SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રથમ www/ % ^ ^/ www હજારો પાપ કરીને અને સેકડો જંતુઓને ઘાત કરીને તિર્યએ પણ આ શત્રુંજય તીર્થમાં આવી સ્વર્ગે ગયેલા છે. ૨ સિદ્ધાચળનાં દર્શન અને પ્રણામનાં ફળ. यो दृष्टो दुरितं हन्ति, प्रणतो दुर्गतिद्वयम् । संघचाहन्त्यपदकृत, स जीयाद्विमलाचलः ॥ ३ ॥ જે દર્શન કરવાથી પાપને હણે છે અને નમસ્કાર કરવાથી નરક અને તિર્યંચ એ દુર્ગતિને હણે છે, તે સંઘપતિ અને અહંત પદને આપનારે શ્રી શત્રુંજય ગિરિ જ્ય પામો. ૩ સિદ્ધાચળનું બીજુ માહાઓ. वमः किमस्य चोचैस्त्वं, येन पूर्वजिनेशितुः । વિહાર , પુર રે તમ / ૪ / , શત્રુંજય પર્વતની ઉચ્ચત્તાને માટે શું કહીએ? કેમકે જેની ઉપર ચડીને આદિનાથ ભગવાનના પુત્રએ પણ કારા પિતાને હાથ કરી લીધું હતું જ સિદ્ધાચળના ધ્યાન અને અભિગ્રહથી થતું ફળ, पल्योपमसहस्रन्तु, ध्यानाक्षमभिग्रहाद । दुष्कर्म क्षीयते मार्गे, सागरोपमसाश्चितम् ॥ ५॥ શ્રી શત્રુંજય પર્વતનું ધ્યાન કરવાથી એક હજાર પોપમનું દુષ્કર્મ ક્ષય પામે છે, ત્યાં જવાને અભિગ્રહ કરવાથી એક લાખ પોપમનું દુષ્કર્મ ક્ષય પામે છે અને માર્ગે ચાલવાથી સાગરોપમ દુષ્કર્મ ક્ષય પામે છે. ૫ શ્રી શત્રુંજય પર્વત ઉપર શ્રી જિન ભગવાનનાં દર્શનથી થતું ફળ, शत्रुञ्जये जिनेदृष्टे, दुर्गद्वितयं क्षिपेत् । સાળ સફાં ૨, ફૂગાનાગ વિષાનતિઃ || | શ્રી શત્રુંજયને વિષે રહેલા જિન ભગવાનનાં દર્શન કરવાથી નરક અને તિર્યંચ બંને પ્રકારની દુર્ગતિને નાશ થાય છે અને પૂજા તથા નાત્ર વિધિ કરવાથી હજાર સાગરેપમ પ્રમાણ દુષ્કર્મને નાશ થાય છે. ૬ વદનથી થતું ફળ, मिथ्यात्वगरलोद्वारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इखः परो दीर्घा, नाभिनन्दनकन्दने ॥ ७॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy