવોય! યુગ દિ દેવ વંશ ઉજા, ધન્ય છે તુને જે તુ આવી રીતે સાધમની ભક્તિ કરે છે. કર્જરી ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्तु पोषकः । तन्मित्रं यत्र विश्वासः सा भायों यत्र नितिः।। પિતાની ભક્તિ કરનારાઓ પુત્ર ગણાય છે, અને પિષણ કરનાર પિતા ગઅય છે, જે વિશ્વાસુ હોય તે મિત્ર ગણાય છે, ને જેનાથી શાંતિ થાય છે તે સ્ત્રી કહેવાય છે. ઈત્યાદિ સ્તવના કરી ઈદ્ર દેવલોકે ગયે. દંડવી પણ સંઘભક્તિ કરી જન્મ સફલ કરી મેક્ષે પહોંચ્યા. આ પ્રમાણે સંઘના ગુણ સમજાવવા સાથે સંઘપતિના લક્ષણ અને સંઘસેવાના ફળ સમજાવવા પછી સંઘની સેવાના માર્ગો માટે વિચાર કરશું તે સ્વામીવાત્સથ, તીર્થયાત્રાના અપાતા લા અને સર્વના સામાન્ય હિત માટેના કાર્ય તરફ પવિત્ર ભાવથી કાળજી રાખવી તે સંઘભકિતના લક્ષણે છે. એ દર્શાવતાં આ સંઘભકિત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुश्रावक-अधिकार. જનાજ્ઞા આશ્રિત શ્રાવક શ્રાવિકા કે જે શ્રી સંઘનું અંગ છે. તેમનામાં તે સદ લાયકાત પ્રમાણે અનેક શુભ આચરણ સ્થિત હોય છે. તીર્થયાત્રા ઉપર પ્રીતિ, સંધ ભકિત વગેરે જેમ શ્રાવકના મુખ્ય કર્તવ્ય આપણે પૂર્વે ઈ ગયા તેમ શ્રાવક તરીકે સામાન્ય કર્મ અને ફરજો અનેક છે, કે જે સમજાવવા માટે શ્રાધ વિધિ” વગેરે મહાનગાથે પૂર્વ યુરૂષેએ ગુંથેલા છે. આ સર્વ કર્તવ્યના સાર રૂપ સદગુણની કેટલીક અગત્ય ફરજો સમજાવવા આ સુશ્રાવક અધિકારને આરંભ કરવામાં આવે છે શ્રાવકને કયું કાર્યતા છે? अयशः प्राप्यते येम येन चाधो गतिर्भवेत् । स्वार्थाच्च भ्रश्यते येन न सत्कर्म समाचरेत् ॥१॥ ૧થી ૧૫ કિત મુકતાવવી Page #512 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ. સા સુશ્રાવકા૨ે જેનાથી અપયશ મેળવાય, જેથી અધેાગતિ થાય અને જેથી સ્વાર્થ ભ્રષ્ટ થવાય તેવુ' કર્મ આચરવુ' નહિ. ૧ દેશ વિરતિ ચારિત્રની જરૂર. जिनशासनावतंसाः शङ्खाद्याः श्रावका: पुरा जाताः । अधिगम्य देशविरतिं सन्तु भवन्तोऽपि तादृशाः ॥ २ ॥ શ્રી જીનશાસનના ભૂષણુ રૂપ શખ વગેરે શ્રાવકા પૂર્વે દેશવિરતિ ચારિત્ર મેળવીને શ્રી જિનશાસનના આભૂષણ રૂપ થયા છે માટે તમે પણ તેવ! થા।. ૨ શ્રાવકના મુખ્ય કર્તવ્ય. जिणपूआ मुणिदाणं इत्ति अमित्तं गिहीण सच्चरिअं । जइ एयाओ भट्ठो तो भट्ठो सय सुरकाणम् ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, મુનિએને દાન દેવું. એ ગૃહસ્થ શ્રાવકનુ સચ્ચરિત્ર છે. જો તે ( પૂજનાકિયી ) ભ્રષ્ટ થાય તે તે સત્ર સુખથી ભ્રષ્ટ થાય છે.૩ સસારીના સાત સુખ. इन्द्रवज्रा. स्थाने निवासः, सुकुलं कलत्रं पुत्रः पवित्रः स्वजनानुरागः । न्यायाप्तवित्तं स्वहितं च चित्तं निर्दम्मधर्मच सुखानि सप्त ||४|| સ્થાનમાં નિવાસ, કુળવાન સ્ર, પત્રિત્ર પુત્ર પેતાના કુટુમ્બી જનમાં પ્રીતિ, ન્યાયથી ઉપાર્જીત કરેલું દ્રવ્ય, પેાતાનુ તિચાહનારૂ મન અને દંભ વગરના ધ ચ્છા સાત માનવ સુખા છે અને શ્રાવકાને તે સહજ છે કારણ કે ધમ પિ વૃક્ષના તે અંકુરા છે. ૪ શ્રાવકાનું નિવાસે સ્થાન. स्वागता. तत्र धानि वसेङ्गृहमेधी सम्पतंति खलु यत्र मुनीन्द्राः । यत्र चैत्यगृहमस्ति जिनानां श्रावकाः परिवसन्ति च यत्र ॥५॥ ગૃહસ્થ શ્રમી શ્રાવકોએ જે સ્થાનમાં મુનીન્દ્રા પધારતા હાય, જ્યાં શ્રી જૈન ધમના પાસે મન્દિરા હાય અને જે જગ્યામાં શ્રાવકે નિવાસ કરતા હોય તેવા સ્થાનમાં વાસ કરવા. ૫ Page #513 -------------------------------------------------------------------------- ________________ પરિક૬ સુશ્રાવક-અધિકાર. ૭૫ ઉત્તમ શ્રાવકની ઓળખાણ श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि क्षेत्रेषु वपत्यनारतं ।। करोति पुण्यानि सुसाधुसेवनं ततश्च तं श्रावकमाहुरुत्तमम् ॥६॥ જેઓ શ્રી જીતેન્દ્ર શાસ્ત્રમાં શ્રદ્ધા ભાવ રાખે છે ક્ષેત્રમાં ( સુપાત્રોમાં ) ખુશીથી ધન વાવે છે. (દાન આપે છે) સારી રીતે શુભ માર્ગ માં પુણ્ય કરે છે અને સુસાધુઓની ભકિત કરે છે તેને ઉત્તમ શ્રાવક કહે છે. ૬ શ્રાવકોનું આવશ્યક કર્તવ્ય. कर्तव्यं जिनवन्दनं विधिपरैहर्षोल्लसन्मानसैः सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः । श्रोतव्यं च दिनेदिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं दानादौ व्रतपालने च सततं कार्या रतिः श्रावकैः ॥७॥ હર્ષથી ઉલ્લસિતમને વિધિ પરાયણ શ્રાવકોએ શ્રી તીર્થકરને વંદના કરવી, નિત્ય પ્રતિ સુચરિત્રથી વિભૂષિત સાધુઓની સેવા કરવી, હમેશાં મિથ્યાત્વને નાશ કરનાર શ્રી જીતેન્દ્ર વાક્ય (સિદ્ધાન્ત) નું શ્રવણ કરવું અને નિરંતર દાન વ. ગેરેમાં તથા તેનું પાલન કરવામાં (વતે કરવામાં) પ્રીતિ કરવી. ૭ ચિત્ત શુદ્ધિના અવલંબન. , देवं श्रेणिकवत्प्रपूजय गुरुं वन्दस्व गोविन्दवदानं शीलतपः प्रसङ्गसुभगां चान्यस्य सज्ञावनाम् । श्रेयांसश्च सुदशेनश्च भगवानाधः स चक्री यथा धर्ये कर्मणि कामदेववदझे चेतश्चिरं स्थापय ॥॥ શ્રેણિક રાજાની પેઠે દેવ (તીર્થકર) ની પૂજા કરે. શ્રીકૃષ્ણ મહારાજની માફક ગુરૂનું વન્દન કરે. શ્રેયાંસની પેઠે દાનમાં અને સુદર્શન પેઠે શીલમાં તેમજ મહાવીર પ્રભુની જેમ તપમાં તથા ભરત રાજાની જેમ સદ્દભાવનામાં ચિરકાલ ચિત્તનું સ્થાપન કરો. અને ધર્મ કર્મમાં કામદેવ શ્રાવકની બરાબર ચિત્ત રેક. ૮ પુણ્યશાળી શ્રાવકનાં લક્ષણે. सर्वज्ञो हदि वाचि तद्गुणगणः कायेन देशवतं धर्मे तत्परता परःपरिणतो बाघो बुधवाध्यता । Page #514 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શાહિત્રામહ प्रीतिः साधुषु बन्धुता बुधजने जैने पतिः शासने यस्यैवं भवभेदको गुणगणः सः पावकः पुण्यभाक् ॥९॥ હૃદયમાં સર્વ જાણનાર પ્રભુનેવાસ, વાણમાં તે સર્વજ્ઞ પ્રભુતા ગુણગાનું ચિંતવન, શરીરથી દેશ વતી પણું, ધર્મમાં તત્પરતા પણ વૃત્તિ, નમવા ગ્ય (વ ખાણવા લાયક) બોધનું શ્રવણ ડાહ્યા માણસેમાં વખાણવા પણું, સપુરૂષોમાં પ્રીતિ, વિદ્વાનમાં મિત્રતા, શ્રી જૈન શાસનમાં પ્રીતિ. આવી રીતના સસારછેદક જેના ગુણગણે હેય તે શ્રાવક પુણ્યને ભેંકતા જા.૯ ઉત્તમ શ્રાવને ધર્મ, त्रैकाल्यं जिनपूजन प्रतिदिनं संघस्न सन्माननं स्वाध्यायो गुरुसेवनं च विधिना दामं लयावश्यकम् । शल्या च व्रतपालन करसपो ज्ञानस्य पाठस्तथा सैष श्रावकपुङ्गवस्य कथितो धो जिनेन्द्रागमे ॥१॥ | ત્રિકાલ, (પ્રાતઃ મધ્યાન્હ સાયં=સવાર, બપોર, સાંજ) શ્રી જીતેન્દ્ર ભગવાનનું નિત્ય પૂજન, સંઘનું સન્માન. શાસ્ત્રાભ્યાસ, ગુરૂનું સેવન, વિધિ ક્ષમા દાન તથા આવશ્યક (પ્રતિકમણ) શકિત મુજબ વ્રત પાલન, ઉત્તમ તપ, તેમજ જ્ઞાનને પાઠ વગેરેનું આચરવું તે આ શ્રી તીર્થંકર પ્રતિ શાસ્ત્રમાં ઉત્તમ શ્રાવને ધર્મ કહે છે. ૧૦ કર્તવ્યનિષ્ઠ શ્રાવક हस्ते दामविधिर्ममो जिनमते वापः सदा सूनृते પગાર સર્વનનો વિનિ વૈવે ! येनैवं विनियोजितानि शतशो विश्वत्रयीमण्डनं धन्यः कोऽपि स विष्टपैसिलकं काले कलौ श्रावकः ॥११॥ હાથ દાન કાર્યમાં, મન શ્રી જૈન સતમાં, વાણી હમેશાં અત્યમાં, પ્રાણે સમસ્ત પ્રાણીઓના ઉપકાર કરવામાં અને દ્રવ્ય શ્રી જેને મરિના ઉત્સવમાં જેમણે એમ સેંકડો વખત રેકેલા છે, તે ત્રણ લોકના મંડન, ભુવનમાં તિલકરૂપ, કલિકાલમાં ધન્ય શ્રાવક જાણું. ૧૧ મેક્ષાભિલાષી શ્રાવને ધર્મ, कर्त्तव्या देवपूजा शुभगुरुवचनं निरमामार्मनीयं दानंदेयं सुपात्रे प्रतिदिनममलं पालनीयं च शीळा । Page #515 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સક્ષાના અધિર. तप्यं शुद्धं स्वश क्या तप इह महती भावना भावनीया श्राद्धानामेष धर्मो जिनपतिगड़ितः पूर्वनिर्वाणमार्गः ॥ १२॥ નિત્ય દેવપૂજા કરવી,શુભકારી ગુરૂવાયાનુ શ્રવણુ કરવુ,સુપાત્રને પ્રતિનિ દાનઆપતુ,નિમલ શીલનુ પાલન કરવું, પોતાની શક્તિ પ્રમાણે શુદ્ધ તપનું અચરણુ કરવુ, અને આ સ’સારમાં મેટી શુભ ભાવનાએ ભાવવી (ઉત્તમ વિચાર કરવા) આપશ્ચિમ માક્ષના મારૂપ શ્રદ્ધાલુ શ્રાવકોના ધર્મ શ્રી જીતેન્દ્રભગવાને કહેલા છે. ૧૨ પુણ્યાનુમ’શ્રી શ્રાવકામ તક્ષણ सर्वज्ञाचनुरक्तिर्विपुलतरधिया तीर्थयात्रा नुपक्तिः पापादाने विरक्तिर्मुनिवरचरणाराधनेऽगात्रभक्तिः । दानासक्तिः समग्राग्रहविरतिरतिर्धर्मकर्मप्रसक्तिः केषांचित् पुण्ययोगाद्भवति : यदिपरं प्राणिनां प्राप्तिरेषा ॥ १३॥ શ્રી સજ્ઞભગવાનની પૂજામાં પ્રીતિ, અત્યંત ઉદાર મુદ્ધિથી તીર્થં પાત્રામાં શ્રદ્ધા, પાપના કર્મીમાં વેરાગ્ય, મુનિએના ચરણુ સેવનમાં મગધ સક્તિ, દાનમાં આસક્તિ સમગ્ર તિથ્યા ગ્રહોની શાન્તિમાં પ્રીતિ, ધર્મ કયાં આસક્તિ વગેરે પ્રાણીઓને એ પુણ્યાનુ’બંધી પુણ્યના ઉત્ક્રય હોય તે પ્રાપ્ત થાય છે ૧૩ શ્રાવકાના ર૧ ગુણા अक्षुद्र रूपसौम्यो विनयगुणयुक्तः क्रूरताशाव्यमुक्तो मध्यस्थो दीर्घदर्शी परहितनिरतो लब्धलक्षः कृतज्ञः । साक्षिण्योऽभीरुः सदयगुणरुचिः सत्कथः पक्षयुक्तो वृद्धा लज्जयालुः शुभजनदयितो धर्मरत्नस्य योग्यः ॥१४॥ . ૧ અક્ષુદ્રતાવાન ૨ રૂપવાન્ ૩ પ્રક્રુતિસામ્ય ૪ વિનયવાન્ ૫ ન્યાયી ( લેાક પ્રિય, ૬ અક્રૂર. ૭ શઠતારહિત. ૮ મધ્યસ્થ ( તટસ્થ ) ૯ દી દર્શી ૧૦ પરહિતમાં તપર. ૧૧ લબ્ધલક્ષ. ૧૨ કૃતજ્ઞ. ૧૩ સુદાક્ષિણ્યવાન્ ૧૪ પાપભીરૂ, ૧૫ દયાળું. ૧૬ ગુણુરાળી ૧૭ સત્કથાયુક્ત. ૧૮ સુપક્ષવાન્ ૧૯ વૃદ્ધગમી. ૨૦ લજ્જાલુ, (શરમાળ) ૨૧ પરર્હુિત ચાહનાર આવા ૨૧ ગુણેથી યુક્ત શ્રાવક ધમ રત્નને લાયક છે. ૧૪ Page #516 -------------------------------------------------------------------------- ________________ આખ્યાન સાહિત્ય , ગુરૂભક્તિ चिंतश् जइकज्जाई नदिट्ठखलिओवि होइ नि हो । एगंतवच्छलो जइजणस्त, जणणीसमो सट्टो ॥ १५ ॥ જે યતિના કામની સંભાળ , ભૂલ દેખે તે પણ પ્રીતિ ન મૂકે અને સાધુજનેને એકાંત ભક્ત હેય તે માતા સમાન શ્રાવક જાણે. ૧૫ મુનિ પ્રેમ. • हियए ससिणेहोविय मुणीण मंदायरो विणयकम्मे । भाइसमो साहूणं पराभवे होइ सुसहाओ ॥ १६ ॥ જે હદયમાં સ્નેહવાન છતાં મુનિઓના વિનય કર્મમાં ઓછા આદરવાળો હોય તે ભાઈ સમાન જાણ, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારી થાય છે. ૧૬ સાધુમૈત્રી. मित्तसमाणो माणा ईसिं रूखइ अपुच्छिओ कजे । मनंतो अप्पाणं मुणीण सयणाउ अब्भहियं ॥ १७ ॥ જે માન ગુણી હેઈ કાર્યમાં નહિ પૂછાતાં જરા રસ ધરે અને પિતાના મુનિએને ખરેખર સો કરી ગણે તે મિત્ર સમાન જાણુ. ૧૭ : ગુરૂ શ્રદ્ધા. गुरुभणियो सुत्थो विविज्जइ अवितहो मणे जस्स । सो आदस्ससमाणो सुसावओ वनिओ समए ॥१७॥ ગુરૂને કહેલ સૂત્રાર્થ જેના મનમાં ખરેખર પેસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧૮ સાધુ ભાવના. पडिवन्नमसगाई नमुयइ गोयत्यसमणुसिट्ठो वि। थाणुसमाणो एसो अपओसो मुणि जणे नवरं ।। १॥ જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણ લીધેલા હઠને નહિ છોડે તે થાણુ સમાન જાણ, તે મુનિજનપર અદ્વેષી હોય છે. ૧૯ ૧૫ થી ૧૮ ધર્મ રન પ્રકરણ ભાગ પહેલો.. Page #517 -------------------------------------------------------------------------- ________________ પરિએ સુશા-અધિકર. આ પ્રમાણે ટુંકમાં શ્રાવક કર્તવ્ય અને ગુરૂભાવનાનો ભેદ બતાવી આ સુશ્રાવક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुशास्त्र-अधिकार. શાસ્ત્ર (પરમાત્માના વચન) ઉપર પ્રેમ તથા તેમાંની એકેક આજ્ઞા અને વચને ઉપર સંપૂર્ણ શ્રધા એ પણ શ્રાવકનું કર્તવ્ય છે, પરંતુ તેવી ભાવના શાવક તેમજ સાધુવર્ગમાં એક સરખી ઉત્કૃષ્ટ લાગણીવાળી હેવી જોઈએ તેથી આ અધિ. કારને જુદે પાડી શાસ્ત્રના લક્ષણ અને તેમાં સદ્દભાવની આવશ્યક્તા સમજાવવા આ સુશાસ્ત્ર અવિકારને આરંભ કરવામાં આવે છે. શાસ્રાધ્યયન चर्मवक्षुर्भूतः सर्वे देवाश्चावधिचक्षुषः । • सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ॥१॥ શબ્દાર્થ–સર્વ પ્રાણ ચર્મચક્ષુએ દેખનાર છે, દેવે અવધિ ચક્ષુવાળા છે, સિદ્ધો કેવળદર્શન ચક્ષુવાળા છે, અને સાધુઓ શાાચક્ષુવાળા છે. ૧ વિવેચન–ચર્મ એટલે ત્વચા, તે ત્વચામય નેત્રવાળા સે ચતુર્ગતિગામી ચર્મચક્ષુવાળા છે. દેવ-ભવનપતિ, વ્યંતર, જતિષ્ક અને વૈમાનિક-રૂપી વિષયને આત્માથી સાક્ષાત જાણવા તે અવધિ રૂપી નેત્ર જેને છે એવા દેવ પણ છે. સિદ્ધકૃતકૃત્ય-ઉપર નીચે, અને બાજુએ ચારે તરફ કેવલજ્ઞાન દર્શનરૂપ નેત્રયુક્ત છે. સાધુ એટલે મુક્તિ માર્ગને જે સાધે છે તે મુનિએ, હેયે પાદેય અને ઉત્સ, અપવાદ, વિભાગે કરીને સ્યાદવાદ નીતિથી મને ઉપાય બતાવે છે તેમાટે શાસ૩ પી ચક્ષુ તેમને છે. માટે સાધુઓએ સર્વ સાધન શાસા દષ્ટિએ સાધવું એમ સિદ્ધ થાય છે. ૧ જ. જ્ઞાનીયોનાં શાસ્ત્રચક્ષુ. पुरस्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानपेक्षन्ते झानिनः शास्त्रचक्षुषा ॥२॥ ૦ ૧ થી ૧૮ વાનસાર Page #518 -------------------------------------------------------------------------- ________________ બોધ્યામાં રાધિકા સંગ્રહ. શબ્દાર્થ-જ્ઞાનીઓ, ઉર્વલક, અલેક અને તિર્થગક વિવતી સર્વ ભાવને મુખા વર્તમાન હોય તેમ, શાસ્ત્રનેત્રે કરીને જુએ છે. ૨ વિવેચન–શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન જેને થયેલું છે તે પૂર્વે શારરૂપ નેત્ર કરીને, ઉર્વ એટલે દેવલોકાદિરૂપ, અધઃ એટલે નરકરિરૂપ અને તિર્યગતિષચક્ર દ્વીપ સમુદ્રાદિરૂપ જે લેસકલ વિશ્વ તેને વિશે ઉદ્દવર્તન અપવર્તનરૂપ વિધિ પરિણામનું પરિણમન જેને છે એવા ભૂત ભવિષ્યરૂપ સર્વ ભાવને પદાર્થોને અને તેના ધર્મને નજરની પાસે જાણે હેય તેમ દેખે છે, માટે શાસ્ત્રચક્ષુ પરમ ઉપકારી છે. ૨ વીતરાગનું વચન તેજ શાસ્ત્ર. शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्र निरुच्यते । वयनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ॥ ३ ॥ શબદાથે–શીખવાથી અને રક્ષા કરવાથી પંડિતે શા કહે છે. તેવાં શાસ્ત્ર વીતરાગનાં વચન છે. બીજા કેઈનું વચન શરુ થતું નથી. ૩ વિવેચન-નિકૃષ્ટને હિતકારી સત્યધર્મમાં અને યથાર્થ વરતુ સ્વરૂપના જ્ઞાનાદિ સાધનમાં જે પ્રવર્તે છે તે શાસન કહેવાય છે કે જે જીવને ધર્મશિક્ષણ આપી ત્રાણ, એટલે દુગતમાં પડનારાઓની પાપ પ્રવૃતિને નિષેધ કરી રક્ષણ કરે છે, તે કાર્યમાં અનવઘ સાર્થ, રાગાદિ ભેદનશક્તિ વગેરે જેના વેગથી થાય તેવા તત્વજ્ઞાનના પંડિતેના વચનને શાસ્ત્ર કહે છે. અને તે શાસ્ત્ર પૂર્વોક્ત લક્ષણથી વિતસાગના વાજરૂપ છે. વીતરાગ એટલે રાગ દ્વેષ, મેહ જેને નથી તે આવન નિરવવ વીતરાગના ઉશનનું અનુયાયિત્વ જેને નથી એવા કઈ પ્રાણી માત્રનું વચન પ્રમાણ નથી, કારણકે તેઓ રાગાદિએ સહિત છે અને રાગ-દ્વેષ એ શિખ્યા વચનનું ઉ૫ત્તિ સ્થાન છે. ૩ શાસ્ત્રસેવાથી સિદ્ધ शास्त्रे पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः। पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्व सिद्धयः ॥४॥ શબ્દાર્થ–તે કારણથી શાસ્ત્ર પુરસ્કૃત કયે સતે, વીતરાગ પુરસ્કૃત થાય છે. અને વીતરાગ પુરસ્કૃત સત, નિશ્ચયથી સર્વ સિદ્ધિ થાય છે. ૪ વિવેચન-પૂર્વોક્ત કા વીતરાગના વચન રૂપશાસ પુરસ્કૃત અગ્રેસરી કરવાથી એટલે બહુમાન પૂજા કરીને પૂજિત કરવાથી વીતરાગ અગ્રેસરી કરાય છે. અને અહી પસ્માત્માની અગ્રેસર હદયને વિષે નિવેરિત કર્યું તે – જીવને નિશ્ચયે કરીને અશેષ કેવલજ્ઞાનાદિ સંપતિ પ્રાપ્ત થાય છે. ૪ Page #519 -------------------------------------------------------------------------- ________________ સુશાસ્ત્ર-અધિકાર. શાસ્ત્ર જ્યાતિષ સિવાય સ્ખલના. अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे || २ || શાસ્રરૂપી પ્રદીપ વિના, અટ્ઠષ્ટ પદાર્થની પાછળ જનારા જડ પુરૂષા પગલે પગલે સ્ખલના પામતા ઘણા ખેદ પામે છે. પ્ પરિચ્છેદ. વિવેચન—પુૌકત લક્ષગુ યુકત શાસ્રરૂપી જ્યોતિષ સિવાય જડમતિ યથાય મેક્ષ સ્વરૂપ અને તેના સાધનાદિ વસ્તુના બેધને પામવાથી અજ્ઞાત રૂપી અધકારને વિષે મગ્ન હીનસ હાઇને મેાક્ષના અનુયાયીની સશ ઢોડતા, સ્થાને સ્થાને સ્ખલના પામી ક્રુતિમાં પડવાથી જેની મુકિત પ્રયાણની ગતિના ભંગ થતાં પુઃ પુનઃ સંતાપ પામે છે. • ૪૧ अज्ञानाहिमहामन्त्रं स्वच्छंद्य ज्वर लङ्घनम् । धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुर्महर्षयः ॥ ६ ॥ રાજ્જા --મહર્ષિ એ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાન રૂપી સર્પના મહામંત્ર છે. સ્વેચ્છાચારી તાવને લાંઘણુ રૂપ છે, અને ધર્મ રૂપી આરામને વિષે સુધાનું ઝરણુ છે. ૬ વિવેચન—જ્ઞાનાદિ ગુણ્ણાએ કરીને જે ગરિષ્ઠ છે એવા ઋષિઓ અનુષ્ટય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યાં, અજ્ઞાનરૂપી સર્પ શુદ્ધ શ્રદ્ધાના નાશ રૂપ મૂૉ ઉત્પન્ન કરનાર તેનાથી કરેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવા માટે પૂર્વીકત શાસ્ત્રને મહામંત્ર કહે છે તથા સ્વાચ્છદ્ય એટલે નિજ ઇચ્છાકારી પણું તે રૂપી જે જવર તેના નાશ કરવાને લાંઘણુ રૂપ કહે છે. ધર્મ એટલે નિજસ્વભાવ અને મેાક્ષના ઉપાયનુ સેવવુ' તે આરામ બગીચે. તેને વિષે અમૃતનુ' ઝરણુ નીકળે છે. શાસ્ત્રાભ્યાસથી પરમપદપ્રાપ્તિ. शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्र देशकः । शास्त्रोकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ॥ ७ ॥ શબ્દાર્થ-શાસ્ત્રાકત આચારના કર્તા, શાસ્ત્રના જાણુનાર, શાસ્ત્રના ઉપદેશક, અને શાસ્ત્ર રૂપી એક દૃષ્ટિ છે જેની એવા મહાયોગી, ૫મ પદ પ્રાપ્ત કરે છે. છ વિવેચન-મુમુક્ષુએ માટે જે કષ્ય શાસ્ત્રમાં કહ્યું છે તેને શસ્રાનુસાર કરવાવાળા સ્યાદ્વાદ દેશકપણુદ્ધિ લક્ષણેા કરીને શાસ્ત્રને જાણે છે. અને શાસ્ત્રના અર્થાના ભવ્ય પુરૂષાને ઉપદેશ કરે છે અને શાસ્ત્ર એકજ જેની દૃષ્ટિ છે, એવા મહા ચેાગી– માક્ષના ઉપાય સેવનાર—સવેત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. છ ૬૧ Page #520 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ કસિતશાસ્ત્રની પીછાણું. आप्तोपज्ञमनुल्लङ्घयमदृष्टेष्टविरोधकम् । तत्वोपदेशकृत्सा शास्त्रापथघट्टनम् ।। ८ ।। આત (સત્ય વકતા) એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું આદિજ્ઞાન કેઈ પણ શાસ્ત્રથી ઓળંગાય તેમ નથી છતાં પણ જે શાસ્ત્ર મેક્ષસુખના વિરેાધ રૂપ છે અને તત્વને ઉપદેશ કરનાર તરીકે વતી રહ્યું છે, તે બધું શાસ્ત્ર કુત્સિત (ખરાબ) માને ઉપદેશ (ઘટ્ટના) કરવાવાળું છે એમ જાણવું. ૮ મિથ્યા શાસ્ત્રથી સાવચેતી. अहो सति जगत्पूज्य लोकयविशुद्धिदे। ज्ञानशास्त्रे सुधीः कः स्वमसच्छास्त्रेविडम्बयेत् ॥ ए॥ આશ્ચર્ય છે કે-જગતુમાં પૂજ્ય (પૂજનને યોગ્ય) ઐહિક પારલૌકિક એમ બે લેકની શુદ્ધિનું દાન કરનાર જ્ઞાનશાસ્ત્ર વિદ્યમાન છે તે ક ઉત્તમ ધ્યાન કરનારે પુરૂષ પિતાના આત્માને મિથ્યા શાસ્ત્રથી છેતરે? અર્થાત કેઈ પણ ન છેતરે. ૯ રક્ષણ માટે સાવચેતી. भग्न पृष्टकटिग्रीवाबुद्धिदृष्टि त्वधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ १० ॥ વાસે, કડ, ડોક, બુદ્ધિ અને નજરને ભાંગીને હેઠું મુખ રાખી જે પુસ્તક ( શાસ્ત્ર) કણથી લખ્યું છે, તેનું (સુરપુરૂષ) યત્નથી પરિપાલન કરવું. ૧૦ શાસ્ત્ર રક્ષણ. तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं रक्ष्यं शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्यमेवं वदति पुस्तकम् ॥ ११ ॥ (પુસ્તકની) તેલથી રક્ષા કરવી, પાણીથી રક્ષા કરવી, શિથિલ ( શિખળ વિ. ખળ) એવા બન્ધનથી રક્ષા કરવી અને મૂર્ણ મનુષ્યના હાથમાં ન આપવું એમ . પુસ્તક પિતે કહે છે. ૧૧ જિનવચનમાં શાંતિ. 'વસન્તતિ . मोह धियो हरति कापथमुच्छिननि संवेगमुत्तमयति प्रशमं तनोति । सूतेऽनुरागमधिकं मुदमादधाति जैनं वचः श्रवगतः किमुनो विधत्ते ॥१२॥ Page #521 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુશાસ્ત્ર અધિકાર ૪૮૩ બુદ્ધિના મેહ (અજ્ઞાન) ને હરણ કરે છે, કુત્સિત માર્ગને ઉખેડી નાખે છે, ચિત્તને ઉત્તમ બનાવે છે, શાન્તિને વિસ્તારે છે(ધર્મ કાર્યમાં) અવિક પ્રેમને ઉ ૫ન્ન કરે છે અને આનન્દને ધારણ કરે છે. એમ જિનેદ્ર ભગવાનનું વચન શ્રવણ કરવાથી શું નથી કરી શકાતું ? અર્થાત્ સર્વ સુખને વિસ્તાર છે. ૧૨ જનાજ્ઞારૂપ ચક્ષુહીનની સ્થિતિ, શિવરા. न देवं नादेवं न गुरुमकलंक न कुगुरुं, न धर्म नाधर्म न गुणपरिणद्धं न विगुणं । न सत्यं नासत्यं न हितमहितं नापि निपुणं विलोकंते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥ १३ ॥ જિનેશ્વર ભગવાનના વચનરૂપી નેત્રથી હીન એવા લેકે દેવને કે અદેવને, નિષ્કલંક એવા ગુરૂને કે કુત્સિત ગુરૂને ધમને કે અધર્મને, ગુણવાનને કે ગુણહીનને, સત્યને કે અસત્યને હિતને કે અહિતને અને વિદ્વાને (કે મૂખને) જોઈ (જાણી) શક્તા નથી. ૧૩ શાસ્ત્રનું સરોવર સાથે ઐય. રાહૂ૦. ( ૧૪-૧૫) यत्रानेककथानकद्रुकलितापाली च काव्यावली सोपानानि च सर्गबन्धरचना सर्वोपकारः पयः । श्रीगेहं कमलानि धर्मविधयस्तत्पुण्यहमप्रियं शास्त्रं स्फारसरोवरं तनुभृतां निःशङ्कपडापहम् ॥१४॥ જ્યાં અનેક કથાના મુખરૂપી વૃક્ષેથી વ્યાપ્ત એવી કાવ્યની પતિરૂપી પાળ છે અને સર્ગના બઘનની જે રચનારૂપી પગથીયાં છે, સવ ઉપર ઉપકાર કરવારૂપી જેમાં પાણી છે, લક્ષ્મીના ઘરરૂપી જ્યાં કમળે છે, અને જ્યાં અનેક પ્રકારના ધર્મના વિધિ થઈ રહ્યા છે. એવું પવિત્ર હંસ (સુદ્ધ'ન્તઃ કરસુવાળા મહાત્મા એ) ને પ્રિય મનુષ્યના શંકા રહિત પાપ પંક (ગારા) ને નાશ કરવાવાળું શસ્ત્ર વિશાલ સરોવર છે. ૧૪ જિનવચનની દુર્લભતા. -राज्यं वानिविभूतिदन्तिनिवहं पादातिसद्विक्रम सङ्कल्यार्थदकल्पपादपलता धेनुराकामदा । Page #522 -------------------------------------------------------------------------- ________________ ષણ ૪િ૮૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, चिन्तामात्रविचिंतितपद इतश्चिन्तामणिः प्राप्यते दुः प्रापं भववारिधौ जिनपतेः साहित्यकल्पं वचः ॥१५॥ જગતમાં ઘડા, વિભૂતિ, (એશ્વર્ય,) અને દક્તિ (હાથી)ના સમૂહવાળું અને પરાક્રમી જેમાં પાળાઓ છે, એવું રાજ્ય પ્રાપ્ત કરી શકાય છે. સંકલ્પ (ધાય) પ્રમાણે અર્થને આપનાર કલ્પવૃક્ષની લતા, કામ (ઈચ્છા)નું દાન કરનાર ઉ. તમ કામદુઘા ગાય, અને ચિન્તન માત્રથી ચિન્તત પદાર્થને આપનાર એ ચિ નામણિ પણ અંહિ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સંસારરૂપી સમુદ્રમાં જગતનું હિત કરવામાં સમર્થ એવું વિતરાગ દેવનું વચન પ્રાપ્ત થવું દુર્લભ છે. ૧૫ કાવ્યશાસ્ત્રની મહત્તા. अनुष्टुप्. स्तोकापि वन्द्यते लोकैः कस्यापि मुकवेः कृतिः । શવ સૃરિણા પુરી નવા / નવીન એવી રેખાથી પ્રકાશમાન યંતી (બીજના) ચન્દ્રમાની કળા જેમ વદાય છે, તેમ સુન્દર એવા કઈ પણ કવિની છેડી કૃતિ પણ લેકેથી વજાય છે (એટલે લોકમાં પ્રશંસાપાત્ર થાય છે.) ૧૬ કાવ્ય ચમત્કાર, મનહર. * શિક્ષક સમાન સારી શિખામણની દેનારી, વૃદ્ધ તુલ્ય જેમાં કહ્યું વિવિધ વિચાર છે, મિત્ર તુલ્ય માનવીના મનમાં પ્રમોદ આપે, તરૂણી સતી સમ સુભાષણ તૈયાર છે; આનંદ સમે ધરે તે આનંદ અધિક અપે, દુઃખ સમે દુખિયાને દિલાસે દેનાર છે, સવિતા પ્રતાપે બને કવિતા તે કેવી કરું, અધર રહેલા જન મનને આધાર છે. ૧૭ આભૂષણરૂપ કાવ્ય. હાથમાં ધરો તે વીંટી પચીથી વિશેષ શેભે, કને ધરે તે અમૂલ્ય કુંડલ આકાર છે; જ દલપતકાવ્ય ભાગ પહલેા. Page #523 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુશાસ્ત્ર-અધિકાર. ૪૮૫ મુખે ધરે તે તે મુખવાસથી સુવાસ આપે, કઠે ધરે તે તે હીરા મોતી તણે હાર છે; મગજમાં ધરે તે મુગટથી સરસ શેભે, ઘરમાં ધરે તે રૂડે ઘર શણગાર છે; સવિતા પ્રતાપે બને કવિતા તે કેવી કરું, અધર રહેલા જન મનને આધાર છે. ૧૮ કાવ્યનો દિવ્ય ખોરાક, બાલક પીએ તે તેને જ્ઞાન બલ બહુ વધે, જુવાન પીએ તે ઉતરે જુવાનીને; વૃદ્ધ જે પીએ તે તેને હિંમત ને જોર વધે, ઉપજાવે અંતરમાં રસ સેલે આનીને; સતીઓ પીએ તે તેને સંતને મારગ સૂજે, સુધા રસ સમ નારી માટી અને નાનીને સકવિતા કેઈને ન હેય અવગુણ કારી, દેષ ન દેખાય જેમાં જરીએ નાદાનીને ૧૯ ત્યાય કાવ્ય કારણ કવિતાનું જે નીતિ પર પ્રીતિ વધે, સરસ કે નરસ તે તે પર સંભાલીએ; જે કવિતા વાંચીને અનીતિની અસર થાય એવી કવિતાને ઉન્ડા પાણીમાં ઉકાળીએ; નીતિ ને અનીતિ મિશ્ર ભાવ જેને ભાલીયે તે, બાવળના કેયલાની સાથે તેને બાળીએ; બહેન કે બેટી પાસે બેલી ન શકાય બેલ, એવી કવિતાને તે ઉકરડે ઉછાલીએ. ૨૦ આ પવિત્ર કાવ્ય ઘટના. બાળક વાંચે તો તેની બુધિમાં બિગાડ થાય, જુવાન વાંચે તે તે જરૂર વહિ જાય છે, વૃદ્ધ જન વાંચે તે તે લાગે તેને વિષ જેવી ઘૂ ઘૂ કહી જે કવિતા ઉપર થુંકાય છે; ભગિનીઓ સાંભળતા ભારથી ભય નહિ, લાજવાળા માણસો તે વાંચતાં લજાય છે; કે એવી કવિતાને કહેશે જે કવિતા છે, કવિતા તે સૈને સુખકારક ગણાય છે. ૨૧ કાવ્ય પરીક્ષા. સુકવિની કવિતા તે નીતિનું પિષણ કરે, પિષકારક જેવું માનું પય પાન છે; મેટા માણસને સુણી મનમાં મીઠાશ લાગે, મિષ્ટતા ભરેલું જેવું જગમાંમિષ્ટાન છે કુકવિની કવિતા વાંચ્યાથી કાળકેર થાય, અનીતિ ભરેલી ઝાઝા ઝેરની સમાન છે; કહે દલપતરામ કદી નહિ ધરે કાન, નરક નિવાસનો દેનારી તે નિદાન છે. ૨૨ આ પ્રમાણે શાસ્ત્ર અને કાવ્ય પરીક્ષા સંબંધે જણાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ષક *पर्युषणपर्व-अधिकार, 6• ધર્મ આરાધના માટે દરેક દિવસ દરેક ઘડી દરેક પળ અને વિપળ ઉપગમાં લેવી જોઈએ, કેમકે આ ક્ષણભંગુર દેહનો સંબંધ કયારે છુટી જશે અને ચેત. નરામની સફર કયારે શરૂ થશે તે ચોક્કસ નથી, માટે જ મનુષ્ય ભવની દુર્લભતા પ્રા પ્ત થવા પછી આત્માની નિર્મળતા અને મેક્ષ પ્રાપ્તિ અર્થે દરેક ક્ષણે આમ સાધ. નમાં તત્પર રહેલું જોઈએ; પરંતુ વ્યવહારિક ફરજોમાં ભંગ ન થવા સાથે આત્મહિત સાધી શકાય તેટલા માટે દિવસને અમુક કળ ધર્મરાધનને નિર્માણ કરેલ છે. વિશેષ દિયાને માટે તિવિએ મુકરર કરી છે. અને તેથી અધિકતર ધર્મારાધન માટે પર્વોની યોજના થઈ છે. આવા પર્વોના રાજા (પર્વાધિરાજ પવ) શ્રી પર્યું. પણ પર્વ અને તેમાં કરવાના કર્તવ્ય સમજાવવાને આ શ્રી પર્યુષણ પર્વ-અધિકારને આરંભ કરવામાં આવે છે. પર્યુષણ એટલે શું? પર્યુષણ એટલે સ્થિરતા. મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેને જ પર્યુષણ કહેવામાં આવેલ છે. એટલે મન શાન્તિ, આત્મસ્થિરતા તે પર્યુષણ. - પર્યુષણ પર્વની પ્રવૃત્તિ થવાનું કારણું. પર્યુષણ પર્વની પ્રવૃત્તિ એ એક જાતનું સંમેલન છે. આધુનિક સમયમાં જેમ ધર્મ કાર્ય માટે શ્રેયસાધક અધિકારી વર્ગ, થીઓસે િવગેરે સમુદાયવાળા, અમુક દિવસોએ એકઠા મળીને ધર્મ ધ્યાનને, તેમન પંથના રિવાજ અનુસાર સાધ્ય કરે છે, તેવિજ રીતે પ્રાચીન કાળમાં ધર્મ અયાન કરવાના રિવાજને લઈને વર્ષમાં આઠ દિવસ પણ મનઃ શાંતિ અને આકસ્થિરતાની પ્રાપ્તિ માટે એકઠા મળીને ધર્મ ધ્યાનાદિ સાધ્ય કરવામાં આવતાં હતાં, એ જ પ્રવૃત્તિ પર્યુષણ પર્વ તરીકે અદ્યાપિ પયંત મજુદ છે. અનાદિ કાળથી તે પ્રવૃત્તિ ચાલુ રહેશે. - દરેક માણસે અહર્નિશ આત્મસ્થિરતા ધારણ કરવી જોઈએ, આત્મસ્થિરતા ન રહેતી હોય તે તે પ્રાપ્ત કરવા માટે પ્રબલ પુરૂષાર્થ કરે જોઈએ. જેઓ અહર્નિશ પ્રબળ પુરૂષાર્થ દ્વારા આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે, તેઓને તે સદૈવ પર્યુષણ પર્વજ છે, પરંતુ એવા અધિકારી તે જગતમાં અનાદિ કાળથી બહુજ અલ્પ જોવામાં આવે છે, સામાન્ય બુદ્ધિ જી હમેશાં આત્મસ્થિરતા રાખી શક્તા જ હેરલ્ડ, સને ૧૯૧૩ અગષ્ટ-સપ્ટેમ્બર. લખનાર ગોકલદાસ નાનજીભાઈ ટંકારા. Page #525 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પર્યુષણ પર્વ અધિકાર. ४८७ નથી એટલું જ નહીં પણ તેને માટે પ્રયાસ પણ કરી શક્તા નથી; એવાઓને આ ખું વર્ષ ન બને તે દરેક મહિનામાં છ પર બે પક્ષે મળીને બાર દિવસ તે મનઃ શાંતિ અને આત્મસ્થિરતા માટે પ્રયાસ કરવું જોઈએપરંતુ તે પણ ઘણું સાધ્ય કરી શકતા નથી, તેમને માટે દશ દિવસ છે. તે પણ ન કરી શકે તેમને માટે આઠમા અને દશ બન્ને પક્ષે મળી દરેક માસમાં ચાર દિવસ તે આત્મસિયરતા મેળવવાના પ્રયાસમાં ગાળવા જ જોઈએ. પરંતુ ઘણા એવા બીજા જીવે છે કે ત્રીસ દિવસમાં ચાર દિવસ પણ આત્મધ્યાન દ્વારા આત્મરિયરતા પ્રાપ્ત કરી શકતા નથી, તેમને માટે મહાન આત્મવેત્તા શ્રી તીર્થકર ભગવાનના કલ્યાણકના દિવસો નકકી કરાયેલા છે કે તે મહાન પુરૂષની જયંતીના દિવસે તેઓશ્રીની આત્મથિરતાની વાતનું શ્રવણ કરી તે પ્રમાણે બનતે પ્રયાસ કરે, પરંતુ આવા અમુક દિવસોમાં પણ ઘણે સમુદાય સંપૂર્ણ ભાગ લઈ શક નથી. આત્મસ્થિરતા તે શી રીતે કરવી તે બાજુ પર રહ્યું પણ સેંકડે નવાણું ટકાને તે આ ધ્યાનની પખબર હોતી નથી. જયાં આત્મધ્યાનની કુંચીનું અભાન છે, ત્યાં મન:શાંતિ અને આત્મસ્થિરતા રૂપ પયુંષણાની તે આશાજ શી રીતે રાખવી. આ બધું ધ્યાનમાં રાખીને જે ફરજીઆત રીતે અમુક દિવસે આમધ્યાન દ્વારા આત્મથિરતા માટે નકકી કરવામાં ન આવે તે અખિલ વિશ્વ આત્મજ્ઞાનની વિમુખ બની જાય અને સ. ર્વત્ર અશાંતિ અને અસ્થિરતાનું જ સામ્રાજ્ય પ્રવર્તમાન થાય. આવું ન બને અને જગમાં મન:શાંતિ અને આત્મસ્થિરતા ચાલુ રહે એ ધ્યાનમાં રાખીને પ્રાચીન મહત્પરૂએ ફરજીઆત રીતે વર્ષમાં આઠ દિવસ તે આત્મધ્યાન દ્વારા, મનઃ શાંતિ અને આત્મસ્થિરતા મેળવવી જોઈએ એ નિર્ણય કરીને સર્વ આત્મસ્થિરતા આરાધકે–ચતુર્વિધ સંઘને માટે પર્યુષણ પર્વની પ્રવૃત્તિ કરી છે–એટલે કે કાંઈ નહિ તે વર્ષમાં આઠ દિવસ તે આત્મતિ ઈચ્છક વર્ગે અવશ્ય ધ્યાનાદિક ધાર્મિક ક્રિયાઓ સામાયિક, પ્રતિક્રમણ, પૂજન, વ્રત, ઉપવાસ, પ્રત્યાખ્યાન વગેરે કરવાં જેઈએ, એ કરવાને હેતુ ફક્ત આમથિગ્સ–પર્યુષણાજ છે. સામાયિકમાં તે પ્રત્યક્ષ રીતે સમભાવમાં આવવું જ જોઈએ. પ્રતિકમણમાં પણ આત્માભિમુખ પગલાં ભરવાં જ જોઈએ. પૂજનમાં પણ સંદર્ય દ્વારા મન:શાંતિ પ્રાપ્ત કરી આત્મધ્યાન કરવું જોઈએ. ઉપવાસાદિના પ્રત્યાખ્યાનને હેતુ તે સ્પષ્ટ છે કે એથી શરીર સ્થિર થતાં મન શાંતિ સાંપડે છે. ઉપવાસાદિને હેતુ મુખ્ય તે એવો છે કે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે એટલો પુરૂષાર્થ કરે કે ખાવું પણ નહીં, પીવું પણ નહિ, બલવું ૫. શું નહિ, પરંતુ કેવલ આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતાની પ્રાપ્તિ કરવી. આવી રીતે જે પ્રત્યાખ્યાને થાય છે તે વિશેષ સફળતા વાળાં ગણી શકાય. અંધપરંપરાએ લેલેલોલ તે મિથ્યા મતિઓ એટલે આત્મજ્ઞાન વિમુખે કુટે છે. અંધપરંપરાએ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કરનારે પણ વખતે, કોઈ પણ વખતે નથી કરતા તેમના કરતાં ઠીક લાભ મેળવતા જણાય છે. શરૂઆતમાં દેખાદેખીએ અનુકરણ કરતાં શીખે પછી તે સાથકને રવતવિયારનું સ્કુરણ થશે અને સુધરશે. જેઓ દેખાદેખીમાંથી સત્ય રસ્તા ઉપર આવે છે તેમની તે બલીહારી છે. જગતને ઘણે ભાગ તે આખી જીંદગી દેખાદેખીમાં જ પૂર્ણ કરે છે, એટલે કે કેવળ અંધ પર પરાએ ગાડું ચલાવે છે કે ઠીક છે પર્યુષણ પર્વ આવ્યાં છે માટે લેકની દેખાદેખીએ નિયમ પ્રમાણે પ્રતિક્રમણદિ કરવાં અને એકાદ બે ઉપવાસ કરી નાંખવા, વળી એકાદ વખત સાકરની લેણી કરવી અને બહુ તે એકાદ પૂજા ભણાવવી એટલે બસ પર્યુષણ પર્વની સમાપ્તિ થઈ, પર્યુષણ પર્વને હેતુ પૂર્ણ થયે. જે કે આવી પ્રવૃત્તિ પણ કેટલીક વખત લાભદાયક થાય છેતથા તેઓ તે રસ્તેથી પણ પરંપરાએ કેટલી ધર્મ પ્રવૃત્તિના પુણ્ય પ્રતાપથી આગળ વધી શકશે એ વાત સાચી છે. અંદગીને ભરોસો નહિ હોવાથી પરમ શાન્તિને આપનારી આત્મજ્ઞાનીઓની વાણીને તરત ગ્રહણ કરવી પ તેમાં પ્રમાદ કરે નહિ જોઈએ. કેટલાકની માન્યતા એવી છે કે આગળ ઉપર સમજાશે. એકડા પછી બગડે હાય, આ વાત સાચી છે પણ તેથી વિલંબ તે કરે નહિ જોઈએ. ગરમ જેવા મહાપુરૂષને પણ શ્રી વીતરાગદેવ મહાવીરને ઉપદેશ દેવાની જરૂર જણાતાં શ્રી ઉત્તરાધ્યયનમાં ફરમાવ્યું છે કે, "कुसग्गे जइ ओस बिंदुए थोवं चिटइ लंबमाणए । एवं मण्डणाय जीवियं समयं गोयम मा पमायए"॥ દર્ભને અગ્રે જેમ જલબિંદુ અલપકાળ રહી ખસી પડે છે, તેમ મનુષ્યનું આ યુષ્ય અસ્થિર છે માટે હે ગૌતમ (આત્મજ્ઞાન મેળવવામાં) ક્ષણ પણ પ્રમાદ કરે નહિ. મતલબ કે અપ્રમત્ત થવું, અથૉત્ આત્મધ્યાનની સુરતા તુટવા દેવી જ નહિ. ભાવાર્થ એ છે કે આત્મવિશ્વાન દ્વારા વગર વિલંબે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવી પરંતુ અંધ પરંપરાએ ચાલવું નહિ. જગતને ઘણે ભાગ અંધપરંપરાએ એટલે કે સ્વાશ્રયે નહિ કિંત પરાશ્રયે ચાલતે જોઈને ભગવાન સૂત્રકારને પણ શ્રી સૂત્રકૃતાંગ-સૂયડાંગજીમાં ઊપદેશવું પડ્યું છે કે अंधो अंधपहं णितो दूर मद्धालु गच्छइ । आवजे उपहं जंतुं अडवा पंथाणुगामिण ॥ જેમ કોઈ અંધ બીજા અને દૂર લઈ જાય તે પણ તે અંધ ઉન્માર્ગે પડે અથત અન્ય માર્ગે જાય પણ વાંછિત સ્થળે ન જાય એટલે કે પોતે અને બીજા Page #527 -------------------------------------------------------------------------- ________________ પરિષદ પર્યુષણ પર્વ અધિકાર ૪૮૯ અવળે માર્ગે જાય તેમ આત્મજ્ઞાન રહિત ક્રિયા કરનાર અજ્ઞાનીઓને તે અંધપરંપરા માર્ગ છે. તે મુક્તિને અનુકૂળ થાય નહિ. ભાવાર્થ એવો છે કે કાંઈ નહીં તે વર્ષમાં આઠ દિવસમાં અવશ્ય આત્મસ્થિરતા,પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે જોઈએ. આ હેતુ લક્ષમાં રાખીને જ પર્યુષણ પર્વની પ્રવૃત્તિ અનાદિ કાલથી ચાવી આવે છે અને અનંત કાલ સુધી દિગ્વિજય સાથે ચાલશે. આઠ દિવસની આત્મસ્થિરતા માટે જ સમુદાય એકઠા થઈ, સવારમાં પ્રતિક્ર મણ, સામાયિક, પૂજન કરે, પઠન પાઠન કરે કરાવે, ગાય, આનંદમાં નાચે, નૂતન વસ્ત્રાભૂષણ ધારણ કરે, આત્મધ્યાન ધરે, ગાવું, નાચવું, પૂજવું, ભણવું વગેરે આ ત્મધ્યાનનાં અંગભૂત છે. કારણ કે ગાવા વગેરેથી પ્રેમ ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થયેથી આત્મધ્યાન થઈ શકે છે અને આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય છે. આત્મસ્થિરતાની પ્રાપ્તિ એજ પર્યુષણ જાણવું. પયુંષણ પર્વ કહેવાનું કારણુ-પર્વ એટલે ઉત્સવ કે આનંદના ખાસ દિવસ, આઠ દિવસે પણ ઊત્સાહપૂર્વક, આનંદપૂર્વક, સ્થિરતાપૂર્વક ઉજવ વાના હેઈ તેમને મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એ આઠ દિવસે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધી મુકરર કરેલા છે. પર્યુષણ પર્વ માટે શ્રાવણ ભાદ્રપદ માસ પસંદ કરવાને હેતુ – પ્રાચીન કાળથી આત્મસ્થિરતા–પયુંષણ-માટે એટલે આત્મસ્થિરતા કરવા સારૂ તથા અગાઉ તેવા આત્મસ્થિરતાવંત થઈ ગયા તેમની યાદગિરિ સારૂ, એકઠા મળી ને પરમાનંદમાં પર્યુષણ પર્વ ઉજવવા માટે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધીના દિવસે નક્કી કરાયેલ છે. એ દિવસે નક્કી કરવામાં પણ મહાન રહસ્વ રહેલું છે. એ નિયમ છે કે આ મસ્થિરતા સંપ્રાપ્ત કરવા માટે દેશકાલ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. દેશ માટે ભરતક્ષેપ ઉતમ સાધન છે અને તેમાં પણ સિદ્ધક્ષેત્ર સમીપવતી સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ ઉત્કૃષ્ટ દેશ છે. કાલ ઉપર દષ્ટિ ક. રતાં સ્પષ્ટ સમજાય છે કે શિઆલાની ઋતુ સારી છે પણ તેમાં અનહદ ઠંડી પડવાને લીધે મનુષ્યમન આત્મધ્યાનમાં સ્થિર નહિ થતાં, તે મને મય ચક્રનું થડી તરફ ખેં ચાણ થશે એટલે કે ઠંડી છે તે પણ આત્મધ્યાનની સર્વોત્કૃષ્ટ સાધનામાં કેટલીક વખત અંતરાયભૂત થવા સંભવ રહે છે. ઉનાળામાં અતિ ઉષ્ણુતાને લીધે લેહી ઉ. કળવાથી રવાભાવિક રીતે ચિત્તમાં વ્યગ્રતા રહ્યા કરે અને તેથી પણ આત્મધ્યાનમાં મનની-વિલયતા થઈ શકવી દુર્લભ છે. જે શીત અને ઉષ્ણકાલના સમભાવમાં કાલ હોય તે તે ચગ્ય ગણાય. આષાઢ મહિનાથી ચોમાસું બેસે છે ત્યારથી જગતમાં શાંતિ થાય છે, ઠંડી અને ઉષ્ણતાનું સમ પ્રમાણ થવાથી મન પણ શાંત થાય છે. આ ઋતુને Page #528 -------------------------------------------------------------------------- ________________ ષક વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ અતિ લાભ લેવા માટે મુનિરાજો અને મહાત્મા પુરૂષ તે ચાતુર્માસ-અશુદ્ધિ૧૫થી આત્મધ્યાન ધરવા એક સ્થળે મા રહે છે. પરંતુ ગ્રહ છે કે એની ઉપર પિતા.. ના બાહબલે કમાઈ પોતાના કુટુંબનું પિષણ કરવાનું તથા દેશનું કપાળુ કરવાનું જોખમ રહેલું છે. તેઓ ચોમાસાના ચાર માસ કાયમ રીતે આમિયાન બધિર શકિ નહીં માટે તેવાએ સારૂ એ માસાની લગાગ અધી મેચમાં જતાં એટલે શ્રાવણ ભાદ્રપદ માસની સંધિમાંતદ્દન સમશીતોષ્ણ મસમના દિવસે નક્કી કરેલા છે. આ દિવસે એવા છે કે વખતે ગૃહસ્થને ઘણું કામ હોતું નથીએટલે કે લગભગ નવરી મેસમ જેવું હોય છે. આ મોસમના મેલપાણી સારાં જઈ લેકનાં ચિત્ત વ્યવહાષ્ટિએ પણ રિથર હેય છે, ઉલ્લાસમય હોય છે. પૂર્ણ વરસાદ-પાણીથી થ. યેલ સંતેષને પરિણામે તેઓ બે પૈસા ખર્ચવામાં પણ છુટ લઈ શકે છે. એ ઉપ રાંત આ સમયે વાતાવર પણ સ્વચ્છ હોય છે, હવા નિગી હોય છે. આવાં કાર ને લીધે તે વખતે બાહ્યાભંતર મનની સ્થિરતા સ્વાભાવિક હોય છે, અને તેમાં આવું સત્સંગાદિ નિમિત્ત દ્વારા આત્મધ્યાન કરવામાં આવે તે પછી મન શાંતિની અપૂર્વતા માલુમ પડે અને આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય એમાં નવાઈ નથી એ હેતુ લક્ષમાં રાખીને જ શ્રાવણ-ભાદ્રપદ માસની સંધિમાં પર્યુષણ પર્વ ઉજવવા માટે પ્રાચીનકાળથી નિર્ણય કરાયેલ છે. જુઓ પેગ સાધક પુરૂષ અતિ ઉષ્ણુ તેમ-અતિ શીતકાલમાં જોઈએ તે ગં સાધી શકતા નથી પણ સમશીતેણમાં જ સાધી શકે છે. આત્મસ્થિર પર્યુષણ એ પણ ગજ છે, તે આત્મસ્થિરતા કે જે યોગનું ફલકે પરિણામ છે તે તે સમશીતોષ્ણમાં સાધ્ય કરવું જોઈએ તેમાં નવાઈ નથી. માટે જ દેશકાળા ધ્યાનમાં રાખીને પર્યુષણ માટે શ્રાવણું-ભાદ્રપદ માટે સની સંધિ પસંદ કરેલી છે. સાથે અને પયુંષણ કલ્પ. શ્રી કલ્પસૂત્ર તથા સ્થાનાંગદિને વિષે સાધુના મુખ્ય દશ કહ૫ એટલે આચાર કહા છે, તે પૈકી દશમું પર્યુષણ ક૯પ કહેલું છે, જુએ શ્રી સ્થાનાંગ સૂત્રમાં “વોસ વે” પર્યુષણ કલ્પ ઠાણે દશમ) કહેલ છેતેમાં પર્યુષણને અર્થ સ્થિરતા બતાવ્યા છે. એક સ્થળે સ્થિર થવુ તે પર્યુષણ ક૫. સાધુએ ચતુર્માસમાં એક સ્થળે સ્થિર રહી આત્મરિયરતા સાધવી તે સાધુને પયુષણકલ્પ છે* આત્મસાધક સાધુ મુનિરાજે ચાતુમસ રૂપ પર્યુષણમાં પૂર્ણ રીતે આત્મસાધન દ્વારા આત્મસ્થિરતાને પ્રયાસ કરે છે તે એટલે સુધી કે એ સ્થળ છોડીને બીજે. ગામ તેઓ ખાસ ઉપસર્ગ સિવાય જતાજ નથી. તેની ઈચ્છા અન્યનામ જવાની થાય તે તેમને માટે અધિકાર પરત્વે શાસકારોએ ના પાડેલી છે. આ દિવસમાં સાધુ મુનિરાજે પણ શ્રાવકેને પણ મદદરૂપ થઈ પડે છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧ પરિચ્છેદ પષણ પર્વ-અધિકાર. પર્યુષણ પર્વ અને શ્રાવકો. આઠ દિવસનું પર્યુષણ પર્વ શ્રાવકોએ પરમ શાન્તિમાં વ્યતીત કરવું જોઈએ. પ્રાચીનકાળથી આ પર્વમાં અવકે વ્રત પ્રત્યાખ્યાન કરે છે. દાન, શિયલ, તપ અને , ભાવના ભાવે છેતથા સાધુ-મુનિરાની વૈયાવચ્ચ કરે છે, એટલું જ નહિ તપસ્વી શ્રાવકેનું પણ પૂર્ણ ભાર્થી વૈયાવચ્ચ કરે છે. આ બધું જાતૃભક્તિ વધારવાનું - ખાસ સાધન છે. જગતમાં ભાઈચાર થાય તેજ શેક્ષતિ થઈ શકે છે. પર્યુષણ પર્વમાં શી રીતે વર્તવું જોઈએ? આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખવે, સઘળા જીવ, ભૂત, પ્રાણ, સત્વ તરફ અભેદ દષ્ટિ ખવી, દરેક તરફ પૂર્ણ પ્રેમની - નજરે જોવું. એવી ભાવના રાખવી કે અખિલ વિશ્વમાં સઘળે આત્મસ્વરૂપ જ છે માટે કેની તરફ રાગદ્વેષ કર, સઘળે મારાંજ રૂપ છે. મારે, ઈશ્વરને અને અખિલ વિશ્વના પ્રાણીઓને અભેદ છે. કેઈ ભિન્ન નથી જ, એમ જાણું દરેક પ્રતિ પ્રેમ રાખ. મનમાં આંનદમય રહેવું. ઝાઝું બોલવું નહિ, પણ આત્મ ધ્યાન કરવું. આત્મધ્યાનની અનુકુળતા માટે ડું ખાવું, ઉપવાસ કરવા, પ્રત્યા- ખ્યાન (નિયમ) કરવા અને બંને વખતે ધ્યતિક્રમણ (આસનજયાદિ માટે ? કરવાં જિનદેવદર્શન પૂજન કરવાં. મુનિરાજે .પ્રતિ ઈશ્વર તુલ્ય, ગુરૂભકિત અને - ધર્મબંધુ તરફ ત્રાતૃભાવ રાખીને અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખી વર્તવું. ટુંકામાં કહીએ તે પર્યુષણ પર્વના આરાષકે પરમશાંતિ પૂર્વક દરેક ભૂત તરફ આત્મભાવ રાખીને વર્તવું અને આત્મધ્યાનને દેર તૂટવા દેવા નહીં દેર ન તૂટે તેટલા માટે તેને મદદ કરનારા સામાયિક પ્રતિકમણુદિ બાવશ્યક ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. જેને ન આવડતી હોય તેણે સમભાવથી બીજા પાસેથી વણ કરી તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. ઉત્તમ અધિકારીએ અંતર્મુખ ઉપગ ન ભૂલવું જોઈએ અને સાધારણ અધિકારીએ. અતુર્મુખ ઉપયોગ કરવા સતત પુરૂષાર્થ કરવો જોઈએ. ટુંકામાં કહીએ તે આત્માભિમુખવૃત્તિ રાખીને વકર્તવું એ શ્રમ અને શ્રવણોપાસકેનું પર્યુષણ પર્વમાં પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. અર્થાત પર્યુષણ પર્વમાં કેવળ આત્માભિમુખ વૃત્તિ રાખીને વર્તવું જોઈએ. પર્યુષણ પર્વના લાભ આ પર્વથી મનુષ્યમાં અધીનતાને ગુણ પ્રાપ્ત થાય છે. જીવાનિ અમાવાથી મનમાં દીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલય દ્વારા સંદર્યનું -જન થતાં પ્રેમ પ્રકટ થાય છે. નિત્ય પ્રત્યે સામાયિકાદિકથી આસન જ્ય થવાં પ્રા , મેનેજય કરી શકાય છે, અભેદ ભાવના ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી કલપસૂત્રાદિક દ્વારા મહાવીરાદિ Page #530 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ સત્ર મહપુરૂષના જીવનચિત્રનું શ્રવણ થતાં શી રીતે વર્ત્ત ન કરવાથો મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, તેપણુ સમજી શકાય છે. પર્યુષણ પર્વમાં સાંવત્સરિક મતિક્રમણ, સર પ્રતિક્રમણમાં પ્રતિ એટલે સામાં અને ક્રમણ એટલે પગલાં ભરવાં અતિમા સામે કે આત્માભિમુખ` પગલાં ભરવાં તે પ્રતિક્રમણ. પ્રતિ એટલે ઉલટાં અને ક્રમેણુ એટલે પગલાં ભરવાં અત્યંત ખહિકૃતિથી ઉલટા એટલે 'ત? મુખ પગલાં ભરવાં કે અંતર્દષ્ટિ રાખવા માટે પુરૂષાર્થ કરવા તે પ્રતિક્રમણુ, પ્રતિના અથ સામે (થવુ') લેતાં આત્માવિમુખ વૃત્તિની સામે થઇ કે તેના પરાજ્ય કરીને આત્માભિમુખ પગલાં ભરવાં એવાજ ભાવાર્થ થઈ શકે છે. જેએ આખા વર્ષ માં એક અઠવાડીમાના સવાર સાંજ મળી એ પહેાર આત્માભિમુખ વૃત્તિ ન રાખી શકતા રાય, તેવા અધિ કારીએ વર્ષામાં એક દિવસના સાંજને એક સમય તા અવશ્ય પ્રતિક્રમણ એટલે આત્માભિમુખ વૃત્તિ રાખવા પ્રયાસ કરવા સારૂ પ્રતિક્રમણ કરવું જોઇએ, આત્માભિમુખ વૃત્તિના વષઁ વર્ષ પ્રતિ એકજ વખતને. પ્રાસ હાઇ આને સાંવત્સરીક પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણ વખતે હંમેશાં જેએ પ્રતિક્રમણ કરે છે તે તથા બીલકુલ જેએ નથી કરતા તે તમામ મળીને આત્મજ્ઞાનના પ્રકા શક પરમશાંત શ્રીસદ્ગુરૂની સાક્ષીએ આખા વર્ષના પાપાંના પશ્ચાત્તાપ કરીને હવે પછી તેવાં અપકૃત્યે નહિ કરવા મનમાં નિર્ણય કરવામાં આવે છે. આખા વર્ષમાં જગદભિમુખવૃત્તિ રાખવાથી જે કલ્પનામય સૃષ્ટિને અનુભવ થયા ડાય તે રૂપ જે પાપ લાગ્યાં હોય તે આબાભિમુખવૃત્તિ દ્વારા વિલય કરીને હવે પછી જગાભિમું ખ વૃત્તિ નહિં કરતાં બનતાં સુધી આત્માભિમુખવૃત્તિ રાખવાના દૃઢ નિશ્ચય ક રવામાં આવે છે એજ સાંવસરિક પ્રતિક્રમણના હેતું છે અને તે સર્વમાન્ય છે. જ ગદભિમુખવૃત્તિને રેકવી વિલય કરવી અને ભાષાભિમુખવૃત્તિના આદર કરવા તે પ્રતિક્રમણુ. શ્રી સ્થાનાંગ સૂત્રમાં પણ આર્થવદ્વારા કે જગદશિમુખવૃત્તિને કવી તે પ્રતિક્રમણ કહેલું છે જુએ “ વૈવિષે કિમને” પ્રતિક્રમણ પંચવિધ કીધેલુ છે. ગાવવવાર પતિમને ” આશ્રવદ્વારબહિવૃત્તિ-રોકવા રૂપ પ્રતિક્રમણ મિચ્છા ડિમળે. ” મિથ્યાત્વ દેહ બુદ્ધિ `પ્રતિક્રમણુ કરવુ, માય મિળે કષાયને પ્રતિક્રમવાં, બેના પવિમળ મન, વચન અને કાય યેળને પ્રતિક્રમવાં, માનચિત્રમને ભાવપ્રતિક્રમણ કરવું. 66 ઉપર પ્રમાણે અને શ્રમણોપાસÈાએ સાંવત્સરિક પ્રતિક્રમણ ક્રૂરજીઆત કરવાનુ ઢાઇ, તે પ્રતિક્રમણ અવશ્ય પરમભાવ પૂર્વક કરવુ અને સ જીને શુદ્ધાંતઃકરણ પૂર્વક ગદગદ ક કે થઇ ખમાર્ચીને સત્ર અભેદભાવને લાવીને નિ. જસ્વરૂપમાં લીન થઇ જવુ એજ સાંવત્સરિક પ્રતિક્રમણુના હેતુ છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પણું પર્વ અધિકાર પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે. જેમાં મુખ્ય દિગબર અને શ્વેતાંબર એવા બે વર્ગ પિકી દિગબંર અને શ્વેતાંબરેના પર્યુષ સાથે નહિં થતાં આગળ પાછળ-થાય છે પણ તેજ ઋતુમાં થાય છે. વેતાંબરામાં દેરાસર વાળા શ્વેતાંબરે અને સ્થાનકવાસી ઢંઢક શ્વેતાંબરને ચોથ, પાંચમને તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરમ (દેસર વાળમાં) પણ અં ચલિક પાયદ, તપચ્છ, ખરતર ગચ્છવગેરેમાં ચોથ પાંચમ વિગેરેની આ જાજ ‘તકરાર લેવામાં આવે છે દિગબર પેતબંરેમી પયુંષણદિ માટેની તથા શ્વેતાંબરની અંદર અંદર ચેથ પાંચમ ગેરીની નકામી તકરાર ચાલ્યા જ કરે છે. આ તકશરે વાર્દથી અંત આવવાં જ નથી. જેઓ પરમપૂજપતમ શ્રી આનંદઘનજી. મહારાજ પણ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરાર કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશે છે કે “વસ્તુ વિચારે વાદપરંમપરા પાર ન પહોચે કેય” અને સુએ વિચારવું જોઈએ કે આત્મસ્થિરતા થાય ત્યારે જે પર્યુષણ જાવું, ભલે ાથ હેય વા પાંચમહાઅતેથી શું!! પણ આત્મસ્થિરતા થવી જોઇએ. આત્મસ્થિતાથી મુક્તિ છે પણ એથ પાંચમથી જ ખાસ મુક્તિ થાય છે એવું કશું નથી. મંડલના માણસે એકઠા થઈ ભલે પિતાની મુકરરતા પ્રમાણે કેટલાક ચોથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પંદર દિવસ આગળ પાછળ ભલે કરે, પણ ગમે તે ઉપાયે આત્મસ્પિ રતા થવી જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આંત્મસિરિતા થયા છે કે કેમ એ જોવાનું છે કેટલેક સ્થળે તે ચેથ પાંચમના વાદવિવાદને તકકારનું રૂપ આપીને પર્યુષણ પર્વને - અશાંતિમય બનાવી દે છે, કેટલેક સ્થળે તે અત્યંસ્થિરતા મેળવવાને-સમયે એટલે પર્યુષણ પર્વમાં આખા વર્ષની નાત જાતની દેરાસરની કે ઉપાશ્રયદિની તકર, પ્રતિકમણું કરવાના સ્થાનમાં જાહેર રીતે ઉખેળીને નકામી ચેવટે કરવામાં આવે છે તે અને તેમાંથી છેવટે કwઆ પણ થયા વગર ભાગ્યે જ રહેવા પામે એવું કવરૂપ પકડાય છે. જો કે વ્યવહાર સાચે છે પણ તે પર્યુષણમાં ઉખેળવાને નપી. પર્યુષણમાં તે દરેકે જીવેને ખમાવીને પરમશાંત બની આત્માભિમુખ ઉપગ રાખવા શીખવું જોઈએ. જે એ પ્રમાણે રાજષના મૂલભૂત તકરારે તજી દઈને કેવળ આભાભિમુખ વૃત્તિ રાખીને શ્રી વીતરંગ દેવે પિતાના અભેદ માર્ગમાં પ્રરૂપેલ શ્રી પયુષણ પર્વનું પરમ પ્રેમ પૂર્વક ઉજવણું કરવામાં આવે તે જ પર્યુષણ પર્વની સફળતા થઈ અનુભવાશે. બાકી તકર માટે તે આખુ વર્ષ તૈયાર છે ને!!! ચેથ પાંચમ કે બીજા વાર્ષિક ઝગડા તજને શાંત ચિત્તે આત્માભિમુખ વૃત્તિ રાખી વર્તવું. થ અને પાંચમ ભિથશે તો બે દિવસ ધર્મધ્યાનનું વાતાવરણ પ્રવર્તશે વળી પંદર દિવસ પછી પર્યુષેણ થશે તે એ પણ કિશુંભ-માંગલિક દિવસ તરીકે ગણાશે. એ દિવસ ધર્મસ્થાનો હેઈ સુષ્ટિના સંદર્યમાં વૃદ્ધિ કરનારા Page #532 -------------------------------------------------------------------------- ________________ કચારયાત માહિત્ય સંગ્રહ, થશે. માટે એ નકામી તકરારો કેસુણાતીતે આસાહિત કરનારી તે નથી જ. - ભલે થે, પાંચમે કે, પંદર દિવસ પછી કરે પણ આત્મણિરતા થશે તે જ તેમને પર્યુષણ પર્વનું ફળ સંગ્રામ સારા પ્રમાણમાં થયું જાણવું. છેવટે બેધ. આવિષયમાં ઘણુ સમજવાનું છે તથા કહેવાનું છે તેને સાર, અપમન્સ સજાવ્યો છે. આ સર્વ પર્વાધિરાજ માંગલિક પર વર્ષમાં એક જ વખત આવે છે. માટે સંપર્ણ ભાવથી ઉજવવું, ઢાર્મિક ક્રિયાઓ ઉત્સાહ પૂર્વક કરવી અને ભાઈ ચાર વધે, અભેદ હષ્ટિ થાય, સતત આત્મશિમુખ ઉપયોગ રહ્યા કરે તેમ વર્તન ચલાવવું. શ્રી તિરાગને આ માર્ગ આત્મજ્ઞાનમય છે. પણ આ કાંઈ કીયા પંથ થી. 1. સૂર્યની અભેદપ્તિ થઈ શ્રી વીતકાગદેવે ભાખેલા અભેદ્ય માર્ગ દ્વારા સમાધિ માગ પાણીને પ્રરમ શાન્તિમાં સકલવિશ્વ વિરામ એજ ઈચ્છા આપ્રણે પર્યુષણ પર્વનું ગારવા અને તેમાં આચરવા એnય કર્તાહર્ભવતાં આ અધિકાર સંપૂર્ણ રાજવામાં આવે છે. द्रव्य शौच-अधिकार. પરાધમાં થતી તપ ક્રિયાથી આંતરશુદ્ધિ થાય છે. પરંતુ આમાની નિકળતા માટે બાહ્ય શુદ્ધિની પણ તેટલી જ જરૂર છે કેમકે બાહા વાતાવરણ અને : રજકણેકની અસર આત્મશુદ્ધિ ઉપર અસર કરી શકે છે, તે જ કહ્યું છે કેપૌવનકસલવાર અર્થાત હમેશાંશુદ્ધિમાં પ્રયત્નવાળ રહેવું જોઈએ. આલા| માટે બાહ્યશુતિ (શરીર શુદ્ધિ ના લક્ષણ દર્શાવવા આ દ્રવ્ય શૈચઅધિકારને - આરંભ કરવામાં આવે છે. નાન, કયાં ન કરવું. पे स्यादवसं स्वानं नयां चैवतु मध्यसम् । बाप्यान्तु वर्जयेत्स्नानं तड़ागे नैव कारयेत् ॥१॥ છવામાં ફનાન કરવું તે અધમ નદીમાં મધ્યમ, વાપી (વાવ) માં. વજી દેવા યેગ્યા અને તળાવમાં તે નાન કરવાની તદ્દન મનાવે છે. * * ૧ થી પુરાણ Page #533 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સ્નાન માટે અવાસ્થળી गृहे चैवोत्तमं स्नानं वस्त्रप्रतेन वारिणा । तस्माचं पाण्डवश्रेष्ठ गृहे स्नानं समाचर ॥२॥.. વરુણી ગાળેલા પાણી વડે ઘર આગળ જે સનાત કરવું તે ઉત્તમ છે માટે હે. ધરાજ, તું ઘરનાકર. ૨ સ્નાનમાં રાખવી જોઈતી સંભાળ पीज्यन्ते जन्तवो यैनं जळमध्ये व्यवस्थिताः । स्नानेन तेन किं पार्थ पुण्यं पापं समं भवेत् ॥३॥ હે ધર્મરાજ, જે સ્નાન કાથી જળમાં રહેલ જતુઓ પીડાય છે, તે નાનાકરવ થી ૪ ફળ? કેમકે તેમાં પુણ્ય અને પાપ બન્ને સરખાં થાય છે : સ્નાન કયારે અને કયાં ન કરવું? नास्नानमाचरवक्तो नातुरो न महानिशिप न वस्त्रैः सहनाजस्रं नाविज्ञाते जलाशये ॥ ભોજન કર્યા બાદ, રાગીઅસ્થામાં મધ્ય રાત્રિના સમયે, તમામ વ પહેરીને વારંમવાર એટલે દીવરમાં અનેકવાર વિજળાશયમાં (વાવ-કુવા તળાવ-નદી) વગેરેમાં સ્નાન કરવું નહીં. ૪ પર્શાસ્પશને દોષ કયાં નથી. देवयात्राविवाहेषु सम्भ्रमे राजदर्शने । सङ्गामे हमाचं स्पृधस्पृष्टि नदुष्यति ॥५॥.. દેવયાત્રાવરલ મેળા વગેરેમાં વિવાહમાં, ઉતાવળના સમયમાં, રાજાનમાં, સભા વગેરેમાં. લડાઈમાં, બજારના મર્ગમાં, સ્પર્શાસ્પર્શને દેકાનપી: ૫ ગળેલા પાણી વાપરવાની આજ્ઞા ના વાળને વારા િમાણવા सर्वामिनिकोकिष्णुना सहामोदो बार . વીગળેલા જળવડે જે પુરૂ માધવને નાના કર્ણવે છે તે તમામfપાપથી રહિત થઈને વિષ્ણુલોકમાં) વિષ્ણુની સાથે આનંદ પામે છે. ૭ ૦ નારદીય પુરાણ Page #534 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શનિ મહ. भावशोष अधिकार* આગળ જોયું તેમ બાહ્યશુદ્ધિ કૃતિકા તથા પાણી આદિથી થાય છે અને સુજ્ઞાન, સહર્શનઅને સરચારિત્ર વગેરે સાથ નથી અનરની“શુદ્ધિ થાય છે. આ પ્રમાણે બન્ને પ્રકારે શુદ્ધિની આવશ્યકતા છે છતાં કેટલાંક ટુંક કિવા મનુ બીજી આતર શુદ્ધિ ઉપર લા આપતા નથી અને પ્રથાની જલ વગેરેથી થતી શરીર શુદ્ધિમાં વધારે મરતું રહે છે અને તેથી જ પિતાના આત્માને શુદ્ધ થયેલ માને છે તેવા લેકેની એકપક્ષી પ્રવૃત્તિને સુધારવા બાહાકૃદ્ધિનું કારણ પણ છે એ વાત નિર્વિવાદ હેવા છતાં જે તેનું ખંડન કરવામાં નહિ આવે તે શમદમાદિથી થતી આન્તર શુદ્ધિ તરફ મનુષ્યનું લક્ષયબિન્દુ ખેંચાશે નહિં તેમ ધારી કાવ્યકાર મહાશર્ય પાણીથી થતી શુદ્ધિના ખંડન પુર:સર ભાવથી થતી શુદ્ધિને આ અધિકારમાં પ્રશંસનીય ગણે છે. બ્રહાયારિત સંસારથી-વિરક્ત એવા મહાત્માએને ખાસ હિતકર છે તેમ જાણી ભાશાચ અધિકારને.. અને આરંભ કરવામાં આવે છે. નિર્મળ જ્ઞાનથી શુદ્ધિ વનતિ –(૧-૨) संसारसागरमपारमतीत्य पूतं मोक्षं यदि वजितुमिच्छत मुक्तबाधम् । तज्ज्ञानवारिणि विधूतमले मन्नुष्याः स्नानं कुरुध्वममहाय जलाभिषेकम् ॥१॥ હે મનુષ્ય ! અપાર એવા સંસારરૂપી સમુદ્રને તરીને પીડા રહિત પવિત્ર એવા મોક્ષ (મુકિત)જો તમે પામવા ઈચ્છતા હો તે પાણીથી નાન (હાવા) ને ત્યાગ કરીને નિર્મળ જ્ઞાનરૂપી પાણીમાં સ્નાન કરે અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરો. ૧. સમ્યકજ્ઞાભિની આવશકતા. तीर्थेषु शुध्यति जलैः शतमामि धोतं नान्तर्गत विनियामलावलिप्तम् । चित्तं विचिन्त्य मनसेति विशुद्धमोधा सम्यत्ववपूससलिल कुरुताभिषेकम् ॥२॥ તીર્થનાં, પાણી- સેકડો વખત ધોવામાં ન આવે તે પણ વિવિધ પ્રકારના પાપના મળયી લિંપાયેલ અન્તરનું ચિત્ત શુદ્ધ થતું નથી. આ પ્રમાણે મનથી છે આ.ભાવશાચ અધિકાર વીતરાગી એવા મહામાઓને માટે વિશેષ કરીને છે૧ થી ૨૨ સુભાષિત રત્નસ દેહ. Page #535 -------------------------------------------------------------------------- ________________ - પરિચ્છેદ ભાવ શૌચ-અધિકાર. વિચાર કરીને હું શુદ્ધ જ્ઞાનવાળા પુરૂ ! તમે સમક જ્ઞાનરૂપી પાણીથી અભિષેક (નાન) કરે. ૨ ચારિત્રાભિષેકથી વિશેષ શુદ્ધિ. तीर्थाभिषेककरणाभिरतस्य बाह्यो नश्यत्ययं सकलदेहमलो नरस्य । . नान्तर्गतं कलिलमित्यक्षार्थे सन्तश्चारित्रवारिणिं निमजत शुद्धिहेतोः ॥