SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ કચારયાત માહિત્ય સંગ્રહ, થશે. માટે એ નકામી તકરારો કેસુણાતીતે આસાહિત કરનારી તે નથી જ. - ભલે થે, પાંચમે કે, પંદર દિવસ પછી કરે પણ આત્મણિરતા થશે તે જ તેમને પર્યુષણ પર્વનું ફળ સંગ્રામ સારા પ્રમાણમાં થયું જાણવું. છેવટે બેધ. આવિષયમાં ઘણુ સમજવાનું છે તથા કહેવાનું છે તેને સાર, અપમન્સ સજાવ્યો છે. આ સર્વ પર્વાધિરાજ માંગલિક પર વર્ષમાં એક જ વખત આવે છે. માટે સંપર્ણ ભાવથી ઉજવવું, ઢાર્મિક ક્રિયાઓ ઉત્સાહ પૂર્વક કરવી અને ભાઈ ચાર વધે, અભેદ હષ્ટિ થાય, સતત આત્મશિમુખ ઉપયોગ રહ્યા કરે તેમ વર્તન ચલાવવું. શ્રી તિરાગને આ માર્ગ આત્મજ્ઞાનમય છે. પણ આ કાંઈ કીયા પંથ થી. 1. સૂર્યની અભેદપ્તિ થઈ શ્રી વીતકાગદેવે ભાખેલા અભેદ્ય માર્ગ દ્વારા સમાધિ માગ પાણીને પ્રરમ શાન્તિમાં સકલવિશ્વ વિરામ એજ ઈચ્છા આપ્રણે પર્યુષણ પર્વનું ગારવા અને તેમાં આચરવા એnય કર્તાહર્ભવતાં આ અધિકાર સંપૂર્ણ રાજવામાં આવે છે. द्रव्य शौच-अधिकार. પરાધમાં થતી તપ ક્રિયાથી આંતરશુદ્ધિ થાય છે. પરંતુ આમાની નિકળતા માટે બાહ્ય શુદ્ધિની પણ તેટલી જ જરૂર છે કેમકે બાહા વાતાવરણ અને : રજકણેકની અસર આત્મશુદ્ધિ ઉપર અસર કરી શકે છે, તે જ કહ્યું છે કેપૌવનકસલવાર અર્થાત હમેશાંશુદ્ધિમાં પ્રયત્નવાળ રહેવું જોઈએ. આલા| માટે બાહ્યશુતિ (શરીર શુદ્ધિ ના લક્ષણ દર્શાવવા આ દ્રવ્ય શૈચઅધિકારને - આરંભ કરવામાં આવે છે. નાન, કયાં ન કરવું. पे स्यादवसं स्वानं नयां चैवतु मध्यसम् । बाप्यान्तु वर्जयेत्स्नानं तड़ागे नैव कारयेत् ॥१॥ છવામાં ફનાન કરવું તે અધમ નદીમાં મધ્યમ, વાપી (વાવ) માં. વજી દેવા યેગ્યા અને તળાવમાં તે નાન કરવાની તદ્દન મનાવે છે. * * ૧ થી પુરાણ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy