________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય સાધુ પુરૂષ દુખમાં પણ પોતાના સ્વભાવને વધારે સારે કરે છે.
सन्तापितोऽपि साधुः, शुभस्वभावं विशेषतो भजति ।
યિત િર ી, મધુરમનો મતિ૧ / સાધુ પુરૂષને સતાપ પમાડ હેય તે પણ તે પિતાના શુભ સ્વભાવને વધારે ભજે છે. ઉકળેલું દૂધ શું મધુર રસથી વિરોષ મનહર નથી બનતું? સાધુપુરૂષને દુર્જન સંતાપે તે પણ તે વધારે સાધુપુરૂષ બને છે.
दुर्जनजनसंतप्तो, यः साधुः साधुरेव स विशेषात् ।
પાવણનત્ત, વE ૨છારો મge Iબા જે સાધુ પુરૂષ છે, તે દુર્જનથી પરિતાપ પાસે હોય ત્યારે તે વધારે સાધુ બને છે. સાકરને કડકે અગ્નિમાં તપાવવાથી વધારે મધુર બને છે. ૧૦ દુર્જન ગમે તેવા દુર્વચન સંભળાવે તે પણ આયે–સાધુપુરૂષના | મુખમાંથી વિપ્રિય વચન નીકળતું નથી.
दुर्जनवचनाकारैर्दग्धोऽपि न विप्रियं वदत्यायः ।
न हि दह्यमानोप्यगरुः, स्वभावगन्धं परित्यजति ॥ ११ ॥ આર્યપુરૂષ દુર્જનના વચનરૂપી અંગારાઓથી દગ્ધ થયો હોય તે પણ તે અપ્રિય બેલ નથી. અગરૂને બાળવામાં આવે તે પણ તે પિતાનો સ્વાભાવિક ગંધ છોડતું નથી, ૧૧ પિશુને જને દૂષિત કરે તે પણ પુરૂષોની વાણીનું માધુર્ય,
વિકૃત થતું નથી. पिशुनजनपिता अपि, ननु सन्तः सत्यमेव सदाचः ।
अपि बर्बरचरणहतः, खजूरी मिष्ट एव स्यात् ॥ १॥ સપુરૂષે ચુગળી કરનારા લોકેએ દેષિત કર્યા હોય તે પણ તેઓ ખરેખર સદ્ધચન બેલનારા રહે છે. પ્લેચ્છ લોકેએ ચરણથી પહલ ખજૂર મધુર જ થાય છે. ૧ર ,
૧ ખજૂરને જ્યારે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે લોકે તેને પગથી ખૂછે છે,