SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. વા-વિહાર. ** "" વક્તા શબ્દ કાંઇ થાડી મહત્તાવાળા નથી. કારણ કે જગત્માના તમામ ધર્માં વક્તા પુરૂષાની વકતૃત્વ શકિતથી વિસ્તારતે પામી શકે છે. પર`તુ જોઇશુ તેા વ્યાખ્યાન કર્તાએમાં સુલક્તા ઘડ્ડા ઘેાડા હૈાય છે . પણ વિદ્યાભ્યાસને અભાવે અગર તેા અધશ્રદ્ધા કે ગવ`બુદ્ધિથી કુત્રક્તાઓનુ` બહુલ્ય હાય છે, એક નીતિશાસ્ત્રમાં કહેલ છે કેઃ— शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । लक्षेषु जायते दाता वक्ता कोटिषु दुर्लभः ।। અર્થાત્ સા મનુષ્યમાં એક શૂરવીર પુરૂષ નિકળે છે, હજાર પુરૂષમાં એક વિદ્વાન્ પુરૂષ મળી શકે છે, લાખ પુરૂષમાં એક દાતા પુરૂષ પ્રાપ્ત થાય છે, જ્યારે વક્તા પુરૂષ તે। ક્રેડ મનુષ્યમાં એક મળવે પશુ દુર્લભ થાય છે. એટલે વિષય સબન્ધ વિગેરે સાથે ન્યાયથી ખેલનાર વક્તા દુર્લભ ડેાય છે જ્યારે વિષયાન્તર કરી વાર્તાઓના અપ્રાસંગિક ગપાૠકે! હાંકવા સાથે આડકતરા ગીતે ગાવાવાળા ઘણા પુરૂષા હોય છે અને તે પુરૂષ એમ પશુ સમજતા નથી કે-“અનાજોશિત જાય स्य वारजालं वाग्मिनो वृया निमित्तादपराद्धेपोर्धानुष्कस्येव वल्गितम् " ચતુર્થ એટલે કે જેમ લક્ષ્યથી જેવું ખાણુ ખસી ગયુ છે તેવા ધનુષ્યધારીની લડાઈ વ્ય છે, તેમ પ્રસ`ગ વિગેરેના કાર્યની જેનામાં જ્ઞાન શક્તિ નથી એવા વાચાળ પુરૂષનુ ખેલવું ન્ય છે. આવી રીતે વકતવ્ય તેમ વકતાના ગુણુ જ્ઞાન ઉપર ધમની મહત્તા અને વિશાળતા આધાર રાખે છે. તેથી વકતાની પીછાણુ થવા સાથે કુલક્તાના ભેદ સમજી શકાય તેટલા માટે આ કુવકતા—અધિકારને આરબ કરવામાં આવે છે. અસ’ભવિત વક્ત૦૨. અનુષ્ટુપ્. (૧ થી ૩) असम्भाव्यं न वक्तव्यं प्रत्यक्षं यदि दृश्यते । यथा वानरसंगीत तथा तरति सा शिला ॥ १ ॥ ન ને પ્રત્યક્ષ નેત્રથી જોયું હાય તાપણુ જે અસભવિત છે, તે વાનરાનું ગીત અને શિલાનુ` તરવું, અર્થાત્ ઃ પથ્થર તરે છે "9 તે ખેલવુ.. જેમ વાત. ૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy