SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સ્નાન માટે અવાસ્થળી गृहे चैवोत्तमं स्नानं वस्त्रप्रतेन वारिणा । तस्माचं पाण्डवश्रेष्ठ गृहे स्नानं समाचर ॥२॥.. વરુણી ગાળેલા પાણી વડે ઘર આગળ જે સનાત કરવું તે ઉત્તમ છે માટે હે. ધરાજ, તું ઘરનાકર. ૨ સ્નાનમાં રાખવી જોઈતી સંભાળ पीज्यन्ते जन्तवो यैनं जळमध्ये व्यवस्थिताः । स्नानेन तेन किं पार्थ पुण्यं पापं समं भवेत् ॥३॥ હે ધર્મરાજ, જે સ્નાન કાથી જળમાં રહેલ જતુઓ પીડાય છે, તે નાનાકરવ થી ૪ ફળ? કેમકે તેમાં પુણ્ય અને પાપ બન્ને સરખાં થાય છે : સ્નાન કયારે અને કયાં ન કરવું? नास्नानमाचरवक्तो नातुरो न महानिशिप न वस्त्रैः सहनाजस्रं नाविज्ञाते जलाशये ॥ ભોજન કર્યા બાદ, રાગીઅસ્થામાં મધ્ય રાત્રિના સમયે, તમામ વ પહેરીને વારંમવાર એટલે દીવરમાં અનેકવાર વિજળાશયમાં (વાવ-કુવા તળાવ-નદી) વગેરેમાં સ્નાન કરવું નહીં. ૪ પર્શાસ્પશને દોષ કયાં નથી. देवयात्राविवाहेषु सम्भ्रमे राजदर्शने । सङ्गामे हमाचं स्पृधस्पृष्टि नदुष्यति ॥५॥.. દેવયાત્રાવરલ મેળા વગેરેમાં વિવાહમાં, ઉતાવળના સમયમાં, રાજાનમાં, સભા વગેરેમાં. લડાઈમાં, બજારના મર્ગમાં, સ્પર્શાસ્પર્શને દેકાનપી: ૫ ગળેલા પાણી વાપરવાની આજ્ઞા ના વાળને વારા િમાણવા सर्वामिनिकोकिष्णुना सहामोदो बार . વીગળેલા જળવડે જે પુરૂ માધવને નાના કર્ણવે છે તે તમામfપાપથી રહિત થઈને વિષ્ણુલોકમાં) વિષ્ણુની સાથે આનંદ પામે છે. ૭ ૦ નારદીય પુરાણ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy