________________
પારિ ,
અસાધુ-તમિ) અધિકાર કરીને સામાન્ય ત્રાહિમાન દેવ, મનુષ્ય તેમાં પણ સુખી નથી, કારણ કે તેમનાં હાય પાલિત છે. ગામ છે ત્યારે બીજા પ્રાણીનું તે શું કરવું? દેવ અને મનએમાં વપરધર્મ વિઝાણિએ કરીને જે તૃપ્ત છે, ચાલ અભિલાષ જેના નિવૃત્ત થયા છે, અને વળી જે નિરજન છે—ણ, અનિ, સં૫ પ્રતિક રૂપે આજનથી રહિત છે, એવા એક મુનિ જ સુખી છે–પરમાન વિલાસી છે.