________________
પંચમ
३१४
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ - સેવક (નેકર) ના વિવિધ વિનથી. નવિન આવેલા પરેણુ (મેમાન) ના ભાષણેથી વિલાસિની (કામિની) સ્ત્રીઓના રૂદનથી, અને ધૂર્ત જ તેના વચનના સમૂહથી અહિં કઈ પણ પુરૂષ ન છેતરતો હોય તેમ નથી અથત ઉપરના પ્રપંચે સર્વ જન સમૂહને છેતરે છે. ૭ ચાડીયે મનુષ્ય વિષધર કરતાં પણ વિષમ છે.
આર્યા. विषधरतोऽप्यतिविषमः, खल इति न मृषा वदन्ति विद्वांसः ।
થઈ નઈપી, સી પુનઃ વિરૂાના છે ? IF ખળ પુરૂષ વિષધર (સર્પ) કરતાં પણ અતિ વિષમ (દુઃખ દાયક) છે, આ પ્રમાણે વિદ્વાને કહે છે તે વાત સત્ય જણાય છે. કારણ કે સપ તે“ના ” નેળીય ના શ્રેષને કરનાર છે અને ચાડીયે (નીચ) પુરૂષ” સ ” કુળવાન મનુષ્યને ઠેષ કરે છે. એટલે નકુળને દ્વેષ કરનાર કરતાં સકુળને છેષ કરનાર અતિ વિષમ છે આ વિદ્વાનેનું કથન સત્ય છે. ૧
ધૂવડ અને ચાડીયાનું સમાનપણું. હોવા જનાનિgrit Test દુર્ગના ઘૂ. I
दर्शनमपि भयजननं येषामनिमित्तपिशुनानाम् ॥३॥ બીજાના દોષને જોવામાં ચતુર (ઘુવડ પક્ષે રાત્રિયે જોવામાં નિપુણ ) કઠોર વાણીવાળા (એટલે ઘુવડની વાણું પણ કઠોર હેય છે) આવા પ્રકારના દુર્જન લેક અને ધુવડ નામનાં પક્ષીઓ છે. કારણ કે નિષ્ણજન બીજાનું ભુંડું સૂચવવાવાળા ઘુડ તથા દુર્જન લોકોનું દર્શન પણ ભયને ઉત્પન્ન કરનાર છે. એટલે દુર્જનને જોઈને મનુષ્યને ભયની પ્રાપ્તિ થાય છે તેમ ધુડને દેખીને પણ અનિષ્ટ ફળની ધાસ્તીથી મનુષ્ય ડરે છે. ૨
ચાડીયાની ચલણીની સાથે સમાનતા. स्वमपि भूरिच्छिद्रश्चापलमपि सर्वतो मुखं तन्वन् ।
तितउस्तुल्यः पिशुनो, दोषस्य विवेचनेऽधिकृतः ।। ३ ॥ જેમ પતે ઘણું કાણાવાળી છતાં પિતાના ચપળ મુખને ચેતરફ ફેરવતી ચાલી ફેતરાને વિભાગ કરવામાં અધિકારને પામી છે તેમ પિતે ઘણા છિદ્ર (લાં
૪ થી ૧૧ સુભાષિત રત્નભાંડાગાર