________________
પરિચ્છેદ.
સુણુ પ્રદશા–ાધિકાર.
૧૯
જો ચ'પકનુ' ઝાડ કદાચ ખેરના જંગલમાં ગુપ્ત રીતે ઉગ્યું હોય તે પશુ પુવન સર્વ દિશામાં તેમની સુગ ંધી પ્રસારી ને પ્રસિદ્ધ કરે છે. ૧
ઉકત ખાખતનું ગુર્ કવિતાથી . સમન ક્રરે છે.
મનહર.
તારાકી જોતમે’ ચ’દ્ર છુપે નહિ, સુર છુપે નહિ માદલ છાયા; રીડ પડે રજપૂત છુપે નહિ, દાતા છુપે નહિ માગન આયા; ચંચલ નારીકે તેન છુપે નહિ, પ્રોત છુપે નહિ પીઠ ક્રિખાયા; ગંગ કહે સુણ્ શાહુ અકબર, (પણુ) કમ છૂપે નહિ ભભુત લગાયા. ૨
गुणैः पूज्यं न जन्मना.
(વસ્તુ ગુણાવડે પૂજાય છે, પણુ જન્મથી નહીં. )
રાજ માન્યાદિ કારણથી જ્યેષ્ઠતા.
અનુષ્ટુપ્ ( ૧ થી ૯ )
राजमान्यो धनाढ्यश्व, विद्यावाँस्तपसान्वितः । रणे शूरश्च दाता च, कनिष्ठो ज्येष्ठ उच्यते ॥ १ ॥
રાજાએની પાસે માન પામેલ, ધનાઢય, વિદ્વાન,તપસ્વી, રણસ`ગ્રામમાં શૂરવીર અને દાતા આ મનુષ્ય ઉમરે ન્હાનેા હાય તા પણ તે જ્યેષ્ઠ ( મ્હોટા ) કહેવાય છે. ૧
સર્વત્ર ગુણા-જાય છે.
गुणाः सर्वत्र पूज्यन्ते, पितृवंशो निरर्थकः । वासुदेवं नमस्यन्ति, वसुदेवं न ते जनाः ॥ २ ॥
ગુણેા ( ગુણવાળા માણસે ) ની પૂજા કરવામાં આવે છે પણુ ( ગુણ રહિત ) બાપના વશની પૂજા કરવામાં આવતી નથી માટે તે નિરક છે કારણ કે જે મ નુષ્યેા વાસુદેવને નમન કરે છે તે માલુસે કાંઇ વસુદેવને નમન કરતા નથી, ૨ ।
* સુભાષિતરત્ન ભાંડાગાર.
+ 2 થી પમભાષિતરન ભાંડાગર