________________
પરિચ્છેદ
પંચપરમેષ્ટિ સ્મરણ માહાસ્ય અધિકાર. પંચ પરમેષ્ઠિના નમસ્કારનું ફળ.
અનુક્[, (૬ થી ૨૩) . अपवित्रः पवित्रो वा, सुस्थितौ दुःस्थितोऽपि वा ।।
i (કોઈ) અપવિત્ર કે પવિત્ર અવસ્થામાં હોય, સારી સ્થિતિમાં હોય કે નઠારી સ્થિતિમાં હોય પણ જે તે પંચ નમસ્કારનું ધ્યાન કરે છે તે તે સર્વ પાપથી મુકત થઈ જાય છે. ૧' '
" પરમાત્માના સ્મરણનું ફળ. अपवित्रः पवित्रो वा, सर्वावस्थाङ्गतोऽपि वा।।
વર પરમાત્માન, ન ઘાહ્યાખ્યત્તાકવિ | ૨ જે અપવિત્ર કે, પવિત્ર હોય અથવા સર્વ પ્રકારની અવસ્થામાં રહ્યું હોય, પણ જે પરમાત્માનું સ્મરણ કરે છે તે બાહેર અને અંદર પવિત્ર થઈ જાય છે. ૨
પરમાત્માના અપરાજિંત મિત્રનું ફળ. अपराजितमन्त्रोऽयं, सर्वविघ्नविनाशकः । ।
मङ्गलेषु च सर्वेषु, प्रथमम्मङ्गलं मतम् ॥ ३ ॥ જે અપરાજિત (યાને બીજાથી જીતી ન શકાય એવે) પંચપરમેષ્ટિ મંત્ર છે, તે સર્વ વિનેને નાશ કરનારે છે, અને સર્વમંગળામાં પ્રથમ મંગળરૂપ છે. ૩ ' , ,
અહમ પદનું સ્વરૂપ. अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । સિદ્ધવદાચ તીવ્ર, સતક અનાસ્થણ || ૪ | .
“ગ” એ અક્ષર બ્રહ્મરૂપ છે, પંચપરમેષ્ઠિને વાચક છે અને સિદ્ધચક્રનું ઉત્તમ બીજરૂપ છે. તેને હું સર્વ પ્રકારે પ્રણામ કરું છું. જ
છે : સિદ્ધચકને નમસ્કાર. कर्माष्टकविनिर्मुक्तं, मोक्षलक्ष्मीनिकेतनम् । ' સચ્ચરિશુળ, સિરાજે નમાણ I થી
આઠ કર્મોથી મુક્ત થયેલું, મેક્ષ લક્ષમીનું સ્થાનરૂપ, અને સમ્યકત્વાંદિગુણ વાળું જે સિદ્ધચક્ર પદ છે, તેને હું નમસ્કાર કરું . ૫ ,