________________
વ્યાખ્યાન સાહિત્ય સમા
દ્વિતીય
હે વત્સ, જેમને જપ, તપ, ગૈોચ, ક્ષમા, મુક્તિ, દયા અને શમ હોય છે, તેમને આયુષ્યના ક્ષય થતાં બ્રહ્મસ્થાન પ્રાપ્ત થાય છે. ૭
સર્વ જાતિઓમાં કેવા પુરૂષષ બ્રાહ્મણ ગણાય છે ?
૧૪૦
ब्रह्मचर्यतपोयुक्तास्समकाञ्चनकोष्टकाः ।
सर्वभूतदयायुक्ता ब्राह्मणास्सर्वजातिषु ॥ ८ ॥
જે બ્રહ્મચય અને તપથી યુક્ત છે, જે સુવણ અને માટીના ઢકાંને સમાન ગણનારા છે અને જેએ સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખનારા છે, તેવા સ જાતિમામાં બ્રાહ્મણુ ગણાય છે. ૮
પ્રાચ શિવાયના બ્રાહ્મણ નામધારી બ્રાહ્મણ છે. ब्राह्मणो ब्रह्मचर्येण यथा शल्येन शल्पिकः । अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपाख्यकीटवत् ॥ ९ ॥
જેમ શલ્ય વડે શલ્પિક કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જો તેનામાં બ્રહ્મચર્ય ન હેાય તા ઇંદ્રગોપના કીડા કે જે નામથી “દેવની ગાય? કહેવાય છે, તેમ તે નામથી બ્રાહ્મણ કહેવાય છે. ૯
ખીજે પ્રકારે બ્રહ્મનાં અગીયાર લક્ષા.
शमो दमस्तपः शौचं, सन्तोषः क्षान्तिरार्जवम् । ज्ञानं दयाच्युतात्मत्वं, सत्यं च ब्रह्मलक्षणम् ॥ १० ॥
શમ, દમ, તપ, શૌચ, સતેષ, ક્ષમા, સરલતા, જ્ઞાન, યા પરમાવભાવ અને સત્ય એ બ્રહ્મનાં લક્ષણેા છે. ૧૦
કેવા બ્રાહ્મણા લેાકેાને તારવાને સમર્થ થઈ શકે છે?
उपजाति
( ૧૧–૧૨ ) ये शान्त दान्ताः श्रुतपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधान्निवृत्ताः । परिग्रहे सङ्कुचिता निरीहा स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ ११ ॥
જેઓ શાંત, દાંત, શાસ્ત્ર શ્રવણુ કરના, ઇંદ્રિયાને જીતનારા, પ્રાણીએાને વધ કરવાથી નિવૃત્ત થયેલા, પરિગ્રહ રાખવામાં સ`કાચ કરનાર અને નિઃસ્પૃહ છે. તેવા બ્રાહ્મણા તારવને સમર્થ થાય છે, ૧૧