Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/005593/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ CGની બિહારી ચંદ્રકાન્ત કડિયા શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ચંદ્રકાન્ત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Khambhatnan Jinalayo by Chandrakant Kadia પ્રથમ આવૃત્તિ : ૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૦ વીર સંવત : ૨૫૨૬ વિક્રમ સંવત : ૨૦૫૬ પ્રત : ૩૦૦૦ © શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ-૧ કિંમત : રૂા. ૨૦૦-૦૦ પ્રકાશક : કામદાર નવીનચંદ્ર મણિલાલ મૅનેજર શેઠ આણંદજી કલ્યાણજી, ઝવેરીવાડ, અમદાવાદ-૧ ગ્રંથ આયોજન : શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, ‘દર્શન’ બંગલો, શાહીબાગ, અમદાવાદ-૪ મુખપૃષ્ઠ : જનક પટેલ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર, અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી સને ૧૯૫૩માં ભારતભરનાં જૈન તીર્થો અને નગરોનું ઐતિહાસિક વર્ણન આલેખતો ગ્રંથ જૈન તીર્થ સર્વ સંગ્રહ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથના સંપાદનનું કાર્ય શ્રી સારાભાઈ મણિલાલ નવાબે કર્યું હતું તેમજ ઐતિહાસિક વર્ણન પં. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું હતું. ગ્રંથમાં આપવામાં આવેલી ઉપયોગી માહિતીને કારણે તેની નકલો ખપી જવાથી તે ગ્રંથ અનુપલબ્ધ બન્યો હતો. ત્યાર બાદ આ ગ્રંથની અવારનવાર માંગણી આવ્યા કરતી હતી. તેથી તેને માત્ર પુનઃ પ્રકાશિત કરવાને બદલે આજ સુધીની નવી માહિતીઓ ઉમેરી નવા સ્વરૂપે પ્રગટ કરવાની મનમાં ભાવના થયા કરતી હતી. છેલ્લા પચાસ વર્ષમાં અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું છે, અનેક જિન પ્રતિમાઓ સ્થળાંતર પામી છે, અનેક તીર્થોનો જીર્ણોદ્ધાર થયો છે તે તમામ માહિતીનું આલેખન થાય તો ઇતિહાસ જળવાય અને પ્રાપ્ત થયેલ પ્રાચીન હસ્તપ્રતોને આધારે તેમજ આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલ અનેક ઐતિહાસિક ગ્રંથોને આધારે લખાણ કરવામાં આવે તો ઇતિહાસ કાંઈક વધુ સ્પષ્ટ થાય. આ કારણે પૂર્વે પ્રકાશિત થયેલ ગ્રંથો સંવર્ધિત થઈ પ્રકાશિત થાય તે ઇચ્છનીય હતું. આ અંગે ટ્રસ્ટીગણ સાથે ચર્ચા કરતાં તેઓ સૌએ પણ સહર્ષ આ કાર્ય કરવું જ જોઈએ તેવી ભાવના દર્શાવી હતી. પરંતુ આ વિરાટ કાર્ય કરવા માટે ખૂબ જ સમય, અનેક કાર્યકર્તાઓનો સહયોગ, સમજપૂર્વક અને સરળ ભાષામાં લેખન કાર્ય કરી શકે, યોજના બનાવી તેનો અમલ કરાવી શકે તેવા અનુભવી તેમજ નેતૃત્વ લઈને કાર્ય પૂરું કરી શકે તેવા વિદ્વાનોને પ્રાપ્ત કરવાની આવશ્યકતા હતી. આવા વિદ્વાનોને શોધી અને તેઓની સેવા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે મૂંઝવણ હતી. અંતે એવો નિર્ણય લીધો કે પ્રાથમિક તબક્કે એક ગ્રંથ તૈયાર કરાવી, જોવું કે ધાર્યા મુજબનું કાર્ય થઈ શકે છે કે કેમ ? તે નિર્ણય મુજબ રાજનગર (અમદાવાદ)નાં જિનાલયોનો ઐતિહાસિક પરિચય તથા જિનપ્રતિમાઓની માહિતી દર્શાવતો ગ્રંથ તૈયાર કરાવ્યો અને તેમાં તીર્થ સર્વ સંગ્રહમાં પ્રકાશિત કરવામાં આવેલી માહિતી તો સમાવી લીધી તદુપરાંત નવી માહિતીઓ ઉમેરી “રાજનગરનાં જિનાલયો” નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. તેને ખૂબ સારો આવકાર મળ્યો અને ધાર્યા કરતા ઘણી જ જલદી તેની નકલોનું વિતરણ થઈ જવાથી ગ્રંથ અલભ્ય બની ગયો. આ કાર્યનું આયોજન જિતેન્દ્રભાઈ બી. શાહ તથા ખૂબ જ શ્રમસાધ્ય માહિતી એકઠી કરવાનું અને લેખન કરવાનું કાર્ય શ્રી ચંદ્રકાન્ત કડિયાએ કર્યું છે. પ્રસ્તુત ગ્રંથ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશિત થવાથી એક લાભ થયો કે તેમાં રહેલી ક્ષતિઓ જાણવા મળી અને હવે પછીના પ્રકાશનોમાં તેને સુધારી લેવાની તક મળી છે. બીજા તબક્કામાં ગુજરાતના યથાશક્ય સમગ્ર જિનાલયોની માહિતી એકઠી દસ ભાગોમાં પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને તે પ્રમાણે નિર્ધારિત સમયમાં ખંભાતનાં જિનાલયો નામનો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ આનંદ થાય તે સ્વભાવિક છે. શ્રી ચંદ્રકાન્ત કડિયા અને તેઓના સહકાર્યકરોએ અથાગ પરિશ્રમ કરી આ કાર્ય સફળ બનાવ્યું છે તે બદલ તેઓની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. - હવે પછી ગુજરાતના તમામ તીર્થો અને જિનાલયોનો ઇતિહાસ તથા ઉપયોગી માહિતી પણ એકઠી કરી ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવાનું વિશાળ અને શ્રમસાધ્ય કાર્ય શ્રી ચંદ્રકાન્ત કડિયાએ સ્વીકાર્યું છે. તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. યોજના અનુસાર બીજા ગ્રંથો પણ યથાશીઘા તૈયાર કરી આપશે તેવી આશા છે. આ ગ્રંથની માહિતી એકઠી કરવા માટે મુખ્ય આર્થિક સહયોગ “શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ”—અમદાવાદ, તરફથી પ્રાપ્ત થયો છે. છબીઓ (ફોટોગ્રાફ્સ) તથા પ્રકાશન માટે સંબોધિ સંસ્થાન,” અમદાવાદ સંસ્થાએ અને ગ્રંથ સંરચના, કૉપ્યુટર આદિ દ્વારા સુંદર ગ્રંથ પ્રકાશન માટે શારદાબેન ચિમનભાઈ એજયુકેશનલ રિસર્ચ સેન્ટર અમદાવાદનો બહુમૂલ્ય સહકાર અને સહયોગ મળ્યો છે તે બદલ તે સહુનો આ પ્રસંગે ખૂબ જ આભાર માનું છું. ફેબ્રુઆરી-૨૦૦૦, અમદાવાદ. - શ્રેણિક કસ્તુરભાઈ પ્રમુખ આ. ક. પેઢી For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત