________________
. "
મ.
•
કે
,
'''
'
S'""
""
""
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જે માણસનાં બે ને સર્વ અર્કિશી સંપન્ન એવી શ્રી જિનેશ્વરની પ્રતિમાને છતાં ન હોય તે તે તેને સ્ત્રી, પણ, સુખરૂપી. ઘરના બે જાળીયાં છે. ૭
અહત લાગવાની મ્યુર્તિનાં દર્શનનું ફળ ' ': ' - સનાડી વતન તેરે બીમાનામા જા ,
. ' અતિ લિમાં દg, જો સંસાપાળ / ૮ .
શ્રી આદ્રકુમાર અનાયદે વસતે હો, પણ શ્રી અરિહંતની પ્રતિમાને ઈને આ સંસારન પારને પામનાર થ. ૮ અને તેવી જ રીતે
जिनविम्वेक्षणासाततच्यः शय्यम्भवद्विजः । A નિવેગ પુરો પલાતુરમાથેરણાપંચવું છે !
શ્રી જિનેશ્વની પ્રતિમાને જેવાથી શય્યભવ નામને બ્રાહ્મણ તત્વને પ્રતા બની સદગુરૂના ચરણને સેવી ઉત્તમાર્થ–માક્ષ સાધક થયો. ૯
દઢ ભકિતનું દષ્ટાત. अहो सालिकमधन्यो, बज्रकों महीपतिः ।
सर्वनाशेऽपि यो यस्मै, न ननाम जिनं विना ॥ १० ॥ અહો-આર્ય છે કે, સત્વગુણી પુરૂમાં મુગટરૂપ એવા વજકર્ણ રાજાએ પિતાના સર્વને નાશ થયે છતાં પણ શ્રી જિનભગવાન સિવાય બીજાને નમસ્કાર કર્યો નહીં. ૧૦
ત્રણ તત્વમાં સ્થિરાત્મા પુરૂષનું દૃષ્ટાંત. - હે ગુણ, તને ચિલ્મના
बलिनो वानरेन्द्रस्य, महनीयमहो महः ॥ ११ ॥ , દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતવ ઉપર સ્થિર રહેનાર બલવાન એવા વાનરેના ઇંદ્ર હનુમાનનું તેજ અહે! કેવું પૂજવા યોગ્ય છે. ૧૧
દર્શન કરવા જતાં દેડકાને થયેલ શુભ ફળ.
श्रीवीर बन्दि भावाबलिती दर्दुरावपि । ..मूखा सोधकरणत्वजोनौ अक्रसमौ मग ॥ १२॥ જે અને દર-દેડકાઓ શ્રી ભગવાનને વધના કરવાને ભાવથી ચાલ્યા હતા, તેઓ મૃત્યુ પામીને સધર્મદેવલેની અંદર શા-ઈદના જવા દેવતા થયા. ૧૨