________________
સુસાધુ અધિકાર.
અતિથિ કાને કહેવા ? અનુષ્ટુપ્ (૧ થી ૩૦) तपशीलसमायुक्तं ब्रह्मचर्यदृढव्रतम् ।
अलोलमशठं दान्तमतिथिं जानामि तादृशम् ॥ १ ॥
જે તપ અને શીળથી યુક્ત હાય, બ્રહ્મચર્ય અને દૃઢતાથી વ્રતને કરનાર હાય, લાલુપતા રહિત, માયા મૃષાવાદથી રહિત અને ઇંદ્રિયને દમન કરનાર હાય તેવાને હું... અતિથિ જાણુ ́ છુ. ૧
કેવા અતિથિ ગુણવાન કહેવાય ? स्नानोपभोगरहितः, पूजालङ्कारवर्जितः । मधुमांसनिवृत्तच, गुणवानतिथिर्भवेत् ॥ २ ॥
દિ
સ્નાન તથા ઉપભાગથી રહિત, પૂજા તથા અલંકારેાયી નિર્જત, મદ્ય માંસના ત્યાગી અને ગુણવાન એવા અતિથિ ( સુનિ ) ડાય છે, ૨
વળી કહ્યું છે કેઃ—
કેવા પુરૂષ અતિથિ કહેવાય?
सत्यार्जवदयायुक्तं, पापारम्भविवर्जितम् । उग्रतपस्समायुक्तमतिथिं विद्धि तादृशम् ॥ ३ ॥
જે સત્ય, સરળતા, અને દયાથી યુકત હાય, જે પાપના આર‘ભથી વર્જિત અને જે ઉગ્ર તપસ્યાથી યુકત હેાય તેવા પુરૂષને અતિથિ જાણુ. ૩ સુગુરૂની નિર્લોભ વૃત્તિ.
हिरण्ये वा सुवर्णे वा धने धान्ये तथैवच ।
अतिथिं च विजानीयाद्यस्य लोभो न विद्यते ॥ ४ ॥
સેાના રૂપાના દ્રવ્યના અને ધાન્યના જેને લાભ ન હેાય તેને અતિથિ સુનિ જાણવા જ
ગુણથી ાતિની પરીક્ષા.
उर्वशीगर्भसम्भूतो, वसिष्ठस्तु महामुनिः ।
तपसा ब्राह्मणो जातस्तस्माज्जातिर कारणम् ॥ ५ ॥
* ૧ થી ૩૩ પુરાણુ તથા મહાભારત.