३॥ તીર્થના પાણીમાં સ્નાન કરનાર મનુષ્યને બહારને આ સમગ્ર દેહને મલ નાશ પામે છે. પરંતુ અન્દર રહેલ (ચિત્તને) મલ નાશ પામતે નથી, એમ નિશ્ચય કરી હે સજજને ! પવિત્ર વારિત્રરૂપી પાણીમાં શુદ્ધિ (પવિત્રતા) થવાના કારણથી તમે નિમજજન (સ્નાન) કરે. ૩ જીનવચનામૃત સ્નાન શુદ્ધિ. सज्ज्ञानदर्शनचरित्रजलं क्षमोनि कुज्ञानदर्शनचरित्रमलावमुक्तम् । . : यत्सर्वकर्ममलमुजिनवाक्यतीर्थे स्नानं विदधमिहनास्ति जळेन शुद्धिः ॥३॥ (હે મનુષ્ય!) સત (સત્ય) એવાં જ્ઞાન, દશન, અને ચારિત્ર રૂપી જેમાં પાણી છે, જે ક્ષમા રૂપી દ િ( લહેર) વાળું અને જે (કુત્સિત) એવા જ્ઞાન, (કુઝાન) કુદર્શન અને કુચત્રિરૂપી મલોથી રહિત છે, એવા સર્વ કર્મના મલને નાશ કરનાર શ્રી જિન ભગવાનને વચન રૂપી તીર્થમાં તમે નાન કરે. કારણકે અહિં પાણીથી અન્તર શુદ્ધિ થતી નથી. ૪ પાણીની પ્રકૃતિ માટે શંકા. तीर्थेषु चेत्क्षयमुपैति समस्तपापं स्नानेन तिष्ठति कथं पुरुषस्य पुण्यम् । नैकस्य गन्धमलयोधुतयोः शरीरं दृष्ट्वा स्थितिः सलिलशुद्धिविधौ समाने ॥५॥ તીર્થોમાં સ્નાન કરવાથી જે સસ્ત પાપ નાશ પામતું હોય તે પુરૂષનું પુણ્ય કેમ ટકી શકે? એટલે જે પાણીને સ્વભાવ સુગંધી તેમજ દુર્ગધી બને પદાર્થને ધઈ નાખે છે. તે પછી તેમાં નાન કરનારાના પુણ્ય તથા પાપનું પણ તેમજ થવું જોઈએ. ૫ કેવળ સ્નાનથી શુદ્ધિ નથી. तीर्थाभिषेकवशतः मुगतिं जगत्यां पुण्यविनापि यदि यान्ति नरास्तदेतः । नानाविधोदकसमुद्भवजन्तुवर्गा बालत्वचारुमरणान्न कथं व्रजन्ति ॥ ६ ॥ પૃથ્વીમાં પુણ્યકર્મો વિના પણ જે મનુષ્ય તીર્થોમાં સ્નાન કરવાથી શુભ ગતિને પામતા હેય, તે નાના પ્રકારના પાણીમાં ઉત્પન્ન થયેલ જતુઓના સમૂહ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગત. બાલકપણાથી માંડી છેવટ મરણ પર્વ તેમાં રહે છે, તેઓ શા વાતે શુભ ગતિને પામતાં નથી? ૬ તેનું કારણ શું? यच्छुक्रशोणितसमुत्थमनिष्टगन्धं नानाविधं कृमिकुलाकुलित समन्तात् ।। व्याध्यादिदोषपलसमविनिन्दनीयं तद्वारितः कमिहर्च्छति शुद्धिमङ्गम् ॥७॥ જે શરીર શુક (પિતાનું વીર્ય ) રુધિર (માતાનું શકિત) આ બે તત્તમાંથી ઉત્પન્ન થયેલું છે અને એ તરફ ભિન્ન ભિન્ન પ્રકારના કૃમિ (કરમીયા) નામના જતુઓથી આકુલ છે. તથા તેગ વગેરે દેથી મલના ઘરરૂપ નિન્દાને પાત્ર છે તે શરીર પાણીથી જ કેમ શુદ્ધિને પામે ? ૭ શરીરની અશુચિના કારણે. गौशुचौ कृमिकुलैनिचिते शरीरं यदर्षितं मलरसेन नवेह मासान् । व!गृहे कृमिरिवातिमलावलिप्ते शुद्धिः कथं भवति तस्य जलप्लुतस्य ॥ ८॥ અત્યન્ત મલથી લિપ્ત (લિપાયેલ) એવા વિઝાગૃહમાં અને કૃમિ નામના જ—એના કુલથી ભરપૂર એવા અપવિત્ર ગર્ભસ્થાનમાં જે શરીર નવ માસ સુધી મલના રસથી વૃદ્ધિ ગત (મહે ટું) કરવામાં આવ્યું છે તે માત્ર પાણીમાં સ્નાન કરવાથી શુદ્ધ કેમ થાય? ૮ શરીર શુદ્ધિ માટે પાણુની અશક્તિ, निन्धेन वागविषयेण विनिःसृतस्य न्यूनोन्नतेन कुथितादिभृतस्य गर्ने मासान्नवाशुचिगृहे वपुषः स्थितस्य शुद्धिः प्लुतस्य न अलैः शतशोऽपि सः ॥९॥ નિકવાને પાત્ર વાણું પણ જેનું યથાર્થ કથન કરી શકે નહિં તેવા સાંકડા અને ઉંચાણ (ઉંડાણ) વાળા ગુહ્યસ્થાનમાંથી નિકળેલ, દુર્ગધ યુક્ત વગેરે મળમૂત્રથી ભરપુર, ગર્ભ રૂપી અપવિત્ર ઘરમાં નવમાસ સુધી રહેલ એવા શરીરને સર્વ પ્રકારના પાણીથી સેંકડે વખત સનાન કરાવવામાં આવે તે પણ તેની શુદ્ધિ થતી નથી. ૯ શરીર શુદ્ધિ માટે વિશેષ મુશ્કેલી. यनिर्मितं कुथिततः कुथितेन पूर्ण श्रोत्रैः सदा कुथितमेव विमुञ्चतेऽङ्गम् । __ प्रक्षाल्यमानमपि मुञ्चति रोमकूपैः प्रस्वदेवारि कथमस्य जलेन शुधिः ॥१०॥ જે શરીર દુર્ગધયુક્ત પાર્થોથી બનેલું છે, જે પોતે પણ દુર્ગધ પદાર્થોથી પૂશું છે, જે શ્રવણાદિ (કણું વિગેરે) ઈંદ્રિય વડે નિરંતર દુર્ગધને જ મૂકે છે, તથા જે શરીર પાણીથી ધોયું છતું પણ રમના છિદ્રમાંથી સ્વેદજળને મૂકે છે તેવા આશરીરની પાણીથી કેમ શુદ્ધિ થાય? અથૉત્ નજ થાય. ૧૦ Page #537 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ભાવૌચ-અધિકાર. શરીર સ્પર્શથી જળની અશુદ્ધિ दुःखेन शुध्यति मशीवटिका यथा नो दुःखं तु जातु मलिनत्वमितिस्वरूपम् । नाङ्गं विशुध्यति तथा सारिलेन धौतं पानीयमेति नु मलीमसतां समस्तम् ॥११॥ વિતર્ક થાય છે કે–મશીવટિકા (કાજળ શાહીની ગોળી અથવા કાયેલ) ઘણા શ્રમથી પાણી વડે ધેવામાં આવે તે પણ જેમ તે ઊજવલ થતું નથી, પરંતુ શ્રમ ફેટ જાય છે તેમ પાણીથી ધેયેલું અંગ શુદ્ધ થતું નથી પરંતુ છેવાથી બધું પાણી મલિનપણને પ્રાપ્ત થાય છે. ૧૧ " પાણીમાં રહેલ અશુદ્ધ તો. આશારાત: વત્તા નહિમળે તત્ર ધાવમમુરામાવત્તિના नानाविधावनिगताशुचिपूर्णम! यत्तेन शुद्धिमुपयाति कथं शरीरम् ॥ १॥ જે પાણી આકાશમાંથી પડેલું છે. તે નદી વગેરેના મધ્યમાં આવીને અને ત્યાં ઉત્પન્ન થયેલ મલેથી લોંપાઈ ગયેલું છે, તેમ પૃથ્વીમાં રહેલી નાના ( ભિન્ન ભિન્ન) પ્રકાથી અપવિત્ર ચીજથી પૂર્ણ છે. તે પાણીથી શરીર કેમ શુદ્ધ થઈ શકે? - સુંદર ગુણેમાં પણું શરીર સ્પર્શથી ખામી. मालाम्बराभरणभोजनमानिनीनां लोकातिशायिकमनीयगुणान्वितानाम् । हानि गुणा झटिति यान्ति यमाश्रितानां देहस्य तस्य सलिलेन कथं विशुद्धिः ॥१३॥ જે શરીરને આશ્રય કરવાથી પુષ્પમાળા, વ, ભૂષણે, ભજન અને માનવાળી સ્ત્રીઓ આ લોકમાં સુન્દર ગુણવાળા ગણવા છતાં પણ તેના તે ઉત્તમ ગુણે તુર્ત નાશને પામે છે, તે શરીરની પાણીથી કેમ શુદ્ધિ થઈ શકે? ૧૩ પાપ પ્રક્ષાલન માટે જળની અશકિત. जन्विन्द्रियालमिदमत्र जलेन शौचं केनापि दुष्टमतिना कथितं जनानाम् । यद्देहशुद्धिमपिकमल जलं नो तत्पापकर्म विनिहन्ति कथं हि सन्तः ॥१४॥ અહિં પાણીથી કરેલું આ એક શૈચજ મનુષ્યના મલિન ( ત્પાદક) જન્તઓ તથા ઈન્દ્રિયજન્ય પાપ કર્મને નાશ કરે છે એટલે જતુઓને ઉપન્ન થવા દેતું નથી તેમ ઈન્દ્રિઓને વશ કરે છે, એમ પણ કઈ પુરૂષે કહ્યું છે. પરંતુ પ્રથમ જણાવ્યા મુજબ જે જળ શરીરની શુદ્ધિ કરવાને સમર્થ નથી, તે હે સર્જન, મહાશ ! પાપ કર્મને કેમ હણી શકે? ૧૪ Page #538 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય જગ્રહ, જળથી શરીરશુદ્ધિ માટે અસંભવ. मेरूपमानमधुपवजसेविसन्तं चेन्जायते क्यिति कञ्जमनन्तपत्रम् । कायस्य जातु जलतो मलपूरितस्य शुद्धिस्तदा भवति निन्द्यमलोद्भवस्य ॥१५॥ મેરૂ પર્વત સમાન ભ્રમરાઓના સમૂહથી જેનો એક છેડે સેવાયેલ છે એવું અનન્ત પત્રવાળું કમલ જો આકાશમાં ઉત્પન્ન થાય તે કદાપિ મલમૂત્રથી પૂર્ણ નિ નાયુક્ત મળેથી ઉત્પન્ન થયેલ શરીરની પાણીથી શુદ્ધિ થાય! ૧૫ જ્ઞાનજળથી આત્મશુદ્ધિ किं भाषितेन बहुना न जलेन शुद्भिर्जन्मान्तरेण भवतीति विचिन्त्य सन्तः । त्रेधा विमुच्य जलधौतकृताभिमानं कुर्वन्तु बोधळिलेन शुचित्वपत्र ॥ १६ ॥ બહુ કહેવાથી શું, પાણીથી સ્નાન કરવાથી બીજે જન્મ પણ શરીરની શુદ્ધિ થતી નથી એમ વિચાર કરીને સન્ત મહાત્માએ ત્રણ પ્રકારે (કર્તા, કાયિતા, અનુદિતાએ) કરીને પાણીથી શુદ્ધ થવાના કરેલા અભિમાનને છોડીને અત્ર જ્ઞા નરૂપી જળથી સ્વકીય આત્મશુદ્ધિ કરે. ૧૬ અષ્ટકર્મની શુદ્ધિ માટે ત્રિપુટીમંત્ર. दुष्टाष्टकममलशुद्धिविधौ समर्थे निःशेषलोकभवतापविधातदक्षे । सज्ञानदर्शनचरित्रजले विशालशौचं विदध्वमपि विध्यजलाभिषेकम् ॥१७॥ હે સજજને! પાણીમાં શૈઅને ત્યાગ કરીને દુષ્ટ એવા * આઠ પ્રકારના કર્મની શુદ્ધિ કરવાના વિધિમાં સમર્થ, સમગ્ર લેકના સંસારના તાપને નાશ કરવામાં ચતુર એવા સત્ (સત્ય) જ્ઞાન, સદર્શન, અને સચ્ચારિત્રરૂપી વિશાળ પાણીમાં શેચને કરે. ૧૭ જ્ઞાનજળનું પ્રક્ષાલન. निःशेषरापमलबाधनदक्षमय॑ ज्ञानोदकं विनयशीलतटद्वयाढयं चारित्रवीचिनिचयं मुदितामलत्वं मिथ्यात्वमीनविकलं करुणाधगाधम् ॥१०॥ સમગ્ર પાપના મલને નાશ કરવામાં ચતુર, પૂજવા ગ્ય, વિનય અને શીલ એ બે કાંઠા સુધી ભરેલું, ચારીત્ર રૂપી લહેરોના સમૂહવાળું, આનન્દ યુક્ત જેમાં નિર્મલપણું છે. અને મિથ્યાત્વ રૂપી માછલાંઓથી રહિત, કરૂણું વગેરે ઉત્તમ ગુથી અગાધ એવું જ્ઞાનરૂપી પાણી છે. ૧૮ જ્ઞાનાવરણ ૧ દર્શનાવરણ ૨ વેદની ૩ મોહની ૪ આયુષ ૫ નામ ૬ ગોત્ર ૭ અને આમું અન્તરાય ૮ Page #539 -------------------------------------------------------------------------- ________________ પદ ભાવ રચ-અધિકાર. જીનાશાપ સીતામાં શરીર શુદ્ધિ. सम्यक्त्वशीलमनघं जिनवाक्यतीर्थ यत्तत्रचारुधिषणाः कुरुताभिषेकम् । तीर्थाभिषेकशतो मनसः कदाचिन्नान्तर्गतस्य हि मनागपि शुद्धबुद्धिः॥ १९॥ હે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષ! જે જિન ભગવાનના વાયરૂપી તીર્થ સમ્યકત્વ અને શીલવાળું છે અને નિષ્પા૫ છે તેમાં તમે સ્નાન કરે એટલે જ્ઞાનામૃતનું આદરથી શ્રવણ પાન કરે. કારણ કે પાણીના તીર્થોમાં ન્હાવાથી કેઈ પણ દિવસ અદર રહેલા મનની કાંઈપણ શુદ્ધતાની બુદ્ધિ થતી નથી. ૧૯ જળસ્નાન બાહ્ય શુદ્ધિ માટે જ છે. चित्तं विशुध्यति जलेन मलावलिप्तं यो भाषतेऽनृतपरोऽस्ति जनो न तस्मात् । बाह्यं मलं तनुगतं व्यपहन्ति नीरं गन्धं शुभेतरमपीति वदन्ति सन्तः ॥२०॥ મળ(કામ)થી લીંપાયેલું ચિત્ત જળથી શુદ્ધ થાય છે, એમ જે માણસ બોલે છે, તેનાથી બીજે કઈ માણસ અસત્યવાદી નથી પરંતુ પુરૂષ કહે છે કે જળ તે માત્ર શરીર પર રહેલા બાહ્ય મળને તથા અશુભ ગંધને દૂર કરે છે. ૨૦ જ્ઞાન શીળાદિમાં સંપૂર્ણ શુદ્ધિને પ્રભાવ. वार्यग्निभस्मरविमन्त्रधरादिभेदाच्छाद्धं वदन्ति बहुधा भुवि किन्तु पुंसाम् । सुज्ञानशील शमसंयमशुद्धितोन्या नो पापलेपमपहन्तुमलं विशुद्धिः ॥२१॥ પાણી, અગ્નિ, ભમ, સૂર્ય, અન્ન, પૃથ્વી વગેરે ભેદેથી પૃથ્વીમાં પુરૂષની ઘણે પ્રકારે શુદ્ધિ કહેલ છે. પરંતુ સુન્દર એવું જ્ઞાન, શીલ, શમ, (ઈન્દ્રિયનિગ્રહ) અને સંયમ આ શુદ્ધિથી બીજા પ્રકારની વિશુદ્ધ(પવિત્રતા) મનુષ્યોના પાપના લેપને હણવાને જોઈએ તેટલા સમર્થ નથી. ૨૧ ત્રિરત્ન સેવનથી આંતર શુદ્ધિ. रत्नत्रयामलजलेन करोति शुद्धि श्रुत्वा जिनेंद्रमुखनिर्गतवाक्यतीर्थम् । योऽन्तर्गतं निखिलकर्ममलं दुरन्तं पक्षाल्य मोक्षसुखमप्रतिम स याति ॥ २॥ જે મનુષ્ય સુજ્ઞાન. સુદર્શન સુચારિત્ર આમ ત્રણ રત્ન રૂપી નિર્મળ જળથી શુદ્ધિ કરે છે. તે મનુષ્ય શ્રી જિનેન્દ્રભગવાનના મુખમાંથી નિકળેલ વાકય રૂપી તીર્થનું શ્રવણ કરીને અન્દર રહેલા તમામ કર્મના દુરન્ત એવા મળનું પ્રક્ષાલન કરોને અપ્રતિમ (અનુપમ) એ મોક્ષ સુખને પામે છે. ૨૨ આ પ્રમાણે બાહ્ય અને આંતરશુદ્ધિના ભેદ તથા તે માટેના પ્રયોગે સમજાવવામાં આ ભાવ શૈચ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ ગાત્માવનાર સાધાર + + + આત્માની આંતર તથા ખાહ્ય શુદ્ધિ થયા પછી આત્મગુણુ અને તેની સત્તાને વિચાર કરવાના છે, જે આત્મશકિત અનત તેજોમય અને સવ શક્તિમાન છે તેની મહત્તા ન સમજવાથી લેાકા મનુષ્ય જાતની પ્રાપ્તિ થયા છતાં આત્મીય ફારવી શકતા નથી તેમને આત્મસત્તાનેા અનુભવ કરાવવા નિબંધરૂપ કેટલીક બીના બા અધિકારમાં દર્શાવવાને શરૂ કરવામાં આવે છે. ૫૦૨ ૧૩ આત્મસત્તા. * તમે ઘરની બહાર ગયા . હા અને તમારા ઈષ્ટ મિત્રથી તમને ખબર મળે કે તમારે ઘેર ‘વાઇસરોય ’ તમને મળવા આવ્યા છે તેા તમે હજાર કામ પડતાં મૂકી કેવા ધસમસ ઘરભણી વધે છે ? હું માં તમે માગમાં કેટલીવાર ઠેકરા ખા ? કાઇ માર્ગમાં એક ક્ષણવાર તમને રીકે તે તમે તેના ઉપર કેશ ચીડાઈ જાએ છે? અને ઘરમાં પેસતાં તમે ટ્રાટેલી આંખેથી કેવા આમતેમ જીએ છે ? પ્રવેશ કરતાં આગળના દિવાનખાનામાં “વાઇસરોય તે ન લેતાં તમે કેવા, જે મળે તેને “ વાઈસરોય ’ કર્યાં છે. “ વાઇસરોય ’કયાં છે, એ પ્રશ્ન પૂછે છે, અને મેડા ઉપર કે અન્ય ખંડમાં છે, એમ જાગુતાં તમે કે તે ખંડમાં અતિ વેગ થી ધસેા છે ? અને એમ છતાં મસખ્ય વાઈસરોયાનાં મુખ્ય અક્ષૈાહિદ્શી સૈન્યે એકઠાં કરતાં પણ જેની તુલના સ્વલ્પ અશમાં પણ થઇ શકવા સ ́ભવ નથી, એવા અનંત જગધિરાજ પરમેશ્વર, આ શરીરમાં, હૃદયમ ́દિરમાં, નિરંતર સમીપ સ્થિ ત છે, એવુ* સત્પુરૂષા તથા સત્શાસ્ત્ર મેઘગર્જનથી નિત્ય વદતાં છતાં પણુ મનુષ્યે તે વચનને શ્રવણુ કરતા નથી, શ્રવણ કરે છે તે તે વચનને સત્ય માનતા નથી, સત્ય માને છે તે તે પરમેશ્વરને જોવા અલ્પ પણુ પ્રયત્ન કરતા નથી, અને પ્રયત્ન કરે છે તે પહેલા એરડામાં નહિ જાતાં નિરાશ થઇ, સત્પુરૂષા તથા સત્શાસ્ત્રનાં યથાર્થ વ ચનમાં અશ્રદ્ધા ધરી, આખુ ઘર શેાધવાના સત્ય દેઢ પ્રયત્ન કરતા નથી પણ પરમે. શ્વર હૃદયમંદિરમાંથી બહાર નીકળી આપે આપ દન આપશે, એવી દુરાશાને વશ થઈ આળસ તથા પ્રમાદમાં કાલ ગાલે છે, તમને પરમેશ્વર તમારી પાસે છતાં, તમારા હૃદયમાં છતાં, ચેાડા કાળના પ્રયત્નથી જણાવાના સવ સંભવ છતાં, એવાની ગરજ નથી, જોવાની નવરાશ નથી, તે પરમેશ્વરને પણુ તમને દર્શન દેવાની ગરજ નથી અને દર્શન આપવાની નવરાશ પણુ નથી. ખાવાપીવાની, ફરવાહરવાની, મિત્રાક્રિને ઢળવામળવાની, વ્યવહારનાં અસંખ્ય કામા કરવાની, અને અનેક પ્રસ ંગે દુસ્તર *યાત્મગલ પાષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ. Page #541 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મવિચાર–અધિકાર ૫૦ અને વિટ જાણતા વિવિધ વ્યવહારના કામ કરવાની તમને નવરાશ મળે છે, નાટકે જેવા જવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે, અને હૃદયમંદિરમાં પિસવાની તમને નવરાશ નથી મળતી. બહુ સારું બહાર ફયી કરો, બહાર સુખને શોધ્યા કરે. રત્નની ઉપેક્ષા કર્યા કરે, અને ધુમાડાના બાચકા ભરીને ખુબ કમાણી કરી છે. એમ માનીને આનંદમાં મગ્ન રહે. આખરે પેટી ખાલીખમ્ રહે, દરિદ્રતાનું દુઃખ જણાયે, હદયમંદિરમાં પધારજો! હૃદયમંદિરમાં પરમેશ્વર વસે છે, એવું તમે શ્રદ્ધાપૂર્વક માને છે, એની ખાતરી શી? જો તમે માનતાજ છે કે હૃદયમાં તે છે, તે ત્યાં તમે તેમને શેજ. પણ તમે ત્યાં નથી શોધતા, એ શું દર્શાવે છે? એજ કે તમને હદયમાં ઈશ્વર છે એની પૂણે ખાતરી નથી, અથવા ખાતરી છે તે તમને ઈશ્વર મેળવવાની હજી અને ગત્ય જણાતી નથી. કૂવામાં જળ છે એવું જાણવા છતાં તૃષાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાનો પ્રયત્ન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તૃષા લાગી નથી. તમે પણ હૃદયમંદિરમાં છે, એવું જાણતાં છતાં, જે હજી હદયમંદિર શોધતા નથી તે તમને પણ હજી ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ નથી. પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સુખ પ્રાપ્ત કરવાની ઈછા અખંડ કુર્યા કરે છે, તેથી પ્રત્યેક મનુષ્યને ઈશ્વરને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા છે, એ સિદ્ધ થાય છે. કારણકે ઈશ્વર અને સુખ એ બે કંઈ ભિન્ન પદાર્થ નથી. ઉભય એકજ છે, તેથી પ્ર ત્યેક મનુષ્ય સુખને ઈચ્છતે હેવાથી તે ઈશ્વરને જ ઇચ્છે છે. પરંતુ નિચારવાન મનુષ્ય જ્યારે આ સુખ અથવા ઈશ્વર હૃદયમાં છે, એમ માને છે, અને તેથી તેને ત્યાં શેઠે છે ત્યારે અજ્ઞાની મનુષ્ય આ સુખ અથવા ઈશ્વર હૃદયથી બહાર છે, એમ માને છે, અને તેથી તેને બહાર શોધે છે. અને આથી સુખની યથેચ્છ પ્રાપ્તિ કરવામા સર્વદા નિષ્ફળ રહે છે. સમુદ્ર પયંતની પૃથ્વી પ્રાપ્ત કરવા છતાં શું નૃપતિને હૃદયમાં યથેચ્છ સુખ મળ્યું હોય છે ? ના, કારણકે સુષ બહારના પૃથ્વી આદિ પદાર્થોમાં નથી, પણ અંતર છે. અનર્ગળ દ્રવ્ય સંગ્રહ કરી શું શ્રીમાન પરમશા. તિને અનુબવ કરે છે ? ચિંતા વગેરે સંતાપને ઉપજાવનારા વિકારોથી તે રહિત હેય છે? ના, કારણકે પરમશાંતિ દ્રવ્ય વગેરે બાહ્ય પદાર્થો માં નથી, પણ અંતર છે. દેવાદિને વશ વર્તાવવા જેવું સામર્થ્ય તથા અલોકિક ઐશ્વર્ય પ્રાપ્ત કરવાથી શું રાવણે અચલ તૃતિને અનુભવ કર્યો હતે? ના, કારણ અચલ તૃપ્તિ બાહ્ય પદાર્થોમાં નથી પણ અંતર છે. જ્ઞાનવાન તથા અજ્ઞાનીને ભેદ આ જગાએજ છે. જ્ઞાનવાનું સુખને અંતરમાં-હૃદયમાં પિતાનામાં–શેળે છે. ત્યારે અજ્ઞાની સુખ બહાર-જગતમાં-દશ્ય પદાર્થોમાં શેધે છે. હેજ માં અથવા ટાંકીમાં બારથી આણને ભરેલું જળ થેડા દિવસમાં ખાલી Page #542 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ થઈ જાય છે પરંતુ પાતાલ ફેડીને કૂવામાં પ્રકટાવેલું જળ અખુટ રહે છે. બાર બાર કેસ રાત્રિ દિવસ ચાલુ રાખવા છતાં આવા પાતાળ કૂવાનાં પાણી ઓછા થતાં નથી. ચિતિશક્તિ એ પાતાળ કૂવે છે. એ પાતાળ કૂવામાંથી જળ પ્રાપ્ત કરવાના અંતર પ્રયત્ન જેઓ સેવે છે, તેમને જળને દુકાળ અનુભવવાને પ્રસંગ કદી પણ આવતે નથી, બાહ્ય જગતુ એ હેજ અથવા ટાંકી છે, એમાંથી જળ પ્રાપ્ત કરવાને બાહ્ય પ્રયત્ન જેઓ સેવે છે તેઓનું જળ નિત્ય ઓછું થાય છે, અને તેઓને નિત્ય અને નિત્ય નવું જળ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સેવ્યા કરે પડે છે. આત્માની આત્મતા. અસંખ્યાત પ્રદેશી, અનંત, જ્ઞાનમયી, અનંતદર્શનમય, અનંત ચારિત્રમયી, અનંત વીર્યમયી, અનંત દાન થી, અનંત લાભમયી, અનંત ભેગમયી, અનંત ઉપભેગમયી, અરૂપી, અખંડ, અગુરૂ લઘુ મયી,અક્ષયી અજર અમર અશરીરી અદ્વિતીય, અનાહારી, અલેશી, અનુ પાધિ, નરગી. અષી, અકેહી(ઓક્રિાધી) બમની, અપાયી, અલભી, અકલેશી, મિથ્યાત્વ રહિત અવિરતિ રહિત.ચેગ રહિત, અગી, સિદ્ધ સ્વરૂપ, સંસાર રહિત, સ્વખાત્મ સત્તાવંત, પર સત્તારહિત, પર ભાવ અકર્તા, સ્વભાવને કર્તા, પરભાવને અભક્તા, સ્વભાવને ભકતા યવેતા, ક્ષેત્ર અવગાહી, પરક્ષેત્ર સ્વપ અનવગાહી, લેક પરમાણુઅવગાહનાવત, ધર્માસ્તિકાયથી ભિન્ન અધમ સ્તિકાયથી ભિન્ન, આકાશવી ભિન્ન, પુદગલથી નિજ, પરકાલથી ભિન્ન, રવદ્વવ્યવંત, સ્વક્ષેત્રવંત, કાલવત સ્વસ્વભાવવત, વ્યાસ્તિકપણે નિત્ય, પર્યાસ્તિકપણે નિત્યનિત્ય, દ્વવ્યપણેએક, ગુણ પર્યાયે અનેક, દ્રવ્યાસ્તિક અનંતાધર્મ અનંતા પર્યસ્તકધર્મ એવી અસંપદામયી ચેતન લક્ષણેલૈક્ષિત, સ્વસંપદાએ સંપૂર્ણ છે, પરસંગ પ્રણમ્ય સંસાર કરે, અજ્ઞાન દર્શન ચારિત્ર પ્ર . સિદ્ધતા કરે, એ. હવા આત્મદ્રયની ઓળખાણ અનંતન અનંત નિક્ષેપેજ થાય, એ રીતે જ આ ત્માની પ્રતીતિ કરવી એવા પ્રતીતવત જીવને જનમાગ માગમાં ગણે છે, એવો આત્મા જૈન માને, અનેકાંત મત મય કહ્યું છે, એકાંતમાને તે મિથ્યાત્વી જાણો, અનેકાંતે સ્યાદવાદ પ્રતીતે તે સમંતિ દર્શન એ રીતે જ્ઞાન તે જ્ઞાન તથા એમાં રમ વું તે ચારિત્ર, એ રત્ન ત્રયી વાતને આત્મજ્ઞાન દન ચારિત્રાદિ અનંત ગુણમયી છે, આત્માનું સ્વરૂપ સદા છે, સમકિત જીવને સદા આત્મામાં ભાવવું, આ પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ સમજાવી ખરૂં સુખ દશ્ય કરાવતાં આત્માની આત્મતા સમજાવનાર આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મસત્તા—અધિકાર. आत्मसत्ता-अधिकार, ૫૦૫ આત્માની શક્તિના વિચાર થવાથો તેનો સત્તાનું અનતીય તેજ જાણવામાં આવ તાં તેવી સત્તા વડે આત્માના ખરા સ્વરૂપને ઓળખk સાથે અનુક્રમે ગુણુ શ્રેણી એ ચઢતાં અમર પદ્મની પ્રાપ્તિ થઇ શકે છે. તે દર્શાવવાં આત્મસ તા–અધિકારના અત્રે સ્મરણ કરવામાં આવે છે. આત્માનુ સિદ્ધ સ્વરૂપ अनुष्टुपू. आत्मन्यवात्मनः कुर्यात्, यःषट्कारक संगतिम् । क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडमज्जनात् ॥ १ ॥ શબ્દા—આત્માને વિષેજ આત્માનો છ કારક ચેગ્યતા જે કરે છે તેને જડપણામાં ડૂબવાથી આવિવેક જવરની વિષમતા હોય ? ૧ વિવેચન—આત્માને વિષેજ આત્મા ષટ્ કારકપરિણમનગ્યતા જે કરે છે, તેને જડપણા રૂપ જ્ઞાનના અંધકાર મય અધરૂપમાં ડૂબવારૂપ અવિવેકનામા તાવની તીવ્ર દારૂણ વિષમતા એટલે કટુક ભયંકર રેગ, શાક, વિયેાગ, જન્મ, જરા, મરણાદિ અનંત ક` જનિત આધિરૂપ સલેશની બળત્રા કયાંથી હાય ? પરંતુ, સ્વરૂપ કાય રૂચિભાસ થયે, સ્વસ્વરૂપ નિષ્પન્ન કરવાને સન્મુખ થયેલ સાધક આત્માને ષટ્કારક શુદ્ધ રત્નત્રયોની સાધનાં કરાવીને પેાતાના સહુજાનંદ સ્વરૂપને સિદ્ધ સ્વરૂપે પ્રવર્તે છે. ષકારક ચક્ર સ્વરૂપ. * હવે વસ્તુ ધમ નિષ્પત્તિમાં છ કારક પણ અવશ્ય ઉપયેાગી કારણા રૂપે કા ભજવે છે, તેનું કાંઇક સ્વરૂપ વિચારીએ છીએ; ત્યાં કારક એટલે આત્મામાના જે કર્યાં દ્રવ્ય તેની પરિણતિ, તેને કારક કહે છે તે છ પ્રકારે છે; ૧ કર્તા, ૨ કમ અ થવા કાર્ય, ૩ કારણ કે કરણ, ૪ સંપ્રદાન, ૫ અપાદાન, ૬ આધાર એ છ કારકા; જીવ કે અજીવ સમસ્ત પદાર્થી, સાથે સમવય એટલે સહકારી સખપે નિરતર બાષકપણું, સાધકપણે, કે સાધ્યપણે પ્રતે છે; જેમ ઘટ એટલે ઘડાનુ' દષ્ટાંત લહી ચે; તેમાં કુંભકાર તે કર્યાં, ઘટ તે કાર્ય, મૃત્તિકા એટલે માટિના પિંડ તે ઉપાદાન, સ્વસ્વભાવ સાધ્ય ચેાગ્ય, મૂળ અવશ્ય સાધન કારણુ, અને બીજી નિમિત્ત કારણ, ચક ટ્રુડાર્દિક કરણુ સાધન, માટિના પીડને નવા પર્યાયની પ્રાપ્તિ તે સપ્રદાન, પિંડ સ્થાભાગ્નાદિ પૂર્વ પર્યાયને ચય, એટલે વ્યય, નાશ, તે અપાદાન, અને ઘટાદ *સજન સન્મિત્ર. તે ૪ Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પર્યાયનું આધારપણું તે આધાર, એમ ઘટફપ કાર્યમાં ખટકારક છે, તેમજ આત્મા ને અનાદિ કાલના એ છ કારક, બાધકરૂપે પરિણામ્યાં છે, તે દેખાડે છે, ૧ આત્મા, પરવિભાવ રાગાદિ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ કર્તા થયો છે, ૨ રાગ દ્વેષની પરણતિરૂપ ભાવ કર્મો કરી, જ્ઞાનાવરણદિ દ્રવ્ય પુદગલને ગ્રહણ કરવારૂપ કાર્ય કરે, તે કાર્ય અથવા કર્મ નામા બીજું કારક, ૩ અશું વિભાવપરિણતિરૂપ ભાવાશવ તે ઉપાદાન, અને હિંસાદિ અઢારે પાપ સ્થાનકના સેવનરૂપ દ્રવ્યાશ્રવ ત નિમિત તે બે કારમાંથી કર્મ બંધાય છે, માટે એ કરણ નામા ત્રીજું કારણ જાણવું; ૪ અશુદ્ધ ક્ષપશમને. તથા દ્રવ્ય કર્મને લાભ, તે સંપ્રદાન નામ શું કારક જાણવું; ૫ વરૂપ, શુદ્ધક્ષપશમની હાણી, અને પરભવાનુયાયિતા, તે અપાદાનનામા પાંચમું કારક, ૬ અનંત અશુદ્ધ વિભાવતા. તથા જ્ઞાનાવરણદિ કર્મને રાખવારૂપ જે શક્તિ, એટલે તેને વિષેજ ચેતનાની વિશ્રામતા, સ્થિતિ, તે આધારનામા છઠું કારક જાણવું, એ રીતે એ છે કારકનું ચક્ર અનાદિનું અશુદ્ધપણે બાધકતારૂપે આ ત્માને પરિણમી રહ્યું છે, તે જ વખતે સાધક આત્મા, પિતાને સ્વધર્મ નિપજાવવા પણે પરિણમવે, તે પ્રસંગે એ છએ કાસ્ક સાધકપણે પ્રવૃત્યા થકા, અવગુણરૂપ આ મધમની સાધના કરે, એ રીતે છ કારક સાધકપણે પરિણમ્યાથકા, કાર્ય નિપજે, શુદ્ધ સ્વરૂપ થાય; એ સ્વરૂપ પરિણામિક્તારૂપ સ્વકાર્ય કારકપણું, કોને કોને, કયારે અને કેવી રીતે પરિણમે? તે કહે છે, જે નિરાબાધ, શ્રી સિદ્ધ ભગવત, તેહને છે કારક, તે શુદ્ધ, સિદ્ધવરૂપપણે પ્રવર્તે છે, અને બાધક જીવન બાધકપણે પરિણમે છે, તથા સાધક જીને સમકિતિ ગુણુ ઠાણાથી માંડીને ચૌદમા અાગી ગુણુ ઠાણુ પર્યત સાધકપણે પરિણમે છે, તથા સિદ્ધ ભગવંતના શુદ્ધ સ્વરૂપરૂપે પરિણમે છે, એમ એ ખટકારક ચક્ર, સાધકને સાપકરૂપે, બાધકને બાધકરૂપે, અને સિદ્ધને શુદ્ધ સાધ્ય વરૂપે, યથાશ્યપણે ઉલટા સુલેટા, જીવની રૂધિ અરૂચિની ગ્યતા પ્રમાણે પરિણમે છે, પણ જ્યાં સુધી જીવ અનાદિ કાળની ભવવીસનાએ પ્રેરાયેલે બાધકતાને ત્યાગ કરીને સાધતાને અવલંબે નહી, સ્વરૂ ચભાસ થાય નહી, ત્યાં સુધી તેના સર્વ શુભ વ્યાપાર એટલે ધર્મકરણ પણ પરમાર્થે ભાવ પ્રાણિરૂપ કાર્ય કરવા તરફ જ છે, એમ સમજવું; કેમજે શ્રીપૂજય ભગવાને કહ્યું છે, કે આત્મા તત્વ કર્તા પણે થયા વિના સર્વ શુભ પ્રવતન તે બાળકની ચાલ છે, અને થત, અજ્ઞાનમય બાળચેષ્ટાવત જાણવું; માટે કારક ચક્ર બાધકતાથી વારીને, સાધતાને અવલંબીને તે કારક ચક્રને સમારવું, સ્વરૂપાનુયાયી કરવું, અને આ બાને એમ કહેવું જે હે ચેતન ! તું પરમવને કર્તા, તથા ભક્તા, અને ગ્રાહકતા નહિ. તું તે સંપૂર્ણ જ્ઞાનાનંદને શુદ્ધ વિલાસી છે, અને તું જે પરભાવમાં રમી રહ્યો છે, તથા પરભાવને ભેગા થઈ રહ્યો છે, એ તુજને ઘટે નહિ, તારું કાર્ય, તે અનંત ગુણ પરિમિકરૂપ સ્વરૂપભેક્તાપણું છે, તે માટે હું ચૈતન્ય હંસ! હવે તુ ય Page #545 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ આત્મસના અધિકાર. ૫૯૭ થાર્થ જિનવાણીરૂપ અમૃત પાન કરીને, અનાદિ વિભાવવિશ્વ વામીને પિતાનું તત્વ સંભારી, સવાર વિવેચનકારી થઈને પિતાનું જ સહજાનંદ પદ તેને પ્રાપ્ત કર, એડીજ તારું કાર્ય છે. તું તનુ ઉપાદાન કારણ શક્તિવંત છે, તેને લેવાવાલે છે, તું તારી ગુણ સંપદા તારે પ્રદેશે પ્રગટ કરવારૂપ દાન સંપ્રદાની છે, માટે હે ચેતના એ અનાદિ અશુદ્ધ પરિણામને તુંહીજ ત્યાગ કરીશ; અને તારી સત્તાને આધાર પણ તુંહીજ છે, માટે તુંહીજ તારા તત્વને કર, તાહરૂં તત્વ તું નીપજાવીશ; એમ પિતે પિતાના આત્માને કહિને સાધકપણે આદરવું, તે આદરતાં કારક સમરથી અનુક્રમે આત્માનું સ્વીકાર્ય નીપજે પછી એહીજ આત્મા સિદ્ધ થાય, માટે એહીજ સાધનને માર્ગ છે, સાધન કીધેથી કાર્યની સિદ્ધિ થાય, એ ક્રમ છે. સામર્ચોદધિ. * સર્વ સામર્થ્ય મહાસાગરરૂપ પરમાત્મા છે, માટે જે તમારે સામર્થ્ય પ્રાપ્તિ કરવી હોય તે પરમાત્માભિમુખ થવું. તૃષા નિવારવાની ઈચ્છા રાખનાર વે. રાનમાં જશે કે જળાશય તરફ જશે? જે તેને તૃષા લાગી જ હશે અને જળની જરૂર હશે તે તે વેરાનમાં નહિજ જાય પણ જળાશય તરફ જશે. જે તમારે સામર્થ્યની ઈચ્છા હેય, સામર્થ્યને મેળવવું હોય તે તમે પરમાત્માભિમુખ જે પરમાત્માભિમુખ થવાથીજ તમારામાં સામર્થની પ્રાપ્તિ થશે. મુંબઈથી પુના જવા ઈચ્છમાર મનુષ્ય ગુજરાત મેલમાં બેસી અમદાવાદ તરફ જવાને? પુના જવાને માટે તેણે તરફ જતી ગાડીમાં બેસવું જોઈએ, તેવી જ રીતે આપણે જે વસ્તુને મેળવી જોઈતી હોય તે વસ્તુ મેળવવાને માટે તે વસ્તુ જ્યાં હોય ત્યાં જવું જોઈએ. - સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે. અંધકાર કરવાનું કામ સૂર્યનું નથી તે સદા તેજોમય છે. અંધકાર એવું કશું જ સૂયમાં નથી. તેવી જ રીતે પરમાત્મા સુખમય છે, તેમનામાં દુઃખને કેવળ અભાવ છે. જે સૂર્ય નારાયણ છે. પૂજા કરનારને તેમજ તેમના સામે ધુળ નાંખરને, તમામને અધિક ચૂત નહિ પણ સરખાજ પ્રકારે પ્રકાશને આપે તેવીજ રીતે પરમાત્મા સર્વ પ્રાણી માત્રને સુખનાજ કારણ છે. ત્યારે કેટલાક મનુષ્યને દુઃખી થતા જોવામાં આવે છે તેનું કારણ શું ! તે એજ કે તે મનુષ્યો પિતે પિતાની મેળે દુઃખને પ્રાપ્ત કરે છે જેમ સૂર્યને સ્વભાવ પ્રાણી માત્રને પ્રકાશ આપવાનું છે છતાં કેટલાક મનુ સૂર્યનાં કિરણેને પિતાના ઉપર પ્રકાશ આપતાં અટકાવવાની ખાતર કેઈ બંધ મકાનમાં બેસી રહે અને બ. હાર સૂર્યના પ્રકાશમાં ન પ્રવેશ કરે છે તેમાં સૂર્યને વાંક કે પેલા મનુષ્યને? અ. * ભાગ્યોદય અંક ૮ મા સને ૧૯૧૩ અકબર. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ વશ્ય તમે કહેવાનાજ કે તે વાંક સૂર્યને નહિં પણ પેલા મનુષ્યને. સૂર્ય તે પિતાના કિરણદ્વારા જગમાં પ્રકાશ આપ્યાજ કરે છે પણ તેને ગ્રહણ કરે ત્યા ન કરે એ મનુષ્યનું કામ છે તેવીજ રીતે પરમાત્મા તે સદા સુખને માટે પ્રવર્તે છે પણ તેમના અભિમુખ રહી સુખને મેળવવું યા વિમુખ રહી દુઃખને મેળવવું એ મનુષ્યનું કામ છે સામદિ કયાં છે! એ કઈ પ્રશ્ન કરે અને કહે કે અમારે તે સુખ અને સારાર્થે મેળવવું તે ઘણુય છે પણ કરીએ શું? સમુદ્રના જળની ઈચ્છા તે હોય પણ જન સમુદ્રજ ધ ન હોય યા તે સમુદ્ર ક્યાં છે તેનું જ્ઞાન જ ન હોય તે પછી સમુદ્ર જળ ક્યાંથી મેળવવું? આ પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે. આ સામર્ચોદધિ તમારીજ પાસે છે. તે સૂર્ય એટલે ઉચે કે સમુદ્ર જેટલે વેગળે નથી તે તમારી નજીકમાં નજીક છે. તે પહાડ પર્વતે કે ગુફામાં નથી, તે તમારી નિકટમાં નિકટ છે. તે તમે જાણે છે છતાં તે વચને ઉપર અવિશ્વાસ રાખી તેને મેળવવાને તમે કદી પણ પ્રયત્ન કર્યો નથી અને તેથી જ તે તમારી નિકટ હોવા છતાં તમને વેગળે અને વેગળે ભાસે છે. પરમાત્મા તમારામાં જ છે તમારા હૃદયમાં સુખના કિરણેને પ્રસરાવતા તે સદાકાળ વિરાજમાન છે. તે કિરણમાં પ્રવેશ કરી સુખને ગ્રહણ કરવું એ તમારું કામ છે. તે કિરણમાં પ્રવેશ ન કરતાં, જેમ અંધારી કેટડીમાં રહી સૂર્યના પ્રકા શને કઈ ગ્રહણ ન કરી સૂર્યને દેષ કે તે તે મૂર્ણ ગણાય, તેમ તમે જે, પરમાભાભિમુખ થઈ સુખના કિરણેને ગ્રહણ કરી ન શકતાં દુઃખના દડાં રડયાં કરે તે તેમાં પરમાત્મા સુખ નથી આપતા એ કહેવું એ મૂર્ખતાભર્યું કહેવાય છે. પરમાત્માભિમુખ થવાને માટે જે તે પરમાત્મા પાસે જવાય છે તે રસ્તાની વચ્ચે આડે આવેલી વસ્તુઓને આપણે ખસેડવી જોઈએ. જેમ ઘરનાં બારણું ઉઘા ડવાથી સૂર્ય પિતાની મેળે તેમાં પ્રકાશ નાખે છે, તેમ આપણે પણ પરમાત્માનાં સુખમય કિરણેને ગ્રહણું કરવાને માટે શુભ વિચારે રૂપી દરવાજાને ઉઘાડવા જોઈએ અને આ પ્રમાણે કામના, કૈધના, મેહના, ભયના ઉદ્વેગના, દ્વેષના અને એવાજ અશુ ભવિચારેને દૂર ખસેડી પરમાત્માનાં સુખમય કિરણને ગ્રહણ કરવાં જોઈએ. - ઉપરોકત હકીક્તથી પરમાત્મા તમારામાંજ વિલસી રહ્યા છે, તે જાણું તમારા હૃદયમાં જ તેમનું નિવાસસ્થાન છે તે પ્રતિ અભિમુખ થાવ. અભિમુખ શી રીતે થવું એ પ્રશ્ન આ સ્થળે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. પરમાત્માકાર વૃત્તિ કરે પરમાત્મા જ્યારે તમારા હૃદયંગમ પ્રદેશમાં છે એવું તમે જાણ્યું તે પછી તેમના પ્રતિ એકાગ્ર વૃત્તિથી તેમના ગુણ અને સામન્થનું ચિંતન કરતા તમારા વિચારોનાં કકડાને વેગળાં મૂકે અને માત્ર પરમાત્માના ગુણ ધર્મોના વિચારેનેજ ગ્રહણ કરી તેજ વિચારરૂપ દેરડે વળગ્યા વળગ્યા જાવ. Page #547 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આત્મસત્તાઅધિકાર. ૫ તે વિચાર જ્યાંથી ઉત્પન્ન થાય છે, ત્યાં જઈ વિરમે અને ત્યાં જઈ પરમાત્માના સ્વરૂપ સામર્થ્યને વિચાર કરતા પરમાત્માનું ધ્યાન કરે. આમ કરવાથી તમારા હાથમાં પરમાત્મા આવી જશે એમ ન માનશે, આ તે એક અભ્યાસ કરવાનું સૂત્ર છે, પણ તેજ પ્રમાણે દરરોજ નિયમસર એકજ સૂત્ર–દેડા વિચારને વળગી આગળ અને આગળ તેના મૂળ સ્થાને જવાની ટેવ પાડો. વચ્ચે વિધિ વિચારોરૂપી વિદનો ઉઠે તે તે તરફ લક્ષ ન આપતાં તમે જે પરમાત્માનું સંધાન કરાવનાર વિચારરૂપ દેરડાને ઝાલ્યું છે, તેજ દેરડે વળગી રહી આગળ અને આગળ ચાલ્યા કરે, જે દેરડું મુકી દઈ બીજા દોરડારૂપી વિચારમાં તણાયા તે પછી તરતજ પાછા રબ્બડનું દેરડું જેમ હાથમાંથી છટકે અને જ્યાં હોય ત્યાંનું ત્યાં જઈ બેસે તેમ તમે પાછા જ્યાં હશે ત્યાંના ત્યાંજ જશે, માટે આ પરમાત્માકાર કરાવનાર એકજ વિચારને વળગી રહેશે, તે અંતે સામઈધિમાં સનાન કરશે. * તમારા આત્મામાં હુમેલીને થઈ જશો એટલે દૃશ્ય જગતને સર્વ વિસ્તાર હમારી આગળ છેક પાતળો થઈ જશે. હમે હેને ગમે તે આકાર આપી શકશે અથવા તે કપૂરની પેઠે ઉડી જશે. “હું દેહ નથી” એમ સમજાતાંજ સર્વ શારીરિક વ્યાપાર, સંબંધ અને બંધને કેવળ રમકડાં જેવાં ભાસશે. એ સર્વ નાટકની રંગભૂમિ ઉપરના પાત્રોનાં કામ છે. રંગભૂમિ ઉપરના પાત્ર તરીકે એક મનુષ્ય હારે શત્રુ હોય છે, બીજે મહારે મિત્ર બને છે, કઈ પિતા થાય છે તે કઈ પુત્ર થાય છે. પરંતુ વસ્તુતઃ હું પુત્ર પણ નથી અને પિતાએ નથી. એ શત્રુ મિત્રો પણ ખરેખર શત્રુ મિત્ર નથી. હું કેવળ બ્રહ્મ છું, સંસારી બંધને અથવા સંબંધ હને બાંધી શક્તાં નથી. સવ સંબંધ માયાવી છે. રંગભૂમિ ઉપર સર્વ પાત્રએ પિતપતાને પાર્ટ બરાબર ભજવવું જોઈએ, પરંતુ જે નાટકમાંનો પ્રેમ અને છે ખરાં ગણીને પિતાના શરીર પર તે ગહેરી લે છે તે કેવળ મૂર્ખ છે. તેવી જ રીતે આખું જગત્ જ્યારે નાટકને એક સીન-દેખાવ–જ છે તે કર્તવ્યના બાહ્ય સ્વરૂપને બીન જરૂરી મહત્વ શા માટે આપવું? એક રાજા હોય તે હેની અદેખાઈ શા માટે કરવી? કિવા બીજે રંક હોય તે તેને તિરરકાર કરવાને આપણને શું અધિકાર છે? ધારો કે એક ન્યાયાધીશ છે તે ન્યાયમંદિરમાં આવે છે અને પિતાને ને બેસે છે. વાદી પ્રતિવાદીઓ, કારકુને, વકીલે, નેકર ચાકર અને બીજા લોકો કયારનાએ હેની રાહ જોતા હેને માલુમ પડે છે. ન્યાયાધીશને સાક્ષીને બોલાવવા કે વકીલેને નિમંત્રણ આપવા જવું પડતું નથી. વાદી પ્રતિવાદીને લાવવા પડતા સ્વામી રામથીય ગ્રંથ ૧ લો. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫e વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નથી, તેને ઓરડાઓ વાળવા, સાફ કરવા, ટેબલ લુછવા, બેઠક સાફ કરવી વગેર કરવું પડતું નથી. તે આવતાં જ સર્વ કામ વ્યવસ્થિત રીતે શરૂ થાય છે. જેમ સૂર્યના ઉગવાથી જ સર્વ સૃષ્ટિ જાગૃત થાય છે. નદી, વનસ્પતિ, મનુષ્ય સર્વને આહાદ થાય છે, તેવી જ રીતે જયારે હમે સત્ય સ્વરૂપમાં હમારૂં થાણું બેસાડશે ત્યારે હમે નિષ્પક્ષપાતી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે હમારા આત્માની જગ્યાએ અધિષિત થશે. જ્યારે હમારે દિવ્ય આત્મા સર્વ શકિતથી પ્રકાશવા લાગશે, ત્યારે સર્વ પરિ સ્થિતિ પિતાની મેળે જ પોતાનું કાર્ય કરવા લાગશે અને હું મારી સમીપતાના સુ ખકારક પ્રકાશથી સર્વ વસ્તુઓ આનંદિત અને સુવ્યવસ્થિત થશે. - દરેક મનુષ્ય બાળકની એટલી બધી ખુશામત શા માટે કરે છે? એ હાને સરખો બાળ રાજા મોટા મોટાઓને ખભે ચડી બેસે છે, અને તેમની મુંછો ખેંચે છે એ શાથી? એનું કારણ એજ કે બાળક પરિસ્થિતિથી અલિપ્ત અને અજાણતાં જ બ્રહ્મમય સ્થિતિમાં હોય છે. ગામમાં રાજા આવતું હોય તો કેટલી સફાઈ રાખવી પડે છે? ત્યારે પ્રભુને હૃદયમાં લાવવા માટે કેટલું બધું પવિત્ર થવું જોઈએ? એ વિચાર તે કરે. * કલકત્તાને ગવર્નર જનરલ આવવાનું હતું, તેથી મુંબઈ શહેરમાં સુધારાની મેટી ધામધુમ ચાલી રહી હતી. રરતાએ સાફ થતા હતા; મકાન ઉપર રંગ અને વારની લાગી રહ્યાં હતાં, રસ્તાઓ ઉપર લકે વાવટા અને તેણે બાંધતા હતા, કેઈ કાગળનાં કુલો ગોઠવતા હતા, કેઈ પિતાની દુકાન પાસે જરીના તક્તાએ લટકાવતા હતા કે ધજા પતાકા ફરકાવતા કેઈ સેનેરી રૂપેરી મેટા અક્ષરે “ભલે પધારે નામદાર વાઈસરોય સાહેબ” એમ લખતા હતા; કોઈ સુશોભિત કાગળની ભભકાદાર કમાન બનાવતા હતા કેઈ ફુલપાનનાં રોનકદાર આકાંઓ ગોઠવતા હતા, અને કેટલાક ઝવેરીઓએ પિતાનાં ઘર પાસે મોતીઓની શેરો લટ. કાવી દીધી હતી. બંદર ઉપર લેકોનાં ટોળે ટોળાં મળતાં હતા, અને રસ્તાની બેઉ બાજુએ ભારે દબદબાથી લશ્કર ગોઠવાઈ ગયું હતું તથા વાઈસરાય સાહેબના માનમાં તેપના બહાર થઈ રહ્યા હતા. મુંબઈમાં જ્યારે આવી ધામધુમ ચાલી રહી હતી, ત્યારે કાઠિયાવાડથી એક ભત મુંબઈમાં આવેલા હતા, તે ભક્ત કોઈની ભલામણથી મુંબઈના એક સુધરેલા શેઠીને ત્યાં ઉતરેલા હતા, જે શેઠિયે અધે વટહેલ જેવું હતું, તેથી તેને ભક્તની રીતભાત પસંદ પડતી નહોતી, એટલે વાતમાં વાતમાં તે ભક્તની ચેષ્ટા કર્યા કરતે હતે. ભક્ત દિવસમાં બે ત્રણ વખત નહાય, બહુ માલા-કંઠી રાખે, બહુ તિ * સ્વર્ગનું વિમાન Page #549 --------------------------------------------------------------------------  Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ " ભાઈઓ? ભક્તિનાં બહારનાં ચિન્હ તે પ્રભુ તરફની વફાદારીની નિશાનીઓ છે, અને પ્રભુને અંતરમાં લાવવાની તે તૈયારીઓ છે. માટે જે પૂર્ણ પ્રેમથી મહાન પ્રભુને અંતરમાં લાવવા હોય તે શરૂઆતમાં ભક્તિનાં બહારના ચિન્હાની પણ કે. ટલેક દરજજે જરૂર છે. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મશુદ્ધિ થવી અસંભવિત છે એમ સ્પષ્ટીકર9 કરી આત્મશુદ્ધિ અધિકાર માં કરવામાં આવે છે. आत्म प्रकाश-आधिकार. આત્માની ગુણ શ્રેણી અનુક્રમે હૃદય પર કાબુ મેળવી, સવ વિકાર જે ભેદી શકે ત્યારે જ તેને નિરમળ પ્રકાશ દષ્ટિમાં થઈ શકે છે. તે માટે આત્મપ્રકાશનું સ્વરૂપ મમજાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવે છે. સ્વપ્રકાશ આત્મશકિત. સાર્યા. (૧ થી ૩) रविचन्द्रवह्निदीपप्रमुखाः स्वपरप्रकाशाः स्युः । यद्यपि तथाप्यमीभिः प्रकाश्यते कापि नैवात्मा ॥१॥ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અને દીપક પ્રમુખ પદાર્થો જે કે પિતાને અને પર–બી. જાને પ્રકાશ કરનાર છે. તથાપિ એ સૂર્યાદિ પદાર્થો ક્યારે પણ આત્માને પ્રકાશ કરી શકતા નથી. કારણ આત્મા સ્વપ્રકાર છે. ૧ આત્માનો ઈદ્રિયપર કાબુ. ... . सत्यात्मन्यपि किं नो ज्ञानं तच्चेन्द्रियान्तरेण स्यात् । अन्धे हकप्रतिबन्धे करसम्बन्धे पदार्थभानं हि ॥ જે આત્મા હોય તે બીજી ઇદ્રિય વડે પણ શું જ્ઞાન નથી થતું અર્થત થા. ય છે. કારણ કે દષ્ટિને પ્રતિબંધ કર્યો હોય અર્થાત્ અધ હેય. તે પણ હાથ વડે પદાર્થનું ભાન થાય છે. ૨ આત્માની સંપૂર્ણ શકિત. जानाति येन सर्व केन च तं वा विजानीयात । इत्युपनिषदामुक्तिबध्यत आत्मात्मना तस्मात् ॥३॥ ૧ થી કાવ્યમાલા ગુચ્છક આઠમો જેનેતરક્તિ છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ આત્મભવ્યતા—અધિકાર. ૫૧૩ ઊપનિષદો કહે છે કે, જે આત્માથી સવ પદાર્થો જણાય છે, તે આત્માને કાનાથી જાણવા ? મતલખ કે આત્મા આત્માથીજ ખદ્ધ થયેલા છે. ૩ આત્મસ્વરૂપ કેમ આળખી શકાય તે સમજાવતાં આ આત્મપ્રકાશનામા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. પરિચ્છેદ. ગાભમન્યતા-વિહાર. આત્મસ્વરૂપને એળખવાથી તથાભવ્યતા સ્વરૂપની પ્રાપ્તિ થવાને પ્રસગ મળે છે. તેથી હવે તથાભવ્યતાનું સ્વરૂપ પ્રશ્ચાતર રૂપે સમજાવવાને આ અધિકારના આરંભ કરવામાં આવે છે. * પ્રશ્ન—હુ મહારાજ ! શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શાથી થાય ! ઉત્તર—મિથ્યાત્વાદિ પાપ કર્મના નાશ થવાથી થાય. પ્રશ્ન—તેના નાશ શાથી થાય? ઉત્તર—ડે શુભેચ્છુ ! જીવાની અનદિ “ તથાભવ્યતા ” જયારે પરિપકવ થાય ત્યારે—એટલે તે વિશેષ શક્તિવાળી થાય ત્યારે મિથ્યાત્વાદ્વિ પાપના નાશ થાય, પ્રરન— હે મહારાજ ! તે “ તથાભવ્યતા ” શું છે ? # ** તા ઉત્તર—હે ભદ્ર ! તે “ તથા ભવ્યતા ” અનાદિના વેને મેાક્ષ ગમનની ચાગ્યતા રૂપ પારિણામિક ભાવ છે. તે મેાક્ષની ચેાગ્યતા સર્વ ભવ્ય જીવાતે સ્વરૂપ માત્ર તુલ્ય છે. પણ સર્વ જીવની સમકાળે પરિપત્ર થતી નથી; જુદે જુદે કાળે પરિપાક પામે છે. તે કાળ ભેદે પાકવા રૂપ વિચિત્રતાવાળી હોવાથી તેને તથા-ભવ્યતા કહેલી છે. ‘ તથા ’ એટલે તે તે પેાત પેાતાના પાકવા યેાગ્ય ક્રમગત કાળને પામી પામીને પાકવાના સ્વભાવ વાળી એવી જે “ ભવ્યતા ” એટલે મેક્ષગમનની ચેગ્યતા તે ં તથા ભવ્યતા ” તે જીવને જુદા જુદા વિચિત્ર પ્રકારના કાળાંતરે પાકે છે, તેથી સવ જીવાને સમ્યક્ દશનાદ્વિ ગુણાની તથા મેાક્ષની પ્રપ્તિ સમકાળે થતી નથી. જો સવ જીવાની ચેાગ્યતા સાથે પાકે તે શુષુપ્રપ્તિ સર્વને એક સાથે થાય, પણ તેમ થતું નથી; માટે એ જ્યારે પાકે ત્યારે તેના ઝેરથી મિથ્યાત્વાદિ પાપ કર્યાંનું તથા અનાદ્ધિ કર્મ બંધની ચેાગ્યાનુ મળ ઘટી જવાથી જીવ શુદ્ધ ધર્મ પામી શકે, અને શુદ્ધ ધર્મ પામવાથી જન્મ જરા મરણા ઃખાનેા અંતકરી અજરામર પણું પામે. પ્રશ્ન— હૈ મહારાજ ! તે “ તથા ભવ્યતા ” કયારે પાકે છે! અને તે સ્વભા વેજ પાડે છે કે કોઇ સાધન સેવવાથી પાકે છે? તત્ત્વ વાર્તા. ૫ Page #552 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ ંગ્રહ. ઉત્તર——હૈ ભવ્ય જીવ, જયારે પેાતાના ચરમ પુદ્ગલ પરાવર્તન રૂપ કાળમાં આવે ત્યારે કેઇ જીવની “ તથાભવ્યતા ” સ્વભાવેજ પાકે છે અને ધણા જીવાની ઉપાયના સેવનથી પાકે છે. ૫૧૪ १४ પ્રશ્ન—આપે ચરમ એટલે છેલ્લુ પુદ્દગળ પરાવતન કહ્યું તેા “પુગળ પરાવ ન ” કેટલા હોય છે? ને તેનું શું સ્વરૂપ ઇં? ઉત્તર—હૈ ભદ્ર ! આત્મ અને કાળ બન્ને અનઢિહાવાથી અતીતકાળ સંબંધી પુદ્દગળ પરાવર્તન સર્વ જીવાને-દરેકને અનંતાનંત વ્યતીત થયા છે-કાઇને એછા થયા નથી. અને અનાગતકાળે જયાંસુધી મેક્ષ નહીં પામે ત્યાંસુધીમાં કેાઇ જીવને અનંતાનંત થશે, કાંઇને અનતા, કોઇને અસંખ્યાતા, કોઈને સખ્યાત, કોઇને એ, કાઇને એક, કેઇને પણુ, કાઇને અરધું ને કોઇને પા થવાનુ હેય છે, એમ ભાવી પુદ્ગળ પરાવર્તન અનતાન'ત જીવાને અન ́તાનત થવાના, તેમાંથી જેટલા જીવાને આ ચાલતુ એકજ પુગળ પરાવર્તન બાકી રહ્યુ હાય-આ પુદ્ગળ પરાવનમાંજ જે જીવા માક્ષે જવાના હોય, તેને છેલ્લા (ચરમ) પુદ્ગળ પરાવર્તન પ્રાપ્ત કહીએ. તેમાં એ તથાભવ્યતા પાકે છે. પુગળ પરાવર્તન એ એક પ્રકારનુ અતિ મહાન્ અનંતા વષૅની સ ંખ્યાવાળુ સર્વ પ્રકારના કાળમાનથી મેટુ કાળમાન છે, તેનુ' પરમાણુ અનંતા વર્ષોંનુ હાવા થી તે ગણી શકાય નહીં તેથી સર્વજ્ઞ ભગવાને શાસ્ત્રમાં વ્યવહારી જીવાને સમજવા માટે કેટલાક દાખલા અને તેનુ માન આપેલા છે. તેમાંથી એક દાખલે આ પ્રમાણે છે-આ ચાદ રાજના પ્રમાણવાળા લેાક અનતાનત છુટા પરમાણુએથી તેમજ તેના દ્વિપ્રદેશી ત્રિપ્રદેશી યાવત્ અનંત પ્રદેશો સ્ક'ધેથી નિશ્ચિતપણે વ્યાસ છે કે જે પરમાણુઓ ને કરૂંધા વત માનમાં કોઇ જીવે ગ્રહણ કરેલા નથી. ઉપરાંત અનતાનત જીવાએ ઔદારિક ૧, વૈક્રિય ર, આહારક ૩, તેજસ ૪, અને કાણુ ૫, એ પાંચ શરીરપણે તથા એકેન્દ્રિયાદિ સર્વ જીવાએ શ્વાસેાશ્વાસપણે અને હ્રૌંદ્રિય, ત્રક્રિય, ચતુરિ દ્રિય ને પચેન્દ્રિય જીવે એ ભાષાપણે તેમજ પંચેન્દ્રિય એવા નારકી તીય ચ મનુષ્ય અને દેવતાએ એ મતપણે ગ્રહણ કરેલા એવા પણ અન`તાન ત કા છે. તે સર્વ પુદ્દગળાને કોઇએક જીવ આહારક શિવાયના બાકીના ચાર શરીરમાંથી - કોઇએક શરીરપણે, અથવા ભાષાપણું, અથવા શ્વાસોશ્વાસપણે, અથવા મનપણે પ્ર થમ અપૂર્વ પણે ગ્રહણુ મેાચન કરવાવર્ડ જેટલા કાળે ચડી મૂકી રહે તેટલા કાળને એક દ્રવ્ય પુદ્ગળ પરાવર્તન- કહીએ, આવા પુદ્ગલ પરાવર્તન દરેક જીત્રને પૂર્વ અનતા થયેલા છે. પ્રશ્ન—હે મહારાજ ! જીવ ચરમ પુદ્ગળ પરાવર્તનમાં શી રીતે આવી શકે ? ઉત્તર—અનાદિ સહજ પરિણામથી જીવ એ પ્રકારના સ્વભાવવાળા હાવાથી Page #553 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ' આત્મભવ્યતા-અધિકાર. (૫૧૫ બે જાતિના છે. એક ભવી જાતિના ને બીજા અભાવી જાતિના, તેમાં જે ભાવી જાતિના છે તેમનામાં મોક્ષે જવાની યેગ્યતારૂપ સ્વભાવની સત્તા અનાદિથી રહેલી છે, તેથી તેમની ભવપરિણતિ પલટાય છે; ને અભવીમાં મોક્ષે જવાની ચેતા ન હોવાથી તેમની ભવપરિણતિ બદલાતી નથી; અનાદિથી જેવી છે તેવીને તેવી જ રહે છે. એટલે તેમના અનાગત પુદગળ પરાવર્તન ઓછા થવાના નથી. ભવી ની ભવપરિણતિ બદલાય છે, તેથી તેમના અનાગત પુદગળ પરાવર્તન એછા ઓછા થતા જાય છે. તેમાં ભવીઓની પણ અનાદિથી તે કર્મ બંધની યેગ્યતા અતિશય ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામમય ઘેર મિયા– અવિરતિ, રાગ દ્વેષાદિક પણે પરિણમેલી હતી તેથી જીવ અતિ સંકલેશ કારી કર્મ બંધ કરતા હતા. અને મહા મલિન પરિણામી થયા સતા ઘોર અજ્ઞાન અંધકાર મયી મહા સંકિલષ્ટ દુઃખ રાશિમાં વર્તતા હતા. તેવી રીતે અતિપ્રભુત કાળ-અનંત કાળ રાક્ટ પર્યત તેવું દુઃખ ભોગવતાં જ્યારે અકસ્માત્ ઘુસાફર ન્યાયે અકામ નિર્જરા કાંઈક સારી થાય ત્યારે તેમની અનાદિ સહજ કર્મ બંધ - ગ્યતા જે અતિશય તીવ્ર પરિણામ વાળી હતી તે કાઈક અંશે (કિંચતુ માત્ર) પ્રથમ કરતાં મંદ પરિણામ વાળી થાય તેથી તેટલે અંશે કર્મ બંધ પણ ઓછો થાય, ત્યાંથી લઈને ભવી જીવેના અના ગત પુદ્દગળ પરાવર્તનમાં એક એક ઓછું થતું જાય. કર્મ બંધની ગ્યતા પણ પ્રત્યેક પુદ્ગળ પરાવર્તે મંદમંદ થતી જાય. એવિા કમથી અકામ નિર્જરા વડે જીવ ઘણું કરીને ચરમ પુદગળ પરાવર્તનમાં આવે, તે જીવને મેક્ષ પ્રાપ્તિ જે પ્રથમ અનેક પુદગળ પરાવર્તનના અંતકાલે અતિદુર હતી કે તે એક પુદગળ પરાવર્તનના અંતકાળમાં–સમીપે આવે. મોક્ષ પ્રાપ્તિ સમીપ આવવાથી એની તથા ભવ્યતા પાકે એટલે તે યથાર્થ ધર્મ તવાદિકને જાવાની ઈચ્છાને ઉત્પન્ન કરવાની શકિતવાળી થાય. ચરમ પુશળ પરાવર્તનમાં પહેલાં કેટલાક જીવે મનુષ્ય ભવ પામે છે અને જૈનધર્મની અથવા અન્ય ધર્મની તપપ પૂજા સંયમ પ્રમુખ કરી કરે છે અને તેના ફળ તરીકે રાજ્યભેગ અને સ્વર્ગાદિક પામે છે પરંતુ તત્વ ભૂત ધર્મમાર્ગ જાણવાની ઈચ્છા રૂચિને પામેલા ન હોવાથી તેમને ધમ સંબંધી સદનુંઝા ની પ્રાપ્તિને હેમજ સદજ્ઞાન ક્રિયાના ફળભૂત મેક્ષની પ્રાપ્તિને હેતુ ભૂત તે ધર્મ થત નથી. તથાભવ્યતા પાકેલી ન હોવાની યથાર્થ તત્વ જીજ્ઞાસાને તેમને અભાવ હોય છે. ચરમ પુદ્દગળ પરાવર્તનમાં આવેલ છવજ સદ્ધર્મને યોગ્ય થાય છે. પ્રશ્નહે મહારાજ! આપણે ચરમ પુદ્દગળ પરાવર્તનમાં આવ્યા છીએ કે નહીં? તે કેમ સમજાય? ઉત્તર–હે લાવ્ય! તે સમજવા માટે આપણે જ્ઞાન દ્રષ્ટિમાં પિતાનું અંતઃક Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ, A ^^^ ~ ~ રણુ તપાસવું કે આપણને મોક્ષ પામવાને અભિલાષ, ધર્મ કરવાને અભિલાષા અને તત્વ જાણવાને અભિલાષ નિર્વ્યાજ પરિણામિક ભાવથી ઉત્પન્ન થયે છે કે ઉપર ચેટીઓ છળ પરિણામવાલે અભિલાષ છે? એમ સત્ય પણે આત્મ સાષિએ પિતાના હૃદયમાં વારંવાર તપાસતાં ત્રણે અભિલાષ પરમાર્થરૂપે છે એમ ભાસે તે જાણવું કે આપણે ચરમ પુદ્ગળ પરાવર્તનમાં વતીએ છીએ. પ્રશ્નહે મહારાજ! આપે પ્રથમ કહ્યું કે “ તથાભવ્યતા કેઈકની સ્વભાવે પાકે ને ઘણાની તે ઉપાયસેવનથી પાકે છે તે તેને પકાવવાનો ઉપાય શું છે? ઉત્તર–તેને પકાવવાને ઉપાય આ પ્રમાણે છે–પ્રથમ તે પિતાના હૃદય માં એ નિરધાર કરે કે –મારે આત્મા નિરાધાર છે, અશરણ છે, અનાથ છે, કેમકે આ જન્મમાં પણ રેગાદિક કે રાગાદિકની એક પદામાંથી ધન, સ્ત્રી, પુત્ર, જ નની જનકાદિ કે મારું રક્ષણ કરી શકે તેમ નથી, તેમ છતાં પણ તે આપવા આપ્યા કરે છે. જયારે આ જન્મમાં તે શરણભૂત થઈ શકતા નથી તે પછી પરભવની આપદામાં તે તે શરણભૂત કેમજ થઈ શકે? માટે વીતરાગ અરિહંતનું, સિદ્ધ નિરંજનનું, શુદ્ધ નિરારંભી તત્વજ્ઞાની મુનિઓનું તથા સર્વજ્ઞભાષિત તથા સ્થિત વસ્તુ સ્વરૂપ જ્ઞાપક આગમ ધર્મનું ધ્યાન મરણરૂપે મારે શરણ છે. આ ચાર શરણની અહાનિશ રટના કરવાથી તથા ભવ્યતા પાકે (૧) તથા આ ભવમાં કરેલા અને પૂર્વ જન્મમાં અજ્ઞાન પણે કરેલા પિતાના દુકૃત–પાપોને સત્ય વે સદા નિંદવાથી તથાભવ્યતા પાકે (૨) તથા યથાશક્તિ વૈરાગ્યભાવથી મેક્ષની અભિલાષા સહિત તપ સંયમ દાનાદિ સુકૃત કરવાથી, દેવગુરૂની પૂજા ભકિત કરવાથી, સદ્ધર્મ શ્રવણું કરવાથી ને ન્યાયમાર્ગના સેવનથી તેમજ વપરની કરેલી સુકૃત કરણીના અનુમોદનથી તથાભવ્યતા પાકે. (૩) પ્રશ્ન–આ પ્રમાણેના ઉપાયે સેવવાથી તથાભવ્યતા પાકે પણ ત્યારપછી શું થાય? ઉત્તર–એ ઉપાયના સેવનથી મિથ્યાત્વ પરિણામ દુર્બળ થાય, ભવ્યતા શકિત પ્રબળ થાય, મિથ્યાત્વાદિકનો પરાભવ આત્માને ઓછે થાય, તત્વ જીજ્ઞાસા પુષ્ટ થાય, એટલે જીવ માર્ગનુસારી થાય તેના કરેલા સુકૃત સદનુષ્ઠાનની પ્રાપ્તિના હેત થાય, તેની કરેલી દેવ ગુરૂની ભક્તિ યોગ્યતાની પારમાર્થિક સેવા થાય, તે વીતરાગ નિરંજનનો ભકત થાય. તેને પ્રાયે ચરમ પુદ્દગળ પરાવર્તનના સાધક પ્રથમના અર્ધભાગ સુધીજ અનાદિ મિથ્યાત્વને ઉદય રહે એવા માગનુસારીને તત્વ સમજવાની અતિ ઈચ્છાવાળાને મિથ્યાત્વાદિકને ઘણે ભાગે પ્રલય થાય, પછી તત્વવાર્તા સાંભળતાં અથવા ચિતવતાં તેને અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. પૂર્વે અનાદિ કાળમાં કોઈ કાળે આ આત્માને તત્વજ્ઞાસાજન્ય પરમાનંદમય શુભ પરિમાણ Page #555 -------------------------------------------------------------------------- ________________ પરિસદ આત્મસિદ્ધિ-અધિકાર ૫૧૭ પ્રાપ્ત ન હતા, તેવા પ્રાપ્ત થવાથી તેને “અપૂર્વકરણ” કહે છે. એ અપૂર્વકરણની પ્રાપ્તિ થવાથી જીવ તેના વડે ગ્રથિને ભેદ કરે. “ગ્રંથિ તે અતિ નિવિડ ઘન કઠિન દુભેળ મોક્ષથી વિમુખ રાખનાર મિથ્યાત્વના મહા રાગ દ્વેષને અજ્ઞાનરૂપ પરિણામ જાણવા. તેને ભેદ પ્રથમ કઈ કાળે કર્યો નથી. માર્ગાનુસારી જીવ અપૂર્વ કર ગુરૂપ તીવ્ર પરિણામની ધારાવડે ભેદ-વિદારે. . સંસારમાંથી મુકત થવાને તથા મેક્ષ પદવીની પ્રાપ્તિ માટે ઉપાય બતાવતાં આ આત્મભવ્યતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. आत्मसिद्धि-अधिकार, આત્મશક્તિની ઓળખ થવા સાથે તેને પવિત્ર ભાવનાઓના સંસગે સ્પર્શ થી અનુક્રમે આત્માનું સ્થાન (સિદ્ધિ) આત્મા વયમેવ પ્રાપ્ત કરી શકે છે. કેમકે આત્માને મૂળ સ્વભાવ તે પવિત્ર અને તેજોમય છે પરંતુ તેના ઉપર અનેક પ્રકારના આચ્છાદન છવાઈ જવાથી આપણને તેના મૂળ સ્વરૂપ જાણવામાં મુશ્કેલી નડે છે પરંતુ જ્યારે આપણે પૂર્વ લઈ ગયા તેમ આત્માની નિર્મળતા વધતી જવાથી અંતે આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે દર્શાવવા આ અધિકાર આરભ કરવામાં આવે છે. દેહમાં રહેલો આત્મા. . . મનુષ્ય-( ૧-૨ ) पाषाणेषु यथा हेम दुग्धमध्ये यथा घृतम् ।। तिलमध्ये यथा तैलं देहमध्ये तथा शिवं ॥१॥ જેમ પાષાણની અંદર સુવર્ણ રહેલું છે, જેમ દૂધની અંદર ઘી રહેલું છે અને જેમ તિલની અંદર તૈલ રહેલું છે, તેમ દેહની અંદર આત્મા રહેલો છે. ૧ આંગોપાંગમાં આત્મશકિતને વિસ્તાર काष्ठमध्ये यथा वह्निः शक्तिरूपेण तिष्ठति । अयमात्मा शरीरेषु यो जानाति स पण्डितः ।। - જેમ કષ્ટમાં શકિતરૂપે અગ્નિ રહે છે, તેમ આ આત્મા શરીરની અંદર રહેલ છે. આ પ્રમાણે જે જાણે છે તે પંડિત કહેવાય છે. ૨ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. અભેદ્ય આત્મમા. અે. निष्ठुर कुठारघातैः काष्ठे संच्छेद्यमानेऽपि । अन्तर्वर्ती वह्निः किं घातैच्छेद्यते तद्वत् ॥३॥ દેહ અને આત્માની ભિન્નતા, દાહા. * ભાસ્યા ઢહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે અન્ન ભિન્ન છે, જેમ અસીને મ્યાન. જે ધ્યા છે ષ્ટિને જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનુ' જ્ઞાન; પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેRsતે, જાણે ન ઇંદ્રી પ્રાણ; આત્માની સત્તા વધુ, તેડુ પ્રવતે જાણ. સર્વ અવસ્થાને વિષે, દ્વારા સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એ ધાણે સદાય. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન; જાણુ નાર ને ભાન નહિ, કહિયે કેવુ· જ્ઞાન. પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અપ; દેહુ હાયો આત્તમા, ઘટે ન આમ વિકલ્પ, જડ ચેતનના ભિન્ન છે, કેવલ પ્રગટ સ્વભાવ; એકપણુ પામે નહીં, ત્રણુ કાલે ય ભાવ. ચાપાઇ ૪ ૫ ७ . રે ૧૦ ૧૧ ૧૪ * પ્રજ્ઞાદિક સ્થિતિ સરિખી નહિં, યુગલ જાતિ નરને પણ સહિ; તે ક્રમ તે કાયાપરિણામ, નુએ તેઢુમાં આતમરામ § રૂપી પણ નવી દીસે વાત, લક્ષ્ણથી હુિયે અવદાત તો ક્રીમ ક્રીસે જીવ અરૂપ, તે તે કેવલજ્ઞાન સ્વરૂપ. ૭ ૪-૧૧ આિિદ્ધ ૧૩ તેં યુગલી મનુષ્યને પણ બુદ્ધિ વિગેરેની સ્થિતિ સરખી હાતી નથી, તે તે પ્રજ્ઞા, કાયાનું પરિણામ ક્રમ હાય શકે ? અર્થાત્ ન હેાઇ શકે. તેમાં આત્મારામ એટલે જીવ જુદો છે, તેનુ જે પરિણામ છે, તે તમે સમળે. §રૂપી એવા પદાર્થો પવનાદિક પણ એટલા સક્ષ્મ હાય છે કે આપણી દૃષ્ટિએ પડતા નથી, લક્ષણ વડેજ તેની હયાતી આપણે જાણી શકીએ છીએ, તે પછી અરૂપી એવા વ તા ચર્મ ચક્ષુએ દેખાયજ કેમ ? કેમકે તે તે કેવળ જ્ઞાન સ્વરૂપી છે. ૧૨ Page #557 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આત્મસિદ્ધિ-અધિકાર પાટ જીવ અને આત્માનું અભેદપણું, * પ્રશ્ન–હે મહારાજ ! આત્મા શી વસ્તુ છે? ઉત્તર– હે ભવ્ય! જે ચેતનવંત પદાર્થ છે, તેજ આત્મવસ્તુ છે. આત્મા શિવાય જે મન વચન કાયાદિક તે સર્વ અચેતન છે. • પ્રશ્નને ચેતના શી વસ્તુ છે કે જેથી તમે ચેતનાનંત આત્મા જણાવે છે? ઉત્તર–સર્વ કાળે નિરંતર જે જીવને “જાણવાપણું છે તે ચેતના છે, તે જાણવાપણું સર્વ જીવેને બે પ્રકારે વર્તે છે. ૧ સામાન્ય અને વિશેષ. સામાન્ય જાણપણું તે “અવ્યક્ત ચેતના” જેમ સાધારણ નિદ્રાવશ મનુષ્ય ડાંસ, મચ્છર, માંકડ, પ્રમુખના ચટકાની પીડા અને પ્રહાર, મૂછિત જેમ દંદડિકના પ્રહારની પીડાને જાણે છે તેમ અવ્યક્તપણે જાણે છે, એટલે કે તે સુખ–મૂછિતને તે વખતે પિતાને થતી પીડાની પૂરી ગમ પડતી નથી, તે પ્રમાણે અવ્યકતપણે જાણવું તે સામાન્ય ચેતના, તે સૂક્ષમ વિંગેટીયાઓથી લઈને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી વિગેરે પંચેંદ્રિય પર્યત સર્વ જીવમાં વતી રહી છે, તેનાથી વિશેષ જે પ્રગટપણે ભેદપૂર્વક જાણપણું જાગ તા અને સાવધાન માણસને ઘટાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે, તેની જેમ જે થાય તે “વ્યક્ત ચેતના” સ્પષ્ટ જ્ઞાન જાણવું. તે પણ સર્વ જીવોને તીવ્ર, મંદ, મંદતરપણે નિરંતર હોય છે.. પ્રશ્ન—આપે ચેતનાને અર્થ “સર્વકાળે નિરંતર જાણવાપણું ” એ કર્યો છે, પરંતુ સર્વ કાળે નિરંતર જાણનાર છો તે જણતા નથી માટે તે નિરંતર પણું કેવી રીતે સમજવું? ઉત્તર–હે ભદ્રા તેનું નિરંતરપણું કાળ ભેદ થતા વ્યક્ત તથા અવ્યક્ત ઉભય જ્ઞાન સ્વભાવથી નિપજે છે. જે કાળે વ્યક્ત જ્ઞાન હોય તે કાળે “હું જાણું છું” એમ જાણે અને જે કાળે અવ્યકત જ્ઞાન વર્તે તે કાળે “હું જાણું છું એમ જાણતા નથી તે પણ તે વખતે અવ્યકતરૂપ જાણે છે. જેમ નિદ્રાવશ મનુષ્ય જ્યાં માકડ કરડે ત્યાં હાથ ફેરવે છે તે જે પ્રકારે જાણે છે તે પ્રકારે જાગૃતાવસ્થામાં પણું શૂન્યપણે અવ્યક્ત બેધને વખતે જાણે છે, એ બે પ્રકારનું જાણપણું જુદે જુદે કાળે રહે છે તેથી જીવ નિરંતર ( સદા) જાણે છે. પ્રશ્ન—એવા જ્ઞાનથી શું જાણે? ઉત્તર–જે જેને પશમ થયેલ હોય તે પ્રમાણે પિતાના સુખ દુઃખાદિક અંતરંગ ભાવે અને ઘટ પટાદિક બહારના ભાવેને જાણે જ તcવવાતી. Page #558 -------------------------------------------------------------------------- ________________ પર.. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રશ્ન-જીવને જાણવાની શકિત કેટલી છે? તે કયાં સુધી જાણવા સમર્થ છે? ઉત્તર–હે ભવ્ય! તે પિતાનાજ ધન સુખ દુઃખથી પ્રારંભીને સચેતન, રૂપી, અરૂપી, સૂક્ષમ, બાદર એવા સર્વ દ્રવ્યને-વિશ્વ વ્યાપી રેય રાશિ તમામને “ દ્રવ્યથી” જાણવા સમર્થ છે. “ક્ષેત્રથી” સર્વ લેક અલેકમાં રહેલા પદાર્થોનાં ભાવેને કાળથી અતીત કાળે થઈ ગયેલા સર્વ ભાવને, વર્તમાનમાં વર્તતા ત્રિભુવન વતી સર્વ ભાવને, તેમજ “ભાવથી” રૂપી, અરૂપી, જડ, ચેતન સર્વ વસ્તુના ગુણ પર્યાય-ઉત્પાદ, વ્યય, સ્થિતિ, વર્તનાદિક સર્વને જાણવાને સર્વજીની ચેતના શકિતવાળી છે. પ્રશ્ન–એ એટલી મહા જ્ઞાનશક્તિ સદા ચેતનમાં વિદ્યમાન છે તે તે ચેતના આપે કહ્યા પ્રમાણે સર્વદા કેમ જાણતી નથી? '' ઉત્તર–હે ભવ્ય ! ચેતનાની એ પ્રકારની જ્ઞાન શકિતને જ્ઞાનાવરણીય કર્મો સર્વ આવરી લીધી છે માત્ર કેવળ જ્ઞાની શિવાય સવ સંસારી છઘસ્થ જીવેને સં. પૂર્ણ ચેતનાને અનંત અંશ જ પ્રગટ છે, તેથી છઘને સર્વ 3ય ભાવેને આ નતમે ભાગજ જાણવામાં આવે છે. આમ હવાથી ચેતના સર્વદા સરય રાશિને જાણતી નથી. પ્રશ્ન–એ રૂપી ગુણ છે કે અરૂપી ગુણ છે? ઉત્તર–અરૂપી ગુણ છે. પ્રશ્ન–હે મહારાજ! આપ આત્માની વાતે જીવને લાગુ કરે છે અને જીવની આત્માને લાગુ કરો છે એમ કેમ કરે છે? ઉત્તર–હે ભવ્ય! આત્મા, ચેતન, જીવ, પ્રાણ ઈત્યાદિક સર્વ એક વસ્તુના જ પર્યાયી નામ છે. વસ્તુ જુદી જુદી નથી; નામ જુદાં છે. જેમ સુવર્ણ, હેમ, હાટક, ચામીકર, કનક, કાંચનાદિક નામ જુદાં છે પણ વસ્તુ તે એક સુવર્ણ જ છે. તે માટે આત્મા ને જીવ બન્ને એક જ વસ્તુ છે. નામ જુદાં કહેવાથી ભુલાવે ખાવાને નથી. આ પ્રમાણે જીવનું સ્વરૂપ સમજાવતાં આ આત્મસિદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ઉપસંહાર, ૫૧. A उपसंहार. - આ સર્વ કહીને સિદ્ધ કરવાનું એજ છે કે વિચારનાં આદેલને અત્યંત સૂક્ષ્મ તથા અત્યંત વેગવાળાં હોવાથી સમગ્ર દશ્ય પ્રપંચ ઉપર તે સામ્રાજ્ય ભેગવે છે. પહાડ જેવું જણાતું શરીર, હૃદયને ભારે ધક્કો લાગે એ વિચાર એક ક્ષણવાર ઉઠતાં શબ થઈ પૃથ્વી પર પડે છે, એ બનાવ વિચારનાં આંદોલનનું સામર્થ્ય સૂચવે છે. મહાશકથી એક રાત્રિમાં યુવાન મનુષ્યના શરીરમાં ફેરફાર થઈ પ્રાતઃકાળે તેના કેશ વેત થઈ તે યુવાનને વૃદ્ધ થઈ જાય છે, એ પ્રસંગ વિચારનાં આંદોલનનું વિલક્ષણ બળ સૂચવે છે. મૃત્યુની પથારીએ પડેલા મનુષ્યને વ્યાધી એક ક્ષણમાં નિવૃત્ત થઈ, તેનામાં વિલક્ષણ બળ જણાવાનાં ઉદાહરણે વિચારનાં આંદોલનનું જડ ઉપર કેટલું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ કરે છે. શ્રાપ તથા વર વગેરે સફળ થવા માં આ વિચારનાં આંદેલને જ હેતુ છે. સ્વ૫માં વિચારનાં અદેલને સર્વ કરવાને સમર્થ થાય છે. વિચારમાં સર્વ કાર્યોને સિદ્ધ કરનાર અદલનને પ્રકટાવવાનું બળ ચિતિશ. ક્તિને સામર્થ્ય વડેજ ઉત્પન્ન થઈ તે વિચાર કઈ પણ કાર્ય કરવા સમર્થ થાય છે. ચિતિશક્તિરૂપ અખૂટ ભંડારમાંથી વિચાર, ઈચ્છાનુકુળ સામર્થ્યને પ્રાપ્ત કરી આ જગત્માં ઈચ્છાનુકૂળ કાર્યોને સાધે છે. મનુષ્ય જે પ્રકારનો વિચાર સેવે છે તે પ્રકાર નું બળ ચિતિશક્તિમાંથી તેને પ્રાપ્ત થઈ તે વિચારાનુસાર ફળને તે પ્રત્યક્ષ કરે છે. તમે ચિંતાના વિચાર સેઅલ્પ સમયમાં તમને જ્યાં ત્યાંથી ચિંતાનાં જ કારણે ઉભાં થયેલાં જાશે; કારણ વિચારનાં આંદેલને પ્રકૃતિ પ્રદેશમાં વહીને તમારા વિચ ૨ પ્રમાણે જ તમને ફળ દેખાડે છે. તમે ભયના વિચારને સેવા કરે-અ૫ સાર તમને તમારું માગેલું મળશે જ. હું એક મહિનામાં મરી જઈશ, એવું તમે દઢપણે માન્યા કરે-મહિને પૂરો થતાં તમે અવશ્ય મૃત્યુને પામવાના જ. વિચારનાં આંદેલનું સામર્થ્ય, મનુષ્યો જાણે છે તેના કરતાં અત્યન્ત મોટું છે. દીપક ઉપર કાળી હાંડી ઢાંકતાં કાળો પ્રકાશ અવે તેમાં દીપકનો દોષ છે ? અથવા તેના ઉપર ઘડે ઢાંકતાં બીલકુલ પ્રકાશ ન આવે તેમાં દીપકને અપરાધ છે? કાળી હાંડીમાં દીપક મૂકે, તમને કાળે પ્રકાશ મળશે; લીલીમાં મૂકો, લીલો મળશે, અને ઘડામાં મૂધ, તમે અંધારા માં રહેશે. દીપકને શુદ્ધ પ્રકાશ જોઈતા હોય તે તેના ઉપર સ્વચ્છ પારદર્શક આચ્છાદન મૂકે. તેને પ્રકાશ આવી શકે તેવું આચ્છાદન મૂકે, અથવા કેવળ દીપકને જ લાભ જેતે હોય તે આચ્છાદન માત્ર દુર કરો. @ અધ્યાત્મલ પિષક ગ્રંથમાલા પ્રથમ અક્ષ- . Page #560 -------------------------------------------------------------------------- ________________ પરર . વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. અશુદ્ધ વિચાર એ ચિતિશક્તિના ઉપર માટીના ઘડાનું ઢાંકણ છે. શુદ્ધ વિચાર એ સ્વચ્છ, પારદર્શક કાચનું ઢાંકણ છે. અવિદ્યા અને તેના કાર્યોનાં મલિનનિઘ વિચાર સેવતાં તમને ચિતિશકિતને શુદ્ધ પ્રકાશ–શુદ્ધ સામર્થ્ય નહિ જ મળે. વિદ્યા અને તેનાં કાર્યોનાં વિહિત શુદ્ધ વિચાર સેવવાથી જ ચિતિશિકિતનું સર્વ શક્તિમત્વ તથા સર્વત્ર પ્રકાશે છે. તમે અલ્પજ્ઞ છે! કારણકે તમે મલિન વિચાર સેવ્યા છે. તમે અલઘ શક્તિ છે! કારણકે તમે શુ વિહિત વિચારવડે ચિતિશકિતનું સર્વશકિતમવ તમારામાં ગ્રહ કરવા અનાદર કર્યો છે. નજરમાં આવે તેવા વિચાર કરવાની હાનિ હવે તમને સમજાય છે; રાગ, દ્વેશના, કામના, લેજના, અસૂયાના? ઈષ્યના વગેરે વિવિધ સિંઘ વિચાર કરવાથી તમે પિતે પિતાને કેટલી હાનિ કરી છે, ચિતિશકિતનું ઐશ્વર્ય તમારામાં પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાંખ્યા છે, તે હવે તમને સ્પષ્ટ થાય છે? કેઈએ જરા અપ્રિય વચન કહ્યું કે વાઘની પેઠે તણૂક કરવાથી કોને હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે? અમુકના ઉપર દ્વેષ કરવાથી અમુકના ઉપર ઈર્ષ્યા કરવાથી, અમુકનું બગાડવાના વિચારા કરવાથી તેનું બગડે છે, એ હવે સમજાય છે? પાંચ દશ જણ ભેગા મળી, નકામી કુથલીઓ કરવાથી, માલ વિનાના ઝપાટા ઠોકવાથી, ગધડાવિનાનું, ભસ વાથી, અને એવા જ પ્રકારના બીજા હજારે નકામા વિચારે કરવાથી, કેનું બગડે છે, અને કેણ દુઃખી થાય છે, એ તમને આરસી જેવું સ્પષ્ટ ભાસે છે? જે જે મનુ દુઃખી જાય છે, તે તેમના આગલા જન્મોના તથા આ જન્મના કરેલા અશુભ વિ. ચારાનું પરિણામ છે. જે જે મનુષ્ય સુખી જણાય છે, તે તેમના આગલા જન્મના તથા આ જન્મના કરેલા શુભ વિચારેનું પરિણામ છે. શુભ વિચાર ચિતિશક્તિમાંથી સર્વ શુભને બહાર પ્રકટ કરી આદ્રશ્ય જગતમાં આપણને દૃશ્યરૂપે પ્રત્યક્ષ દર્શાવનાર છે; અશુભ વિરાર આપણને પ્રાપ્ત થતા સંવ શુભને પ્રતિરોધ કરી અશુભની આપણને પ્રાપ્તિ કરાવનાર છે. શુદ્ધ વિચાર કલ્યાણને રચવાની શકિતવાળો છે, અશુભ વિચાર પ્રાપ્ત કલ્યાણુનો નાશ કરનાર તથા અકલ્યાણને ઉત્પન્ન કરનાર છે. શુભ વિચાર કલ્યાણને પિષક છે, અશુભ વિચાર કલ્યાણને શેષક છે. ચિતિશક્તિનું અનન્ય ભાવે ચિંતન એ સર્વોત્તમ શુદ્ધ વિચાર છે. ચિતિશક્તિ એ મારૂં આત્મસ્વરૂપ છે, ચિતિશક્તિ એ હું જ છું, એવું ભાન સકળ જાગ્રત રાખવું, એ શુદ્ધ વિચારો-અવધિ છે. એ જ સર્વોત્તમ ભક્તિ છે. વર્ષાનધાના પરિવાર આ ચિતિશક્તિનું આત્મસ્વરૂપે અખંડ અનુસંધાન રાખવું, એ જ સર્વોત્તમ ભકિત છે. અત્યંત પ્રેમપી ચિતિશક્તિરૂપ આ પિતાના સ્વ વરૂપને વારંવાર સ્મરવું, પુનઃ પુનઃ આ સ્વરવરૂપનાં લક્ષણોને હૃદયમાં પુરાવવાં, Page #561 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉપસંહાર પર૩ જ્યાં જ્યાં મન જાય, જે જે વિચાર પુરે તે સર્વમાં આ ચિતિશક્તિના સ્વરૂપ ધર્મોને આગ્રહવડે જેવા, એટલું જ નહિ, પણ તે ધર્મોને પિતાનામાં અનુભવવાં, ચિતિશ. ક્તિનાં લક્ષણે વિના વિજાતીય એક પણ લક્ષણને અંતઃકરણમાં પ્રકટવા ન દેવું, ચિતિશક્તિનાં લક્ષણોમાં તન્મય થઈ જવું એજ ભક્તિનું શિખર છે. આવી જ અનન્ય ભક્તિ ઈસિતાથને અર્પે છે. વિચારરૂપી મહાધન તમને પ્રાપ્ત છે, તે રાત્રિદિવસ વપરાતાં ખુટે એવું નથી. વળી તે વાપરવાની જ્યારે કળા આવડે છે, ત્યારે તે એટલું બધું બળવાન સમજાય છે કે આ લેકિક ધનનું બળ તેને આગળ અત્યંત તુચ્છ ભાસે છે. લૈકિક ધન ક્ષણિક હિત સાધે છે, ત્યારે આ વિચાર ધનનું દાન ચિરસ્થાયી હિતને સાધે છે. તેથી આ લૈકિક ધનનું દાન કરવાને જીવ ન ચાલે તે ચિંતા નથી, પણ પ્રાણી માત્રના હિત. ના સંકલ્પને હૃદયમાં પ્રકટાવતાં કદી કંજુસ થશે નહિં. એ સંકલ્પ પુનઃ પુનઃ થતાં તમારી કૃપશુતા પણ ક્રમે ક્રમે નષ્ટ થશે જ. પકત વિચારોથી તમને સ્પષ્ટ થયું હશે જ કે શુદ્ધ વિચારનું સતત સેવન કરવાથી ચિતિશકિતની નિકટના પ્રદેશમાં આદેશને પ્રકટાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શુદ્ધ વિચારે જ એ પ્રદેશમાં જઈ શકવા સમર્થ છે. અશુદ્ધ વિચારે સ્કૂલ હેવાથી તેમને ત્યાં પ્રવેશ નથી. જેમ જેમ શુદ્ધવિચારોનું પ્રાબલ્ય અંતઃકરણમાં વધતું જાય છે તેમ તેમ ચિતિશકિતના પ્રદેશમાં પ્રવેશ કરવાનું આપણું સામર્થ્ય વધતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારની પ્રબળતા અંતઃકરણમાં થતી જાય છે, તેમ તેમ ચિતિશક્તિના પ્રદેશથી આપણે વધારે અને વધારે દૂર જતા જઈએ છીએ. ચિતિશકિતને પ્રદેશ સર્વ સામર્થ્યનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી સામની ઇચ્છાવાળાએ ચિતિશક્તિના પ્રદેશમાં પ્રવેશવાના નિયમોનું પાલન કરવું એ અવશ્ય કર્તવ્ય છે. અને શુદ્ધવિચાર અને શુદ્ધાચરણ એજ આ નિયમનું પાલન છે. આ જન્મમાં અવશ્ય મને ઈષ્ટ સાક્ષાત્કાર અથવા સ્વરૂપ સાક્ષાત્કાર થશે જ. એ વી દઢ શ્રદ્ધાર્થ વરૂપ સાક્ષાત્કારની વાટ જોયા કરવી, એ પણ શુદ્ધ વિચાર છે. આ આદિ અનેક પ્રકારની શુદ્ધ વિચારમાં ગણના થાય છે. આવા વિચારેને નિરંતર સેવવા એજ ચિતિશક્તિના અનંત સામર્થ્યને હૃદયમાં પ્રકટાવવાની અમોઘ કળા છે. મનુષ્ય જેવા વિચાર કરે છે, તે તે અવશ્ય થાય જ છે. શુદ્ધવિચાર મનુષ્યને શુદ્ધ ચિતિશકિત સ્વરૂપ અવશ્ય કરી મૂકે જ છે. અખંડ સુખ-અનંત સામર્થ્યને આ વિના અન્ય કેઈ ઉપાય પૂર્વે હતો નહિ, આજે છે નહિ, ભવિષ્યમાં હશે નહિ. સાધન માત્ર ઉદ્દેશ-પછી તે ભકિત હોય, યોગ હોય, સાંખ્ય હોય કે ગમે તે હોય Page #562 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પણ–વિચારની અત્યંત શુદ્ધિ સાધવી, વિચારને ચિતિશક્તિમય કરી દે એજ છે. શુદ્ધવિચાર સેવે-શુદ્ધ વિચારનું જ સેવન કરો. રુદ્ધવિરારને નતાશાળમાં સવા બશર પારવો. અશુદ્ધ વિચાર તત્કાળ ત્યજી દે, હમણાં ત્યજે–આ ક્ષણમાં ત્ય, તમે દેવ થશે, દેવના પણ દેવ થશે-ત્રિભુવનમાં તમારું સ્વામી પ્રવર્તશે. ધન, ઐશ્વર્ય, આરોગ્ય, બળ, વિદ્યા, જે જોઈશે તે સર્વે તમારે ચરણે પડશે. તમને કઈ પણ દુર્લભ નહિ રહે, તમે સર્વાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ થશે. શુદ્ધ વિચાર સેવ કઠિન જણાય છે? શુદ્ધ આચરણનું પાલન અશકય જ. ણાય છે? શા માટે મિથ્યા ભડકે છે? સરલને કઠિન ભ્રાંતિથી શા માટે માને છે ? તમારા અંતઃકરણમાં સર્વાધિપતિ ચિતિશકિત વિરાજે છે. સિંહની સમીપમાં રહીને સસલાથી બીહો છો? લજજા પામે. અસંખ્ય મહારથીઓને પૂરે પડે એ અર્જુન સમાન ચિતિશક્તિરૂપ અતિરથી તમારા હૃદય રથમાં છતાં બીકણું ઉત્તર કુમારની પેઠે પાછે પગે નાસે છે શું? થિર થાઓ, શ્રદ્ધા ધરે, ભયને પરિત્યજે. શુદ્ધવિચાર સેવ, એ બહુજ સરળ છે. શુદ્ધવિચાર સ્વાભાવિક છે. અશુદ્ધ વિચાર અસ્વાભાવિક છે. સ્વાભાવિકને સેવવું એમાં કઠિન શું? ઈતિશમ્ ગ્રંથસંગ્રહિતા. ગીતિ. विनयविजयमुनिनायं षष्ठपरिच्छेद एवमत्रैव। सङ्ग्रथितः सुगमार्थ व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ १ ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ) ગ્રંથને છ પ-િ છેદ વ્યાખ્યાન કરનારાઓ (સાધુ તથા સાધ્વીઓ)ની સુગમતા માટે રચે છે, તે સદા વક્તા તથા શ્રેતાના કલ્યાણ માટે હો ! षष्ठ परिच्छेद परिपूर्ण Page #563 -------------------------------------------------------------------------- ________________ erestak विज्ञप्ति, 96 अनुष्टुप् दृष्टं किमपि लोकेऽस्मिन्न निर्दोष न निर्गुणम् । आवृणुध्वमतो दोषान्विकृणुध्वं गुणान्बुधाः ॥ આ જગતમાં મેં જે કાંઈ જોયું, તે નિર્દોષ નથી, તેમ નિર્ગુણ : જે પણ નથી, તેથી હે ડાહ્યા માણસે ! મનુષના દાબ અને જે છે ગુણોને જાહેર રીતે પ્રકટ કરે Gratisgarresterng-c9KG से आशीर्वाद. S OLCOHT1KG K STRUCKD शार्दूलविक्रीडित. लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्य च बाहोयुती, त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्यशौभा तनौ । कीर्तिर्दिक्षु सुपक्षता गुणिजने यस्मानवेदङ्गिनां, सोऽयं वो विदधातु वाञ्छितफलं श्रीधर्मचिन्तामणिः ॥ ASKASKO नाथा (श्री धर्मयतामyिथा) मनुष्याना घरमा सक्षमी-- છને નિવાસ, મુખમાં સરસ્વતી, બેબાહુમાં શૂરવીરતા, હથેળીમાં દાન દેવાપણું, હૃદયમાં સુબુદ્ધિ, શરીરમાં સુંદરતા, દિશાઓમાં જ * जाति, सुशीन ५२ सुपक्षता (प्रीति) होय ते मा श्रीधर्म- રૂપી ચિંતામણિ તમેને વાંછિત ફળ અર્પણ કરો. r ketSeskterkisses ઇતિશ્રી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પ્રથમ ભાગ સંપૂર્ણ. Receederwasakasmxxx a Page #564 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * અભિપ્રાય માને એક પરમ દયાળુ મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આજ્ઞાનુસારી અરજૂનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનંતી કે-આપ કૃપાછુના પ્રાસાદ રૂપે આ અલ્પ પ્રાણીના ઉદ્ધાર જેવા આરંભેલ પુસ્તક 'સાહિત્ય સંગ્રહ) નાં પાચ ફોરમ દષ્ટિગોચર થતાં અતી આનંદ થયો છે. કંઈ પણ પ્રશંસા કરવી તે અતીશયતી યાને ખુશામત સમજાય, પરંતુ આ અલ્પજ્ઞ સેવકની બુદ્ધિ શકતી અનુસાર એજ વિનંતી છે કે આ ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉ. 'પરાંત સમજ મનન કરી વર્તે તે મોક્ષદ્વાર સમજી શકાય તેમ છે તેથી હું તે આભારી છું અને ખરેખર સાધુ ભુષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું: તા. ૨૭–૨-૧૫ મુ. ભાણવડ લી. સે. અરજુનસિંહજી વીજયસિહજી Page #565 -------------------------------------------------------------------------- ________________ . श्लोकोनी अक्षरानुक्रमणिका, श्लोकोनुं आदिपद. पृष्ट. अंक. ३३८ २२ ग्रंथ. . अ. पार्श्वचरित्र. भर्तृहरि नीतिशतक. सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. भाषापूजासंग्रह. रूपसेनचरित्र. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. पुराण. सूक्तिमुक्तावली. .३३७ १८ ६६ ५३ ४७७ १४ ३१७ २७ २१५ १ ४४४ अंसस्थलीचिकुरकञ्चकिता अकरुणत्वमकारण अकर्तव्यं न कर्त्तव्यं अकलितपरस्वरूप अकिञ्चनाः काञ्चनलो अकृतबोधसुदिव्य अक्षतान् ढोकयेद्योऽत्र अक्षुद्रो रूपसौम्यो अगस्तितुल्याश्च घृताब्धि अग्निहोत्रं वने वासः अङ्कस्थाने भवेदधर्मः अंगुष्टमानमपि यः अज्ञानाहिमहामन्त्र अणुरपि मणिः प्राण अतः सिञ्चन्ति तं पुण्य अतिकुपिता अपि वजना अतिदानादलिबद्धो अतिमलिने कर्त्तव्ये अतियत्नगृहीतोऽपि अत्युग्ररूपं यतिपालनीय अथमर्त्यलोकमेत्य अदृष्टार्थेऽनुधावन्तः अध कष्टानि नष्टानि 9 mru ज्ञानसार. ४८१ सुभाषितरत्नभांडागार. १९६ ३ सूक्तिमुक्तावली. ४४६ १५ शार्ङ्गधरपद्धति. १७२ १ ४२७ सुभाषितरत्नभांडागार. ३८९ ३ सूक्तिमुक्तावली.. ३६९ ११ नरवमचरित्र, ६३ ४२ काव्यमाला प्रथम गुच्छक. ३६१ १७ ज्ञानसार. नमस्कारमाहात्म्य. (सिद्धसेनदिवाकरकृत) Page #566 -------------------------------------------------------------------------- ________________ م ه ه مه ۸ ه ه ه ه अधिगतपरमार्थान्पण्डितान् शार्ङ्गधरपद्धति. १२३ ११ अधीतिनोऽर्चादिकृते अध्यात्मकल्पद्रुम. २९२ ९ अधीतिमात्रेण फलन्ति २९३ १० अधीत्य चतुरो वेदान् पुराण. ३१३ ७ अधीत्य शास्त्राणि सूक्तिमुक्तावली. ३०८ ५ अधृष्यभावेनमृगारि नरवमचरित्र. अनध्ययनविद्वांसो सूक्तिमुक्तावली, ३८ २ अनवस्थितचित्तानां सूक्तिमुक्तावली. ३५० १ अनार्येऽपि वसन् देशे नमस्कारमाहात्म्य. अनुकुरुतः खलसुजना सुभाषितरत्नसंदोह. १५७ १० अन्तर्गतं महाशल्य ज्ञानसार. अन्तमत्सरिणां बहिः शमवतां काव्यमाला गुच्छक सातमो. २८४ ३ अन्तर्मलिनदेहेन सुभाषितरत्नभांडागार. ४०२ अन्तस्तत्वं मनः शुद्धि नमस्कारमाहात्म्य, ४३७ अन्धो अन्धपहंणिता सूयगडांग ४८८ अन्यत्र देवे विगतस्वरूपा नरवर्मचरित्र. ६३ अन्यस्माल्लब्धपदो सुभाषितरत्नभांडागार. अपकारिण्यपि प्रायः सूक्तिमुक्तावली १८७ अपथ्यसेवको रोगी तत्वनिर्णयप्रासाद अपराजितमन्त्रोऽयं अपरीक्षितं न कर्त्तव्यं अपवित्रः पवित्रो वा २७ १ अपवित्रः पवित्रो वा सर्वा अपुव्वी कप्पतरु सूक्तिमुक्तावली अभिनवसेवकविनयैः रूपसनचरित्र. ३६३ अभूदम्भाराशेः सहवसति सुभाषितरत्नभांडागार अभ्यासेन क्रियाः सर्वा । २५८ अमीभिरष्टादशभि नरवर्मचरित्र अमृतानि यथाब्दस्प ४२ १८ अमृतैः किमहं सिक्तः ३० १६ ه مه سر به سر २८२ ४३५ مہ بم २७ م و م ३६६ नमस्कारमाहात्म्य Page #567 -------------------------------------------------------------------------- ________________ ४७३ १ ३७० ६० * * * * * * * * * * ३६८ १२२ १०७ २१ सूक्तिमुक्तावली महाभारत सूक्तिमुक्तावली सुभाषितरत्नभांजगार आत्मानुशासन नमस्कारमाहात्म्य सुभाषितरत्नभांडागार सुभाषितरत्नभांडागार. ज्ञानसार. सुभाषितरत्नसंदोह. भहरि. भर्तृहरिनीतिशतक. सूक्तिमुक्तावली. निर्णयसिंधु. पुराण. हेमचंद्रमूरि. सुभाषितरत्नभांडागार. शार्ङ्गधरपद्धति. नारदीयपुराण. संघपट्टकनी टीका. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. महाभारत. ३८१ अयशः पाप्यते येन अयाचनकशीलानां अरिहन्त नमुक्कारो, जीवं अरिहन्त नमुक्कारो, धन्नाणं अर्थग्रहणे न तथा अर्थिनो धनमप्राप्य अईच्चारित्रमाधुर्य अहमित्यक्षरं ब्रह्म अलकाश्च खलाश्चैव अलङ्घयत्वाऊनैरन्यैः अलिप्तो निश्चयेनात्मा अवन्ति ये जनकसमा अवश्यं यातारश्चिरतर अधिकारिणमपि सऊन अव्यये व्ययमायाति अव्रती कितवः स्तेनः अशुचिः पापकर्मा यः अशोकवृक्षः सुरपुष्प असज्जनः सज्जनस असम्भाव्यं न वक्तव्यं असिजीवी मषीजीवी असुइठाणे पडिया अस्थिरो हृदये चित्रा अस्मान् विचित्रवपुष अस्यत्युच्चैः शकलितवपु . अहिंसा सत्यमस्तेयं त्यागो अहिंसा सत्यमस्तेयं ब्रह्म अहितविहितप्रीतिः पीतं -- अहो खलभुजंगस्य अहो गुणानां प्राप्त्यर्थ अहो दुर्लभलाभो मे ६ ३१६ २३ ५७ १३ * * * * * * २०४ २९०१ ३१५ १८ २७ ७६ १९४ ११८ १९ * * * * ४२० पुराण. १३९ ३ २७७ ३३ ३३५ १३ आत्मानुशासन. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. नमस्कारमाहात्म्य. ३० १८ Page #568 -------------------------------------------------------------------------- ________________ (४) सुभाषितरत्नभांडागार. ३४७ सूक्तिमुक्तावली. अहो प्रकृतिसादृश्यं अहो मर्त्यतया तौल्य अहो राहुः कथं क्रूरश्चन्द्र अहो व्यसनविध्वस्तै अहो सति जगत्पूज्ये अहो सात्विकमूर्धन्यो अहो सुसदृशी वृत्तिस्तु ३८०४ २९१ २ ४८२ ९ ज्ञानार्णव. नमस्कारमाहात्म्य. सूक्तिमुक्तावली. आ. orm ances ३४६ नमस्कारमाहात्म्य. सुभाषितरत्नसंदोह. संघपट्टक. सूक्तिमुक्तावली. ४२८ १ २९ १३ ४९९ १२ २३१ ५३ १५८ १३ ३३६ १४ ३३४ ५ २७४ २६ २६९ २१ ४३४ सुभाषितरत्नभांडागार. अध्यात्मकल्पद्रुम. आकारैरिंगितैर्गत्या आकालिकरणोत्पाते आकाशतः पतितमेत्य आकृष्टुं मुग्धमीनान् बडिश आक्रोशितोऽपि सुजनो न आखुभ्यः किं खलैज्ञात आजन्मसिद्धं कौटिल्यं आजीविकादि विविधार्ति आजीविकाथमिह यद्यति आज्ञाभङ्गो नरेन्द्राणां आज्ञावतिषु मण्डलेषु आणाइ तवो आणाइ आताम्रायतलोचना आत्मन्येवात्मनः कुर्यात आदरं लभते लोके आदिप्रभोरनिशमसतटी आपत्स्वेव हि महतां आप्तोपज्ञमनुल्लध्य आयुष्कं यदि सागरोपम आरम्भाणां निवृत्तिर्द्रि आराधितो वा गुणवान् स्वयं आसतां गुणिनस्तावद् सूक्तिमुक्तावली. उपदेशसिद्धांतरत्नमाला. काव्यमालागुच्छक सातमो. ज्ञानसार. ३०५ ७१ ४२८ पार्श्वचरित्र शाधरपद्धति. रत्नकरंडश्रावकाचार. सूक्तिमुक्तावली. nam Gurmms. ४८२ ४५८ २६५ अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. Page #569 -------------------------------------------------------------------------- ________________ पार्श्वनाथचरित्र. आस्तामोपाधिको दोषः आस्तां सचेतसां सङ्गा आहारनीहारविधि अध्यात्मकल्पद्रुम. १९९ ७ ४४ २८ २२३ ३४ २२८ ४५ ३६० इत्थं मिथ्यापथकथनया इत्यायुद्धतसोपहासवच इत्युक्तोविश्वसृजा इदमपटुकपाटं जर्जरः पञ्जरो इदमीदृग्गुणोपेतं इन्दुः प्रयास्यति विन इयरजणसंसणाए इयराण चक्कुराण इह लोकविधीन्कुरुते इह सरसि सहर्ष संघपट्टकटीका.. संघपट्टक, काव्यमालाप्रथम गुच्छक. शाङ्गधरपद्धति. सुभाषितरत्नभांडागार. शाङ्गधरपद्धति. उपदेशसिद्धांतरत्नमाला. ३८२ १० १२२ ७ ३९५ 2. & : * * * * * ३०२ रूपसेनचरित्र. शार्ङ्गधरपद्धति ३०४ ७४ ३९३ १ ७८ २ م अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. २७३ २५ ३१८ २९ ३८७ ५ उच्चारयस्यनुदिनं न उच्चैरध्ययनं पुरातनकथा उज्वलगुणमभ्युदितं उदकचन्दनतन्दुल उदीरयिष्यसि स्वान्ता उद्भासिताखिलखलस्य उत्पद्योत्तमदेवेषु उत्सूत्रोच्चयमूचुषः उन्नतं पदमवाप्य उपकारमेव तनुते उपकारिणि विश्रब्धे उपकारिण्यपि सुजने उपकारोऽपि नीचानां उपकृतिसाहसिकतया उपचरितन्याः सन्तो ज्ञानसार, भर्तृहरिनीतिशतक. नमस्कारमाहात्म्य. संघपट्टक. सुभाषितरत्नभांडागार. ४१२ १० ३१ १३ २२६ ४१ ३३७ १८८ ३७० १२ ४०६ ३६८ ३ १८८ ९ २०९ २ ه ه ه ه ه ه ه ه مه ۸ ہ س س م ع " सूक्तिमुक्तावली सुभाषितरत्नभांडागार. शार्ङ्गधरपद्धति. Page #570 -------------------------------------------------------------------------- ________________ सूक्तिमुक्तावली. ३०८ ३ काव्यमाला प्रथम गुच्छक. ३६० १४ शांतिस्तोत्र. उपदेष्टुं च वक्तुं च उपविश पुत्र ममात्र उपसर्गाः क्षयं यान्ति उर्वशीगर्भसम्भूतो उल्लसन्मनसः सत्य उस्सूत्तभासियोणं जी नैषदधाति नापि اس ة ه م م ه م ज्ञानसार. २५ उपदेश सिद्धांत रत्नमाला. ३०२ सुभाषितरत्नभांडागार. ३७८ ऋ. सूक्तिमुक्तावली. ३८६ ४६० अध्यात्मकल्पद्रुम. ऋजुरेष पक्षवानिति ऋणमन्यदपि प्रायो ऋतूनामिन्द्रियार्थाना ع م ه . सूक्तिमुक्तावली. पुराण. झानसरि. सूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. م ه ه ५९ २४ ९१ ४ २०५ १९ ४३८ ७ ४३८ ७ २११ ५ एअंजम्मस्स फलं एकरात्रं स्थितिमे एकं ब्रह्मास्त्रमादाय एकं हि चक्षुरमलं सहजो एकान्तभासो यः कापि एकान्ते तु नलीयन्ते एके तुम्बा व्रतिकरगताः एणः क्रीडति सूकरच एभिर्गुणौघैः परिवर्जिता ये एवं नाशक्षणे सर्व एवमेव नहि जीव्यते एवं शमरसोल्लास एषा यदादिमजिनस्य एसो मङ्गलनिलओ ऐरावणेनैव सुरेन्द्र ه م م ه ه सूक्तिमुक्तावली. शार्ङ्गधरपद्धति. नरवर्मचरित्र. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. ममस्कारमाहात्म्य. पार्श्वचरित्र. सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. २१९ २९ ३९० ३१ ه ه ه ه ه به १४५ कठ्यां चोलेपटं तनौ सित कथमुत्पद्यते धर्मः काव्यमाला गुच्छक सातमो महाभारत. ४१९ २ Page #571 -------------------------------------------------------------------------- ________________ कदा किल भविष्यन्ति कदाचिन्नातक कुपित कमलिनि मलिनीकरोषि करे श्लाघ्यस्त्यागः शिरसि कर्णामृतं सूक्तिरसं कर्णे चामरचारकम्बु कर्तव्यं जिनकन्दनं कर्तव्या देवपूजा कर्तुस्तथा कारयितुः कर्माष्टकविनिर्मुक्तं कल्पोर्वीरूहसन्तति कवयः परितुष्यन्ति कश्चिद्वामिण एकं कष्टं नष्टदिशां नृणां कष्टे त्वकष्टे समचेतसो ये कस्त्वं भद्र खलेश्वरो कस्यादेशात् क्षपयति काके शौचं द्यूतकारेषु काके शौचं धूतकारे का खलेन सह स्पर्धा काचः काश्चनसंसर्गा कान्तारभूमिरुहमौलि कापुरुषः कुक्कुरश्च कामरागमदोन्मत्ता कारुण्यकेलीकलितांग कारुण्येन हता वधव्य कायो कार्याय कस्मैचित् कार्योपयोगकाले काष्ठमध्ये यथावन्हिः काष्ठे च काष्ठेऽन्तरता सूक्तिमुक्तावली. ४६७ . १ भाषा पूजा संग्रह. . १८ १२ सुभाषितरत्नभांडागार. १९२ २ भर्तृहरि नीतिशतक. १४९ २ शाङ्गघरपद्धति. - ३९१ ४ २०७ २४ सूक्तिमुक्तावली. ४७५ ७ ४७६ १२ १०८ २४ .. २७ ५ सूक्तिमुक्तावली. ४७०. ८ शार्ङ्गधरपद्धति. १८४ १. दृष्टांतपच्चीशो. १९२ संघपहक २२० ४७ ६४ ४६ सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. १९० १४ सिंदूरमकर. ३३७. १९ सूक्तिमुकावली. ३८० ३ सुभाषितरत्नभांडागार. १९९ ५ २०५ १८ " पुराण. नरवमेचरित्र. काव्यमाला गुच्छक सातमो. सूक्तिमुक्तावली. १२५ काव्यमाला प्रथम गुच्छक. ५१७ २ २८२ . ३ mr.urer Page #572 -------------------------------------------------------------------------- ________________ (८) सुभाषितरत्नभांडागार. rd M कि कुलेन विशालेन किं कुलेनोपदिष्टेन किं कृतेन हि यत्रं त्वं किं चित्रं यदि राजनीति किं जन्मना च महता किन्दिङ्मोहमिताः किमन्ध किमरण्यैरदान्तस्य किमरण्यैरदान्तस्य किं भावी नारकोऽहं किं भाषितेन बहुना किं मोदसे पण्डितनाममात्रात् किरियाफडाडोवं किं लोकसत्कृतिनमस्कार किं वा परेण बहुना किं वेदैः स्मृतिभिः पुराण कीटोऽपि सुमनःसङ्गा क्रीडन्माणवकाघ्रिताडन कुग्गहगहिआणं कुर्वते स्वमुखेनैव कुर्वन्त उच्चैदिविधं कुलं विश्वलाध्यं वपु कुसग्गेजइओस कुसङ्गलीलाहतसङ्गशीलाः कूपे पानमधोमुखस्य कूपे स्यादधर्म स्नानं कृतमोहास्त्रवैफल्यं कृते वर्षसहस्त्रेण कृत्वा पापसहस्त्राणि कृमिकुलचितं लाला कृषिवाणिज्यगोरक्षा ४६५ १ सूक्तिमुक्तावली. ४४९ २६ सुभाषितरत्नभांडागार. १८१ १२ संघपट्टक २२६ ४० पुराण. ५७ १० २३६ ३ काव्यमाला गुच्छक सातमो. २८५ ५ सुभाषितरत्नसंदोह. ५०० १६ सूक्तिमुक्तावली. २९२ ६ उपदेशसिद्धांत रत्नमाला.. ३०४ ३ अध्यात्मकल्पद्रुम. २७१ २३ सुभाषितरत्नभांडागार. २०४ १७ भर्तृहरिवैराग्यशतक. २२९ ४८ सुभाषितरत्नभांडागार. १९९ ४ सुभाषितरत्नभांडागार. १४२ ५ सूक्तिमुक्तावली. २९१ ५ सुभाषितरत्नभांडागार. नरवर्मचरित्र. ६४ ४४ सूक्तिमुक्तावली. ४२३ १६ उत्तराध्ययन. ४८८ नरवर्मचरित्र. २१९ १८ शावरपद्धति. पुराण. ४९४ ज्ञानसार. ९२ सूक्तिमुक्तावलो. ४०२ १७४ -vour or ur or भर्तृहरि नीतिशतक. पुराण. ३१२ Page #573 -------------------------------------------------------------------------- ________________ केचित्काव्यकलाकलाप केतकीकुसुमं भृङ्गः कापस्य सङ्गाद्वरमग्नि सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. नरवर्मचरित्र. सुभाषितरत्नभांडागार. पुराण. सुभाषितरत्नभांडागार. पुराण, ज्ञानसार. सूक्तिमुक्तावली. संघपट्टक. सूक्तिस्थामासिक. २२० २१ ३९७५ १८२ १४ ३१४ १२ कौशेयं कृमिर्ज क्रराश्चण्डाश्व पापाश्च क पिशुनस्य गतिः क्षमा दमो दया दानं क्षमापुष्पसजधर्म क्षितितलशयनं वा प्रान्त क्षुत्क्षामः किल कोऽपि रङ्क: क्षेत्रेषु सस्यमतिभक्ष्य २४ ११८ १७ २२५ ३९ ३१८ २८ ख. सुभाषितरत्नभांडागार. मनुस्मृति. सुभाषितरत्नभांडागार. ३६९ ३४६ खद्योतो द्योतते तावद खरो द्वादश जन्मानि खलः सक्रियमाणोऽपि खलानां कन्टकानां च खलानां धनुषां चापि खलेन धनमत्तेन खल्वाटः स्थूलवपुः खे धर्मचक्रं चमराः सपाद ४०४ ५ ३५९ १० Fror गजाश्वैर्भूपभवनं गणयन्ति नापशब्दं गता ये पूज्यत्वं प्रकृति गतार्थसार्थस्य वरं काव्यमाला प्रथम गुच्छक अध्यात्मकल्पद्रुम ग ज्ञानसार. अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. २९१ ४ १६४ ११ २१९ २० गते तस्मिन्मानौ त्रिभुवन गन्धांबुवर्षे बहुवर्ण गन्धैरान्या जगति सुभाषितरत्नभांडागार. अध्यात्मकल्पद्रम. सुभाषितरत्नभांडागार. ४५ ३३ ४१३ १४ Page #574 -------------------------------------------------------------------------- ________________ ३२९ ४९८ (१०) सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार.. सुक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. به ۸ م م २११ ४ ३५४४ ه ه م . ه सुभाषितरत्नसंदोह. संघपट्टक. २३१ ५२ सुभाषितरत्नभांडागार. . १२६ १६२ ५ १६९ १७१ गर्भे विलीनं वरमत्र गर्भेऽशुचौ कृमिकुलै गर्भो यथा दोहद गवादीनां पयोऽन्येयुः गवाशिनां वै सगिरः गात्रं कण्टकसङ्कटं गात्रं ते मलिनं तथा गाढं श्लिष्यति दूरतो गायद्गन्धर्वनृत्यत्पण गीतशास्त्रविनोदेन गीर्भिगुरूणां परुषा गुणवजनसंसर्गा गुणवन्तः क्लिश्यन्ते गुणवान् सुचिरस्थायी गुणहीणा जे पुरिसा गुणा गुणज्ञेषु गुणी भवन्ति गुणानन्ति जन्तूनां गुणानामेव दौरात्म्याद् गुणा यत्र न पूज्यन्ते गुणांस्तवाश्रित्य नमन्त्यमो गुणाः कुर्वन्ति दूतत्वं गुणाः सर्वत्र पूज्यन्ते गुणिनः समीपवर्ती गुणिनां निर्गुणानां च गुणिनि गुणज्ञो रमते गुगिनोऽपि हि सोदन्ति गुणेन स्पृहणीयः स्यान्न गुणेष्वनादरं भ्रातः गुगैगौरवमायान्ति गुणैर्विहीनोऽपि जना सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. १८१ ११ १७१ १८१ & non anava m m on om सूक्तिमुक्तावली. १ १७१ अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभाण्डागार सूक्तिमुक्तावली. १७९ २१० सुभाषितरत्नभाण्डागार. do १७१ १६३ २ ६ सूक्तिमुक्तावली. १६४ २६६ ९ १७ अध्यात्मकल्पद्रुम. Page #575 -------------------------------------------------------------------------- ________________ सुभाषितरत्नभाण्डागार. गुणैस्सर्वज्ञकल्पोऽपि गुणो गुणान्तरापेक्षी गुरु आ न गणन्ति गुणे गुरु भणिशे सुत्था गुरुं विना को न हि मुक्ति गुरूपदेशः श्रुतिमण्डनानि गृहादिकर्माणि विहाय गृहे गृहे सन्ति सुता गृहे चैवोत्तमं स्नानं गेही वरं नैव कुशील रूपसेनचरित्र. धर्मरत्नप्रकरण. महिपालचरित्र, १८३ १७६ ४७८ ६७ १४६ १७ सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. पुराण. नरवम चरित्र. १४५ ४९५ ३९७ २२० गोषिक्रियास्तु ये विप्रा गौखाय गुणा एव गोरी तनुनेयनमायत ग्रामान्तरे विहित ग्रामारामादि मोहाय ग्रीष्पहेन्तिकामासा पुराण. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभाण्डागार. सूक्तिमुक्तावली. ज्ञानसार. पुराण. १४१ ३७८ ४४८ २४ '५९ २१ ३१५ १८ चक्रिविष्णु प्रतिविष्णु चणस्य पुत्रहीनस्य च तुर्वेद्यपि यो भूत्वा चत्वारःमहरा यान्ति चन्दनं शीतलं लोके चन्द्रः क स न यत् चन्द्रापमानाः कृतसब चर्मचक्षुर्भूतः सर्वे चलेच्च मेरुः प्रचलेन्तु चारित्रं स्थिस्तारूप चारुता परदारार्थ चितइ जइ कज्जाई नमस्कारमाहात्म्य. नारदीयपुराण. पुराण. मूक्तिमुक्तावलो सूक्तिमुक्तावली. कल्पसुवाधिका. नरमचरित्र. ज्ञानसार. ---- --- ज्ञा २०३ १३ ४७ ३७ ६५ ५० ४७९ ४२८ ७८ ८ ४०२ १ ४७८ १५ ज्ञानसार. सुभाषितरत्नभांडागार. धमेरत्नप्रकरण. Page #576 -------------------------------------------------------------------------- ________________ (१२) चित्तमन्तर्गतन्दुष्ट चितं रागादिभिः क्लिष्ट चित्तं विशुध्यति जलेन चित्तं शमादिभिः शुद्धं चित्ताहलादि व्यसनविमुखः चिचे परिणतं यस्य चेतः सार्द्रतरं वचः सुमधुरं २१६ ५ २१६ ७ ५०१ २० -५८ १७ १५२ ८ पुराण. सुभाषितरत्नसंदोह. पुराण. सुभाषितरत्नसंदोह. ज्ञानसार. सूक्तिमुक्तावली. छ. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. रूपसेनचरित्र सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ९३ १५४ M छठेणंभत्तेणंअपाण छायां प्रकुर्वन्ति नमन्ति छिद्राणां निकटे वासो छिन्नमूलो यथा वृक्षो छिन्नः स निशितैः ३७१ १६ ४१० १ ४४५ १२ . . . .. जं वीरजिणस्स जिओ ज इते लिङ्गपमाणं जगगुरुजिणस्स वयणं जगद्धमाधारः सगुरु जडात्मको धारणया जना घनाश्च वाचालाः जं तंवंसि पुजसि जन्त्विन्द्रियालमिद जन्मस्थानं न खलु विमलं जपन्ति ये नमस्कार जलेन वस्त्रपूतेन जाड्यं धियो हरति जाड्यं होमति गण्यते जानाति रज्जीवति नैव जानाति येन सर्व केन जानेऽस्ति संयमतपोभिरमी उपदेश सिद्धांत रत्नमाला. ३०३. ९ संघपट्टकनी टीका. उपदेश सिद्धांत रत्नमाला. ३०४ ४६४ अध्यात्मकल्पद्रुम. २९२ ८ आत्मानुशासन. १२१ १ उपदेश सिद्धांत रत्नमाला. ३०५ ४ सुभाषितरत्नसंदोह. ४९९ १४ सुभाषितरत्नभांडागार. १८२ १३ नमस्कारमाहात्म्य. २९ ११ नारदीयपुराण, ४९५ ७ भर्तृहरि नीतिशतक. २०४ १६ ३८४ १५ सूक्तिमुक्तावली. ४४७ २० काव्यमाला गुच्छक आठमो. ५१२ ३ अध्यात्मकल्पद्रुम. २६९ २१ Page #577 -------------------------------------------------------------------------- ________________ ३०२ ६ ४७४ . ३ ३०१ उपदेशसिद्धांतरत्नमाला. सूक्तिमुक्तावली. उपदेशसिद्धांतरत्नमाला. सूक्तिमुक्तावली. नारदीय पुराण. - सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. नमस्कारमाहात्म्यं. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. ww m on ३१ २४ १४१ १०२ ४२ १०७ २० जिण आणअङ्गभयं जिणपूआ मुणिदाणं जिणवर आणाभङ्ग जिण सासणस्स सारो जितेन्द्रियः सर्वहितो जिनशासनावतंसाः जिनेश्वरक्रमयुगभक्ति जिनो दाता जिनो भोक्ता जिनोदिते वचसि रता जिह्मो लोकः कथयति जिहादूषितसत्पात्रः जीओ सुवनभूमी भूसण जीवनग्रहणे नम्रा जैनो धर्मः प्रकटविभवः जो कारवेश पडिमं जो गुणइ लरकमेगं जो न कुणइ तुह आणं ज्ञानक्रिया समावेशः ज्ञानदर्शनचन्द्राके . ज्ञानदुग्धं विनश्येत ज्ञानी क्रियापरः शान्तो ज्वालाभिश्शलभा जलै सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ४०४ ४ ३६ ११ ४०२ २ ४२३ १७ 2 सूक्तिमुक्तावली. . ३२ २८ ३०६ ९ उपदेशसिद्धान्तरत्नमाला. ज्ञानसार. ७६ Durn or २२४ ३५० टडुच्छेदे न मे दुःख ण सयं णपरं कोवा सूक्तिमुक्तावली. उपदेशसिद्धांतरत्नमाला. त इयाहिमाण अहमा त एव धन्या यशसां निकेतनं तक्षकस्य विषं दन्ते तत्र धाम्नि वसेद्गृह उपदेशसिद्धांतरत्नमाला. नरवर्मचरित्र. १४७ सुभाषितरत्नभांडागार.. ४०३ सूक्तिमुक्तावली. ४७४ v var Page #578 -------------------------------------------------------------------------- ________________ १२२८ १२४ १५ सुभाषितरत्नभांडागार. काव्यमाला प्रथम गुच्छक. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. पुराण. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. उपदेश सिद्धांत रत्नमाळा. ४३९ १० १२४ १४ १०७ २३ .. १७३ .. ३०३ . ४२८ सुभाषितरत्नभांडागार. १२१ तथा च यत्किश्चिद तथ्यं पथ्यं सहेतु पिय तदनु च गणकचिकित्सक तदेकाननग्रहावेश तद्वक्ता सदसि ब्रवीत तनूभृतां नियमतपो तपश्शीलसमायुक्तं तप:श्रुतादिना मत्तः तरुभूलादिषु निहितं ना ज इ इमं पि वयणं ताण कहं जिणधम्म तावत् प्रीतिर्भवेल्लोके तावद्गन्ति मण्डूकाः तास्तु वाचः समायोग्या तिर्यग्लोके चन्द्रमुख्याः तीक्ष्णा नारुन्तुदा बुद्धिः तीर्थाभिषेककरण तीर्थाभिषेकवशतः तीर्थेषुचेत्क्षयमुपैति तीर्थेषु शुध्यति जलैः तुङ्गात्मनां तुङ्गतराः तुच्छं पत्रफलकषाय तुष्यन्ति भोजनैर्विमा तूलवल्लघवो मूढा गतास्ते गमिष्यन्ति तेजोमयोऽपि पूज्योऽपि ते पुत्रा ये पितुभक्ताः ते वै सत्पुरुषाः परार्थ तेषां च देहोद्भुतरूप तेषां सर्वाः श्रियः पञ्च २८ नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. w ua .. १२१ ४९७ ४९७ ४९७ n सुभाषितरत्नभांडागार. १८५ ४१५ Ga सूक्तिमुक्तावली. ज्ञानसार. नमस्कारमाहात्म्य. सूक्तिमुक्तावली. . भर्तृहरि नीतिशतक. अध्यात्मकल्पद्रुम. नमस्कारमाहात्म्य. ९२ ७ २८ १० ४११ ४७३ १४९ १५ ४४ २७ २८ ९ - Page #579 -------------------------------------------------------------------------- ________________ ४८२ , ११ ४४८ २२२ २५ २९ तरात्मा सुपवित्रतो तैलाद्रक्ष्यं जलाद्रक्ष्य तैश्चन्द्रे लिखित तोयेनेव सरः श्रियेव त्यक्त्वा कुटुम्बं च धनं त्यक्त्वा कुटुम्बवासं तु त्यक्त्वापि निजप्राणान् त्यक्त्वामौक्तिकसंहतिं त्यजति च गुणान्सुदूरं त्यजतु तपसे चक्रं चक्री त्रयः स्थानं न मुञ्चन्ति त्रिधा स्त्रियः स्वसृजननी त्रिवर्गसंसाधनमन्त त्रैकाल्यं जिनपूजनं सूक्तिमुक्तावली. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. पुराण. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. आत्मानुशासन. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सिंदूरप्रकरण. सूक्तिमुक्तावली. ३८६ ३९२ ३९१ २७७ * * * * * ) १८५ १०४ ८ ४२१ ४७६ १० दग्धं दग्धं पुनरपि सुभाषितरत्नभांडागार. ११८. १८ दग्धा सा बकुलावली सूक्तिमुक्तावली. १८६ ४ ददति तावदमी विषयाः ११७ १५ दन्तिदन्तसमान हि मुभाषितरत्नभांडागार. १७८ २ दम्भविकारः पुरतो काव्यमाळा प्रथम गुच्छक. ३६२ २१ दयाम्भसा कृतस्नानः ज्ञानसार. दयालवो मधुरमपैशुनं सुभाषितरत्नसंदोह. दर्शनाद् दुरितं हन्ति । अष्टाह्निका. दशकान्तनवास्तित्व नमस्कारमाहात्म्य. ४३८ ६ दशभिर्भोजितैविप्रै दह्यमानाः सुतीवेण शाङ्गधरपद्धति. ३७९ १ दानार्थिनो मधुकरा सुभाषितरत्नभांडागार. दानी स यः स्वल्पधनोऽपि दत्ते नरवर्मचरित्र. १४६ . ६ दाने तपसि शौर्य च सूक्तिमुक्तावली. १४७ ९ दारिदं दोहम्मं कु जाइ १४ २ पुराण. Page #580 -------------------------------------------------------------------------- ________________ आत्मानुशासन. दृष्टांतपच्चीशी. सूक्तिमुक्तावली. २८१ ३७ ३८८ ७ ४२१ ४३२ ३४५ सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ४२० दासत्वं विषयप्रभोर्गतवता दास्यत्येषैव किन्तु द्विगुण दिने दिने मञ्जुलमं दिवा निरीक्ष्य वक्तव्यं दिव्यं चूतरसं पीत्वा दीपो हन्ति तमःस्तोमं दुःखं वरं चैव वरं दुःखेन शुध्यति मशी दुर्जनजनसन्तप्तो दुर्जनदूषितमनसां दुर्जनवचनाङ्गारै दुर्जनवदनविनिर्गत दुर्जनः कालकूटं च दुर्जनः परिहर्तव्यो ४९९ ११ सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. शार्ङ्गधरपद्धति, सूक्तिमुक्तावली. रूपसेनचरित्र. सूक्तिमुक्तावली सिंदूरपकरण. W-0-00cc Mom orm wo w w w w 5 mm 2 " DATAM on 9 9 . सुभाषितरत्नभांडागार. ३५५ १५७ संघपट्टक. सूक्तिमुक्तावली. २३० ५१ ४१२ ११ दुर्जनं प्रथमं वंदे दुर्जनेन समं सख्यं दुर्जनो दोषमादत्ते दूर्जनो नार्जवं याति दुर्भेदस्फुरदुग्रकुग्रहतमः दुवृत्तसङ्गतिरनर्थ दूषणं मतिरुपैति नौत्तमी दूषयन्ति दुराचारा दुष्टाष्टकर्ममलशु दुष्टो यो विदधाति दुःख दूतो वाचिकविस्मारी दूरादुच्छ्रितपाणिराई दृश्यन्ते बहवः कलासु दुष्टं किमपि लोकेऽस्मिन् दृष्ट्वा जनं व्रजसि किं ३७९ ज्ञानार्णव. सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. . काव्यमाला गुच्छक सातमो. सुभाषितरत्नभांडागार. आत्मानुशासन. ३४० २७ ३२५ १ ४०१ ३ ७३. ७५ ५२५ २७६ ३० Page #581 -------------------------------------------------------------------------- ________________ : ४९५ ५ देवतत्वे गुरुतत्वे देवमानुष्यतिर्यक्षु देवयात्राविवाहेषु देवः स वः शिवमसौ देवं श्रेणिकवत्पपूजय देवार्थव्ययतो यथारुचि दोषप्लुषे पुण्यपुषे दोषाकरोऽपि कुटिलोऽपि दोषालोकनिपुणाः दोषेषु स्वयमेव दोषो गुणाय गुणिनां दोषः सर्वगुणाकरस्य द्रव्यपूजोचिता भेदो द्रव्यादिसाफल्यमतुल्य (१७) नमस्कारमाहात्म्य. पुराण. सूक्तिमुक्तावली. पार्श्वचरित्र..- सूक्तिमुक्तावली. संघपट्टक. नरवमचरित्र. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. २२७ ४४ ६२ ३७ १७७ ३ ३६४ ३ ३४१ २९ १५८ ११ १७६ १ २६ १२२ ९ आत्मानुशासन. ज्ञानसार. सूक्तिमुक्तावली. www सुभाषितरत्नभांडागार. ४६१ १ २९७ १२ अध्यात्मकल्पद्रुम. भर्तृहरि वैराग्य. सूक्तिमुक्तावली. धत्तूरकण्टकफल धन्यस्त्वं निर्धनोऽप्येवं धन्यः स मुग्धमतिरप्यु धन्यानां गिरिकन्दरे धन्यानामिह धर्मकर्म धन्याभारतवर्षसम्भव धन्याः केप्यनधीतिनोऽपि धरान्तःस्थं तरोमूल धर्मस्य फलमिच्छति धर्म ध्वस्तदयो यशो धर्मादधिगतैश्वर्यो धर्माधर्मविचारणाविर धर्मारम्भेऽप्यसतां धर्मार्थकाममोक्षाणां धर्मो दुःखदवानलस्य अध्यात्मकल्पद्रुम, सूक्तिमुक्तावली. सिंदूरमकरण. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ४४९ ४४९ २८ २९९ १४ ४२० ६ ४४६ १७ ४१६ २० ४४३ ३४३ ३५ ४४३ ३ ४२५ २२ Page #582 -------------------------------------------------------------------------- ________________ सूक्तिमुक्तावली. ४२० ८ २९६ ११ धर्मो महामङ्गलमङ्ग धवलयति समग्रं चन्द्रमा धिगागमैर्माद्यसि रञ्जय धूमं पयोधरपदं धृष्टो दुष्टोऽपि पापिष्ठो ध्रुवः प्रमादैर्भववारिधी मुने ध्वान्तध्वंसंपरः कलं अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. रूपसेनचरित्र. अध्यात्मकल्पद्रुम, सुभाषितरत्नसंदोह. २६७ १९ ३३९ २६ अध्यात्मकल्पद्रुम. २५४ ४ ९१ ३ ४८३ १३ * * * * ज्ञानसार. सूक्तिमुक्तावली. नरवमचरित्र. सुभाषितरत्नभांडागार.. सुभाषितरत्नसंदोह. सिंदूरप्रकर. अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. ४१२ ९ १५३ २६ २२१ २५ * * * * * * न कापि सिद्धिर्न च ते न कोपो न लोभो न मानो न गोप्यं क्वापि नारोप्यं न देवं नादेवं न गुरु नद्यः पयोधि नयिनं न परं फलति हि किं न बान्धवस्वजनसुत न ब्रूते परदूषणं परगुणं न भावी धर्मेरविधिप्रयु नमस्कारसमो मन्त्रः न मुखेनोद्विरत्यूर्व नम्रत्वेनोन्नमन्तः परगुण नयतोऽभीप्सितं नयनाञ्चलैः सकोपै न यान्ति दास्यं न दरिद्र न रागिणः कचन न रोष न लाति यः स्थितपतितादिकं नवकारइक्क अकर नवब्रह्मसुधाकुण्ड नवापि तत्त्वानि विचा न विकाराय विश्वस्यो न विना परवादेन ११५ भर्तृहरि नीतिशतक. नमस्कारमाहात्म्य. काव्यमाला प्रथम गुच्छक. मूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. . ज्ञानसार. नरवर्मचरित्र. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. ३२ २७ .६४ ४३ ९७८ ३३३ Page #583 -------------------------------------------------------------------------- ________________ न वेत्ति यो यस्य गुणप्रकर्ष न व्याघ्रः क्षुधातुरोऽपि न शब्दशास्त्राभिरतस्य नयन्द्रो भुवन न स्नानमाचरेत्क्तो न हि जन्मनि ज्येष्ठत्वं हि मे पर्वता भारा नाजीविका प्रणयिनीतनया नानापट्टपुराण नान्तकस्यप्रियः कश्चिन् नम्र सुसिक्ोऽपि ददाति नारिसमाकारा नाकाको महाराज - नाहं पुद्गलभावानां निजकर्मकरणदक्षः निजगुणक्षयरूप निजमनोमणिभाजन निन्द्येन मांसखण्डेन निन्द्येन वागविषयेण निमिषं निमिषाद्विवा निमीलनाय पद्मा निरस्तभूषोऽपि यथा निर्गुणलोकप्रणतः निर्दन्तः करी हो निर्धनत्वं धनं येषां निर्ममो निरहङ्का निर्माय खलजिह्वाग्रं निर्वाहार्थिनमुज्ज निवसन्नपि सममितरै निश्चयव्यवहारौ (११) 97 सुभाषितरत्नसंदोह. पुराण. सुभाषितरत्नसंदोहे. शार्ङ्गधरपद्धति. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. अध्यात्म कल्पद्रुम. ० सूक्तिमुक्तावली. अध्यात्म कल्पद्रुम. सूक्तिमुक्तावली. ० ज्ञानसार. सूक्तिमुक्तावली. भाषा पूजासंग्रह. नमस्कारमाहात्म्य. सुभाषितरत्न. नारदीयपुराण. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह काव्यमाला प्रथम गुच्छक. ० आत्मानुशासन. शिवपुराण. सुभाषितरत्नभांडार, संघपट्टक. सूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. १९१ १ ४१५ १७ ५९ ६७ १५१ २० ४९५ १८० ३६७ २७२ swac २४ ३ १ ४४४ ६ २२२ ३१ १५६ ४३३ ८४ ११७ १४ १२ १० १० ४ ३९ ५ ४९८ १४१ ३९४ ३२९ ३५७ ४२४ ६० ३८ २ mr २० २९ १ ४०३ ३ २२५ ३८ १७२ २ ४३७ m ३. Page #584 -------------------------------------------------------------------------- ________________ (२०) ५०० १७ १९१ १६ ३४६ १९६ ४०५ निःशेषपापमलबाधन सुभाषितरत्नसंदोह. निष्कासिताविरतियोषिति पार्श्वचरित्र. निष्ठुरकुठारघातैः निष्पेषोऽस्थिचयस्य सुभाषितरत्नभांडागार. निःसारस्य पदार्थस्य शार्ङ्गधरपद्धति. निःस्वोऽपि सङ्गतः साधु सूक्तिमुक्तावली. नीचं समृद्विमपि सेवति सुभाषितरत्नभांडागार.. नीचाः शरीरसौख्यार्थ पार्श्वनाथचरित्र. नीचोचादिविवेकनाशकुशलो मुभाषितरत्नसंदोह. नीरसान्यपि रोचन्ते सुभाषितरत्नभांडागार. नृणाम्मृत्युरपि श्रेयान् पार्श्वनाथचरित्र. नेत्रानन्दकरी भवोदधि सूक्तिमुक्तावली. नेत्रोन्मीलि विकाशभाव অগান্ধিা , नैकचक्रो रथो याति नमस्कारमाहात्म्य. नैवात्मनो विनाशं सुभाषितरत्नभांडागार. नैवास्वाद्य रसायनस्य रसनात् नोच्चैर्वाच्यमवश्यं काव्यमाला प्रथम गुच्छक. नोदकक्लिन्नगात्रोऽपि नो निधूतविषं पिबन्नपि सुभाषितरत्नसंदोह. नो मृत्तिका नैव जलं पुराण. नौरेषा भववारिधी सूक्तिमुक्तावली. न्यस्ता मुक्तिपथस्य वाहकतया अध्यात्मकल्पद्रुम. न्यायनिर्णीतसारत्वान् सुभाषितरत्नभांडागार. ४३८ ५ ३८७ २११ ३६० १६ पुराण, ३७२ १९ २० १७ २२९ ४९ १२१ ५ २१८ १३ पक्कणकुले वसन्तो पक्षपातो न मे वीरे पत्रान्वयमपि सरसिज पञ्चविधाभिगमोऽसौ पठकः पाठकश्चैव पडिवन्नमसगाहं संघपट्टकनी टीका. हरिभद्रसूरि. सूक्तिमुक्तावली. . M" . . 02 ३०८ धर्मरत्नप्रकरण. Page #585 -------------------------------------------------------------------------- ________________ (२१) ३८५ १७ १७७ २ ४२७ २४ १४८ ११ ६० २५ ३१५ १६ ३८७ १६ पुराण. ४०४ ३८९ ४२७ १८७ Gnomm पण्याजीवस्तुकश्चित् दृष्टांतपञ्चीशी. पतितोऽपि राहुवदने सुभाषितरत्नभांडागार. पत्नी प्रेमवती सुतः सुक्तिमुक्तावली. पद्माकरं दिनकरो भर्तृहरिनीतिशतक. परदारपरद्रोह पुराण. परदाररतस्यापि नारदीयपुराण. परपरितापनकुतुकी सुभाषितरत्नभांडागार. परपरिवादे मूकः परमभावफलावलि भाषापूजासंग्रह. परवादे दशवदनः सुभाषितरत्नभांडागार. परविघ्नेन संतोषं परस्यापदि जायन्ते पार्श्वचरित्र खंड सातमो. परं पुण्यं परं श्रेयः नमस्कारमाहात्म्य. परानं प्राप्य दुर्बुद्धे सुभाषितरत्नभांडागार परिग्रहं चेयजहा अध्यात्मकल्पद्रुम. परिग्रहात्स्वीकृतधर्मसाधना परिग्रहं द्विविधं त्रि सुभाषितरत्नसंदोह. परिषहानो सहसे न अध्यात्मकल्पद्रुम. परोपकारप्रवणाः स्वसत्वा नरवर्मचरित्र, परोपकाराय फलन्ति वृक्षाः भर्तृहरि नीतिशतक. पल्यङ्कमासंदिकमुजिहाना नरवमैचरित्र. पल्योपमसहस्रन्तु सूक्तिमुक्तावली. पश्य लक्ष्मण पंपायां सिंदूरपकरणनी टीका. पश्य सत्सङ्गमाहात्म्यं पार्श्वनाथचरित्र. पाणौ ताम्रघटी कुशः --- सुभाषितरत्नभांडागार. पातु वो निकषग्रावा . " पात्रमपात्रीकुरुते पापकतुः परस्यार्थे नारदीयपुराण. पापं लुम्पति दुर्गतिं दलयति मूक्तिमुक्तावली. २५६ ६ २६६ १८ Madur २५१ ३ ६४ ४७ १८९ ११ ३५७ १ २०२ ११ ३१९ ३१ ४११. ८ २० १९ Page #586 -------------------------------------------------------------------------- ________________ पायखिणेण पावइ पाषाणे यथा पाषाणो भिद्यते ट पासत्थाई वन्दमाणस्स पिता माता भ्राता प्रिय पित्रादयोऽपि वच्यन्ते - पिबन्ति नद्यः स्वयमेव पिशुनः खळु सुजनानां पिशुनजनदूषिता पीढी प्रक्षालनेन क्षिति पीड्यते जन्तवो येन पीतं यत्र हिमं पयः पीत्वा ज्ञानामृतं भुक्त्वा पीयुषधारामित्र दाम्भिकाः पुद्गलैः पुलास्तु सिं पुरः स्थितानिवोर्ध्वाध पुष्पाद्यच तदाज्ञाच पूगीफलानि पात्राणि पूतं धाम निजं कुलं पूर्व नवा नवभिः पोतो दुस्तरवारितरणे प्रकटमपि न संवृगोति प्रकृतिखलत्वादस्तां प्रक्षालयन्तं जनपापपङ्क प्रच्छादयति दुरात्मा पतिग्रहरता ये च प्रत्यक्षतो न भगवानृषभो प्रत्युत्थातिसमेत नौति प्रथमवयसि पीतं तोय प्रथमे नार्जिता विद्या (२२) अष्टाहिका. १६ ४०४ १ काव्यमाला गुच्छक आठमो, ५१७ १ सुभाषितरत्नभांडागार. संघपट्टनी टीका. सिंदूरकर. २१७ ६९ ० सुभाषितरत्नभांडागार. 99 सूक्तिमुक्तावली. सुभाषितरत्न मांडागार. पुराण. शार्ङ्गधरपद्धति. ज्ञानसार• संघटीका. ज्ञानसार. " सूक्तिमुक्तावली. " "" भाषापूजा संग्रह. सुभाषितरत्नभांडागार. " 19 नवचरित्र. सूक्तिमुक्तावली. नारदीयपुराण. हरिभद्रसूरि. सुभाषितरत्न संदोह सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ४६२ २ १८९ १० ३६५ ४ ११६ १२ ३१९ ३२ ४९५ ३७१ ७९ २१० ८१ ४७९ १८५ ४६९ १७ ११ ६५ ४०५ ३६५ ४०८ ३ १८ १ २४ ७४ 9 mw ४ ६२ ३४ १५७ ९ ३१६ २२ ४६ ३६ ४०० १७४ ७ ४४५ ११ Page #587 -------------------------------------------------------------------------- ________________ प्रदानं प्रच्छन्नं गृह प्रदीप्ते भुवने यद्वत् airat भविकां प्रभविष्णुस्त्वमेकोऽपि प्रमाणीकृत्य शास्त्राणि प्रशमो देवगुर्वाज्ञा प्रशान्तचित्तायभवाब्धि प्राकृत एव प्रायो प्राक् पादयोः पतति प्राग्धर्म लवणोत्तारं प्राज्ञः प्राप्तसमस्त प्राणाघातान्निवृत्तिः प्रातः क्षालितलोचनाः प्रातः पुष्णो भवति महिमा प्राप्यापि चारित्रमिदं प्रायः प्रकाशतां याति प्रायः स्वभावमलिनो प्रासादरम्यमोजस्वि प्रासादे कलशाधिरोपणसमं प्रिया न्याय्या वृत्तिर्मलिन प्रेरयति परमनायः फलपूजाविधौ तु बहवो रथ्या गुरवो बहुगुण विज्जाणिलओ बहुनिष्कपटद्रोहि भाई बाधाविधायिनामपि बालः प्रायो रमणासक्तः (२३) भर्तृहरि नीतिशतक. नमस्कारमाहात्म्य. नरवर्मचरित्र. ० सूक्तिमुक्तावली. नमस्कार माहात्म्य. नरवर्मचरित्र. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ज्ञानसार. आत्मानुशासन. भर्तृहरिनोतिशतक. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. 99 " सूक्तिमुक्तावली. भर्तृहरिनीतिशतक, सुभाषितरत्नभांडागार. -फ सूक्तिमुक्तावली. ब काव्यमाला प्रथम गुच्छक. उपदेशसिद्धांत रत्नमाला. सुभाषितरत्नभांडागार. उपदेशसिद्धांत रत्नमाला. सूक्तिमुक्तावली. " १४९ १६ २९ १२ ६५ ४९ १ ४६२ २९१ ३० २० ६२ ३८ ३४६ ४०३ २४ १२४ १३ १५४ ३० ३१८ ३० २८२ ४ २६१ ११ ३८९ २ ३५५ १ १२१ ४ ३७ १४९ ३८९ १६ ३६३ ३०१ ३३३ 35 ३०५ १८८ ४ १५ M 20 mins 90 67 ४४७ १९ Page #588 -------------------------------------------------------------------------- ________________ १५६ बाल्येऽपि मधुराः केऽपि ब्रह्मचर्यतपोयुक्ता ब्रह्मज्ञानविवेकनिर्मल ब्राह्मणो ब्रह्मचर्येण बाह्यदृष्टिप्रचारेषु बाह्यदृष्टेः सुधासार. (२४). पार्श्वनाथचरित्र. पुराण. भर्तृहरि वैराग्यशतक. पुराण. ज्ञानसार به 8 مهما م م ---- १४० . ---- सार ९७ ه . भ .. ज्ञानसार. सूक्तिमुक्तावली, ४७१ १० ४८२ १० भक्तिश्रद्धानघुसृणो भक्तो मातापितॄणां भग्नपृष्ठकटिग्रीवा भारः कुलपर्वता भवति किल विनाशो भवति नियतमत्रासंयम भवन्ति नम्रास्तरवः भवभ्रमणविभ्रान्ते भवसौख्येन किं भरमना केशलोचन भिक्षा सूतकमन्दिरे भूमिओभको अणन्तो भ्रमवाटी वहिदृष्टि आत्मानुशासन. सूक्तिमुक्तावली. संघपट्टकटीका. भर्तृहरिनीतिशतक पुराण. ज्ञानसार. ज्ञानसार. संघपट्टक. उपदेश सिद्धांतरत्नमाला. ज्ञानसार. १४७ ५८ ه ه ه ه ه ه ه ه ه ه ه 8 ع २२८ ४६ १५७ 8 س س १९७ मक्षिकाः क्षतमिच्छन्ति मणिना वलयं वलयेन मणिः शाणोल्लिढः समर मत्कुणानां च संयोगात् गत्स्यार्थी चरति तपः मदस्थानभिदात्याग मधुरमिव वदन्ति मधुराज्यमहाशाका मनसि वचसि काये सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. पार्श्वनाथचरित्र. सूक्तिमुक्तावली काव्यामालाप्रथमगुच्छक. ज्ञानसार सुभाषितरत्नभांडागार. ज्ञानसार. भर्तृहरि नीतिशतक: २१० १ ३६१ १९ २४ ४ १४८ १३ Page #589 -------------------------------------------------------------------------- ________________ १२७ ७ १९९ ४ रूपसेनचरित्र. सुभाषितरत्नभांडागार. पुराण. सुभाषितरत्नभांडागार. पाचचरित्र. नरवर्मचरित्र. ज्ञानसार. नरवर्मचरित्र. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावलो. शाङ्गेधरपद्धति. अध्यात्मकल्पद्रुम. ६५ ४८ g ३६ ६२ १९८ ४११ -- G N मनः स्थिरं यस्य विना मनीषिणः सन्ति न ते मनो विशुद्ध पुरुषस्य मन्दोऽप्यमन्दतामेति मन्ये विशोध्य विधिरैन्द ममत्वमायामदमान मधूरी ज्ञानदृष्टिश्चेत् मरुस्थलीकल्पतरूपमानं मलयाचलगन्धेन महतामप्यहो दैवाद् महतां पार्थनेनैव महर्षयः केऽपि सहन्त्यु महातपोध्यानपरीष महादुःखाय सम्पये महाव्रतधरा धीरा महिमानं महीयांसं माता पिता स्वः सुगुरु माताप्येका पिताप्येको मातृस्वामिस्वजनजनक माद्यस्यशुद्धैर्गुरुदेव मानं मार्दवतः क्रुधं मार्ग रुद्रवा सगर्व कमपि । मालाम्बराभरणभोजन मालिन्यमवलम्बेत मांसं मृगाणी दशनौ मासूअह जग्गीअब्ध मास्वपोहि जागरिव्यं २५९ १० २५८ ४३७ २ Han २०३ १२ हेमाचार्य. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सिंदूरप्रकरटीका. सुभाषितरत्नसंदोह. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नसंदोह. दृष्टांतपचीशी. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. शाधरपद्धति. सूक्तिमुक्तावली. २१० ३ १५२ २३ २१ २७ ४०५ २ ४९९ १३ ४४६ १८ मित्तसमाणो माणा मित्रद्रोही कृतघ्नश्च धर्मरत्नप्रकरण. फुटनोटमां छे. ४७८ १७ Page #590 -------------------------------------------------------------------------- ________________ (२६) 9 ३४ १५२ २४ २१५ २ सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. रूपसेनचरित्र. सुभाषितरत्नभांडागार.पुराण. सुभाषितरत्नभांडागार. काव्यमाला प्रथम गुच्छक. उपदेशसिद्धांत रत्नमाला, ज्ञानसार. शाङ्गधरपद्धति. सूक्तिमुक्तावली. २२१ ३५९ M F ३०२ मिथ्यात्वगरलोद्वारः मुक्त्वा स्वार्थ सकृपहृदया मुखं पद्मदलाकारं मुखेनैकेन विध्यन्ति मुण्डनाच्छ्रमणो नैव मुएको जटी वल्कलवो मुण्डो जटिलो नग्न मुद्धाण रंजयणत्य मुनिरध्यात्मकैलासे मूखों हि जल्पतां पुंसां मूलभूतं ततो धर्म मूले भुजङ्गाः शिखरे मृगमीनसज्जनानां मृदो भारसहस्रेण मेरूपमानमधुपव्रज मेषं कोऽपि झरे पिबन्त मोक्षाश्रमं यश्वरते यथो मोदका यत्र लज्यन्ते मोदन्ते बहुतर्कतर्कणचणाः मो मा रा म मा दं द्वे मोहं धियो हरति ५ ४४५ १३ सूक्तिमुक्तावली. पुराण. सुभाषितरत्नसंदोह. दृष्टांतपच्चीशी. पुराण. २१६ ५०० १५ ३८२ १४१ १२ अध्यात्मकल्पद्रुम. २९८ १३ सूक्तिमुक्तावली. ४८२ १२ सुभाषितरत्नसंदोह. संघपट्टक. सूक्तिमुक्तावली. यच्छुक्रशोणितसमुत्प यत्किञ्चिद्वितथं यदप्य यत्नः कामार्थयशसां यत्नेन पापानि समाचरन्ति यत्पाग्जन्मनि सञ्चितं यत्र विद्यामो नास्ति यत्रानेककथानकद्र यत्रापि कुत्रापि भवन्ति ४९८ ७ २२४ ३७ ४४४ ९ ४४७ १ ७१ ७० आत्मानुशासन. शाङ्गंधरपद्धति. ४८३ १४ सुभाषितरत्रभांडागार. Page #591 -------------------------------------------------------------------------- ________________ यत्राब्जोऽपि विचित्र यत्साधूदितमन्त्रगोचर यथा गजपतिश्श्रान्तः (२५) काव्यमाला गुच्छक सातमो. ७२ ७३ सुभाषितरत्नसंदोह.. ३४१ ३१ सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ४२२ १२ २७४ ४४४ ३६९ ७ सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. Awxcco exam ... पुराण. ययाग्नितापः सुखदो यथा चतुर्भिः कनकं यथा चित्तं तथा वाचो यथा बिन्दुनिपातेन यथा यथैव स्नेहेन यदमी दशन्ति दशना यदमीषां महर्षीणां यदा न कुरुते पापं यदा सर्व परित्यज्य यदा सर्वे परद्रव्यं यदा सर्वानृतं त्यक्त्वा यदि नाम सर्वपकणं यदि मोक्षफलं काले यदि सन्ति गुणाः पुंसां यद्भक्तेः फलमहंदादि यद्यदिष्टतमं तत्तत् यद्यपि खदिरारण्ये यद्यपि चन्दनविटपी यद्यपि स्वच्छभावेन यद्वच्चन्दनसम्भवोऽपि यद्वद्भानुर्वितरति यन्नाम्ना मदवार यनिर्मित्तं कुथिततः यमनियमनितान्तः यस्तु योगरतो विमो ५९ १३९ सूक्तिमुक्तावली. १९६ २ ४४५ १४ mr or सुभाषितरत्नभांडागार. सिंदूरमकर. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. or n ३९१ १७८ १८७ १९५ ४०७४ १९० १५ ४२५ २३ सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. on -- " सुभाषितरत्नसंदोह. आत्मानुशासन, नारदीयपुराण. Page #592 -------------------------------------------------------------------------- ________________ (२८) सुभाषितरत्नसंदोह... सुभाषितरत्नभांडागार. अध्यात्मकल्पद्रुम, पुराण. पार्श्वनाथचरित्र. सूक्तिमुक्तावली. ज्ञानसार. शार्ङ्गधरपद्धति. सुभाषितरत्नभांडागार. सिंदूरपकर.' संघपट्टकटीका. ज्ञानसार. ३४० २८ ४०६ १ २७५. २७ - - ५६ ७ १८० ६ ४४३. ५ ' ९० १ ३८३ १३ २१ २१ ४६८ ४ यस्त्यत्त्वा गुणसंहति. यस्मिन्वंशे समुत्पन्ना यस्य क्षणोऽपि सुरधाम यस्य चित्तं द्रवीभूतं यस्य तस्य प्रसूतोऽत्र यस्य त्रिवर्गशून्यानि यस्य नास्ति परापेक्षा यस्याकर्ण्य वचः सुधाकवलितं यस्यां स केसरियुवा यः पुष्पैर्जिनमर्चति यः संसारनिरासलाल यात्राः प्रतीत्य पितरौ या शान्तैकरसास्वाद या सृष्टिब्रह्मणो बाह्या यास्याम्यायतनं जिनस्य युक्तौ धुर्याविवोत्सर्गा युवां यदि पितुर्भक्तो ये जात्या लघवः सदैव ये दीनेषु दयालवः स्पृशति येऽनादिमुक्तौ किल ये शान्तदान्ताः श्रुतपूर्ण येषां जपस्तपः शौचं येषां भूषणमङ्गसङ्गत येषां मनांसि करुणा ये स्त्रीवशं गता नित्यं यो दष्टो दुरितं हन्ति यो धर्मशीलो जितमान यो नाक्षिप्य प्रवदति योऽन्येषां भषणोधतः सूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. ४३७ सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. २०६ १५४ पुराण, १४० १३९ आत्मानुशासन. सूक्तिमुक्तावली. महाभारत. सूक्तिमुक्तावलो. १४८ १२ ३१२ सुभाषितरत्नसंदोह. ४२१ १० १५० १७ Page #593 -------------------------------------------------------------------------- ________________ यो वर्जितः पञ्चभिरन्तरायै यो विश्वं वेदवेद्यं जनन (२४) नरवर्मचरित्र, अकलंकस्तोत्र. ___४२ २१ ४७ २८ ३६० १२ २७८ ३५ रक्षन्परसंस्पर्श रक्षार्थ खलु संयमस्य गदिता ररकंतो निणदव्वं रङ्कः कोऽपि जनाभिभूति रत्नत्रयामलजलेन रत्नाकरः किं कुरुते रत्नानामिह रोहण रत्नैरापूरितस्यापि रत्नैखिभिः पवित्राया , रम्यं येन जिनालयं रम्येषु वस्तुवनितादिषु रविचन्द्रवन्हिदीप राजमान्यो धनाढयश्च राज्यं निःसचिवं गत राज्यं वाजिविभूतिदन्ति रावणेन कृते पापे रुचिरकनकधाराः रूपे रूपवती दृष्टि रूपं रम्यं करणपटुता रेणुकाजनयद्राम रोहणानेरिवादाय काव्यमाला प्रथमगुच्छक. अध्यात्मकल्पदुम. सुक्तिमुक्तावली. अध्यात्मकल्पदुम. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. सिन्द्रमकर० सुभाषितरत्नभांडागार. ज्ञानसार. सूक्तिमुक्तावली. आत्मानुशासन. काव्यमाला गुच्छक. रूपसेनचरित्र. २७९ ३६ ५०१ २२ १८९ १२ ४६७ ११४ २ १०० ८ २७७ ३१ ५१२ १ %r or १७९ ० ४२४ ४८३ ४५० ४६८ सूक्तिमुक्तावली. रूपसेनचरित्र. . सूक्तिमुक्तावली. ज्ञानसार. सूक्तिमुक्तावली. पुराण. नमस्कारमाहात्म्य. orar ९४ ४२४. ४१ १६ लक्ष्मीश्मनि भावती लक्ष्मीस्तं स्वयमभ्युपैति --- सिंदरप्रकर. लक्ष्मीः कृतार्थो सफलं सूक्तिमुक्तावली. लङ्क्षयति भुवनमुदधे ४६९ ५ १८८ ६ Page #594 -------------------------------------------------------------------------- ________________ (३०) ४२५ ४०७ २०६ २१ ५ मुभाषितरत्नसंदोह. सिंदूरपकर. सुभाषितरत्रसंदोह... ज्ञानसार. लज्जातो भयतो वितर्क लब्धं जन्म यतो यतः लब्धुं बुद्धिकलाप लब्धोच्छायो नीचः लावण्यलहरीपुण्यं लिप्यते पुद्गलस्कन्धो लोएवि इमं सुणियं जं लोकाग्रमधिरूढस्य लोभः पितातिबद्धो ४०६ sus उपदेशसिद्धांत रत्नमाला. ३०५ नमस्कारमाहात्म्य. ४२ १९ काव्यमाला प्रथम गुच्छक. ३५९ ११ सुभाषितरत्नभांडागार. २०३ ४०८ १७३ सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. .. a wom ७५ वंशभवो गुणवानपि वंशावलम्बनं यद्यो वक्रतां बिभ्रतो यस्य वक्रोऽपि पडुजनितोऽपि वचनैरसतां महीयसो वासि ये शिवमुखदानि वमः किमस्य चोचैस्त्वं वत्स किं चञ्चलस्वान्तो वदने विनिवेशिता वदन्ति ये जिनपतिभाषितं वदन्ति ये वचनमनिन्दितं वनेऽपि दोषाः प्रभवन्ति वने रतिर्विरक्तानां चन्दामि तवं तहसंज वन्द्यानिन्दति दुःखि वपुः पवित्रीकुरु तीर्थयात्रा वपुश्च पर्यकशयं श्लथं वप्रत्रयं चारुचतुर्मुखांगता वरमग्गिमि पवेसो वरं क्षिप्तः पाणिः कुपित . ३६५ ५ १०७ २२ १०३ २८२ .... २१७ सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. संघपट्टकनी टीका. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. हेमचंद्रसूरि. अध्यात्मकल्पद्रुम. सुबोधिका. सिंदूरपकर. । ३४४ ३७ ४५७ २ ४३ २५ ४५ ३२ ३२९ १ Page #595 -------------------------------------------------------------------------- ________________ वरं ग्रास्थ्यमेवाद्य वरं च दास्यं विहितान्य वरं दरिद्रोऽपि धर्मवा वरं दारिद्र्यमन्याय बरं पर्वतदुर्गेषु वरं मृत्युर्वरं भिक्षा वरं मौनं कार्य न च वरं शून्या शाळा न च वरं भृंगोत्सङ्गाद्गुरु वरं सखे सत्पुरुषापमानितो वर्जनीय मतिमता वर्ण्यः स यो नामकर्मकारी वर्धनं वाथ सन्मान - वश्यविद्वेषण क्षोभ वस्त्रं पात्रमुपाश्रये बहुविधं वस्त्रैर्वविभूतयः हिज्वाला इव जले वाक्यं जल्पति कोमलं वाच्छा सज्जनसङ्गमे वाणी वृतिर्यक्सुरलोके भाषा वार्धकारसेवकाव वाश्चन्द्रः किमिह वार्यग्निभस्मर वि विकाराय भवत्येव विकाशयन्ति भव्यस्य विग्रहमिच्छन्ति भटा विचारसारा अपि शास्त्र विजन्तुके दिनकररश्मि विद्यय जोइस चेव (३१) आत्मानुशासन. नरवर्मचरित्र. 99 सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. पार्श्वचरित. सुभाषितरत्नभांडार. 17 भर्तृहरि नीतिशतक सुभाषितरत्नभांडागार. " नरवर्मचरित्र सुभाषितरत्नभांडागार. नमस्कार माहात्म्य. काव्यमाला गुच्छक सातमो भाषा पूजासंग्रह. नमस्कारमाहात्म्य. सुभाषितरत्न संदोह. भर्तृहरि नीतिशतक, अध्यात्मकल्पद्रुम. मनुस्मृति. सुभाषितभांडागार. सुभाषितरत्न संदोह. पार्श्वचरित्र. सुभाषितरत्नभांडार. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्न संदोह संघट्टनी टीका. २५० २२० २३ २९७ ४४८ २३ २९६ १ ४११ ६ २९६ २९८ २९८ ३२९ १२६ ३५० १४६ ३६९ २८ २८४ ६ 6) १९ १५ ४१ १४ ३३८ २४ १५३ २५ ४४ २९ ३१४ ११ १५० १८ ५०१ २१ ५१० २ १२६ ३१७ २६ २९२ 2 १०४ १० २१६ १८ Page #596 -------------------------------------------------------------------------- ________________ (३२). सुभाषितरत्नभांडागार. १५८ १२ -८ -१ ६७ ५७ १४७ १० सुभाषितरत्नसंदोह. भर्तृहरि नीतिशतक. रूपसेनचरित्र. कव्यमाला प्रथम गुच्छक.. सूक्तिमुक्तावली. १३७ ११९ ८ २० सुभाषितरत्नभांडागार. नारदीयपुराण. सुभाषितरत्नभांडागार. विधया विमलयाप्य विद्या विवादोथ धनं विधिविधातानियति विना गुरुज्यो गुणनीरदेन्यो विनिर्जिता हरिहर विपदि धैर्यमथाज्युदये विपद्यपि गताः सन्तः विपुलजटावल्कलिनः विरला जाणन्ति गुणा विशिष्टकुलजातोऽपि विश्वाभिरामगुणगौरव विश्वामित्रपराशर विश्वासघातिनां चैव विषधरतोऽप्यतिविषमः विषभारसहस्त्रेण विषमस्थितोऽपि गुणवान् विषयगणः कापुरुष विषयविरति संगः विषयोर्मिविषोद्वारः विस्तारितक्रियाज्ञान वीक्ष्यात्मीयगुणैर्मृणाल वृश्चिकानां भुजङ्गाना वृष चित्तं व्रतनियमैरनकथा वेदविक्रयिणथापि वेश्याकर्षणयोगी वेषेण माद्यसि यतेश्चरणं , वेषोपदेशाद्युपधि वैद्यो गुरुश्च मन्त्री च वैरं यः कुरुते निमि व्यसनशतगतानां शाङ्गधरपद्धति. सूक्तिमुक्तावली. आत्मानुशासन. ज्ञानसार. सुभाषितरत्नसंदोह.. मुक्तिमुक्तावली. ३४४ - ३६ ३१५ नारदीयपुराण. काव्यमाला प्रथम गुच्छक. अध्यात्मकल्पद्रुम. ३६३ सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. २७० २२ २६४ १४ १२६ ३ ३४२ ३२ ४२२ १५ Page #597 -------------------------------------------------------------------------- ________________ ° vowwe (33) व्याकुलेनापि मनसा ४४२ १ व्याघ्रस्य चोपवासेन सुभाषितरत्नभांडागार. ४०८ १ व्याजृम्भमाणवदनस्य व्याघव्यालभुङ्गग सुभाषितरत्नसंदोह. ४१५ १८ व्योमनि शम्वा कुरुते सुभाषितरत्नभांडागार. ३७० १३ श शकटं पञ्चहस्तेन सूक्तिमुक्तावली. ३३६ १५ शंके पुरः स्फुरति कोमल पाश्वचरित्र.. शतेषु जायते शूरः २९० ० शत्रुञ्जयादिस्यमादि सूक्तिमुक्तावली. शत्रुञ्जये जिने दृष्टे शनैः पुरा विकृतिपुरस्सरं सुभाषितरत्नसंदोह. १०५ १३ शमदमभक्तिविहीन काव्यमाला प्रथम गुच्छक. ३६२ २२ शमयति यशः क्लेशं सुभाषितरत्नभांडागार. ४१४ १६ शमो दमस्तपः शौचं पुराण. १४० १० शय्यातलादपि तु कोऽपि आत्मानुशासन. . २७६ शरीरिणः कुलगुरु सुभाषितरत्नसंदोह. शरीरिणाममुखशतस्य १०५ १५ शशिनि खलु कलंक: ४२६ शशी दिवसधूसरो ४२६ शासनात् त्राणशक्तेश्च ज्ञानसार. ४८० शास्त्रज्ञोऽपि धृतवतोऽपि अध्यात्मकल्पद्रुम. २७८ शास्त्रावगाहपरिघट्टन - सूक्तिमुक्तावली. ३०८ शास्त्रे पुरस्कृते तस्माद् ज्ञानसार. शास्त्रोक्ताचारकर्ताच ४८१ ७ शिरसा सुमनस्सङ्गा --- --- पार्श्वनाथचरित्र. २०१ १० शिष्यपशिष्यावलीद नरवर्मचरित्र. ६६ ५२ शीतातपायान्न मनागपीह अध्यात्मकल्पद्रुम. २५७ ७ शीलं प्रधानं नकुलं पुराण. शुचिदम्भः शमदम्भ. काव्यमाला प्रथम गुच्छक. ३५८ ६ a ० ० Mar 20 2 2 ४८० Page #598 -------------------------------------------------------------------------- ________________ (३४) ६४ ४५ ३१६ २०४१९ १ श्रुतसम्पदः कवीना श्रुत्वोपदेशं विशदं शूद्रानभोजिनश्चैव श्रूयतां धर्मसर्वस्वं श्रूयते चरमाम्भोधौ शोकं मा कुरु कुक्कुर शौक्ल्ये हंसबकोटयोः शौचाचारविवादो श्रद्धालुतां श्राति जिनेन्द्र - श्रीतीर्थपान्थरजसा श्रीवीतरागो भुवि भाति श्रीवीरं वन्दितुं भावाच श्रुतमविकलं शुद्धा वृत्तिः श्रोतंश्रुतेनैव न कुण्डलेन सूक्तिमुक्तावली. महीपाल चरित्र. नारदीयपुराण. महाभारत.. नमस्कारमाहात्म्य.सुभाषितरत्नभांडागार. काव्यमाला गुच्छक. काव्यमाला प्रथम गुच्छक. सूक्तिमुक्तावली. १५९ १४ ३५८ नरवर्मचरित्र. नमस्कारमाहात्म्य. आत्मानुशासन. भर्तृहरिनीतिशतक. ४७५ ६ ४५८३ .४३ २४ ४० १२ १२३ १२ १४६ ४ षटकायानुपमृद्य षड्भेदयुक्तं व्रतमा संघपट्टक. नरवर्मचरित्र. २२४ ३६ ६३ ४० संवर्धितोऽपि भुजगः संविनाः सोपदेशाः संसर्गाद् भवति हि साधुता संसारकं येन सुखं संसारसन्तापसुधाप्रकारो संसारसागरमपार संसार:स्वमवन्मिथ्या संसारेऽधिगता नरामरभवाः । संसारे निवसन् संहृतबहुविधसत्त्वो सकलविमलवोचो सगुणमपि हन्त विगुणा सुभाषितरत्नभांडागार. ३७१ १७ संघपट्टक. १७४ सुभाषितरत्न. २२२ ३० नरवर्मचरित्र. ६२ ३५ सुभाषितरत्नसंदोह. ४९६ ज्ञानसार. सूक्तिमुक्तावली. ज्ञानसार. काव्यमाला प्रथम गुच्छक. ३५९ ८ आत्मानुशासन. ६९ ६४ सुभाषितरत्नभांडागार. ४०९ - १ Page #599 -------------------------------------------------------------------------- ________________ सङ्गतिर्यादृशी तादृक् सङ्ग्रामवारिधिकरी करीन्द्र सज्ज्ञानं यदनुष्ठानं सज्ज्ञानदर्शनचारित्र सत्यं तीर्थं तपस्तीर्थ सत्यं नास्ति तपो नास्ति सत्यं ब्रह्म तपो ब्रह्म सत्यात्मन्यपि किं नो सत्या योनिरुजं वदन्ति सत्यार्जवदयायुक्तं सत्यां वाचं वदति कुरुते सत्येनोत्पद्यते धर्मो सत्वासत्वनित्यानित्य सदा खण्डन योग्याय सदा शुभध्यानसुसार सदर्शनज्ञान तपो दमाढ्या सद्भिस्तु लीलया प्रोक्तं सद्भिः संसेव्यमानोऽपि सद्वंशजस्य परितापनुदः सन्त एव सतां नित्य सन्तानः सुस्थिरः सन्तापितोऽपि साधुः सन्तो न यान्ति वैवर्ण्य सन्त्यज्य शूर्पदोषान् सन्त्येव कौतुकशतानि सप्पो इक्कम्मरणं समता सर्वभूतेषु समाधिगतसमस्ताः समयसार सुपुष्प समर्पिताः कस्य न तेन (34) सिंदूरप्रकरटीका. रूप सेनचरित्र. ज्ञानसार. सुभाषितरत्न संदोह पुराण. 99 पुराण. सुभाषितरत्न संदोह महाभारत. नमस्कार माहात्म्य. सुभाषितरत्नभांडार. रूपसेनचरित्र. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्न भांडागार. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ३१४ १३८ 99 काव्यमाला गुच्छक आठमो. ५१२ सुभाषितरत्नसंदोह. ३८४ ५५ १५० ४१९ ४३८ ३४७ ४५७ ३०९ १७५ ० सूक्तिमुक्तावली. रुपसेनचरित्र. सुभाषितरत्न भांडागार. आत्मानुशासन. -उपदेशसिद्धांत रत्नमाला. पुराण. २११ आत्मानुशासन. भाषा पूजा संग्रह. सूक्तिमुक्तावली. ३५ २९ ረ ४ ५७ १४ ८७ ४९७ १८४ ४६३ 2 ११६ ११४ १५७ १६ १९ ३ 8 ∞ a ४ १ ३६९ १० १७५ 9 6 Y २७६ २९ २१८ १६ ५८ १५ ६८ ६३ ११ ७ ३९२ Page #600 -------------------------------------------------------------------------- ________________ (३६) ४३ २३ ९८ २ २२१. २६ नरवर्मचरित्र. ज्ञानसार. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली.. अष्टाह्निका. सुभाषितरत्नसंदोह. १०२ १२३ ५०१ १९ १५: २१ ३८३ १४ संघपट्टक.. अष्टाह्निका. सुभाषितरत्नभांडागार. ه ه ه ه ه م م ه ه م م س ه م ه ه १७ ३३४ सूक्तिमुक्तावली. ४७७ १३ समस्तजीवे करुणा समाधिनंदनं धैर्य समाश्रितस्तारकबुद्धि समुद्यतास्तपसि नि समृद्धिद्धी प्रभुता संपत्तो जिण भवणे सम्यक्त्वशीलमनघं सम्यगधर्मव्यवसितपरः सम्यग्मार्गपुषः प्रशान्तवपुषः सयंपमजणेपुणां सर्पदुर्जनयोमध्ये सर्वज्ञदेवस्य च नाम सर्वज्ञार्चानुरक्तिर्विपुल सर्वज्ञो हदि वाचि तद सर्वत्रास्थगिताश्रवाः सर्वथाप्यक्षमो दैवा सर्वातिशयसम्पन्नां सर्वाभिलाषिणस्सर्व सर्वारम्भपरिग्रहस्य सर्वे वेदा न तत्कुर्यु सरुत्कटकालकूटरटलैः सर्वोद्वेगविचक्षणः सवितर्यस्तमापन्ने सविस्तरे धरणीतले सहजकर्मकलंक सहजभावसुनिर्मळ सहजरत्नरुचिप्रतिदीपकै सह तपोयमसंयमयन्त्रणां सहते कटुं न जल्पति सहवास्येव जानाति साग्रे च गन्यूतिशतद्वय साधयति यत्प्रयोजन ४७५ २३७ ४२ संघपट्टक. नमस्कारमाहात्म्य. . २१७ ८ जैनतत्वादर्श. संघपट्टक. महाभारत. संघपट्टक. सुभाषितरत्नसंदोह. ४२० ५ सुभाषितरत्नसंदोह. भाषापूजासंग्रह. ४६०४ १०५ १४ ११ २६१ अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. सिंदूरपकरनीटीका. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. ४४ ३० Page #601 -------------------------------------------------------------------------- ________________ (३७) १०६ सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ज्ञानसार. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. संघपट्टकनीटीका. सुभाषितरत्नभांडागार. नमस्कारमाहात्म्य.. सुभाषितरत्नभांडागार. नमस्कारमाहात्म्य. पार्श्वनाथचरित्र. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. पार्श्वनाथचरित्र. ४३२ १४ ४०९ २१८ ३८१ ९ ४१ . xn020200 ३३८ २३ . ० सिंहो वली द्विरदशोणित सुकुलजन्मविभूति मुखासुखस्वपर सुखिनो विषयावृप्ता मुचिरमपि उपित्वा मुजनानामपि हृदयं सुबहुं पि सुयमहीयं सुभाषितस्याध्ययने मुलभात्रिजगल्लक्ष्म्य. सुलभाः पुरुषा राजन् सुवर्णभूषणान्याशु सुसङ्गस्योपदेशोऽपि सूक्ष्म विरौति परिकुप्यति सूत्राणि सन्तः सुतपोभि सैष प्रभुः कनकभंग सौधोत्सङ्गे श्मशाने सौम्यस्य दर्शने नून सौवर्णः कमगकरः स्तम्भितविबुधसमृद्धि स्तुत्याः सुतास्त एव स्तोकापि वन्द्यते कोकैः स्त्रीणाममि वचः काले स्थाने निवासः सुकुलं स्थिरता वाअनः . स्थैयरत्नप्रदीपश्चेद्दीप्तः स्थैर्य सर्वेषु कार्येषु स्नानं मनोमलत्यागो स्नानोपभोगरहितः स्पर्धन्तां सुखमेव -- स्फुरन्मङ्गलदीपं च स्वगुणैरेव तृप्तिश्चेदा स्वतोमनोवचनशरीर muzu.rani पार्श्वनाथचरित्र खंड सातमो. १९८ सुभाषितरत्नभांडागार. काव्यमाला प्रथम गुच्छक. ४६० सूक्तिमुक्तावली. ४८४ ३९४ ४७४ . ४ ज्ञानसार. ७७ सूक्तिमुक्तावली. ४४४ १० पुराण. ५५ - २ सुभाषितरत्नभांडागार. . ज्ञानसार. मुभाषितरत्नसंदोह... १०५ १५ ७७ ३८२ ११ Page #602 -------------------------------------------------------------------------- ________________ (३८) सुभाषितरत्नभांडागार. वपक्षच्छेदं का समुचित स्वभावकग्निस्यास्य स्वभावलाभात किमपि स्वमपि भूरिच्छिद्रश्चा स्वयं प्रमाइनियतन् स्वर्गच्युतानामिह जीवलोके स्वर्गस्तस्य गृहाङ्गणं स्वर्णस्येवामिसन्तापो . स्वलिङ्गिनो वा परलिङ्गि स्वस्त्यस्तु सज्ज्ञानेभ्यो स्वाध्यायमाधित्सति नो स्वाध्यायहीना वृषलाः स्वाध्यायोत्तमगीतिसङ्ग स्वानुकूलां क्रियां काले ३६५ १६ ४४७ २२ २१ २० ज्ञानसार. सुभाषितरत्नभांडागार. अयात्मकल्पद्रुम.. सूक्तिमुक्तावली. सिंदस्पकर. नमस्कारमाहात्म्य. मरवर्मचरित्र. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. पुराण. काव्यमाला गुच्छक सातमो. ज्ञानसार. १९ १९ २५० २ ३१३ ३ ७२ ७४ ३०७ २ अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नसंदोह. सिंदरपकर. पुराण. काव्यमाला प्रथम गुच्छक. सूक्तिमुक्तावली. २५९ ९ २०५ २० २०६ २१ ३१२ ३ ३६३ ४७६ १ ११९ हतं मनस्ते कुविकल्प हन्ति ध्वान्तं हरयति हरति कुमति भिन्ते हलकर्षणकार्य तु हस्तस्था धनरेखा हस्ते दानविधिर्मनो हिताय नाहिताय हिमति महिमाम्भोजे हिंसकोऽतृतवादी च हिंसावानवृतप्रियः हियए ससिणेहोविय हिरण्ये वा सुवर्णे वा हीनोऽप्यरे भाग्यगुणै हृदयं सदयं यस्य हे पक्षिनागतस्त्वं सिंदूरकर. पुराण. सूक्तिमुक्तावली. धर्मरत्नमकरण. ३२ ३० ४७८ १६ ५५ __ अध्यात्मकल्पद्रुम. २५५ ५ काव्यमाला गुच्छक सातमो. ६१ ३० सुभाषितरत्नभांडागार. ३६५ ३८ Page #603 -------------------------------------------------------------------------- ________________ - આ સા પિત્ર, પૃષ્ટ પતિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ १ ३ मंगळा मङ्गला , ૨૩ બાહર પાસે १ १७ सततिलका वसन्ततिलका १९ -१३ ऽलङ्कतिः ऽलङ्कतिः २ २ निबण्ण निषण्ण ૨૦ ૨ જેડલું જેટલું " ३ सद्ध सदगन्ध । २० १५ तहोमञ्जरी तहोमञ्जरी , ૧૮ રણ તે રણ , ૨૮ નિતિ વિલિ ३ ४ बह्मरुप ब्रह्मरूप ૨૧ ૧૬ નિકાંચિત નિકાચિત , ४ मनुमय मनुमेय ४३५ ५ काउसमा काउसग्म ૧૬ નીંચે નીચે ૨૨ ૨૨ કવિર વીર . १९ कालिकेथम् कालिकेयम् ३४ १० सङ्कल्थ सङ्कल्प ૩ ૨૩ આ ૨૪ ૧૯ મગળ મંગળ છે ૨૧ વિ. लेंक ૩૨ , ગ્રહો, સાક્ષ રહે. ભ્રમ - ६ ५ आयों ગા(રીપ ! ક્ષણે , ૮ કેવળ કેવળી ३४ २१ दुर्गद्वितयं दुर्गतिद्वितयं ૮ ૯ તેવાં ૩૬ ૧૫ લેભ લાભ , ૩૧ ભક્તિ ભક્તિથી ૪૧ ૧૧ નાશ શાંત १० ६६ भरो भरौ । [, ૧૮ જિનશ્વના જિનેશ્વરના ११ ३ पहिपूजये परिपूजये ४२ १९ प्रमीला प्रमाद ૪ ૧૨ પૂ૫ ૫૫ ४५ ९ बजोलि ध्वजोऽड्डि ૧૨ ૭ કરનારા, મ- કરનારા, એ ૪૬ સમવસર- સમવસરણમાં ળને વા મળને માં १४ १३ अगष्टमान अङ्गुष्ठमान ૧૧ તત્વજ્ઞાત તત્ત્વજ્ઞાન , ૧ કરવાનું કરાવવાનું ૧૯ ઔદાર્ય ઔદાર્ય १४ २३ स्वधनने स्वधनेन ૯ શેાધા ધી १५ १ अनुष्टुप अनुष्टुप् , પ્રસૂાત પ્રસૂતિ ૨૨ સતા છતા ૧૭ ૧ જૈન જિન ૨૯ અશાતના આશાતના જી રે ગવાર ન ગવા ૧૪ ન્યૂન' ન્યૂન્ય , ૭ વીતરાની વીતરાગની ૧૮ તેની ,, ૧૨ સત્વ સત્વર ૫૪ ૨૦ એાળખ એાળખાણ १८ ५ *शिखरणी शिखरिणी ५५ २० तथैवच तथैव च » ૬ તિ કુતિ | ૫૫ ૨૭ ૩૩ - ૧૭ - - ભ - - - - - - ' તેવી Page #604 -------------------------------------------------------------------------- ________________ હા ૧૮ " કેવા પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ પ૬ gg ત્યાં ત્યવવા ૯૨ ૮ પૂર્વોક્ત પૂર્વોક્ત ભય ૫૭ ૭ અજીવિકા આજીવિકા y , પંનું સર્પનું ૫૯ ૧૭ ૦ ૧૯ થી ૨૬ ૯ અવિન શી અવિનાશી ११ सजयति स जयति p. ૧૧ સભા કે સહભાવિક ૧૮ છે, કુળ ૯૩ ૧૨ ૦ છે, પણ કુળ નિર્ભયતાના -- -- - - ૧ કેવાં કેવી સ્વરૂપનું દર્શન, ૮ અને પ્રવાસે १४ कल्तरू कल्पतरू । - ૩૧ ૦ સ્વામી રામતીર્થ १३ यमानयम यमनियम ९५ १३ तदेवातनीतं तदेवांत्तनीतं ७१ ७ मुक्तिस्पृहा मुक्तिस्पृहा ૫ કગડાનું કાગડાનું ૯ તેની જેની २ अनुष्टुप् अनुष्टुप् । ९६ १२ भुवनं भवनं (૨ થી ) ९६ २३ वपुधृत वपुर्धत ૩૧ ૧ થી ૮ જ્ઞાનસાર | ૧૦૬ ૨૧ પામ નથી પામતા નથી ४ औल्य शल्य ૧૦૭ ૪ જમાન જ માન ૭૭ ૯ સિદ્ધ, સિદ્ધિ , ૨૦ આશ્રિતાને આશ્રિતને , ૨૧ અંગાગિત અંગારિત | ૧૦૯ ૨૫ વિત ને વિતર્કને ૭૮ ૨૪ અવશ્ય અવશ્ય પ્રસિદ્ધ ૧૧૧ ૧૨ મુંદીને રૂંદીને ७९ १० अनुष्टुप् अनुष्टुप् । ११५ १६ अगुरो अगरो (? શા ૮) | ૧૧૬ ૨૨ ચુગળી યુગલી ७९ ११ झानामृतं ज्ञानामृतं . ११७ ८ दुरात्मा दुरात्म ૮૨ ૩ પ્રધાદથી દૂધાદિથી | ૧૨૧ ૬ ઉઠી વાચાળ ઉડી (ઉતજ ૮૪ ૩ આગે આવ્યો થઈ ) ૮૫ ૧૦ અંજનથા અંજનથી ૧૨૨ ૨૨ (ગારૂડી) (ગારૂડી) ૧૬ સમહ સમૂહ १३३ ७ शास्र शास्त्रे ૧૪ કિયા ક્રિયા ૧૨૩. ૧૨ દેતા ૨૪ નિશ્ચય નચે ખરેખર १२४ ९ गणी કરીને ૧૨૫ ૯ હેય હેય ૮૭ ૧૫ રૂચિ રૂચિ ૧૨૫ ૧૭ તેને ૨૨ ભ્રામક ભૂમિકા १२६ १७ गीभि ગામ ૨૩ વિરવિને વિરતિને ક ૧૧ સુધા ૨ આશંસા શંસા ૪ થાય ન થાય ૮૯ ૧૬ નિજ નિજ ૩૨ સધારણા સુધારણ ૯૦ ૧૯ નિભય નિર્ભય ૧૩ર ૭ અને અંગ્રેજી દેતાં गुणी તેના સુધા Page #605 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પતિ ૧૩૪ ७७ ૧૩૯ 99 99 ** ૧૪૦ ܕܕ ૧૪૫ २१ वहिर्वा ૨૪ કરના ૧૧ 3 ૧૪૨ ૧૪૩ ૧૨ વ્યખ્યાન १४९ 19 ,, '' ૧૪૫ ૨૯ 39 ૧૫૫ "" ૧૫૯ ૧૬૦ અશુદ્ધ શુદ્ધ ૮ ખિસ્તીએ ખ્રિસ્તીએ ૧૦ ઊીને ૧૬૧ ૧ ઇંદ્રિયના " ૧૬૩ ૭ નિવૃત્ત ૧૭ સર્વ અનંત 39 અસત્યને ૧૩ વ્યખ્યાન ૧૩ ।। ૧ । ♦ ३ प्रणयिता ૧૫૦ સારાક ૧૬ અકાશમાં આકાશમાં ૨૫૩ ४ व्ययगतपलं व्यपगतमलं १५३ ५ भक्तिचाईति भक्तिश्शू लिनि સપત્તિ હિસા ગુણનાં ઉદ્દેશીને ઇંદ્રિયાને નિવૃત્ત સર્વ અસત્ય ન बहिर्वा તાના ૪ વહ? કરનારા ૩ .. વ્યાખ્યાન ૧૧ દુજન ૧૯ રાહત ૨૯ સુક્તિ વ્યાખ્યાન ૫૧૫ * ૧-૨ નરવર્મ ચરિત્ર प्रणमनं २२ प्रच्छनं ४ विजयी २४ निरभिसारा: निरभि भव प्रच्छन्नं . विजयि *૧૭ સ‘પતિ ૧ હસા ૧૦ ગુણના ૯ હ્રદર હલદર ૨૯ ઉપજ - - ઉપજથી પા તાના નહિ ? દુન હિત સૂક્તિ (૪૧) પૃષ્ઠ પતિ ૧૬ "" १६७ ૧૨૯ १६९ ७७ ૧૭૦ ૧૭૧ :9 १७३ ૧૭૬ 97 "> '' ' ૧૭૮ ૧૮૨ ૧૮૪ ,, १८७ ૧૯૦ 17 ,, ૧૯૩ ૧૯૫ ૯ ૨ ભાઈ ૧૩ ખીખ ८ दोषान ૯ રમવા १२ मांस १७ गुणन्वत ૭ દલગીર ૭ જુવાન ૨૩ સાહત १० वर અશુદ્ધ ૨ નાના ૮ મિો: ૧૩ કરનાર १९ अनुष्टुप् २१ कुकुट ૯ તમ . ૧૫ હથી હાથી 99 १८१ ९ जातिं केवलां जातिं न ૨૪ સંદ્રભુમાંથી ૬ ગુણી २३ दुरिकया ७ सालाः ૫ ત ૬ કમાં १४ चैत શુદ્ધ અરે ભાઇ ભીખ ૧૪ કમાલિની ૪ ૩૨થી ૭ મહિ ૧૩ ઉત્કૃષ दोषान् ૨૦વા मांसं गुणवन्तः દિલગીર ગુણવાન સહિત रै નાના મો: ચનાર अनुष्टुप् कुक्कुट તેમ સમુદ્રમાંથી ગુણીજ दुखिकया साद्वलाः તે કાર્ય માં वै केवलां કમલિની ઉપરથી નહિ •ઉત્ક "" १९७ १८ चन्द्रः श्चन्द्रः १९९ १७ सहज पि पि सहजोऽपि Page #606 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ`ક્તિ અશુદ્ધ शुद्ध २०३ २ चन्दनापि चन्दनदपि ૪ ચંદનથી ચદ્રમાં ચઢનથી "" પણ ચક્રમા ८ सङ्गविशेषण सङ्गविशेषेण વનાં 29 ૧૨ વર્ષોનાં ૨૦૪ ૨ ન હેાય ૫ મનુષ્યેામું પામ્યાન હાય મનુષ્યાનુ ૨૦૬ २०३ ', २०७ "" ૨૫ જગ "" ૨૦૮ ૬ મુલ "" ૨૧૦ ,, ૨૦૯ ૫ સશક ૭ ક્રાંઈ ૧૫ કુસંગ ૨૭ કરનારા 39 ૨૧૫ ,, ૧૪ ગુણશ્રણી ૨૪ લેા હ'નુ' ૨૪ વિકાવૈ. ' ૨૧૮ ૨૦ રાજપાટીકા '' ૨૧૯ ૨૧૭ ૫ અત્ ૨ તેતું ૨૪ મુંડાવવાથી યતિ ૨૯ ૧૧ થી ૧૬ ચાંપાના १९ सोहू ૮ આ ગુણ્ણાના २२० २८ सैवाशेते ૧૯ રંગથી ', . ૨૨૨ ૨ ૨૮ ૨૮ ૩૦થી૩૨ "" २२४ ૨૫ ૩૬ ગુણશ્રેણી લેહનું બિકાવે જલ મુક્તાફલ રાજવાટીકા साहू આ ( સુસાધુ અધિકારમાં વર્ણન કરેલા ગુણાના सैवातिशेते રાગથી ૨૮ ૨૬,૨૭,૨૮, ૨૫,૨૬,૨૭, . સશક કાંઇ (૪૨) કુસંગ કરનારા તેઓનુ` મુ`ડાવવાથીજ યતિ અર્થાત્ ૧૧ થી ૧૫ ચ'પાના ૨૮ ૨૮થી૩૨ ૩૬ * પૃષ્ટ પ`ક્તિ ૨૮ ,, ૨૨૬ "" ૨૨૦ २२९ 27 ܕ ', $9 ૨૩. B 19 ૨૩૩ ૮ "" 99 ૨૩૫ 19 ૨૩૬ .. 19 शुद्ध અશુદ્ધ પેાતાને પેતાને ક્રતુઈ સભ્ય માને છે. બધીહાય .. તેને કેંદ્રતુલ્ય ધનાઢ્ય કરે છે. ૧૩ કુર્મીંગ १३ हर्दि ૨૧ ત પ્રતિજ્ઞાને ૨૬ અન १ कंष्ठ १२ कि ૧૬ રચનએ ૧૯ વ્યાપરીએ 1. ની ૨૭ ૧૦ ૩૦ ચિદાનંદજી ૧૫ કુલ્યા ૩૨ ૦ O કુમા हृदि તે પ્રતિ જ્ઞાના અને कष्टं किं રચના વ્યાપારીશેની ૫૦ * ૫૦થી૫૩ સધ પટ્ટક ર * કુલ્યે. *ચિદાન‘દજી અંતકાળેસણુ‘ નહીં કાઇનુ ૨ રાગ ૯ ખિગાયા બિગાયા ૧૩ આકાર આકાર ૧૪ આક૨ ૐકાર ૧૯ બ્રહ્માંનદા બ્રહ્માનદા ૨૨ કરત ક્રિત ૧૬ સત્ય સાચ ૨૨ મારી ભારી ૬ સરપર સિરપર Page #607 -------------------------------------------------------------------------- ________________ विर्षि (૪૩) પૃષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ , ૧૯ સિવા સિવાય || ૧૨ જવના જવાના ૧૪ સંબંધક સંબંધ | २६३ ४ विभर्षि ૧૬ મેરી મેરી , ૧૯ તે તેને ૧૮ દીન દાન | ૨૬૪ ૭ લેધેલા લિધેલા ૧૯ ઓ પર પર ૨૫ અને ૨ પૂર્ણભિ- પૂર્ણભિષેકના પેટની २६७ ૧૧ મમુદ્રમાં સમુદ્રમાં ૧૨ શકિત શાક્ત ૨૬ પાછાં પાછો ૨૪ ભકતને ભકતેને ઠ. ૨૬૮ ૨ જાગૃાત જાગૃતિ ગીત २१. ૧૭ પણે પણ ૨૧ ઉપદે કે ઉપદેશકોના ૨૪ કટલું કેટલું ૨૭૦ ૩૦ વસ્ત્ર વસ ૨૨ અનુયાયી અનુયાયી ૨૩ સંતેષાદ સંતેષાદિ ૨૭૨ ૧ વીસરી વિસારી ૬ વર્તતનની "વર્તનની ૨૪ બાંધવાથી બેલવાથી ૩ સ્વીકાર્યો સ્વીકાર્યો २७६ २१ सम्पाप्य ૧૮ ઉપાધિ ઉપાધિ सम्प्राप्य ૨૪ કૈતુક ૨૪૭ ૧૬ પ્રીત કૈતુક પ્રીતિ ૨૩ કતક ૨૪૮ ૩ સ્વૈત સ્થિતિ २७७ २८ बुद्धः 9 સુધઃ ૨૦ કે કઠે કે કાંઠે २७८ ૨ સ્ત્રીના સ્ત્રીને ૨૫૦ ૧૩ અતિશિક્ષાના યતિશિક્ષાન- | ૧૧ શાસ્ત્રને શાસ્ત્રને મના ૧૨ વંશને વશને ૨૫૧ ૨૨ સવિદ્ય સાવધ ૧૩ કોઇ કોઈ ૩૦ જિનદિ જિનાદિ - 9 ૧૮ કે સ્ત્રીના કે સ્ત્રીના ૨પર શિળાય શિયાળ ૨૪ ભગવ્ય ૨૫૪ सिद्ध सिद्धि २७९ २४ त्यत्यक्त्वा त्यक्त्वा » ૫ આણમાં અણિમાં २८१ ५ परितस्वं परितस्त्वं ૨૫૭ ૬ કઈલાર કે ઈવાર 5 ૧૪ ભલે ભુલા 19 મૂછ મૂછ --- - ૩૫ સંતા પકુ સંતાપ ૧૯ દર દારૂણી | જ૮૨ - ૨ તાજ્ય ત્યાજ્ય ૩ દમામાં - દશામાં २८२ २९ यस्यन्ति यास्यन्ति ૨૫૯ ૯ તારાં અસત્ય તારાં વચનો ૬૮૩ ૧૦ છે ! એટલે ; અસત્ય થયું છે [, ૨૪ પ્રકારને પ્રકારનું પણ ? ભગવ્યા , ૨૫૮ Page #608 -------------------------------------------------------------------------- ________________ - કરના ૨૨ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત . અશુદ્ધ શુદ્ધ - માંથી અ- ( ૩૦૪ ૨ મહાન મહાન જ્ઞાન જતું | ૩૦૮ ૪ પામતા પામતાં નથી.૪ ૩૧૨ ૨૩ અશાત્ - અર્થાત ૨૮૬ ૨૦ શાસ્ત્રમાં શાસ્ત્રમાં ૩૧૩ ૧૯ સંવ સર્વ ૦ ધમમાં ધર્મમાં ૩૧૩ ૬૭ તાય ત્યાજ્ય ૧૦ લક્ષણને લક્ષણને ૩૧૪ ૨૮ મળતું તે મળતું હોય તે ૨૭ પાંચમાં પાંચમા ૩૧૫ ૧૧ જુઠે જુઠા. ७ सहस्त्रेषु सहस्रेषु | ३१५ २० णो विष णश्चापि ૧૩ આડકતરા આડકતરાં ૩૧૫ ૨૧ હે દા. ભ્યાસી! ૦ २ बळात् बलात् । ३१६ १२ पौश्चला पुंश्चल्य ૩૧૭ ૧ વ્રત કરનાર વ્રત નહીં કરનાર ૫ કરનારા |३१७ १० ब्रह्महत्या ब्रह्महत्या ૭ શક્તા શક્તાં ३१७ १७ निर्गन्थाः निर्ग्रन्थाः ૨૯૩ ૧૩ જઈએ જોઈએ ૩૧૯ ૮ કુબ્રહ્મણોના કુબ્રહ્મણનાં ૨૯૩ ૨૪ પક્તિ પંક્તિ ३१९ ९ धोते છેતે ૨૯૪ ૩ ગધેડો ગધેડા ૩૨૬ ૧૦ ? ૧૦ સદવર્તન સદ્દવર્તન ૩૨૧ ૧૭ કહેવત કહેવતને ૧૩ કઈ કાંઈ ૩૨૨ ૩ નાના નાનાં ૧૪ પ્રમાણે પ્રમાણે ૩૨૨ ૩ છોકરાને છોકરાંને ૨૦ છેલ્લા આ ૩૨૨ ૪ ઘેડીયા ઘેડીયાં २९६ १७ कुक्षिम्भिरि कुशिम्भरि ૩૨૪ ૩૦૪ લેલેખ લેખ , ૨૪ વે તે ૩૨૪ ૮ હાયકેટમાં હાઈકોર્ટમાં ૨૯૮ ૨૮ મવમાં ભવ માટે ૩૨૪ ૧૧ અબરૂ આબરૂ છે ૨૯૯ ૨૯ આગમન આગમના | ૩૨૪ ૧૨ મંદિમાં મરમાં ૩૦૧ ૬ મહાન મહાન ૨૨૪ ૧૬ ચાલ્યા ર૦ જીન ભગવા જિન ભગ ૩૨૪ ૧૯ વ્યા નની ૩૨૫ વાની દિર્ઘદર્શ - દિર્ઘદષી ૨૫ ૬ ધડાય ઘડાઈ છે ૨૧ જીન ભગવા. જિન ભગ. महोद्वेग વ ३२५ २५ महोवग ની ૩૨૬ ૨૭ જેમ જોઈન ૨૩ ૧ ૧૦ જીવનને જીવને ३९ १८ लसत्तो लङ्कतो .१९ ११ श्रृगो श्रृंगो ૧૧ ભગવાન ભગવાન । ३३० १२ व्यारव्यातॄणां व्याख्यात्हणां Page #609 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જ જ भुङ्कत्वा परुष " " જ જ પૃષ્ટ પંકિત શુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ ૩૩૧ ૨ સાધુના સાધુનાં ( ૩૬૦ ૨૫ ખેળાનાં ખેળાનું ૩૩૨ ३६० २८ नोश्चे नोश्चै ૩૩૨ ૭ ૩૭ ૩૬. ૩૩૨ ૩૦ સપપ ३६५ २४ पापिष्टो पापिष्ठो સર્ષ ૫ ૩૩૩ ૮ ૧૦ થી ૧ થી ૩૬૪ - ૯ દાયકા દાયક , ૧૧ નળીયના નેળીયાના २७ विभ्रतो विभ्रतो ३६४ ९ पुरुष ઇ ૧૯ પક્ષીઓ છે પક્ષીઓ બ૨૨૫ ૪ થી રાબર છે ३३५ २२ श्नोत्रं श्रोत्रं # ૨૮ + થી ૧૧ +૧ થી ૧૧ ३३७ ८ मालिनी शालिनी ૩૬૫ ૨ પામેલે છે ચતુર છે ३३९ २५ कस्तनाम ૩૬૬ ૧ ચાડી ચાડીયા स्कस्तन्नाम ३५१ २७ वोन वोद ३६६ २९ वारिणां चारिणां ३४३ १७निष्टापरा त्रिष्ठापरा ૩૬૭ ૧૭ સુખકાર ઉપકાર ૩૪૩ ૩૨ સુખની - સુખની ૧૮ પુરૂષ પુરૂષ ३४५ ३ हे पक्षि १ हे पक्षि ३६७ २७, विश्वाधारकाः विश्वासघाક ૧૧ અજ્ઞાન અજ્ઞાની al ૩૪૮ ૩૦ ક્યાં ૩૬૮ ૧૮ ધનુષ ધનુષ ૩૯ ૮ અર્થાત્ અર્થાત છે ૨૭ સુભાષિત ૬ થી ૧૨ સુ ૩૫૦ ૬૦ કેલીના ચણેઠીના ભાષિત ૩૫૦ ૨૦ સેનાની સેનાને ૩૭૦ ૫ (૧૨ થી ૧૬) (૧૨થી ૨) ૩૫૨ ૨૯ રૂપીઆને રૂપીયાની ૩૭૧ ૧ કરતા કરતાં ૩૫૧ ૩૧ લે. ક ૧૦ કઈ કાઇ ૩૫૧ ૩૧. બવાય બેલાય છે ૭૨ રદ હીન્દ્ર શરી ૩પર તે ૩૭ર ૧૮ મધપૂડ પડયે મધે પી ઉપર મૂક ૩પર ૨૦ બલું કે બેલું કે , ૧૮ અને ૩૫૭ ૨૨ એ કુળહીન એનાથી છે ૨૧ તેને નહિ ૨૭ રામગુડ રામધુન ૩૫૭ ૨૩ કરાણે છે થએલો છુ ૩૭૪ ૧૫ કહેમા કમાં ३५८ १७ समाधि સમાધિ ૩૭૫ ૨૦ પાટીદાસની પાટીદારની ३५९ १८ खल्वाट:: खल्वाटः ૩૭૬ ૨૨ દુએ છે દુખે છે , १८ शुष्क्तनु शुष्कतनु ३८१ २७ किस्न्तं किरन्तं » ૩૦ દંભનાં દંભનું ! ૨૮૨ ૧૮ વમà ૫મિક કયા ઐસા Page #610 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પતિ ३८५ 97 ૩૮૭ ३८८ . ૩૯૦ ૩૯૨ 99 ૧ ક્રીડા - ૩ ખલ પુષ ૨૨ તેને » ३९२ २५ गृह्यन्ति ३९५ ९ प्रायस्यति "" "7 અશુદ્ધ શુદ્ધ २. खग्धरा स्रग्धरा ३ विग्रा समग्रा विग्राः स "" ४०१ ૩૯૭ ૪ સુખનાં ३९७ २१ दृष्टि ૩૯૮ ૪૦ ' ४०३ ૨૩ મૃત્યુ ૫ ગ્રાહ્ય ૧ કર ૯ માહ્ય ૯ કરતા 99 ४०० २५ विस्कारि ૪૦૧ १२ शङ्खिनो "" ૨૫ કારણ * ૬ અધિકાર ૨૨ ક્રૂર પછી ૨૨ કાળજ ૨૭ િ २३ राम मग्रा चित्रम् મૃત્યુ शक्तिनीं "" ૪૦૪ ૨૨ ૧ કારણ કે આપેલ અ ધિકારથી જેમ . તેને ગુણ પ્રાપ્ત गृहणन्ति प्रयास्यति સુખનાં दृष्टिः ગ્રાહ્ય કહ માહ્ય ३ पहदारा परदारा કરતા विस्फारि राहला ૪ સૈતિનાથ-નૈતિશનૈવિ ક્રૂર થઈ પછી કાળજી ક્રિએ ४०३ १५ शिरः च के १६ पुच्छं पुच्छे १६ दुर्जनो विषं दुर्जनस्य च २६ पजापतिः प्रजापतिः (૪૬) પૃષ્ટ પતિ અશુદ્ધ शुद्ध ४०६ १८ मदनपाळा मदनपाल ૪૦૭ ૩ ઉપકાર ને. ઉપકાર કરના ૨ સ્નેહી चित्रम् ૪૦૮ "" ** ૪૧૧ -૪૧૨ ૧૩ ४१४ ११ ૪૧૫ ४१५ ૪૩ 99 ૨૫ ૨૬ રે 3 ५ ६ ૪૨૧ ૨૧ 99 ૪રર ७ ૪૩૭ ૧૬ ૧૨ ♥ ♥ ૧ સ્વભા તેને એ દલપત હાથેાડા મરી મારી त्यsनौ त्यग्नौ ,, .. ४२४ १३ ૨૯ ४२५ ४ ૪૨૨ ૧૪ નાસે ૪૨૯ ૧ સી સ્ત્રી .. ૧* સ્વભાવ તે આ (૧૭ ૨૦) (૧૭થી૨૦) नाशीविषः नाशीविषः તે ઠ્ઠલપત હથોડા पचमो पञ्चम ग्रथितच सग्रथितः मा (મા૪) છાગાદિક- છાગાદ્રિક પશુ ની ની અને . દયાગુણા યા અને ગુણા वर्षा वर्षा તેન ધર્મ તે ધ विपरितो ૨૧ આસકિત આસકિતથી 19 ૪૩૦ ૧૮ કાલાં વાલાં કાલાવાલા ૪૩૩ ૨૯ સ્ત્રી ૪૩૭ 3 શિર્ષો સહસ થ गाद् સીએ શિશ્ના સહસ થ तस्माद द्वयं तस्माद्रि Page #611 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પતિ અશુદ્ધ द्वितय भावय भाऽवय અનેકાંતે એકાંત જિમત · જિનમત ૪૩૮ ૪૪૧ "" 39 99 ૪૪૩ ૪૪૬ ૫ તું ४४६ २६ ૪૪૭ ७ ,, ૫ ૪૬ ૪૨૭ ૫ ૬ ૧૯ ७ "9 ४४७ २३ जीनेवेव ૪-૧ 19 ૪૫૫ ૧૩ ૪૫૬ 33 77 ૮ "" 99 ૧૮ િ રળે પશુ તમાંથી ૨૩ रजेश्व વૃદ્ધ થવા જ્યારે નિજ ટળે પણ તેમાંથી ૪૫૭ ૯ સ્પ સ્પ ૪૫૯ ૧ દ્વારક દુધારક ૨૯ સ્વામીને સ્વામીને "" ૪૫ २ અખડ અ’ખડ ૨૩ ૩૨ ૨ તુ रोगेश्व ઉના , ४६८ ३ तद्गुहान्तः ४ भवनभिह ૫ આંગણુામા ૯ (૩–૮) ૪૬૯ ૬ મહસ્પતિ "" ૪૭૨ ૧૭ થયાં ૨૨ પારી વૃદ્ધ થયા તેથી जीवेनेव ફીક્કા પીકા ધિક્કારણે ધિક્કારે છે કાઇ હાઇ કાઇ રીતે હાય ધર્માદ્યય ધર્માંધમ શુદ્ધ સત્યુગમાં સત્ય યુગમાં સધ્યાકાળે સધ્યાકાળે કૌત્સગ કાચાટ્સમ नमो निस्सं तिथ्थस्स ભ આરભ સઘના तदगृहान्तः भवन मह આંગણામાં (૩થી ૧૦) બૃહસ્પતિ થયા પાળી (૪૭) પૃષ્ટ પંક્તિ ૪૭૪ 39 ४७४ १६ निर्दम्म ૪૭૫ ૨ ૦ ४७५ ૮. . ४७७ "" ४७६ २८ ° ' ४७८ ४७९ ૪૮૦ "" 29 19 ४८२ ૪ ૦ ૧૩ સંસારીના સંસારીનાં निर्दम्भ વંશસ્થ અશુદ્ધ शुद्ध આર્યો (૨–૩) "" ૪૯૧ २७ श्लाध्यता "" ૧૨ પાત્રામાં १९ अभीरुः २ ° वचनं શીખવવાની અર્હત્ ક "" .. ૪૮૧ ૭ પામવાથી ન પામવાથી ४८१ २४ शास्त्रोक दगू शास्त्रोक्तदृग् ૩૦ સર્વે ત્કૃષ્ટ ३ तत्वोप ૪૮૪ ૬ ચિંતન १० . ११ वयनं ૧૨ શીખવાએ ૩૦ અત ક ૪૮૫ ૧૨ સત ૪૮૫ ૨૪ ભારથી ૪૮૬ ૬ રહેલુ ૧૯ તેમન "" ૪૮૮ ૧૫ મહપુરૂષ ૪૮૯ ૨૨ સપ્રમ ૪૯૦ ૭ કે વખતે ૨૩ સ્થાનાંગઢિને शार्दूलविक्रीવિત્ત (૭થી૧૧) ૪ નહિ ૮ અખિલ श्लाघ्यता स्रऽधरा (૧૨થી૧૪) યાત્રામાં अघभीरुः आर्या (૧પ૨ી ૧૯) અનુષ્ટુપ (૧થો સર્વોત્કૃષ્ટ तत्त्वोप ચિંતિત સત ભાઈથી રહેવુ તેમના મહપુરૂષ સ’પ્રાસ કે તે વખતે સ્થાનાંગાદિને નહિ પણ અખિલ Page #612 -------------------------------------------------------------------------- ________________ ” કા કઠે પૃષ્ટ પંકિત અશુદ્ધ શુધ્ધ પૃષ્ટ પંકિત અશુધ્ધ શુદ્ધ , ૯ ખવી રાખવી [ ૫૦૩ ૧૮ નિચારવાનું વિચારવાનું , ૨૦ પ્રતિક્રમદિ પ્રતિક્રમણદિ , ૨૩ સુખ સુખ૪૯૨ ૬ અંત મુખ અંડમુખ ૨૪ અંતર છે. અંતરમાં છે છે ૮ લેતાં કેતાં ' , ૨૫ અનુભવ અનુભવ ૫૦૪ ૧૫ 3યવેતા યવેત્તા ૪૯૭ ૧૫ કેટલાક કેટલાક ૨૯ સ્થાભાસાદિ સ્થાસાદિ ક ૧૪ તકરાર તકરાર ૩ તનુ તેનુ ४९५ ३ तमाचर समाचार ૧૮ તેણે તરફ તેણે તે તરફ છે ? સામે સામે ૫૦૮ ૨૦ થસે પાસે છે ક પા હમ | ૫૦૯ ૧૩ સામર્થ્યર્દધિ સામર્ચોદધિ ૪૬ ૩ સઘન પાઠ ४९६ १७ ममहाय मपहाये છે ૩૨ રમથીર્થ રામતીર્થ આ ૨૫ દેવામાં ન આવે ધોવામાં આવે ૫૧૧ ૫ તે કુટી તે૫ ફુટી ૪૯૭ ૧ સમકત્વ સમ્યકર 1 ૫૧૨ ૬ આત્મશુદ્ધિ આત્મસત્તા ४९७ ५ त्यवार्ये त्यवधार्य છે ૧૦ મજાવવાને સમજાવવાને ४९९ ३ सालिलेन सलिलेन , ૧૫ પમુખ પ્રમુખ ૨૩ પ્રતિ પ્રાપ્તિ ક ૧૮ સીએ સ્ત્રીઓ ૫૧૪ - ૨ ધણું ઘણું ५०० १५ विधात विधात ૯ કોઈને કોઈને सज्ज्ञान ૧૮ આપેલા છે આપેલ છે विशाले ૫૧૬ ૭ પકાવવાંને પકાવવાને ૨૬ ૫૧૩ Page #613 -------------------------------------------------------------------------- ________________ (૪૯) અગાઉથી ગ્રાહક થએલ મુબારક નામનું લીe. અમદાવાદ અનવરપુર ૧ સા. નગીનદાસ ધરમચંદ ૧ રાવબહાદુર જવાહરલાલ જેની અમરાપુર આગ્રા–બેલનગંજ ૧ દોશી જેચંદ કાનજી ૧ લક્ષ્મીચંદજી જૈન લાઇબ્રેરી અમરેલી એકલારૂ ૧ વકીલ ઇંદરજી ડાહ્યાભાઇ ૨ શા. નાનચંદ નાહાલચંદ ૧ ટાકલીયા રામજી માધવજી ૧ શા. નાથાભાઈ કરમચંદ 1 ટોલ આ કીચં વીરજી ૧ શા. ધરમચંદ જોઈતા ૧ જન શ્રાવિકા ઉપાશ્રય હ. માઈ કલી કલકતા ૧ શા વીરચંદ જીવાભાઇ ૫ બાબુ સુમેરમલજી સુરાણું અજાણ સુખ ૧ દેશી નરભેરામ જીવન ૧ શા. કાળા રૂપશી ૧ શ્રાવક રાયચંદ નારણજી આંબા ૧ શા. લીલાધર હીરાચંદ ૧ શા અમુલખ ત્રીકમજી મહાજન સમસ્ત ૧ શા. ત્રિભુવન ઇંદરજી આરંભડા ૧ દેશી દરજી લાલજી ૧ ગાંધી મનજી ધનજી ૧ ચા નમીદાસ નાનજી * ઉમતા ૧ કોઠારી હીરાચંદ કાનજી ૧ શા વાડીલાલ હેમચંદ. ૧ બાણ હનુમાનસીંહછ લક્ષ્મીચંદજી ૧ દોશી ફતેચંદ મેતીચંદ ૧ સંધવી મોતીચંદજી વીરચંદ ઉદેપુર કંડલા ૨ શા રાશનલાલજી સુત્ર ૧ સંધવી હંસરાજ મેઘજી ૧ શા નારસંગજી લેસરા ૧ સંધવી કાળા મેલજી ૧ શા ફતલાલજી ધુણા ૧ સંધવી જેઠાભાઇ દેવચંદ ૧ શા સામતમલજી દુગડ * ૧ શા કેસરીચંદજી વનરયા ૧ જેઠાલાલ એન્ડ બ્રધર્સ ૧ શા સાહેબ લાલજી સીરીયા કાલંકી ૧ શારૂ ઝ મહેતા ૧ મુની મેહન વિજયજી ૧ રાજપુર કંથારીયા ૧ શા જે બચંદ ૧ શ્રી નાનચંદ્રજી જિન લાયબ્રેરી આકેલ ખડાલા. શા બહુચંદ દલચંદ ૧ શા દેવચંદ લાલચંદ એણ ખાખરા ૧ શા વિરચંદ મોતીચંદ ૧ શેઠ મકનજી ઝવેરચંદ – અચ્છારી ખેરવા ૧ શા. દલીચંદ કચ્છ -૧ શા પુંજાભાઈ માનચંદ ઉસમાનાબાદ 1 ખારચીયા ૧ ગાંધી હીરાચંદ અમીચંદ | ૧ કારડીયા શામજી દેવચંદ Page #614 -------------------------------------------------------------------------- ________________ ૧ શેડ તારાચંદ શામજી ૧ શા દેવજી વાલજી ૧ શા નાગજી દેવચંદ ખાડી ૧ શેઠ કલ્યાણુજી તેજપાળ ૧ શેઠ નરશી પાસુ ૧ શા. પદમા માણેકજી ૧ શા પુનશી મેધજી વીરધાર ૧ શા હાકેમચંદ્ર મથુરાદાસ ખાખરેચી ૧ શધવી લાડકચંદ ચત્રભુજ ખડવા ૧.શા હરખચંદ ચુનીલાલ ખારચીયા ૧ વેારા હરખચંદુ સામજી ૧ દોશી માધવજી રૂગનાથ ગલથ ૧ ભાયાણી ગુલાચંદ પાનાચંદ ગાધકડા ૧ જૈન લાયબ્રેરી હા. વીરચંદ અમરશી ગારીયાધાર ૧ શા આણુ જી ગોવિંદ્રજી ૧ રા છેટાલાલ મગનલાલ ગુઢ્ઢા ૧ માઉ સુંદરજી પ્રેમજી હા. લક્ષ્મીચંદ સુંદરછ ચારણીયા–વડીયા ૧ કામદાર લાલજી ગેાપાળજી ચેલા ૧ જૈન ઉપાશ્રય હા. હીરાચંદ પ્રેમચ દ (૫૦) ચીતળ ૧ વીસાશ્રીમાળી શધ સમસ્ત હા. ધ્રુજેઠા માવજી છાણી ૧શા સાકરચંદ દલપત ૧ શા કેશવલાલ હરગાવિ દ ૧ શા નગીનદ:સ બાપુલાલ ૧ શા જીવચંદ ભાગીલાલ ૧ થા ત્રિભુવન રણછેડ ૧શા સાકરચંદ લક્ષ્મીચંદુ ૧ શા શીવાલ ભગવાન ૧ શા મગનલાલ હીમચ દ ૧ શા લાલચંદ મેહાલાલ ૧ શા કેશવલાલ ગરબડદાસ છેડવડી ૧ શા જીવા જાદવજી ૧ શા રૂગનાથ કુરજી ૧ શેઠ વાલજી કલ્યાણજી ૧ શા મીઠા પ્રેમજી ૧ શેઠ ચંદ્રનમલનાગારી જયપુર ૩ શેઠે ગુલાબચંદ્રજી ચિંતામણુદાસ ટીંસાદરી જુનાગઢ ૨ જુનાગઢ જૈનશાળા હસ્તે આધવજીભાઇ ૧ શેઠ હરખચંદ જૈયદ ૧ શેઠ વીરચંદ જેચંદ ૨શેઠ નથુભાઇ લક્ષ્મીચંદ ૧ શેઠ લવચંદ કરશન ૧ દડીયા પરમાણુĚ હીરજી ૧ શા માણેકચંદ હંસરાજ ૧ શા મેાહનલાલ અમીચંદ ૧ દડીયા મુલચંદ હીરજી ૧ જેલર મણીલાલ મનસુખરામ ૧ શા કચરા જીવણ ૨શેઠ જગજીવન વેલજી ૩. શા ત્રીભાવનદાસ માત ૧ પટવા ખુશાલ આણુ ૧ ડાકટર આણુ દલાલ ગીરધરલાલ ૧ રા. ગલાલચંદભાઈ જામનગરવાલા ૧ પટવા હીરાચંદ કલ્યાણજી ૧ શા ભગવાનદાસ મનેારાસ ૧ શા માહનલાલ અમુલખ ૧ શા આતમ દામોદર ૧ રા ડાચાલાલ હરખચ દ ૨શે. ઝવેરચંદ પુરૂષે તમ Page #615 -------------------------------------------------------------------------- ________________ - જેતપુર (૫૧) ૧ રા. પ્રેમચંદભષે વહીસ્ટદાર ધોરાજી ૧ વકીલ મેહનલાલ નાગજી ચીનાઇ ૧ તપકછ જૈનશાળા લાયબ્રેરી હા. ભીમજી | ૧ બખાય ભગવાનજી રવજી પ્રાગજી ૧ ધોરાજી જન કન્યાશાળાના શિક્ષક બાઈ કંકુ જાવવા નવાગામે ૧ મીસરીમલ કર્નાવટ ૧ તારી સંધ હા. ચોવટીયા પાંચા તથા જામનગર કલા ૧ શેઠ લાલજી રામજી પ્રભાસપાટણ ૨ મેતા વસરામ હીરાચંદ ૧ શા નેમચંદ વીંદજી ૧ શ્રાવિકા દીવાલીબાઈ સુંદરજી ૧ શા હીરજી નાગજી ૧ શેઠ ગોવીંદજી ડોસાભાઈ પાટણવાવ ૧ શા નથુ ઝવેરચંદ ૧ સંધ મસ્ત હા વાસણજી દાદર જાસકા પાલનપુર ૧ મુનિ હીરવિજયજી ૫ રા. બાલુભાઈ લવજી ટીકર ૧ જૈન વિદ્યોતેજક સભા ૧ મેતા મણીલાલ વખતચંદ ૧ પારેખ પ્રશ્નચંદ કેવલચંદ - તોરી. પાટણ-ગુજરાત ૧ ભગવાનજી વનમાલી ૨ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જૈન સભા હ. શા. તાસંગમ • માયાચંદ ગુલાબચંદ ૧ શા કેવલાલ ઉમેદ ૧ શેઠ ચુનીલાલ યાકળચંદ જનશાળા થાણાગાલોળ પાલી ૧ શા ભગવાનજી ઝવેરચંદ ૭ શા નવેલચંદ સુવાચંદ દેવગામ પીંપલવડી ૧ સંધ સમસ્ત હા. મેતા મેઘજી શામજી ૧ શા પરષોતમાસ જયચંદ દેણપ પુના ૧ શા. મતરામ દેવચંદ ૧ શા રતનચંદ કૃષ્ણાજી રાપરા ૧ શા કૃષ્ણજી વાલાજી ૧ ગાંધી કાલીદાસ ૧ શા ખેમચંદ રૂપાજી દાવનગીરી ૧ શા ભગવાનજી વાલાજી ૧ શા જેતસી રજપાલ ૧ શા દેવચંદ હરખચંદ. ૧ શા મોહનલાલ શોભામચંદ ૧ શ્રી સધર્મ લાયબ્રેરી ૧ રા. શીવરામ કસ્તુરચંદ વિરમચ્છા ૧ શા નેમચંદ વેણીચંદ ૧ શા કેવલચંદ મેતીચંદ વહાલચંદ ૧ મેદી પાનાચંદ દલછારામ ધારણ ૧ શા માણેકચંદ કરમચંદ ૧ શેઠ દામજી ભીમજી ૧ શા ગંગારામ સરૂપચંદ Page #616 -------------------------------------------------------------------------- ________________ • પડાણ ૧ વોરા ગોપાળજી ચત્રભુજ ૧ શા પોપટલાલ ધરમશી ૧ રાણું સુરસીંહજી અદાભાઈ મહાલકારી પોરબંદર ૪ ભલુશાલી મેઘજી ચાંપશી ૧ ઝવેરભાઈ હરજીવન યુનિયન જૈનશાળા ૧ શો ધારશી મુળજી ૧ શા કેશવજી નેમચંદ પ્રેમ ૨ શા માનશંગ કચરા પાલડી મટી ૧ મુનિ જયવિજયજી બગસરા ૧ દેશી કરસનજી હેમચંદ ૧ વારા વિરચંદ સુંદરજી ૧ શા મુલચંદ વીરચંદ ૧ દેશી ચત્રભુજ નરશી ૧ શા પોપટલાલ ઝવેરીલાલ ૧ વા કેસરીસંગ જેશંગલાલ બામણીયા ૧ પટેલ ધનજી હીરજી બીલીમ ૨ શેઠ લલુભાઈ કેશરીચંદ બીકાનેર ૧ ભટારકે દેવચંદ્રજી સુરીશ્વર બીયાવર ૧ મહારાજ શ્રી હેમ મુનિ ભમેદરા ૧ શેઠ આણંદજી ખુશાલ ભાડેર ૧ દેશી કાળા લાધા ૧ , રામજી તથા રણછોડ ભાણવડ ૧ શા. ગોકળચંદ ગોરધન ૧ શેઠ પ્રેમચંદ કચરાણી ૧ જૈન પાઠશાળા ૧ શા. મુળચંદ ભીમજી |* ૧ શા. હીરજી લાધા ૧ ઠકર નરશી છણુભાઈ ૧ ઠક્કર કલ્યાણજી કાળીદાસ ૧ નાની ભાણજી મુળજી. ૧ સેની સુંદરજી ભીમજી - ભેંસવાડી ૧ મેતા પ્રાગજી મેઘજી ભેસાણ ૨ રા. સુખલાલ કેવળદાસ વહીવટદાર ૧ શેઠ ઠાકરશી તથા વકીલ પ્રાગજીભાઈ ૧ શા. રૂગનાથ તથા રૂપાણી અજરામર ૧ વકીલ જગજીવન પ્રેમજી ૧ રા. છોટાલાલ જીવણજી બી. એ. એલ. એલ. બી. મુનસફ ભેલગામડા ૧ વેરા ડાયાભાઈ ભીમજી ભોળાદ ૧ શા. ભુરાભાઇ લલુભાઈ મઘરવાડ ૨ શા. જીવણ તુલસી મજેવડી ૧ શેઠ મનજી ધરમશી ? જેનારા મહા ૧ જૈન દેરાસર જ્ઞાનભંડાર હા. શેઠ ગાંડાલાલ આણંદજી ૧ મેતા પરભુદારા જેઠા મંચ ૧ શા. છગનલાલ ધરમચંદ માવજીંજવા ૩ વેરા દેવચં રામ, ૧ વેરા વીઠલ ડુંગરી માટે ૧ મુનિ મોહન વિજયજી માંગરોળ ૧૨૫ શેઠ મકનજી કાનજી તે મુનીમહારાજ વિનય વિજયજી મારફત જ્ઞાન ખાતે વાપરવા ૨૫ શેઠ મકનજી કાનજી . ૧૫ શેઠ મોરારજી ખીમજી ૧૧ શેઠ દેવીદાસ પુલચંદ કચરા | ૧૧ શેઠ મોતીચંદદેવચંદ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫ શેઠ છોટાલાલ પ્રેમજી ૧ બાઈ અવલ તે સા અંદરજી રણછોડની ૫ શા. મેતીચંદ પરશોતમ વિધવા ૫ શા. ઝવેરચંદ પરમાણુંદ ૧ બાષ્ઠ પ્રણાવતી વનરાવન હેમચંદ ૨ સા. છોટાલાલ અંદરજી ૧ બાજી સુંદર મુલજી રામજી ૨ પારેખ ઝવેરચંદ નાનજી ૧ બાઈ દેવકર બાઈ ૨ પારેખ પાનચંદ નાનજી ૧ભાઇ રૂપ નથુ વસનજીની વીધવા ૨ શેઠ લીલાધર પ્રેમજી ૧ બાર ઝવેર ન્યુ કાનજીની વીધવા ૨ શ્રી આત્મારામજી પાઠશાળા * ૧ બાઇ માનકેર હરીદાસ રણછોડની વીષવા ૧ શા. હરીદાસ વીરજી ૧ બાઇ દૂધી પ્રેમજી જેઠા ૧ શેઠ વરછાલાલ લીલાધર ૧ બાઈ છકોર તારાચંદ વીરજીની વિધવા ૧ શા પરશોતમ લલુભાઈ મહેતાજી ૧ બાને કંવર કપુરચંદ દીપચંદની વિધવા ૧ શા. દેવીદાસ મેનજી ૧ સભાગવતા બેન જડાવ કેશવજી દેવજી ૧, શેઠ સવચંદ જુઠા ૧ બેન મંજુલા શેઠ છોટાલાલ પ્રેમજીની દીકરી ૧ શા. જીવરાજ કચરા ૧ બાષ્ટ્ર રાજકેર સભામચંદ એ તમચંદની ૧ શા. કાળીદાસ વસનજી બખાઈ - વિધવા ૧ સા. ધારશી ગોવીંદજી ૧ બાઈ કસ્તુર ત્રીભુવન અંદરજીની વિધવા ૧ શા. કચરા હરચંદ ૧ બાઈ હેમકાર ઝવેરચંદ સુદરજીની વીધવા ૧ શા રામજી ભગવાનદાસ ૧ બાઈ માણેક કલ્યાણજી જુઠાની વિધવા ૧ શા. કચરા વાલજી ૧ બાઈ હેમાદેર પુંજા આણંદજીની વિધવા ૧ શા. કલ્યાણજી રામજી ૫ બાઈ કુંવરજી વનરાવન હેમચંદની વિધવા ૧ શા. દુર્લભદાસ કાળીદાસ માસ્તર મુંબઈ ૧ શા. મોતીચંદ શેરાકરણ ૧ ભણસાલી 2મજી ધરમશી શેશકર ૧ શા. ચત્રભજ ગોરધન ૧ શા હેમરાજ મેઘજી ૧ શા. મારારજી દયાળ ૧ શા ખુશાલ વીરજી ૧ શેઠ ભગવાનદાસ જેઠાભાઈ માંડવી ૧ સુખડીયા મેરારજી જાદવજી ૧ પાટલીયા જાદવજી વેલજી ૧ સુખડીયા મોતીચંદદેવજી ૧ જુની ધર્મશાળા માટે હા પાટલીયા જાદવજી ૧ પારેખ રૂપજી લીલાધર વેલજી ૧ શા. ગાલ શેશકરણ ૧ શા પરણેતમ અમરશી ૧ થી સુ હરીદાસ મારારેડ નારણ ૧ મુનિ કમળવિજયજી ૧ શા. વલભજી ન મેટીમારડ ૧ શા. ત્રીકમલાલ હેમચંદ-હાલ શીલ ૧ શા ભુરા વેલજી ૧ મોતીવાલા શેઠ પ્રેમજી કાનજી ૧ તપગચ્છ જૈધ મસ્ત ૧ શા અમરચંદ કાનજી રાજકોટ ૭ શેઠ ધરમશી ગોવીંદજી – ૧ રાહ મેહનલાલ સાકલચંદ ફોજદાર ૧ 8 કલ્યાણજી નેમચંદ રાણપુર ૧ બાઈ પારવતી તે મદનજી હરખચંદની વિધવા ૧ તપગચ્છ સંધ હ. વશરામ રાયચંદ ૧ બાઈ રતન તે શા જીવજી સુંદરજીની વિધવા શકુદર ૧ બાઈ મણી શેઠ ભગવાનદાસ માણેકની પુત્રી | ૧ શા મેઘજી અંદર Page #618 -------------------------------------------------------------------------- ________________ ૧ શ, જમનાદાસ હરીદાસ ૧ ચા, દેવીદાસ પરશોતમ ૧ શ્રી જન જ્ઞાન વર્ધકશાળા હ. ખુશાલ કરમચંદ લલીપર ૧ વેરા લાલજી કલ્યાણજી લાલપુર ૧ જૈનશાળા હ. શ્રા. શવજી કચરા લાખાવદર ૧ પટેલ નારણ કાળા લોણુંદ શા કેશવલાલ નેમચંદ લખન ૧ રાત્રિભુવનદાસ અમુલખ વડોદરા ૨ શા. મોતીલાલ વીરચંદ વાંકાનેર ૧ જૈનશાળા વડનગર ૧ શા હરગેવીદાસ વીરચંદ ૧ શા નરોતમ લખમીચંદ ૧ શા અંબાલાલ લલુ ૧ શ હકમચંદ હાથી વાળ ૧ મેતા મેન ચત્રભુજ • વંથલી-સેરઠ ૨ જૈન વિદ્યાશાળા ૧ શ્રીમચારિત્રવિજયજી લાયબ્રેરી વાણુક ૧ દેશી દેવચંદ માધવજી વાડોદર ક દેશી ભાણજી કાળા વીસાવદર ૧ શા ગોપાલજીબીવન ૧ જ્ઞાનશાળા હ. દલસુખ ચીકાભાઈ વલસાડ ૧ સેલંકી રાજચંદ નયુજી વઢવાણ કાંપ ૧ સા અમીચંદ જીણાભાઈ Hotell ૧ શા લલ્લુભાઈ ગુલાબચંદ વાવડી ૧ શા ચુનીલાલ હરીચંદ વંથલી-હાલાર ૧ વોરા રૂપચંદ માણેકચંદ શાહપુર ૧ શા. ત્રિીભવનદાસ ઉમેદરામ ૧ શેઠ હીરા નાગજી શખપર ૧ સા ખેતસી મકનજી સમઢાયાલા ૧ શાલ ભવાનીશંકર ૧ શ રૂપચંદ પાનાચંદ સાદની ૧ જેનશંધ પાઠશાળા હ. ગગારામ હંસરાજ સાણંદ ૧ મુની મહારાજશ્રી હંસવિજયજી હા, ચતુરભાઈ કરશન સીરપુર ૧ ન્યાયર મુની શાંતીવિજય હડપસર ૧ શા ડાહ્યાલાલ વીરચંદ હાલ નવા - ) ૧ જૈન પાઠશાળા વહીચંદ રામચંદ વેરાવલ ૪ શેઠ કલ્યાણજી ખુશાલ ૧ રા દેવચંદ કલ્યાણજી ૧ સા લાલજી દયાલ ૧ શા વલભજી તારાચંદ Page #619 -------------------------------------------------------------------------- ________________ આનંદ મીગિ પ્રેસ. એકજ એવું પ્રેસ છે કે જેણે દશ વર્ષમાં પિતાના કાર્યથી છપાવનારને એક સરખ સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેઢી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે. અને જથ્થાબંધ માણસોથી કામ ચાલી રહ્યું છે, જેથી સંખ્યાબંધ તથા પિથીઓ છપાય છે. વળી તેમાં - અગ્રેજી-ગુજરાતી-હલી ત્રણ પ્રકારની લીપીન–અને વળી. બુક વર્ગ–બ વર્ક– –કત્રી-હડી-ચક વગેરે દરેક વાતનાં એક રંગમાં અને ઘણુ રંગમાં છપાય છે. ટાનું કામ પણ થાય છે. છાપવાને માટે જોઇતા રફ ગ્લેઝ ૩૨ રસ્તલથી છેક ૮૦ રતલ સુધીના ડેમીરાયલ-સુપરરાયલ-કાઉન- કુલે ન–ડબલપુલેસ-રંગીન વિવિધ ફેશનના- કાર્ડ -આટ પેપર-કલરીંગ બર્ડ વગેરે દરેક જાતનાં કાગળ પ્રેસમાં જ મળે છે. બાઈડીંગ વર્ગ, પાકુ-કાચું ઇઝીંગ-ગીલ્ટીંગ અને પિકૅટ ફેશનનું દરેક થાય છે. અને તે માટેના આ બે કપડાં–સેનેરી, રૂપેરી, અને રંગ બે રંગી સીંગલ ડબલ, લાન, અને મારબલ, બેડી પેપર એ સર્વે પ્રેસમાંજ રાખેલ છે. લખે શેઠ દેવચંદ અને ગુલાબચંદની કું, માલેક અને મેનેજરે આનંદ પ્રેસ-ભાવનગર જૈન જનરલ બુક પે. જૈન ભાઈઓને પિતાના ખાનગી વાંચન માટે તેમજ જેન લાયબ્રેરીઓ માટે તેમ મડાણ–પ્રભાવના કરવા માટે જુદે જુદે સ્થળેથી પુસ્તકે મંગાવવાં પડતાં હવે વિધવા સાથે વખત જવા છતાં પુરતી સગવડ થતી નથી. તેથી અમે અત્રે નરલ બુકડે ખેલી છે તેમાં કોઈપણ સંસ્થા-મંડળ-સભા કે વ્યક્તિ તરફથી છપામેલ જૈન ધર્મને લગતું કેઈપણ પુસ્તક મળી શકશે. અમારી ડેમાં પર્યુષણની દરેક જાતની કંકોત્રીઓ તથા દીવાળીના દરેક જાતના ફેશનેબલ મુબારક પત્રો પણ મળે છે. જેને તિર્થો-મુનિવ-જૈન ગ્રહ વગેરે દરેક પ્રકારના ફેટા-નકશા અને ચિત્ર પણ રાખવામાં આવે છે. પત્ર વ્યવહાર, મેનેજર જૈન જનરલ બુકડે ઠે. આનંદપ્રેસ-ભાવનગર, Page #620 -------------------------------------------------------------------------- ________________ નાના ના - જેન પ્રજા માટે આ એકજ તેર વર્ષનું જુનું જાણીતું અને સ્વતંત્ર પત્ર છે, તે દર રવિવારે સવારમાં પ્રગટ થાય છે. આ પત્રની મુખ્ય ઓફીસ બાવનગરમાં છે. જ્યારે મુંબઈમાં બ્રાંચ છે, અને અમદાવાદ તથા કલકત્તામાં એજન્સી છે. જૈન પત્રમાં અંગ્રેજી ગુજરાતી અને હીદી લેખે આવે છે. નમુને મફત મળે છે, ગમે ત્યારે ગ્રાહક થવાય છે. જૈન પત્રની ભેટે. તેમાં આવતા વિષયે. ધમંબિન્દુ શ્રી પાળ સ્વતંત્ર વીડીંગ શ્રાવિધિ વર્તમાન ધે અર્વજતિ જૈન સમાચાર શત્રુજય મહામ્ય ' મુનિ વિચાર હરીવિકમ ચરિત્ર જૈન જીવન ચરિત્ર સ્ત્રીનસાથી હાસ્ય વિનોદ પ્રદ્યુમ્ન ચરિત્ર વેપારી વિષ ગિરનાર મહામ્ય જેન તિર્થની મુસાફરી દિલ્હી દરબાર જન સંસ્થાના ઈતિહાસ દરેક કોન્ફરન્સના રીપે નીતિના વિષ જેન ચિત્રમાળા વર્તમાન ચર્ચા રનમાળા વર્તમાન સમાચાર સંસારી નવલ કથા યાત્રા વર્ણન વ્યાખ્યાનસંગ્રહ વિવિધ પ્રશ્ન-સમાધાન જૈન દર્શન વગેરે વગેરે * તિર્થંકર ચરિત્ર અપ ટુ ડેઈટ તાજા ખબરે આવે છે ધર્મ દેશના વગેરે વગેરે. વર્ષના રૂ. ૩-૦-૦લખે –અધિપતિ “જૈન”–ભાવનગર, - - , -