Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ४ कर्मबन्धहेतुक्रियाविशेषनिरूपणम् तेन जीवेन तस्या व्युत्सृष्टत्वात् तत्र पंचानामपि क्रियाणां भावना भावयितव्यातत्कायस्य व्याप्रियमाणात्वात् कायिकी क्रिया बोध्या, एवं कायोऽधिकरणमपि भवतीति आधिकरणिकी क्रिया, प्राद्वेषिक्यादयः पुनरेवं-यदा तमेव शरीरेकदेशमभिघातादि समर्थमन्यःकश्चिदपि प्राणातिपातोद्यतोऽवलोक्य तस्मिन् द्वीन्द्रियादौ घात्ये सञ्जातक्रोधादि हेतुरभिघातादिसमर्थमिदं शस्त्रमिति विभावयन् अत्यन्तक्रोधादि परिणाम मासादयति पीडाश्च जनयति जीविताच्च व्यपरोपयति तदा तत्सम्बन्धि प्राद्वेषिक्या ___ इसी प्रकार जिस जीवने जीस शरीर का निष्पादन किया है, इस शरीर में से भले ही जीव के सर्व प्रदेश निकल गया हो और वह शरीर निर्जीव हो गये हो, फिर भी वह उसीका कहा जाता है, क्यों कि उसी जीव ने उस शरीर को उत्पन्न किया था । उस शरीर के एक भाग हड्डी आदि से मी अगर कोई दूसरा जीव किसी जीवका प्राणातिपात करता है, तो उस शरीर का उत्पादक वह जीव भी कायिकी आदि क्रियाओंका भागी होता है । इसका कारण यही है कि उस जीवने जो उसमें से निकल कर कहीं अन्यत्र उत्पन्न हो गया है, अपने उस पूर्व शरीर का व्युत्सग नहीं किया ।
पांचों क्रियाओं की भावना इस प्रकार समझतो चाहिए । उसके काया का व्यापार होने से कायिकी क्रिया समझनी चाहिए । इसी प्रकार काय अधिकरण भी होता है, अतएव आधिकरणिकी क्रिया होती है। प्राद्वेषिकी पारितापनिकी आदि क्रियाएँ इस प्रकार समझनी चाहिए । जब उस शरीर के किसी एक भाग को घातकर ने में समर्थ समझकर कोई दूसरा व्यक्ति किसी के प्राणों का अतिपात करने के लिए उद्यत होता है और उसे द्वीन्द्रिय आदि किसी जीव के प्रति क्रोध उत्पन्न होना है तब वह सोचता है-यह शख इसी प्राणी का घात करने में समर्थ
એજ પ્રકારે જે છે જે શરીરનું નિષ્પાદન કર્યું છે, એ શરીમાંથી ભલે જીવ નિકળી ગયો હોય અને તે શરીર નિજીવ થઈ ગયું હોય, તો પણ તે તેનું કહેવાય છે, કેમકે તે જીવે તે શરીરને ઉત્પન્ન કર્યું હતું. એ શરીરનો એક ભાગ હાડકો વિગેરેથી પણ અગર કેઈ બીજે જીવ કોઈ જીવન પ્રાણનિપાત કરે છે, તો તે શરીરનો ઉત્પાદક તે જીવ પણ કાયિકી આદિ ક્રિયાઓને ભાગીદાર થાય છે. એનું કારણ એ છે કે, તે જીવ જે તેમાંથી નિકળીને કયાંક બીજે ઉત્પન્ન થઈગએલ છે, પિતાને તે પૂર્વ શરીરને વ્યુત્સગ નથી કર્યો.
- પાંચે કિયાઓની ભાવના એ પ્રકારે સમજવી જોઈએ. તેને કાયાનો વ્યાપાર હોવાથી કાયિકી ક્રિયા સમજી લેવી જોઈએ. એજ પ્રકારે કાય આધિકરણ પણ થાય છે, તેથી જ આધિકરણિકી ક્યિા થાય છે. પ્રાપ્લેષિકી આદિ કિયાઓ એ પ્રકારે સમજવી જોઈએ. જ્યારે આ શરીરના કોઈ એક ભાગ નો ઘાત કરવામાં સમર્થ સમજીને કોઈ બીજી વ્યક્તિ કોઈના પ્રાણને અતિપાત કરવાને માટે ઉવત થાય છે અને તેને દ્વાદ્રિય આદિ કે જીવન પ્રત્યે Bધ ઉત્પન્ન થાય છે, ત્યારે તે વિચારે છે–આ શસ્ત્ર આ પ્રાણીનો ઘાત કરવામાં સમર્થ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