SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Now મહાન શાહિત્ય ગ્રહ सुदेव-अधिकार . . .- - -- “આરાના બી અ ભકિત અધિકાથી આરભી હાજન અધિકાર પત્ત સંત અધિકારામાં ઠેકાણે ઠેકાણે અહીં ભગવાન, સિદ્ધ ભગવન્ત, પંચ પરમેષ્ટિ ભગવતેના સ્તવન, નમન, પૂજન વગેરેનું પ્રતિપાદન કર્યું છે. તેમાં એવી શંકા ઉદભવે છે કે–જિનેન્દ્ર ભગવતે સિવાય બીજા પણ ઘણા દેવતા છે. તેનું પૂજન કરવા વગેરેનું તેમાં શા વાતે નથી કહ્યું? એટલે અન્ય દેવ કરતાં શ્રી જિ. નેન્દ્ર ભગવાનમાં વિશેષ કઈ જાતની શક્તિ વૈભવે વગેરે છે? કે જેથી સર્વ ને તજી તેને એકને જ ભજવા ઈત્યાદિ જિજ્ઞાસા ઉદ્દભવે છે તેનું સમાધાન કરવા માટે આ અધિકાર આરંભ છે. હવે આ અધિકારમાં સદેવનું પ્રતિપાદન કરતાં પ્રથમ તેમાં બ્રાહાણ ધર્મના પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે? ત્યાંથી આરંભી અનેક પ્રમાણેથી શ્રી જિનેન્દ્ર ભગવાનનું સુદેવત્વ ૩૮ સંત પથી સિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ગુજરાતી ૫૯ તથા ગધેથી શ્રી અરિહન્ત ભગવાન તથા તી. ઘેર વગેરેની સત્તાનું વર્ણન કર્યું છે. વાચક મહાશયને સરલ પડવા સારૂ આ સર્વ બાબતનું યત્કિંચિત્ મિશન અત્ર કરાવી હવે આ અધિકાર આરંભ કરવામાં આવે છે. . પુરાણમાં બ્રાહ્મણે કેને દેવ કહે છે? અનુણ (૧ થી ૨) निर्ममों निरहङ्कारो, निस्सङ्गो निःपरिग्रहः । . : દિનિપુરા સેવે રાણા વિવું છે ? ' છે. જે મમત, અહંકાર, સંગ અને પરિબ્રહથી રહિત હોય અને જે રાગ તથા છેષથી મુક્ત હેય તેને બ્રાહ્મણે “દેવ કહે છે. ૧ . ' એવા સહજ વિદ્વાન ઐશ્વર્ય સંપન્ન અને સુંદર કયું છે? अनध्ययनविद्वांसो; निद्रव्यपरमेश्वराः ।। अनलङ्कारसुममाः पान्तु युष्माञ्जिनेश्वराः ॥॥ જેઓ અભ્યાસ કર્યા વિના વિદ્વાન છે, દ્રવ્ય ન છતાં પરમ વૈભવવાળા છે, અને અલકાર ન છતાં સુંદર દેખાવવાળા છે, તેવા જિનેશ્વરે તમારૂ રક્ષણ કરે, ૨
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy