________________
૩૦૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
આધકારમાં અધમતા.
अन्यस्माबग्धपदो, नीचः प्रायेण दुःसहो भवति । रविरपि न दहति तादृग्यादृक् सन्दहति वालुकानिकरः॥ १॥
સૂર્યના કરતાં સૂર્યથી તપેલી રેતી (મનુષ્યના પગમાં ફરફલા પાડીને) દાહ ઉત્પન્ન કરે છે, તેવી રીતે દુષ્ટ સ્વભાવવાળાને બીજાએ (રાજાએ) અધિકાર (બીજાને દુખ આપવામાં ) પિતે દુસહ (દુખે સહન કરી શકે એ એટલે દુઃખ આપના છે) થાય છે. ૧૯
ઉત્કર્ષમાં અધમતા.
® रथोता. एवमेव न हि जीव्यते खलैः तत्र का नृपतिवल्लभे कथा । पूर्वमेव हि सुदुस्सहोऽनलः, किं पुनः प्रबलवायुनेरितः॥४॥
સત્ય કહું છું કે ખલ પુરૂષ અને જીવવા દેતું નથી, તેમાં વળી ૨જાને તેના ઉપર પ્યાર થયે, તે હવે તે તેમની વાત જ શી કરવી? કારણ કે જેમ અગ્નિનું સેવન કરવું એ પ્રથમથી જ દુસહ (સહન થઈ શકે નહિ તેવું) છે છતાં વળી તે અગ્નિને વધારે પ્રજ્વલિ થવા વાયુની મદદ મળે ત્યારે પછી તેનું વર્ણન શું કરવું? અર્થાત અસહ્ય થાય છે. ૨ વળી–
वसन्ततिलका. धूमं पयोधरपदं कथमप्यवाप्य, वर्षाम्बुभिः शमयति ज्वलनस्य तेजः दैवादवाप्य कलुषप्रकृतिमहत्वं, प्रायः स्वबन्धुजनमेव तिरस्करोति ॥ ३ ॥
જેમ ધૂમાડે અગ્નિમાંથી ઉત્પન્ન થયા છતાં (તેજ, પાણી, પવનની સાથે મળી ) મહા મહેનતે વાદળાંરૂપે બનવા પછી અગ્નિની ઉષ્ણતાને જ વર્ષાઋતુમાં પાણી વડે દાબી દીએ છે તેમ નીચ મનુષ્ય પ્રારબ્ધ વેગે (પ્રથાનાધિક) મહાપદને મેળવે તે પિતાનાજ બંધુને તિરસ્કાર (અપમાનની સાથે શક્તિ નાશ) કરે છે. ૩
- ૧ થી ૩ સુભાષિતરત્ન ભાંડાગાર.
* સરપૉર્નૌરથોદ્ધતા. મણ, ન ગણું, ૨ ગણુ, લઘુ તથા ગુરૂ એમ ૧૧ અક્ષરનું એક ચરણ, તેવાં ચાર ચરણ મળી રથોદ્ધતા છંદ કહેવાય છે,