SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ હ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સત્યરૂષ અશુભ કામમાં પ્રવૃત્તિ કરતા નથી. આર્યા. यदिनाम सर्षपकणं, शक्रोति करी करेण नादातुम् । इयसैव तस्य ननु कि, पराक्रमग्लानिरिह जाता ।।। કદી હાથી પિતાની શુઢ વડે સર્ષવના દાણાને ગ્રહણ કરી શકે નહીં, તેટલા જ ઉપરથી શું તેનામાં પરાક્રમ ઓછું છે એમ સમજવું. આ ઉપરથી સમજવાનું છે કે, જે મહાન પુરૂષ હોય તે ક્ષુદ્ર-હલકા વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, તેવી હલકી પ્રવૃત્તિ કરવામાં તેમનું સામર્થ્ય ન હોય તેથી તેમનામાં લઘુતાની શંકા કરવી નહી ૨ પરંતુ ખાસ કરીને સ્વભાવથી મોટા પુરૂષોમાં (પ્રભા) તેજ જેવાનું છે, તેમની મૂર્તિ જોવાની નથી. हरिणी अणुरपि मणिः प्राणत्राणक्षमो विषभक्षिणां, शिशुरपि रुषा सिंहीसूनुः समाहयते गजान् । तनुरपि तरुस्कन्धोद्भूतो दहत्यनलो वनं, प्रकृतिमहतां जात्यं तेजो न मूर्तिमपेक्षते ॥३॥ મણિ ના હોય છે, તે પણ તે વિષ ભક્ષી પ્રાણીઓના પ્રાણને બચાવવાને સમર્થ થાય છે, સિંહણનું બચ્ચું નાનું હોય તે પણ તે ધથી હાથીએની સામે થાય છે અને વૃક્ષના થડીઆમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ ઝીણે હોય છે, તે પણ આખા વનને બાળી નાંખે છે. તે ઉપરથી સમજવાનું કે, જેઓ સ્વભાવથી મોટા છે તેઓમાં જે જાતિવંત તેજ રહેલું છે, તે મૂર્તિની અપેક્ષા રાખતું નથી. ૩ गुणवान् कृशोऽपिवरः (ગુણવાન પુરૂષ દુર્બળ હોય તે પણ ઉત્તમ છે. ) આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે, ખરી પૂજા ગુણની છે. अनुष्टुप. निः स्वोऽपि सङ्गतः साधुर्वरमृद्धोऽपि नाधमः। અષા રોડ શોમા, પુછોડ ન પુના રવાડ | '
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy