SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતીય -~ ~ કેવાં ગુરૂદર્શન યોગ્ય છે. प्रक्षालयन्तं जनपापपडू, प्रमादवादे विहिताभिशङ्कम् । विस्तारयन्तं सुकृतप्रयोग, गुणंधराख्यं गुरुमालुकोक ॥ ३४ ॥ લોકોના પાપરૂપી કાદવને ધોઈ નાખનારા, પ્રમાદ અને વાહની શંકા રાખનારા ( અર્થાત્ તેથી ડરનારા) અને પુણ્યના પ્રયોગને વિસ્તારનારા ગુણુંધર નામના ગુરૂનાં તેણે દર્શન કર્યા. ૩૪ + સરનાં લક્ષણ संसारसन्तापसुधाप्रकारो, विचित्रचारित्रविधूतमारः । अनेकधा सूत्रितभूविहारः, परोपकाराय कृतावतारः ॥ ३५ ॥ જે ગુરૂ આ સંસારને સંતાપ દૂર કરવામાં અમૃત જેવા છે, જેમણે પિતાના વિચિત્ર ચારિત્રથી કામદેવને તિરસ્કાર કરે છે. જેઓ આ પૃથ્વી ઉપર અનેક પ્રકારે વિહાર કરે છે, અને જેમને અવતાર પરેપકારને માટે છે. ૩૫ કેવા ગુરૂને દેખી હર્ષ થાય છે? ..मरुस्थलीकल्तरूपमान, मोहान्धकारोचयनित्यभानुम् । संसारवारांनिधियानपात्रं, तं वीक्ष्य जातः प्रमदैकपात्रम् ॥३६॥ જેઓ મરૂ સ્થળમાં કલ્પવૃક્ષના જેવા છે, જેઓ મેહરૂપી અંધકારના સમૂહને નાશ કરવામાં નિત્યે સૂર્ય રૂપ છે અને જેઓ આ સંસાર રૂપી સમુદ્રમાં વહાણ સમાન છે, તેવા ગુરૂને વિલકી તે હર્ષનું પાત્ર બની ગયે. ૩૬ કેવા ગુરૂને નમસ્કાર કરવો? दोषप्लुषे पुण्यपुषे गुणौघजुषे क्षताशेषरुषे समन्तात् । सप्तर्चिषे दर्पकदर्थकक्षे, समत्वभाजे खलु दुःखसौख्ये ॥३७॥ प्रशान्तचित्ताय भवाब्धितीरगताय ताताय जगज्जनानाम् । मोहान्धकारोत्करभास्कराय, नमोनमः सूरिवराय तुभ्यम् ॥ ३८ ॥ દેને બાળનાર, પુણ્યને પિષનારા, ગુણેના સમૂહને સેવનારા ચારે બાજુ બધા રેષને નાશ કરનારા, ગર્વના અનર્થ રૂપ ઘાસમાં અગ્નિરૂપ, દુઃખ અને સુખમાં સમતાને રાખનારા, શાંત ચિત્તવાળા, સંસાર રૂપ સમુદ્રને તીર ગયેલા, જગતના + ૩૪ થી ૪૪ નવમ ચરિત્ર
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy