SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિ દા—અધિકાર. किं वा हन्त कृतान्तकेसरिभयाच्यक्तो मदः कुञ्जरे, येनास्मिन्विर से करीरकुसुमे हा भृङ्ग ? विश्राम्यसि ॥ २ ॥ હૈ. ભમરા ? પ્રલયના અગ્નિથી શુ' વૃક્ષે મળીને ભસ્મીભૂત થઈ ગયા છે ? શુ' 'દ્રના હાથીએ કન્ઝ સહુિત કમલનું' વન મૂળમાંથી ઉખેડી નાખ્યુ` છે ? અથવા શુ કાળરૂપી સિ’ડુના ભયથી હાથીએએ પેાતાના ગંડસ્થલમાં રહેલ મના ત્યાગ કર્યાં છે ? કે જેથી તું આ રસહીન કેરડાના પુષ્પમાં વિશ્રાન્તિ કરી રહ્યા છે ? મતલમ કે ભમરાના વસવાના ત્રણ ઉચ્ચ સ્થાનકા ( વૃક્ષા, કળા અને હાથીના મદ) હાવા છતાં તેને નીરસ કેરડાના વૃક્ષમાં રહેલા જોઈ આ પ્રશ્ન છે. પ दम्भदोष. બાહ્યાડ ખર. અગલાના ઈંભ. અનુષ્ટુપ્ ( ૧ થી ૨ ) पश्य लक्ष्मण पंपायां, बकः परमधार्मिकः । શનૈશ્ર મુશ્ચતે વાતો, નીયાનામનુજમ્પયા / ? // ૩૫૭ શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે—હે લક્ષ્મણ ! પ’પાનામના તળાવમાં પરમ ધાર્મિક એવા આ મગલા જીવા ઉપર દયાની ખાતર ધીમે ધીમે પગ મૂકી રહ્યા છે એ જો. કેમકે તેના દંભી વર્ત્તનને ઉત્તમ પુરૂષો જાણી શકતા નથી. ૧ મત્સ્યના ખુલાસા. सहवास्येव जानाति सहवासिविचेष्टितम् । ત્રાસ્યતે ૨ રામેળ, તેનારૂં નhછીતઃ ॥ ૨ ॥ સહવાસીની ચેષ્ટાને સહવાસી જ જાણે છે. રામચન્દ્રજી બગલાના સહવાસી નથી તેથીજ ખગલાની પ્રશંસા કરી રહ્યા છે, કેમકે તે નથી જાણતા કે એ કુળહીન કરાણા છે, અર્થાત્ આ બગલાએ મારા આખા કુળનું' નિકન્દન કરી નાંખ્યુ છે. ૨ દભીનાં લક્ષણા. આર્યો. ( ૩ થી ૨૨ ) निर्गुणलोकप्रणतः, सगुणे स्तब्धः स्वबन्धुषु द्वेषी । વર્નનળાવત્યુ:, જીત્યથી વાશ્મિજ્ઞો ધૂર્તઃ ॥ ૨ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy