________________
પરિચ્છેદ
વજ્રભાવના અધિકાર.
૩૫
એ ફિટકારની કાંઇ દરકાર ન કરતાં ભટ્ટાણી મૂળા લઇ ચાલી ગઇ, ઇતિ, આ પ્રમાણે કુબ્રાહ્મણુનુ સ્વરૂપ દર્શાવી આ કુબ્રાહ્મણ અધિકાર પૂણ કરવામાં આવે છે.
વમાવના–આધિાર.
વાળન
વ્યવહાર–ધમ અગર તેા સૃષ્ટિક્રમનું અંધારણ નિયમીત સમાન્ય અને દિર્ઘદષિ બુદ્ધિગમ્ય ભાવનાયુકત વાતાવરણાના આંદોલનેામાં એવું તે ઉત્કૃષ્ટ ઘડાય રહે છે કે એ ક્રમના વિરૂદ્ધ રહેણી કરણી કરન ર સૃષ્ટિના નિયમના ભંગ માટે ગુન્હેગાર ગણાય છે. એટલુંજ નહિ પણ તેવા વિરૂદ્ધ વર્તનથી સામાજીક પ્રગતિમાં તે પાછળ પડી જાય છે. આ સઘળુ છતાં પ્રકૃતિની ઘટના એકજ પ્રકારની હોઇ શકતી નથી. આત્માના ભગ્યાભવ્યપણુાથી અગર તેા નિકાંચિત કર્મોંના ચેાગે અનેક આત્માએ એવા પણ હાય છે કે જેતુ દૃષ્ટિમીંદુ તિા ભાવે કાર્ય કરે છે; સરલ માર્ગને કઠીણુ અને મુશ્કેલ પથને સરલ સમજી નિરંતર દુઃખી થવા પામે છે. આ ભવ અને પરભવનું બગાડે છે, છતાં પગુ તેની મુળ વક્ર પ્રકૃતિ જેવીતે તેવી એક સરખી વિરૂદ્ધ જ દિશાએ વહન કરે છે. ટુકમાં જેમ બીજા વૃક્ષેશના પવિત થવાથી જવાસેા શુષ્ક થાય છે તેમ આવા વક્રાત્મા પારકા સુખે દુઃખી થાય છે. અને જેમ ઘૂવડ પેાતાની ચક્ષુદ્રિયના નક હેતુથી રાત્રીને દિવસ અને દિવસને અધકાર સમજે છે, તેમ આવા વક ( ઝડ ) બુદ્ધિના પુરૂષા અન્યના કાર્ય તેમજ વત નને જુદીજ દષ્ટિથી જુએ છે. અને તેવા વક વર્તનથી આઘાત પામવા છતાં પણુ તા પરા મગર ઘારે તે ચરા ” ના મુખ્ય વિચારાને વળગી રહે છે. આવા વામાના સ્વરૂપને એળખાવવા અને તેવા ભાવથી બચી શકવા માટે આ વજ્રભાવના અધિકારનો અત્રે આરભ કરવામાં આવે છે.
.. પરા
વર્તનમાં વક્રભાવ. अनुष्टुप्.
दूतो वाचिकविस्मारी, गीतकारी खरस्वरः । गृहाश्रमरतो योगी, महोगकरास्त्रयः ।। १ ।।
કૃતનું' કામ કરનારા જો બહુ ખેલકા તથા છેતરનારા હાય, વૈ હાય અને ગ ંભના સ્વર ( રાગ ) જેવા રવર હૈાય, ચેાગી હાય ને ગૃહાશ્રમી ( સ્ત્રી પુત્રાક્રિકમાં પ્રીતિવાળા ) હાય. આવી રીતે ઉપર કહેલા ત્રણે પુરૂષો મોટા ઉદ્વેગ કરનારાઓ છે. ૧