________________
૧૪૬
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
તૃતીય
ત કરી સનાં અન્તઃકરણને પ્રિય થઇ પડતા હોય અને સિહુ સરખે પરાક્રમી ઢાય તે પુરૂષથી જ ભૂમિ શાલે છે. ર
સુજનાને શુ રોાભાવે છે ? उपजाति ( ૩ થી ૬ )
गुरूपदेशः श्रुतिमण्डनानि, सत्यं मुखेऽलङ्करणं च येषां । कराम्बुजे कङ्कणमेव दानं, सर्वाङ्गशृङ्गारकरं च शीलम् ॥ ३ ॥
જેને ગુરૂના ઉપદેશ તેજ કાનનાં ઘરેણાં છે, અને જેએનાં મુખમાં સત્ય રૂપીજ અલકાર રહેલા છે, અને હાથમાં દાન તેજ કંકણ ( કડું) છે, અને આખા શરીરમાં શાભા કરનારૂં શીળરૂપ ઘરેણું છે, આવા અલકારાથી સુજને શોભે છે. ૩ સુજનના શણગાર.
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कडूणेन । विभाति काया करुणापराणां, परोपकारेण न चन्दनेन ॥ ४ ॥
કૃપા પરાયણ પુરૂષાના કાનશાસ્ત્ર શ્રવણથી ચાલે છે, કુંડળથી શાલતા નથી, હાથ દાનથી શેાલે છે, પણુ કંકણુથી નહિં, અને શરીર પાપકારથી ચાલે છે પણ ચન્દનથી નથી શેાલતું; અર્થાત્ સુજ્ઞપુરૂષા સદા સત્કથા શ્રવણુ, દાન અને પરોપકાર કરતા રહે છે. ૪ સરીતે પ્રશસનીય કાણુ ?
वर्ण्यः स यो नामकर्मकारी, स संयमी यः स्मरवीरवारी । शूरः स यो कर्मरिपुप्रहारी, शुचिः स यो नान्यधनापहारी ॥ ५ ॥
જે નીચ (નિન્દવા લાયક) કર્યાં ન કરે, તેજ વખાણવા લાયક, જે કામને પાછે હઠાડે (તે) તે સ'યમી, જે કમ'રૂપ શત્રુઓને હણે (મેક્ષ માને પામે) તે શૂરવીર અને બીજાનુ` કાંઇ પણ દ્રવ્ય ન ચારે, તે પવિત્ર સમજવા. ૫
ખરા ઉદાર ચરિત કાને કહેવા
दानी स यः स्वल्पधनोऽपि दत्ते, मानी स यो दैन्यवचो न वक्ति । गुणी स यः सर्वजने हितार्थी, सा स्त्री च या शीलगुणप्रसक्ता ॥ ६ ॥
પેાતાની પાસે થાડુ' ધન હોય તેપણુ જે દાન આપે, તેજ દાતાર જાણવા. કેાઈ સમયે પણ જે દીનતાવાળું (નમળું) વચન ન ખોલે તે માની, સર્વાં પ્રાણી માત્રનું જે હિત ચિંતવે તે ગુણી અને જે શીયળત્રત પરાયણ હોય તેજ સી કહેવાય. ૬