________________
૧૩૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દિતીય જરૂરના છે કારણ કે તેથી ગરીબોની રોજી જાગે છે. રોજા રાજી!જે પ્રભુ અહીં મને રેજી-રોટલી ન આપે, સ્વર્ગમાં શાશ્વત સુખ આપે તે પ્રભુને હું માનતો નથી. છટ! હિંદને ઉશત કરવાનું છે તેને ગરીબ માણસને અનાજ પૂરું પાડવાનું છે, કેલવણી. ને પ્રસાર કરવાનું છે, અને સાધુઓથી થતાં દુઃખને નાશ કરવાનું છે, સાધુઓના પ્રપંચ મટે તે, સર્વ સામાજિક જૂલમ મટે તેમ છે! જેમ વધુ રેજી મળે તેમ દરેક માટે વધુ તક મળે છે! આપણા જુવાને મૂર્ખ છે કે, અંગ્રેજો પાસેથી વધારે સત્તા મેળવવાને સભાઓ ભરે છે; જ્યારે તે અગ્રેજો આ જોઈ ફક્ત હસે છે. જે વાતંત્ર્ય આપવા તત્પર નથી તે સ્વતંત્રતા મેળવવા માટે લાયક નથી. ધારો કે અંગ્રેજો તેમને બધી સત્તા આપી દે, તેથી શું થશે? કે મેળવેલી સત્તાથી તેઓ લેકેને દાખશે, અને લોકો સ્વતંત્રતા માગશે તે આપશે નહિ. આથી એમ બનશે કે ગુલામને સ્વતંત્રતા આપવાથી તે ગુલામ બીજા વધુ ગુલામ બનાવે છે.
હવે, સ્વતંત્રતાને પ્રવેશ ધીમે ધીમે કરવાની જરૂર છે, અને આપણા ધર્મ ઉપર મુસ્તાક બની સમાજને સવાતંત્ર્ય આપે. સાધુ મહારાજેના પ્રપંચ પ્રાચીન ધર્મમાંથી નિર્મૂળ કરે, અને તેમ થતાં આખા જગતમાં આપણે ધર્મ ઉત્તમ રીતે પંકાશે. આ કહું છું તે યથા સ્વરૂપ તમે સમજી શકે છે? મારે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંદના ધર્મનું મિશ્રણું કરી યુપીઅન સમાજના ધરણુ ઉપર તમે તમારી : સમાજ બનાવી શકે તેમ છે? મારી શ્રદ્ધા છે કે તે શક્ય છે, તે થવું જ જોઈએ-ભવ્ય ચેજના એ છે કે મધ્ય હિંદમાં એક સંસ્થાન એવું સ્થાપવું કે જ્યાં તમે સ્વતંત્ર રીતે તમારા પિતાના વિચારોનું પાલન કરી શકે, અને પછી જે થોડું અમૃત છે તે બધાને અમૃત મય કરશે. તે દરમ્યાન એક કેન્દ્રસ્થાનરૂપ સંસ્થા સ્થાપી તેની શાખાઓ આખા આર્યા વર્તમાં જુદી જુદી ફેલાવે, હમણાં તે તેને ધર્મના પાયાઓ ઉપર શરૂ કરે, પણ અત્યારે એકદમ હચમચાવી નાંખે એવા સાંસારિક સુધારાને ઉપદેશ કરશો નહિ, ફકત મૂર્ખ વહેમો છે તેને ઉત્તેજન ન આપે, શંકરાચાર્ય, રામાનુજ અને ચૈતન્ય જેવા પ્રાચીન મહત્માઓએ બેઠેલા સર્વ વ્યાપક મેક્ષના અને સમાનતાના પ્રાચીન પાયા ઉપર સમાજને સજીવન કરવાના પ્રયત્ન કરો.
જુર રાખી તેને સર્વત્ર ફેલાવે, કાર્ય કરે, બસ કાર્ય કરે. બીજાને દરવા જતાં તમે સેવક બને,નિસ્વાર્થી રહે, એક મિત્રનું બીજા પર આક્ષેપ કરતું કથન એકાં. તમાં ખાનગીમાં કદી ન સાંભળે અનંત પૈર્ય છે એટલે તમારે વિજયજ છે...બી. જાની નિંદા ન થાય તેમ હમણાં ખાસ કાળજી–સાધવાની રાખે, હું મારા પત્રો તમને હિમેશાં મોકલું છું તેનું કારણ એ નથી કે, મારા બીજા મિત્રે ઉપર તમે તમારું મહત્વ જણાવવા પ્રયત્ન કરો, હું જાણું છું કે તમે તેમ કરી મૂર્ખ કદી પણ બનશે નહિ, પણ તે છતાં તમને તે વિષે ચેતવણી આપવાની મારી ફરજ છે.