________________
જાન સાહિત્ય સંગ્રહ.
દ્વિતીય
હવેાથી જેનું સ્વરૂપ કળી શકાય નહીં એવી, વળી ગારસ એટલે ગીત, નૃત્ય, સ્તુતિ રૂપ વાણી રસ તેની બહાર એટલે શબ્દોમાં કહી શકાય નહીં તેવી, અથવા ગારસ એટલે પાદથી નિવૃત્ત થયુ છે સ્વરૂપ જેનુ' એવી; પરબ્રહ્મ એટલે સવ પ્રધાન, સકલ વિકાર રહિત, અનત વિજ્ઞાન ધન શુદ્ધ ચૈતન્ય, તેને વિષે અપૂર્વ તૃમિં ઇચ્છા નિવૃત્તિ-તેને વિવેકહીન પુરૂષ જાણતા નથી એ મેટું આશ્ચર્ય છે. તે તૃપ્તિની પ્રાપ્તિને માટે પ્રયાસ કરવાનું તે દૂર રહ્યું પરંતુ તેને જાણતા પણ નથી.
પુદ્ગળથી અતૃપ્ત જીવને ઝેરી ઓડકાર આવે છે અને જ્ઞાનથી તૃપ્ત એવા જીવને ધ્યાનામૃતના ઓડકાર આવે છે.
विषयोर्मिविषोहारः स्यादतृप्तस्य पुत्रः । ज्ञानतृप्तस्य तु ध्यानसूबोद्वारपरंपरा ||७||
શબ્દા—પુદ્ગલથી અતૃપ્ત જીવને વિષયની ઉર્મિરૂપ વિષઉદ્ગાર થાય છે. અને જ્ઞાનથી તુમ જીવને પ્લાન રૂપી અમૃતની ઉદ્ભાર પર પરા થાય છે.
વિવેચન—પુદ્ધલની ભાગ તૃષ્ણાએ આતુર જીવની વિષાદ્વાર જેવી દુર્ગતિ થાય છે; અને જ્ઞાનના વાદથી તૃપ્ત જીવની ધ્યાન રૂપી અમૃતના ઉદ્ગાર જેવી સદ્ ગતિ થાય છે તે કહે છે.
પાલ એટલે શબ્દ, રૂપ, ગંધ, રસ અને પત્વે કરીને પરિણત, પરમાણુના કપ તેથી જે તૃપ્ત થયા નથી, તેના ભાગમાં જે તૃષ્ણાતુર છે તેને શબ્દાદિ વિષય લાય તેની િમનારથ તર ંગ-તે રૂપી ઝેરનુ` વમન-દુઃખ ફુલમય દુર્ગતિ થાય છે, પર’તુ યથાર્થ સ્વરૂપના ગાધથી જેના અભિલાષ પૂર્ણ થયા છે તેને, ધર્મ અને શુકલ ક્યાન રૂપ અમૃત, તેના ઉદ્ભાર-સુખમય સદ્નતિ આદિ ફળની પ્રાપ્તિ રૂપ હવમન–તેની શ્રેણી-સુખ ઉપર સુખ સંતતિ થાય છે.
એક જ્ઞાન તુમ ભિક્ષુક ઇંદ્રાદિકના કરતાં પણ સુખી છે. सुखिनो विषयासानेन्द्रोपेन्द्रादयो ऽप्यहो । વિદેશ ખુલી તોડે પાનયુબો નિાનઃ || ૮ ||
રાજા ——-વિષયને વિષે તૃપ્ત ઇંદ્ર અને ઉપેન્દ્રાદિ પણ સુખી નથી, પરંતુ ટાકામાં જ્ઞાનતૃસ, અજન રહિત એક ભિક્ષુક સુખી છે.
વિવેચન—શબ્દાદિ વિષયમાં જે તૃષાતુર છે, જેની ભાગાભિલાષા નિવૃત્ત થઈ નથી એવા સુરપતિ, ઉપેદ્ર એટલે ચક્રવતી, વાસુદેવાતિ રાજા, અને માઢિ પ