જૈન ધર્મમાં સેંકડો વર્ષોથી નૂતન જિનાલયોની પાવન પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહી છે. ટાંકણાંઓનું સંગીત ક્યારેય વિરામ પામ્યું નથી. પ્રભાવિક જૈનાચાર્યો તથા વિદ્વાન્ મુનિઓના ઉપદેશથી, શ્રેષ્ઠીઓની ઉચ્ચ ધર્મભાવના અને ઉદાર મનોવૃત્તિ દ્વારા સોમપુરાઓની કળાનો કસબ આરસ તથા અન્ય ઉમદા પથ્થરો ઉપર દિવ્ય અને ભવ્ય બની શોભી રહ્યો છે. પ્રશમરસનિમગ્ન, શાંત મુદ્રાયુક્ત વીતરાગ પરમાત્માની પ્રતિમાઓ દિવ્યાનુભૂતિ તો કરાવે જ છે, સાથે સાથે મનને ભક્તિમાં લીન બનાવી દે છે. આ પ્રતિમાઓ વર્ષો પૂર્વે નિર્મિત થઈ હોવા છતાં જાણે આજે જ બની હોય તેવી નિર્મળ અને સુંદર છે. આ પ્રતિમાજીઓ સાથે જોડાયેલું ભવ્ય શિલ્પ ભાવનાની અભિવૃદ્ધિ કરાવવામાં નિમિત્ત બને છે. અનેક જિનાલયોના રંગમંડપ, સ્તંભો, શિખરો અને સામરણોમાં કંડારવામાં આવેલું શિલ્પ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું અદ્ભુત હોય છે. આ બધાનાં અવલોકન માત્રથી હૈયું નાચવા માંડે છે. આવા અદ્દભુત શિલ્પ અને સ્થાપત્યના નમૂના સ્વરૂપ જિનાલયો માત્ર જૈનોનો જ નહીં પણ ભારતીય સંસ્કૃતિનો ગૌરવપ્રદ અણમોલ વારસો છે. તેમજ સમયે સમયે નિર્મિત થયેલાં વિભિન્ન પ્રકારનાં જિનાલયો ભક્તિના મૂર્તિમંત પ્રતીક તો છે જ પણ સાથે સાથે શિલ્પ અને સ્થાપત્યની અનુપમ રચનાઓ છે. આવાં જૈન તીર્થો, જિનાલયો અને ગૃહમંદિરો સાથે વણાયેલો ગૌરવવંતો ઇતિહાસ જાણવા અને માણવા જેવો હોય છે. તેમજ કાળના પ્રભાવે, રાજકીય તથા અન્ય ધર્મીઓના આક્રમણને કારણે કેટલાંક જૈન મંદિરો નષ્ટ થયાં, કેટલાંક જીર્ણ થયાં અને કેટલાંક સ્થળાંતર પામ્યાં. છતાંય જૈનોએ યથાશક્ય જિનમંદિરોની રક્ષા કરી છે. શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે જીર્ણ થયેલા મંદિરને સુરક્ષિત કરવાના કાર્યને તો નૂતન જિનાલયના નિર્માણ કરતાં આઠ ગણું વધુ પુણ્ય વર્ણવ્યું હોવાથી પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને ઘણો જ વેગ મળ્યો છે. એટલું જ નહીં પણ કળાની ઊંડી સૂઝ ધરાવતા ઘણા શ્રાવકોએ તો પ્રાચીન જીર્ણ થયેલ મંદિરનો ઉદ્ધાર કરી નૂતન જિનાલય કરતાંય સવાયું ક્યનાં દષ્ટાંત મળે છે. આ ઉમદા કાર્યોનો ઇતિહાસ જાળવવો તે આપણા સહુની જવાબદારી છે. ભવિષ્યની પેઢીને તેની સમ્યફ જાણકારી પ્રાપ્ત થાય તો તેઓ પણ આ ગૌરવવંતી પ્રણાલિકાથી વાકેફ થાય અને પ્રણાલિકા ચાલુ રાખે તે આશયથી ઇતિહાસ લખવો આવશ્યક છે. ઇતિહાસલેખનની દિશામાં ત્રણ વર્ષ પૂર્વે રાજનગર(અમદાવાદ)નાં જિનાલયો નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો ત્યારે તેનો વ્યાપ સમગ્ર ગુજરાતનાં જિનાલયો સુધી વિસ્તારવાનું નક્કી કર્યું