________________
પરિચ્છેદ
ઉથાપન અધિકાર ઉદ્યાનથી તપમાં મહત્તા. गों यथा दोहदपूरणेन, कायो यथा षड्सभोजनेन ।
विशेषशोभां लभते यथोक्तेनोधापनेनैव तथा तपोऽपि ॥२॥ જેમ દાદ્ધ પૂરવાથી ગર્ભ અને ષ સ જાનથી શરીર વિશેષ શેલાને પ્રાપ્ત કરે છે, તેમ યથાર્થ કહેલા સ્થાપન કરવાથી તપ પણ વિશેષ શોભાને પ્રાપ્ત કરે છે. ૨ : તપ અને ઉઘાયનને કિયા સંબંધ.
કરાતા सूत्राणि सन्तः मुत्तपोभिरुच्चैराराध्य कण्ठे दधते तथापि।
मालां च सर्वोचमनाय नूनं श्रेयोगुणश्रीयशसां जयस्य ॥३॥ . . . સપુરૂષે ઉત્તમ પ્રકારના તપન વડે ઉચ્ચ રીતે અપરાધીને સને કયાં કારણ કરે છે, તે પણ તેઓ સર્વ પ્રકારના ઉદ્યમ–ઉધા૫નને માટે કયા ગુણલક્ષી યશ અને વિજયની માળા પહેરે છે ઍહવાને ભાવાર્થ એ છે કે, ઉપધાને કાવાવાળા તપ પૂર્વક સૂત્રને કઠે ધારણ કરે છે કે જે મા-ઉધાયન ક્રિયાથી માહ પૂર્વક વિજય માળરૂપ છે. ૩ તપસ્યાની પૂર્ણતાએ ઉદ્યાપન કરનારને ફી :
शार्दूलविक्रीडित. प्रासादे कलशाधिरोपणसम, बिम्बे प्रतिष्ठोपमम्, पुण्यश्रीस्फुटसंविभागकरणं विभ्रद्विशिष्टे जने । सौभाग्योपरि मञ्जरीमतिनिभं पूर्णे तपस्यावधी,
यः शक्त्योधमनं करोति विधिमा सम्पाटमा सोमणीः ॥४॥ ક . જે મનુષ્ય તપસ્યાને અવધિ પૂર્ણ થાય ત્યારે પિતાની શક્તિ પ્રમાણે જિન પ્રાસાદ ઉપર કલશ ચઢાવ્યા જેવું, જિનબિંબની પ્રતિષ્ઠા કરવા જેવું, વિશિષ્ટ કયાં પુણ્યલક્ષમીને ફુટ રીતે સંવિભાગ કરવા જેવું, અને સૈભાગ્ય ઉપર મંજરી આ વ્યા જેવું ઉજમણું વિધિ પૂર્વક કરે છે, તે મનુષ્ય સમ્યગ્દષ્ટિ મખંખ્યામાં અગ્રેસર થાય છે. ૪
આ પ્રમાણે તપશિયા એ ઉપન (જમણ) થી અતિ અને ફળવતી છે એ આ અધિકારથી દર્શાવેલ છે.