________________
પરિચ્છેદ
દુર્જનનિ દા—અધિકાર.
किं वा हन्त कृतान्तकेसरिभयाच्यक्तो मदः कुञ्जरे, येनास्मिन्विर से करीरकुसुमे हा भृङ्ग ? विश्राम्यसि ॥ २ ॥
હૈ. ભમરા ? પ્રલયના અગ્નિથી શુ' વૃક્ષે મળીને ભસ્મીભૂત થઈ ગયા છે ? શુ' 'દ્રના હાથીએ કન્ઝ સહુિત કમલનું' વન મૂળમાંથી ઉખેડી નાખ્યુ` છે ? અથવા શુ કાળરૂપી સિ’ડુના ભયથી હાથીએએ પેાતાના ગંડસ્થલમાં રહેલ મના ત્યાગ કર્યાં છે ? કે જેથી તું આ રસહીન કેરડાના પુષ્પમાં વિશ્રાન્તિ કરી રહ્યા છે ? મતલમ કે ભમરાના વસવાના ત્રણ ઉચ્ચ સ્થાનકા ( વૃક્ષા, કળા અને હાથીના મદ) હાવા છતાં તેને નીરસ કેરડાના વૃક્ષમાં રહેલા જોઈ આ પ્રશ્ન છે. પ
दम्भदोष.
બાહ્યાડ ખર.
અગલાના ઈંભ. અનુષ્ટુપ્ ( ૧ થી ૨ )
पश्य लक्ष्मण पंपायां, बकः परमधार्मिकः ।
શનૈશ્ર મુશ્ચતે વાતો, નીયાનામનુજમ્પયા / ? //
૩૫૭
શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે—હે લક્ષ્મણ ! પ’પાનામના તળાવમાં પરમ ધાર્મિક એવા આ મગલા જીવા ઉપર દયાની ખાતર ધીમે ધીમે પગ મૂકી રહ્યા છે એ જો. કેમકે તેના દંભી વર્ત્તનને ઉત્તમ પુરૂષો જાણી શકતા નથી. ૧ મત્સ્યના ખુલાસા.
सहवास्येव जानाति सहवासिविचेष्टितम् ।
ત્રાસ્યતે ૨ રામેળ, તેનારૂં નhછીતઃ ॥ ૨ ॥
સહવાસીની ચેષ્ટાને સહવાસી જ જાણે છે. રામચન્દ્રજી બગલાના સહવાસી નથી તેથીજ ખગલાની પ્રશંસા કરી રહ્યા છે, કેમકે તે નથી જાણતા કે એ કુળહીન કરાણા છે, અર્થાત્ આ બગલાએ મારા આખા કુળનું' નિકન્દન કરી નાંખ્યુ છે. ૨ દભીનાં લક્ષણા.
આર્યો.
( ૩ થી ૨૨ )
निर्गुणलोकप्रणतः, सगुणे स्तब्धः स्वबन्धुषु द्वेषी । વર્નનળાવત્યુ:, જીત્યથી વાશ્મિજ્ઞો ધૂર્તઃ ॥ ૨ ॥