________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રસ
સર્વથા અસમર્થ એવા માણસ દૈવાગે જો પાતાની પાસે રહેલા ધર્મ બાંધવ પાસેથી એ નવકાર મત્રને સાંભળે તે તે ધર્માત્મા પેાતાના ચિત્તમાં તેની ભાવના કરી શકે છે, ૧૫
૩૦
ધર્માત્મા મનુષ્યે ચિ’તવવા ચાગ્ય ભાવના. अमृतैः किमहं सिक्तः, सर्वाङ्गं यदि वा कृतः । સોનમયોળાદે, જેનાબનવવધુના ।। ૧૨ ।।
અહા ! તું મારા સવ 'ગામાં અમૃતનુ સિચન થયુ' ? કોઇ પણ નિર્દેૌષ એવા મારા શુદ્ધ અએ મને અકસ્માત્ સર્વ આનંદમય બનાવી દીધા ? ૧૬ અને માનવું કે—
परं पुण्यं परं श्रेयः परं मङ्गलकारणम् ।
'
यदिदानीं श्रावितोऽहं पञ्चनाथनमस्कृतिम् ।। १७ ।।
હાલ જે–મને પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું શ્રવણુ કરાવ્યુ, તે મારે પરમ પુણ્ય, ઉત્કૃષ્ટ કલ્યાણુ અને પરમ મંગળનુ કારણુ થયું છે. ૧૭
अहो दुर्लभलाभो मे, ममाहो प्रियसङ्गमः ।
ગદ્દો તત્ત્વમાશો મૈ, સામુદિદ્દો મમ ॥ ૨૮ ॥
અહૈા મને દુર્લભ લાવ પ્રાપ્ત થયા ! અહા મને પ્રિયને સમાગમ થયા ! અહા મને તત્વના પ્રકાશ થયા અને અહા સાર વસ્તુથી મારી મુષ્ટિ ભરાઇ ગઇ. ૧૮
अद्य कष्टानि नष्टानि, दुरितं दूरतो ययौ ।
માસઃ વારં મવામ્નોયે:, શ્રુત્વા વસ્ત્રનમતિમ્ ॥ ૨૨ || -
આજે ૫‘ચપરમેષ્ઠિ મંત્ર સાંભળીને મારાં કષ્ટો નષ્ટ થઈ ગયાં. મારૂ પાપ દૂર થઇ ગયુ` અને હું આ સંસાર સાગરના પારને પામી ગયા. ૧૯
प्रज्ञामो देवगुर्वाज्ञापालनं नियमस्तपः ।
अद्य मे सफलं जन्म, श्रुतपञ्चनमस्कृतेः ।। २० ।।
આજે જેણે પચપરમેષ્ઠિ મત્ર સાંભળ્યેા છે, એવા મને પ્રશમ, દેવગુરૂની આ જ્ઞાનું પાલન, નિયમ અને તપ પ્રાપ્ત થવાથી મારે જન્મ સફળ થઈ ગયા. ૨૦ स्वर्णस्येवाग्निसन्तापो, दिष्टया में विपदप्यभूत् । યહેમેઘ મપાનધ્ય, પરમેષ્ઠિમય મ॥૨॥