________________
प्रमेयबोधिनी टीका प्र.१ सू.६ जीवादीनां वर्गादिना परस्परसंवेधनिरूपणम् ६७ भवन्ति, आयतम्-दैर्ध्याकारः, तथाच कृष्णवर्णपरिणताः स्कन्धादयो द्वौ गन्धौ पञ्चरसान्, अप्टौ स्पर्शान्, पञ्च संस्थानानि लभमानाः सर्वमेलनेन विंशति भङ्गान् लभन्ते २० इति फलितम्, तथैव नीलवर्णपरिणता अपि विंशतिम् २० लोहितवर्णपरिणता अपि विंशतिम् २०, हारिद्रवर्णपरिणता अपि विंशतिम् २० शुक्लवर्णपरिणता अपि विंशतिम् २०, भङ्गान् लभन्ते इति पञ्चभिर्वर्णे भङ्गकशत लब्ध भवतीति, तदेव प्ररूपयितुमाह-'जे वण्णपरिणया ते गंधओ सुन्भिगंधपरिणया वि, दुभिगंधपरिणया वि' इत्यादि, जे ये स्कन्धादयः पदार्थाः, 'वण्णओ' वर्णतः-वर्णमाश्रित्य 'नीलवण्णपरिणया'-नीलवर्णपरिणता भवन्ति, 'ते गंधओ'ते-स्कन्धादयो गन्धतः-गन्धमाश्रित्य, 'सुभिगंधपरिणया वि-सुरभिगन्धपरिणता अपि भवन्ति, 'दुभिगंधपरिणया वि'-दुरभिगन्धपरिणता अपि भवन्ति, तेषां मध्ये केचित् सुरभिगन्धपरिणता भवन्ति, केचित्तु दुरभिगन्धरपणिता भवन्ति, स्पर्श और पांच संस्थान भी होते हैं। इस प्रकार इन सब को मिला देने से कृष्णवर्ण वाले पुद्गल वीस प्रकार के हैं। ___ अब कृष्ण वर्ण के स्थान पर नील वर्ण को लिजीए, जो पुद्गल नील वर्णवाले हैं, वे भी पूर्वोक्त प्रकार से दोनों गंधों, पांचों रसों, आठों स्पर्शों और पांचों संस्थानों के होते हैं। __ इसी प्रकार लोहित वर्णवाले पुद्गलों के भी वीस भेद हैं पीले वर्णवाले पुद्गलों के भी वीस भेद हैं और शुक्ल वर्णवाले पदलों के भी वीस भेद हैं। इस प्रकार पांचों वर्गों के मिलकर २०४५=१०० भेट हो जाते हैं। इसी बात की विस्तार से प्ररूपणा करते हैं-वह कहते हैं
जो वर्ण की अपेक्षा नीलवर्ण वाले पुद्गल होते हैं, वे गंध की રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન પણ હોય છે. આ રીતે આ બધાને મેળવી દેવાથી કૃષ્ણ વર્ણ વાળા પુદ્ગલ ૨૦ પ્રકારના હોય છે.
હવે કૃષ્ણ વર્ણની જગ્યાએ નીલ વર્ણને લ. જે પુદ્ગલે નીલ વર્ણ વાળા છે, તેઓ પણ પૂર્વોક્ત પ્રકારે બન્ને ગધ પાંચ રસ આઠે સ્પર્શ અને પાંચ સંસ્થાન વાળા હોય છે.
એજ રીતે લાલ રંગના પુગલેના પણ ૨૦ ભેદ છે. પીળા રંગના પુદગલના પણ ૨૦ ભેદ છે અને ધોળા રંગ વાળા પુદ્ગલના પણ ૨૦ ભેદ છે. આ પ્રમાણે પાંચે ૨ગના થઈ ને ૨૦x==૧૦૦ ભેદ બને છે. હવે આ વાતની વિસ્તારથી પ્રરૂપણ કરે છે–તેઓ કહે છે –
જે વર્ગોની અપેક્ષાએ નીલ ૨ગને પુલ હોય છે, તે ગંધની અપેક્ષાએ