________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
થઈ જાય છે પરંતુ પાતાલ ફેડીને કૂવામાં પ્રકટાવેલું જળ અખુટ રહે છે. બાર બાર કેસ રાત્રિ દિવસ ચાલુ રાખવા છતાં આવા પાતાળ કૂવાનાં પાણી ઓછા થતાં નથી. ચિતિશક્તિ એ પાતાળ કૂવે છે. એ પાતાળ કૂવામાંથી જળ પ્રાપ્ત કરવાના અંતર પ્રયત્ન જેઓ સેવે છે, તેમને જળને દુકાળ અનુભવવાને પ્રસંગ કદી પણ આવતે નથી, બાહ્ય જગતુ એ હેજ અથવા ટાંકી છે, એમાંથી જળ પ્રાપ્ત કરવાને બાહ્ય પ્રયત્ન જેઓ સેવે છે તેઓનું જળ નિત્ય ઓછું થાય છે, અને તેઓને નિત્ય અને નિત્ય નવું જળ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સેવ્યા કરે પડે છે.
આત્માની આત્મતા. અસંખ્યાત પ્રદેશી, અનંત, જ્ઞાનમયી, અનંતદર્શનમય, અનંત ચારિત્રમયી, અનંત વીર્યમયી, અનંત દાન થી, અનંત લાભમયી, અનંત ભેગમયી, અનંત ઉપભેગમયી, અરૂપી, અખંડ, અગુરૂ લઘુ મયી,અક્ષયી અજર અમર અશરીરી અદ્વિતીય, અનાહારી, અલેશી, અનુ પાધિ, નરગી. અષી, અકેહી(ઓક્રિાધી) બમની, અપાયી, અલભી, અકલેશી, મિથ્યાત્વ રહિત અવિરતિ રહિત.ચેગ રહિત, અગી, સિદ્ધ સ્વરૂપ, સંસાર રહિત, સ્વખાત્મ સત્તાવંત, પર સત્તારહિત, પર ભાવ અકર્તા, સ્વભાવને કર્તા, પરભાવને અભક્તા, સ્વભાવને ભકતા યવેતા, ક્ષેત્ર અવગાહી, પરક્ષેત્ર સ્વપ અનવગાહી, લેક પરમાણુઅવગાહનાવત, ધર્માસ્તિકાયથી ભિન્ન અધમ સ્તિકાયથી ભિન્ન, આકાશવી ભિન્ન, પુદગલથી નિજ, પરકાલથી ભિન્ન, રવદ્વવ્યવંત, સ્વક્ષેત્રવંત, કાલવત સ્વસ્વભાવવત, વ્યાસ્તિકપણે નિત્ય, પર્યાસ્તિકપણે નિત્યનિત્ય, દ્વવ્યપણેએક, ગુણ પર્યાયે અનેક, દ્રવ્યાસ્તિક અનંતાધર્મ અનંતા પર્યસ્તકધર્મ એવી અસંપદામયી ચેતન લક્ષણેલૈક્ષિત, સ્વસંપદાએ સંપૂર્ણ છે, પરસંગ પ્રણમ્ય સંસાર કરે, અજ્ઞાન દર્શન ચારિત્ર પ્ર . સિદ્ધતા કરે, એ. હવા આત્મદ્રયની ઓળખાણ અનંતન અનંત નિક્ષેપેજ થાય, એ રીતે જ આ ત્માની પ્રતીતિ કરવી એવા પ્રતીતવત જીવને જનમાગ માગમાં ગણે છે, એવો આત્મા જૈન માને, અનેકાંત મત મય કહ્યું છે, એકાંતમાને તે મિથ્યાત્વી જાણો, અનેકાંતે સ્યાદવાદ પ્રતીતે તે સમંતિ દર્શન એ રીતે જ્ઞાન તે જ્ઞાન તથા એમાં રમ વું તે ચારિત્ર, એ રત્ન ત્રયી વાતને આત્મજ્ઞાન દન ચારિત્રાદિ અનંત ગુણમયી છે, આત્માનું સ્વરૂપ સદા છે, સમકિત જીવને સદા આત્મામાં ભાવવું, આ પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ સમજાવી ખરૂં સુખ દશ્ય કરાવતાં આત્માની આત્મતા સમજાવનાર આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.