________________
પરિચ્છેદ જિનબિંબ અધિકાર પૂજા-અધિકાર.
૧૫ મેળવ્યું છે, પિતાના જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે, જિનશાસન પાળ્યું છે અને પિતાના ગેત્રને ઉજવળ કર્યું છે. ૪
કુમારપાળ રાજાની સેવા. आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरा दब्दान्येव चतुर्दश प्रसृमरांमारी निवार्योजसा । कीर्तिस्तम्भनिभान् चतुर्दशशतीसंख्यान् विहारांस्तथा
નૈનાનિતિવાન ગુમાસ્કૃતિદ્રવ્યચ્ચ મૂરિ | વ છે. કુમારપાળ રાજાએ પિતાના પરાક્રમથી આજ્ઞામાં વર્તનારા અને વિસ્તાર વાળ અઢાર મંડળ-દેશમાં ચાદવર્ષ સુધી અમારી ઘોષણા કરાવી પિતાની કીર્તિના થંભ જેવા ચેહસે જેન વિહાર-જૈન મંદિરે કરાવ્યાં હતાં અને ઘણું દ્રવ્ય ખર્યું હતું. ૫
- પૂજ્ઞાધર,
જિન બિંબઅધિકારમાં શ્રી જિનબિંબની સ્થાપના વગેરેનું પ્રતિપાદન થયું છે. હવે તે જિન બિંબેની પૂજા કયા પ્રકારથી કરવી? તે પ્રશ્ન ઉદ્ભવે છે. તેને યથાયોગ્ય રીતે જવાબ જણાવતાં આ પૂજાધિકાર શરૂ કરી અત્ર ઉચિત લાગે છે. આ અધિકારમાં શ્રી જિન પ્રભુની નવાંગ પૂજા કરવામાં આવે છે તેનું તથા ચન્દન વગેરેથી કરાતી પૂજાનું ફળ વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ વિષય શ્રાવકે તથા સાધુઓ વગેરેને ઘણેજ મનન કરવા યંગ્ય છે, એટલું જ નહિ પણ તે અક્ષરશઃ આદરવા ચગ્ય છે.
જિનેશ્વરની ભકિતથી ફળપ્રાપ્તિ.
મનુષgu–(૧ થી ૪) નાપિત ક્ષત્તિ થનાઝિરબાર
ગૂગનાત પૂ શ્રીગો, વિના સાક્ષાત શુટુપ છે ! શ્રી જિન ભગવાન એ સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. જે દર્શનથી પાપ નાશ કરે છે, વંદના કરવાથી વાંછિત આપે છે અને પૂજવાથી સર્વ પ્રકારની લક્ષમીઓને પૂરનારા થાય છે. ૧