________________
ર
wwwwww
પરિચ્છેદ
પચ પરમેકિસ્મરણ માહ-અધિકાર - લક્ષ નવકાર મંત્ર જપનારને ફળ. जपन्ति ये नमस्कारलक्षपूर्ण त्रिशुद्धितः ।
जिनसङ्घपूजितैस्तैस्तीर्थकृत् कर्म बध्यते ॥११॥ જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી પૂરેપૂરા એક લાખ નવકાર જપે છે. તેઓ ચતુર્વિધ સંઘથી પૂજિત થઈ તીર્થકર નામકર્મ ઉપરાજિત કરે છે. ૧૧
- વિપત્તિમાં નમસ્કાર સ્મરણ प्रदीसे भुवने यद्वव , शेषं मुक्त्वा गृही सुधीः ।
गृह्णात्येकं महारत्नमापनिस्तारणक्षमम् ॥ १२ ।। જેમ સદ્ બુદ્ધિમાન પુરૂષ જ્યારે પિતાનું ઘર સળગી ઉઠે છે, ત્યારે આપત્તિમાંથી તારવાને સમર્થ એવું એક મહા રત્ન લઈ લે છે.
(તેવી રીતે ભવ્ય પ્રાણી અનેક દુઃખથી સળગી ઉઠેલા આ સંસારમાંથી તારવાને સમર્થ એવું નવકાર મંત્રરૂપ રત્ન લઈ લે છે.) ૧૨
નવકાર મંત્રને ઉપયોગ, आकालिकरणोत्पाते, यद्वा कोऽपि महाभटः ।
अमोघमस्त्रमादत्ते, सारं दम्भोलिदण्डवत् ॥ १३ ॥ જેમ કેઈ મહાન યોદ્ધા, અકસ્માતું રણભૂમિમાં ઉત્પાત થઈ આવે ત્યારે વજના દંડના જેવા સાર રૂપ અમેઘ અસ્રને ગ્રહણ કરે છે. તેવી રીતે ભવ્ય જીવે આ સંસારમાં ઉત્પાત થઈ આવે ત્યારે નવકાર મંત્રના સ્મરણ રૂપ અમેઘ અસ્ત્રને ગ્રહણ કરવું. ૧૩ કેમકે–
एवं नाशक्षणे सर्वश्रुतस्कन्धस्य चिन्तने ।
प्रायेण न क्षमो जीवस्तमात्तद्तमानसः ॥ १४ ॥ એવી રીતે નાશને વખતે માણસનું હદય પ્રાયે કરીને તે નાશના વિચારમાં જ હેવાથી તે સર્વ આગમના ઔધનું ચિતવન કરવાને સમર્થ થઈ શકતું નથી, તેથી તેણે પંચપરમેષિનું સ્મરણ કરવું એગ્ય છે. ૧૪
- અન્તકાળનું આશ્વાસન. सर्वथाप्यक्षमो दैवाद्यद्वान्ते धर्मबान्धवात् । शृण्वन् मन्त्रममुं चित्ते, धर्मात्मा भावयेदिति ॥ १५ ॥