SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસાધુઅધિકાર. દૂર રહેનારા છે, જેઓ આત્મહિતનું ચિંતવન કરનારા છે, જેમની સર્વ પ્રવૃત્તિ શાંત હાય છે, જેમનુ* કથન સ્વ અને પરને માટે સફળ છે, અને જેએસ સકપાથી મુક્ત થયેલા છે, તેવા મુકત પુરૂષા આ લેાકમાં મુક્તિના પાત્ર કેમ નખને? ૬૩ મુનિ વત્તન કેવુ આશ્ચય કારક છે? सकळविमलबोधो देहगेहाद् विनिर्यन, ज्वलन इव स काष्ठं निष्ठुरं भस्मयित्वा । પુનનિ તફ આવે તજન હ્યુવ: સન, મર્યાત દિતિવૃત્તિઃ સર્વથાશ્ચર્યમૂમિઃ ।।૬૪) જેમ અગ્નિ કંઠાર કામને ખાળીને કાષ્ઠના અભાવ છતાં ઉજવળ થઈ પ્રજવ લિત રહે છે તેમ સ પદાર્થોના તે નિમળ એધ, દેહરૂપી ઘરમાંથી નીકળી પાપને નાશ કરી ઉજ્જ્વળ થઈ પ્રજવલિત રહે છે. તેથી મુનિવૃત્તિ સવથા આશ્ચ *ની ભૂમિરૂપ છે. ૬૪ આ જગમાં ગુરૂ શિવાય બીજો કાઈ નરકમાંથી બચાવનાર નથી. शिखरिणी. पिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः, सुहृत्स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमज्जन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोर्धर्माधर्मप्रकटनपरात्कोऽपि न परः ॥ ६५ ॥ ધર્મ તથા અધમ ને પ્રગટ કરનારા ગુરૂ શિવાય પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રાના સમૂહ, મિત્ર, સ્વામી, મદ ભરેલા હાથી, સુલટ, રથ, અશ્વ અને પરિવાર કે ખીને કાઇ પણુ (પંદા') નરકના ખાડામાં ખુટતા એવા જીવને ખચાવવાને સમથ થઇ શકતા નથી. ૬૫ જ્યારે સંસાર સમુદ્રના કાંઠા પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યનું વર્તન કેવુ થાય છે ? - રળી. विषयविरतिः सङ्गत्यागः कषायविनिग्रहः, शमयमदमास्तत्वाभ्यासस्तपश्वरणोद्यमः । : રળી છંવનું જાળ, ૪ રસયુê: સૌ પ્રૌ છૌ શો ચટ્ા ઘરનાં તયા ” જેમાં 7 ગણુ, સ ગણુ, મ ગણુ, ૨ ગણુ, સ ગણુ, અને છેલ્લા બે અક્ષરમાં લઘુ, ગુરૂ આવે છે જેના ઉચ્ચાર કરતાં છ, ચાર અને સાત અક્ષાએ વિરામ આવે છે એમ એક ચરણમાં સત્તર અક્ષરા ગણાય છે એવાં ચાર ચરણુ મળી રિળી છંદ્ર કહેવાય છે. છે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy