________________
૩૯૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
જ્યાં સુધી ચંદ્રમા ઉદય પામતો નથી, ત્યાં સુધી પતંગીઓ પ્રકાશે છે; પણ જ્યારે સૂર્ય પ્રકાશે છે, ત્યારે ચંદ્રમાં પ્રકાશી શકતો નથી ત્યારે પતંગીઓ તે કયાંથી પ્રકાશ કરે? (અર્થાત્ પચંડ તેજના પ્રકાશ માં અ૫ તેજસ્વતંત્ર રીતે પ્રકાશી - કતું નથી.)
અહી સૂક્તિ દ્વારા કોઈ સત્ય શાસ્ત્રોક્ત ધુરંધર ધર્મનિષ્ઠ આચાર્યના પરાકમનું વર્ણન છે. કે “હે કૃપાળ ! આપના અનુ મની સિદ્ધાં આગળ આ પાખંડી ધર્મના સિદ્ધાંતે શા હિસાબમાં છે? આપે જ્યાં સુધી સભા ભરી તેઓને પરાજય નથી , ત્યાં સુધી આ પાખંડી ધર્મનિષ્ઠ આડંબરી પુરૂષ આડંબર કરી રહ્યા છે. ૧
દુર્જનની બડાઈ. नियीलनाय पद्मानामुदयायाल्पतेजसाम् ।
तमसामवकाशाय, व्रजत्यस्तमसौ रविः ॥ २ ॥ પાના વિવા માટે, થડા તેજવાળા (ગ્રહનક્ષત્રાદિ ) ઉદય માટે તથા (જગતમાં) અંધકાર પ્રસરે તેને માટે સૂર્યને અસ્ત થાય છે.
સારાંશ-જ્યારે સત્પરૂ બીજાઓના સુખને માટે પિતે દુઃખમય સ્થિતિ ભેગવવાને તૈયાર થાય છે. ત્યારે દુષ્ટ જને બડાઈ કરે છે. ૨
કઈ વખત સ્ત્રી પણ નિંધ છતાં પ્રશસ્ત છે.
स्त्रीणामपि वचः कालेऽनुकूलं मन्यते बुधैः ।
दुगा वामगता किं न शस्यते मागेंगामिभिः ।। ३ ॥ કોઈ સમયે સ્ત્રીઓના વચનને પણ વિદ્વાન પુરૂ અનુકૂલ માને છે. કારણ કે * દુર્ગા (ચીબરી) નામની પક્ષીણ ડાબે પડખે રહી હોય તે તે વટેમાર્ગુઓ વડે શું નથી વખણાતી? અર્થાત તે શુકન મનાય છે. ૩
* ટુ શબ્દનો આ શ્લોકમાં (ચીબરી નામે પક્ષી) એમ અર્થ કરવામાં આવ્યો છે પરંતુ ખરે અર્થ શું કરે એ કઠીન છે કારણ કે આ શકુનને વિષય છે એટલે શુકન જાણી લેવું એ વધારે સારું છે તે પણ મારાથી તે વિષે જેટલે શોધ થશે છે તે આપ મહાશયની દૃષ્ટિગોચર કર્યું છે શાર્ગ ધર પદ્ધત્તિમાં સુના (૧૬) પર્યાય શબ્દો આ પ્રમાણે આપા છે –
રથામા swLI રાકુનઃ સિતાક્ષા વતી કુમારે ત્યાં दुगो देवी विटका धनुर्धरी पाण्डवी च वराही स्वम् ॥ ३५४ ॥ पान्थजननी तथामा ब्रह्मसुता शकुनदेवता स्वमास । વાચક્ષા મવ માવતે નમતુ તે હેરિમે સિદ્ધિ II ૨૫૫