SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ . " મ. • કે , ''' ' S'"" "" "" વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જે માણસનાં બે ને સર્વ અર્કિશી સંપન્ન એવી શ્રી જિનેશ્વરની પ્રતિમાને છતાં ન હોય તે તે તેને સ્ત્રી, પણ, સુખરૂપી. ઘરના બે જાળીયાં છે. ૭ અહત લાગવાની મ્યુર્તિનાં દર્શનનું ફળ ' ': ' - સનાડી વતન તેરે બીમાનામા જા , . ' અતિ લિમાં દg, જો સંસાપાળ / ૮ . શ્રી આદ્રકુમાર અનાયદે વસતે હો, પણ શ્રી અરિહંતની પ્રતિમાને ઈને આ સંસારન પારને પામનાર થ. ૮ અને તેવી જ રીતે जिनविम्वेक्षणासाततच्यः शय्यम्भवद्विजः । A નિવેગ પુરો પલાતુરમાથેરણાપંચવું છે ! શ્રી જિનેશ્વની પ્રતિમાને જેવાથી શય્યભવ નામને બ્રાહ્મણ તત્વને પ્રતા બની સદગુરૂના ચરણને સેવી ઉત્તમાર્થ–માક્ષ સાધક થયો. ૯ દઢ ભકિતનું દષ્ટાત. अहो सालिकमधन्यो, बज्रकों महीपतिः । सर्वनाशेऽपि यो यस्मै, न ननाम जिनं विना ॥ १० ॥ અહો-આર્ય છે કે, સત્વગુણી પુરૂમાં મુગટરૂપ એવા વજકર્ણ રાજાએ પિતાના સર્વને નાશ થયે છતાં પણ શ્રી જિનભગવાન સિવાય બીજાને નમસ્કાર કર્યો નહીં. ૧૦ ત્રણ તત્વમાં સ્થિરાત્મા પુરૂષનું દૃષ્ટાંત. - હે ગુણ, તને ચિલ્મના बलिनो वानरेन्द्रस्य, महनीयमहो महः ॥ ११ ॥ , દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતવ ઉપર સ્થિર રહેનાર બલવાન એવા વાનરેના ઇંદ્ર હનુમાનનું તેજ અહે! કેવું પૂજવા યોગ્ય છે. ૧૧ દર્શન કરવા જતાં દેડકાને થયેલ શુભ ફળ. श्रीवीर बन्दि भावाबलिती दर्दुरावपि । ..मूखा सोधकरणत्वजोनौ अक्रसमौ मग ॥ १२॥ જે અને દર-દેડકાઓ શ્રી ભગવાનને વધના કરવાને ભાવથી ચાલ્યા હતા, તેઓ મૃત્યુ પામીને સધર્મદેવલેની અંદર શા-ઈદના જવા દેવતા થયા. ૧૨
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy