________________
##
આ
છે
Kિ
" છે ..
| માખ્યાન મહિલા સહ + આ હિતી શબ્દાર્થ –બાહ્મર્ષિના પ્રચાર નિરૂદ્ધ કર્યું તે મહાત્માની સર્વે સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે..
- વિવેચન- બહાદૂષિનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું તેના પ્રચારઆત્મવિભાવથી ભિન્ન વિષયાંતરમાં સંચાર કરે એવું પ્રવર્તન, તેના પ્રકારે નિર થયે સતે, સદભાવને જાણનાર મહાપુરૂષની અશષ સમૃદ્ધિ આત્માને વિષે જ આ અનુભવથી પ્રત્યક્ષ દેખાય છે.
મુનિને પ્રાપ્ત થતી મહેંદ્રના જેવી સંપત્તિનું વર્ણન
समाधिनँदनं धैर्य, दम्भोलि समता शची।"
#ા મહાવિના જ વારંવર્ષિ પુ રૂા શબદાથી–સમાધિરૂપી નંદન વન, વૈરૂપી વા, સમતારૂપી શી. (ઈબ્રણી): અને શાનરૂપી મહાન વિમાન આ સર્વે મહેને જેમ સંપત્તિ મુનિની છે.
વિવેચન-વાયવ એટલે મહેંદ્ર તેને ભેગવવા લાયક વિમાના સંપત્તિ સ ગીરાને પણ છે, તેનું સ્વરૂપ દર્શાવે છે. સમાધિ એટલે ત્રણ ચગની.
એકાગ્રતાએ કરીને નિજ સ્વરૂપમાં માતા-ક્ત રૂપી રમણીય આરામ છે છે એટલે પરિષહાદિ છતાં નિજ સ્વભાવમાં સ્થિર નિશ્ચલ પરિણામીપણું–તે રૂપી, કર્મરૂપી દેનું નિકંદન કરવાને વજ છે, સમતા એટલે સર્વત્ર ઈછાનિષ્ટ વિકલ્પના પરિ. હાર કરીને તુલ્યદશીપણું, તે રૂપી શચી-વસ્વરૂપને સંગમ કરનારી, જ્ઞાન વચ. નેને વિલાસ પતારી ક્રાણી છે. તે પાથર વપને વિધી કરનાર જ્ઞાનરૂપી મહાન વિમાન છે. ૨ . . સર્વ સમૃદ્ધિવાળા મુનિ, ચકવી કેમ ન કહેવાય? - વિલાસ્તિયાણાનાર્મારો નિવારનવાર ' '' બોલો છપાઉં, ચક્રવતી જ ફ્રિ ગુના માં ?
શબ્દાર્થ–ક્રિયા અને જ્ઞાનરૂપી ચર્મછત્ર જે વિસ્તાર્યું છે એવા, મેહરૂપી ઑરછની મહાવૃષ્ટિને નિવારતા મુનિ, ચકવતી કેમ ન હોય?
વિવેચન-સમ સાધુના આચાર તે ક્રિયા, અને સમસ્ત વાતુ સદભાવનો પ્રકાશ કરનાર જ્ઞાનરૂપી ધન અને છત્રરત્ન જેણે વિરતાર્યું છે અને મોહનીય કર્મરૂપી પ્લેચ્છ-ભયાભફના વિરાર હિત સર્વ કાર્યના કરનાર અને સતપુરૂષને ઉપદ્રવ કરનાર યવન-તેણે કરેલી કુવાસનારૂપ જળધારાને પૂર્વોક્ત દિયા
* ૧ થી ૮n :
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-