________________
પરિચ્છેદ. મુસાધુ-અધિકાર.
૪૭ હિય? પરંતુ જઈના દેરામાં બ્રાહ્મણત્વ અને રાતા વસ્ત્રમાં સન્યાસીત્વ મનાય છે તેમ, મુનિત્વ પણ એવા એવા નિષિદ્ધ વ્યવહારમાં મનાઈ ગયું છે. વિરાગ, અભ્યાસ, વિચારણા, ધર્મધ્યાન, યેગાનુષ્ઠાન, પ્રજાહિતના સંક૯પ, અસ્પૃદય સાધક ઉ. પદેશ અને શિક્ષણ એનાં તે સ્વપ્નાંજ રહ્યાં છે. કેઈ કેઈ ઉપદેશકનાં વ્યાખ્યાન કવચિતજ સંભળાય છે. મનના મુનિરંથ “મનન કરે છે માટે મુનિ” કહેવાય છે પરંતુ મનન શાનું? શું આહાર, નિદ્રા, ભય, મૈથુનાદિ પશુધનું? શું કેવળ આપ સ્વાર્થનું? પરદેષ દર્શન કે પરનિંદા કથનનું ? શાસ્ત્રનિષિદ્ધ ત્યાજ્ય વ્યવહારનું? ના, ના, એમ તે નજ હેય અને નથી જએ મનન તે નિદ્રા, લેકવાર્તા, શ. રીર આદિના વિસ્મરણ પૂર્વક આત્મભાવનું, શાસ્ત્રનું, લેકસ્થિતિનું, દેશકાલાદિનું, વારંવાર બદલાતી જતી જવાબદારીનું મનન છે. આવા મનનમાં મસ્ત એજ મુનિ. આવા મનનને પારણામે નીપજતી સંશય અને વિપર્યય રહીત નિશ્ચિત કર્તવ્ય પ. દ્વતિને ઘડવામાં અને જવાબદારી બજાવવામાં નિમગ્ન એજ મુનિ. આત્મહિત સાધી ચુકેલે, ભવસાગર તરી પાર ગયેલે, અહેતુક દયાથી લોકહિત અથે પ્રયતમાન એજ
યતિ” આનંદ ઘનમિમાં કહ્યું છે કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્ય લિંગીરે.....” શાંત-દાંત–ધીર-રાગદ્વેષ રહીત-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમમાંજ કીડા કરનાર–પ્રીત રાખનાર-તૃપ્તિ લેનાર તેજ પૂજ્ય-વંદનીય જૈન મુનિ છે. શાસ્ત્ર દીપના પ્રકાશવડે આવું આદર્શ મુનિત સ્પષ્ટ હમજાય છે. ચિત્તગત દોષોના સામ
વશાત્ આ વાત આપણે ન સમજીએ, એ પ્રકાશથી જ્ઞાન પામી તદનુસાર ન cતીએ, તે આપણે દોષ છે, અને તેની શિક્ષા પણ આપણેજ જોગવવી પડે છે. ભેગવીએ પણ છીએ.
તે પણ જમાને પલટાયો છે. હજુ પલટાય છે. મુદ્રણકળા, પત્રવ્યવહારાદિની થયેલી સગવડ, કેળવણીની સુલભતા, પાશ્ચાત્ય વિચારને સહવાવાસ, નવશિક્ષિત યુવક વર્ગ, બદલાયેલા દેશકાળ સંબંધ આદિને ભેગા થયા છે. અંધશ્રદ્ધા ધર્મઘેલછા, ગચ્છ ભેદનાકલહ, મતભેદની અસહિષ્ણુતા, હદય સંકેચ, સ્વાર્થ, આડંબર બાહ્યસ્થૂલ, વિચારશૂન્ય, ધમાંભાસ, જડકિયા, પરાયણતા એ સર્વને સ્થાને કઈ કે ઈ સ્થળે કંઈક કંઈક (સવશે તો નહિજ ) ઘણે ભાગ હજી ઉપર કહી તેવી સ્થિતિમાં છે. વિચાર યુકત શ્રદ્ધા, ખરૂં ધર્માભિમાન, સહનશીલતા, હદય વિસ્તાર પરાર્થ બુદ્ધિ, તત્ત્વભાવના અને જ્ઞાનપર રૂચિ આંતરદોષ ટાળવાની પ્રવૃત્તિ તથા હરેકની કાં સાંભળવાની વૃત્તિ લેવામાં આવે છે. જમાનો વિચાર સ્વતંત્રતાને છે. ન્યાયસિદ્ધ પ્રમાણેની કસોટીએ ચડાવેલા સિદ્ધાંતેજ વીકારાય છે, દરેક સિદ્ધાંતનું રહસ્ય જેવાય છે, દરેક ક્રિયાનું પ્રજન-ફલ-વિધિ પૂછાય છે, જેવું તેવું ચલાવી લેવામાં આવતું નથી, આવી સ્થિતિ થતી જાય છે–થવા પર છે.