For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ હતું. આ યોજના અંતર્ગત ગુજરાતનાં તીર્થો અને સમગ્ર જિનાલયોની માહિતી આપવાનું આયોજન કરવામાં આવ્યું અને આખીય યોજનાને દસ ભાગમાં વહેંચવામાં આવી છે. રાજનગર પછી સ્તંભતીર્થ(ખંભાત)નો ઇતિહાસ આલેખવાનું વિચાર્યું. કેમકે જૈન ધર્મના પ્રમુખ પ્રાચીન નગરોમાં પાટણ, ખંભાત, સુરત, પાલિતાણા, ગિરનાર વગેરેનો ક્રમ આવે છે. તેમાં ખંભાતનું નામ લેતાં જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ અને હીરસૂરિ જેવા અનેક શાસન પ્રભાવક આચાર્યોનાં નામો સ્મૃતિપટ ઉપર તરી આવે છે. મંત્રીશ્વર ઉદયન મહેતા અને કવીશ્વર ઋષભદાસ જેવા શ્રેષ્ઠ શ્રાવકોનાં ધર્મકાર્યોની વાત તાજી થઈ આવે છે. તેમજ દિવ્ય, મનોહર, જિનપ્રતિમાઓ, સુંદર શિલ્પયુક્ત જિનાલયો, જ્ઞાનભંડાર આદિના દર્શન ભાવવિભોર બનાવી દે છે. પૂર્વ મહર્ષિઓએ આ નગરની યાત્રા કરી ચૈત્યપરિપાટીઓ લખી છે. તેમાં નગરનાં જિનાલયોનાં મુક્ત કંઠે વખાણ કર્યાં છે. શ્રાવકોની ઉદાત્ત ધર્મભાવનાની અનુમોદના કરી છે. અનેક ગ્રંથોમાં આ નગરના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે બધાને આધારે અહીં ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમજ જિનમંદિરોની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે. પરિશિષ્ટોમાં ચૈત્યપરિપાટીઓ, શિલાલેખો અને તવારીખ આપી ગ્રંથને વધુ ઉપાદેય બનાવ્યો છે. આ ગ્રંથ માત્ર ઇતિહાસસ્વરૂપ જ નથી પરંતુ શ્રાવકોને જાણકારી મળે તેવી, વ્યવસ્થાપકોને ઉપયોગી થાય તેવી, અને ચૈત્યપરિપાટી કરવા ઇચ્છતા ભાવિકોને માટે પણ ઉપયોગી થાય તેવી અનેક માહિતીઓથી સભર છે. આ સમગ્ર યોજના અંગે શ્રેષ્ઠીશ્રી શ્રેણિકભાઈ સાથે ઘણી વાર ચર્ચા થઈ હતી. તેમની ઉદાત્ત ભાવના અને અત્યંત ઉત્સાહે મને આ યોજના તૈયાર કરવા માટે પ્રેર્યો. આ વાત મારા મિત્ર શ્રી ચંદ્રકાન્ત કડિયાને જણાવી. તેઓએ આ કાર્ય કરવા ઉત્સાહ દર્શાવ્યો. એટલું જ નહીં પણ યોજનાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવાની તૈયારી દર્શાવી. લેખન આદિ કાર્ય પણ સંભાળી લેવાની વાત કરી. તેથી જ મહાભારત જેવા આ વિશાળ કાર્યનું આયોજન કરવાની હિંમત કરી. ઉપરાંત નિશ્ચિત સમયાવિધિમાં આ પ્રથમ ગ્રંથ તેમણે તૈયાર કરી આપ્યો છે તે આનંદની ઘટના છે. તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આ યોજના પાર પાડવા માટે વિભિન્ન ટ્રસ્ટોએ જુદા જુદા સ્વરૂપે સહયોગ કર્યો છે. સહુ પ્રથમ તો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગે (અમદાવાદ) માહિતી એકઠી કરવા માટે આવશ્યક આર્થિક સહયોગ કર્યો છે અને ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવેલ photographsની તથા પ્રકાશનની જવાબદારી શ્રી સંબોધિ સંસ્થાન-અમદાવાદે ઉપાડી. ગ્રંથપ્રકાશનના કાર્યમાં શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર-અમદાવાદના કાર્યકર્તા શ્રી અખિલેશ મિશ્ર, વિક્રમ મકવાણા, પ્રણવ શેઠ તથા ચિરાગ શાહનો સહયોગ મળ્યો છે તથા પ્રૂફ સંશોધન કરી આપવા બદલ શ્રી નારણભાઈ પટેલનો ખૂબ જ આભાર માનું છું. આ ગ્રંથ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે તેવી આશા છે. તેમજ સુજ્ઞ વાચકોને ખાસ વિનંતી છે કે પ્રસ્તુત યોજના તથા પ્રકાશિત થઈ રહેલ આ ગ્રંથમાં કોઈપણ ક્ષતિ રહી હોય તો જણાવી આભારી કરશો. જિતેન્દ્ર બી. શાહ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સં.૨૦૫૩માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રકાશિત થયેલ રાજનગરનાં જિનાલયો ગ્રંથના પુરોવચનમાં શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં સમગ્ર ભારતનાં તમામ શહેરો અને ગામોનાં જિનાલયોની આવી નોંધ તૈયાર થાય અને ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય તે જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત થયા બાદ બે માસના ટૂંકા ગાળામાં જ તે અપ્રાપ્ય બન્યો હતો. ચતુર્વિધ સંઘના આવા ઉષ્માભર્યા પ્રતિભાવથી પ્રેરાઈને શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈએ ગુજરાતનાં તમામ જિનાલયોના પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય મને સોંપ્યું. રૂપરેખા તૈયાર થઈ અને ૧૦ ગ્રંથોમાં સમાવિષ્ટ થાય તે રીતે પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો. પ્રોજેક્ટને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા મંજૂર કરવામાં આવ્યો. વળી, પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જરૂરી ફંડ જુદી જુદી સંસ્થાઓ તરફથી ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું. પ્રસ્તુત પ્રોજેક્ટનો પ્રારંભ ૨૪ એપ્રિલ, ૧૯૯૮થી શરૂ થયો હતો. અને સરસ્વતીદેવીની કૃપાથી આ પ્રોજેક્ટનો પ્રથમ ગ્રંથ ખંભાતનાં જિનાલયો નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શક્યો છે. શરૂઆતમાં સંબોધિ સંસ્થાન તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો. ત્યારબાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ, સંબોધિ સંસ્થાન તથા તીર્થકોશ નિધિ તરફથી આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ સાંપડી રહ્યો છે. ઉપરાંત સંબોધિ સંસ્થાનના સૌજન્યથી પ્રસ્તુત ગ્રંથમાં ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ બન્યા છે. એ બન્ને સંસ્થાઓનો તે માટે ઋણ સ્વીકાર કરીએ છીએ. સમગ્ર પ્રોજેક્ટ દરમ્યાન સતત માર્ગદર્શન અને સહયોગ મારા પરમ મિત્ર શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ તરફથી પ્રાપ્ત થતાં રહ્યાં છે તે માટે તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આ કાર્ય માટે રસીલાબેન કડિયા, પુષ્પાબહેન હર્ષદભાઈ શાહ, બિંદુબહેન પ્રદીપભાઈ ઝવેરી, ઉષાબહેન અજિતભાઈ શાહ, ગીતાબહેન નીતીનચંદ્ર શાહ, દક્ષાબહેન નરેશભાઈ શાહ, પારૂલબહેન હેમંતભાઈ પરીખ તથા શીતલ સુરેશકુમાર શાહ વગેરે બહેનોની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો છે. અનેક પ્રતિકૂળતાઓ તથા મુશ્કેલીઓમાં પણ ખૂબ જ સમતાપૂર્વક, ખંતથી અને નિષ્ઠાપૂર્વક બહેનોએ આ કાર્ય કર્યું છે અને કરી રહ્યાં છે. તેઓએ જિનાલયોની પ્રત્યક્ષ મુલાકાતો લઈને નિયત કરેલ પત્રકમાં માહિતી એકઠી કરી છે. ખંભાતનાં પ્રાચીન જિનાલયોની ભવ્યતા તથા અનુપમ કલા-કારીગરીનો અંશતઃ પણ ખ્યાલ આવે તે હેતુથી જિનાલયોનો શક્ય તેટલો વિગતવાર વર્ણન કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. જિનાલયોનું વર્ણન કરતી વેળાએ સૌ પ્રથમ તેના વિસ્તારની માહિતી આપી છે. તે વિસ્તારની સરહદો બદલાઈ હોય કે તે વિસ્તારમાં જિનાલયોની સંખ્યા વધઘટ થવા પામી હોય તો તેની વિગતો કે અનુમાનો આધારભૂત ગ્રંથો તથા ચૈત્યપરિપાટીનાં અવતરણો દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યક્ષ મુલાકાત ઉપરાંત આ ગ્રંથલેખનમાં બહુમૂલ્ય ફાળો ચૈત્યપરિપાટીઓનો છે. ખંભાતની ચૈત્યપરિપાટીઓમાં શ્રાવક ડુંગરની ચૈત્યપરિપાટી ઉપલબ્ધ હતી. ત્યારબાદ અનુસંધાન અંક-૮માં મુનિ ભુવનચંદ્ર દ્વારા સંપાદિત કવિ ઋષભદાસની ૧૭મા સૈકાની ચૈત્યપરિપાટી લક્ષ્મણભાઈ ભોજકે મેળવી આપી. આ ચૈત્યપરિપાટીમાં પરિશિષ્ટ તરીકે સં૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિ પણ સમાવિષ્ટ હતી. વિવિધ ગ્રંથોમાં મહિસાગરની સં. ૧૭૦૧માં રચાયેલી ખંભાતિ તીર્થમાલાનો ઉલ્લેખ તથા પદ્મવિજયની સં૧૮૧૭ની ખંભાત ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ પ્રાપ્ત થતો હતો પરંતુ ક્યાંય પ્રસિદ્ધ થયેલી માલૂમ પડી નહિ. પ્રસ્તુત બે ચૈત્યપરિપાટી પ્રાપ્ત કરવા માટે વિવિધ જ્ઞાનભંડારોની મુલાકાતો લીધી હતી. અંતે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંથી પદ્મવિજયની રચેલી ચૈત્યપરિપાટીની હસ્તપ્રત તેમજ કોબાના આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાંથી મહિસાગરની ચૈત્યપરિપાટીની હસ્તપ્રત ઉપલબ્ધ થઈ. આ બન્ને હસ્તપ્રતોનું સંપાદન રસીલા કડીઆ તથા શીતલ શાહે કર્યું છે. તેઓને આ સંપાદનમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું માર્ગદર્શન સતત મળતું રહ્યું હતું. મધુસૂદન ઢાંકી તથા જિતેન્દ્ર બી. શાહ દ્વારા સંપાદિત નિર્ઝન્થ વૉ.૩માં તે પ્રસિદ્ધ થનાર છે. સંપાદકોની સંમતિથી આ ચૈત્યપરિપાટીઓના સંપાદનનો પ્રસ્તુત ગ્રંથમાં આધાર લીધો છે. ખંભાતનાં જિનાલયોના કડીબદ્ધ ઇતિહાસ માટે આ બન્ને ચૈત્યપરિપાટીઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. ઉપલબ્ધ તમામ ચૈત્યપરિપાટીઓને અહીં એકસાથે મૂકવામાં આવી છે અને તેને આધારે જિનાલયની તથા પ્રતિમાની ગણતરીના કોષ્ટક બનાવ્યા છે જેથી અભ્યાસીઓને ભવિષ્યમાં ઉપયોગી થાય. ઉપરાંત ૧૬મા સૈકાની શ્રાવક ડુંગરની ચૈત્યપરિપાટીથી માંડીને સં. ૨૦૧૦ સુધીનાં જિનાલયોની યાદીને આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ચાટને આધારે આજે વિદ્યમાન ન હોય તેવાં જિનાલયો, વિસ્તારોના લુપ્ત થયેલાં નામો, બદલાયેલાં નામો, સમયાંતરે ખંભાતની જૈન પરંપરાના મહિમાનું બદલાયેલું કેન્દ્રસ્થાન વગેરે વિગતો સહજ રીતે સ્પષ્ટ થતી રહે તે તેનો હેતુ છે. કોષ્ટકમાં પ્રતિમાજીઓ તથા પટની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણતરીમાં પાષાણની પ્રતિમાજીઓની સંખ્યામાં મૂળનાયકની પ્રતિમાજીની ગણતરી સામેલ છે. દેવદેવીઓની મૂર્તિઓને ગણતરીમાં સમાવિષ્ટ કરી નથી. માત્ર તીર્થકરોની જ પ્રતિમાઓને ગણતરીમાં સામેલ કરવામાં આવી છે. પ્રતિમાજીઓનાં નામ જ્યાં આપ્યાં નથી અથવા લાંછન દ્વારા ઓળખી શકાયાં નથી ત્યાં તીર્થકર ભગવાનનું નામ આપી શકાયું નથી. એનો ઉલ્લેખ આરસપ્રતિમા તરીકે કર્યો છે. આરસના પથ્થરમાં અથવા સાદા પથ્થરમાં કે કાષ્ઠમાં ઉપસાવેલ હોય અથવા ચિત્રાંકન થયેલ પટ હોય તેવા પટોની સંખ્યાને કોષ્ટકમાં ગણતરીમાં લીધેલ છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરના જીવનચરિત્ર તથા અન્ય પ્રસંગોના ચિત્રકામ અંગેની નોંધ કોષ્ટકમાં મૂકી નથી. સંવતના ક્રમ અનુસાર તથા તીર્થંકરના ક્રમ અનુસાર અલગ અલગ યાદી આપવામાં આવી છે. તીર્થકરો પ્રમાણેની યાદી પરથી સ્પષ્ટ થાય છે કે આજે ખંભાતમાં ભગવાનશ્રી પાર્શ્વનાથજી તથા ભગવાનશ્રી શાંતિનાથજી મૂળનાયક હોય તેવાં જિનાલયો સવિશેષ છે, જ્યારે ભગવાનશ્રી સુવિધિનાથજી મૂળનાયક હોય તેવું જિનાલય એકે નથી. જિનાલયની સમયનિર્ધારણા કરવી એ કપરું કામ હતું. આ માટે અમે ચૈત્યપરિપાટીઓ, અન્ય સંદર્ભ ગ્રંથો તથા સંદર્ભ નોંધોનો વિનિયોગ કર્યો છે. પ્રાયઃ સૌથી વિશેષ આધારભૂત સ્રોત જિનાલયના મૂળનાયકનો મૂર્તિલેખ કહી શકાય. આથી, વાંચી શકાયું તેટલું લખાણ મોટા ભાગના મૂર્તિલેખોમાંથી ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા લિપિશાસ્ત્રના વર્ગો લક્ષ્મણભાઈ ભોજકની રાહબરી હેઠળ ચાલ્યા હતા. આ તાલીમ વર્ગમાં પ્રોજેક્ટની ટીમની બહેનો પણ જોડાઈ હતી. લિપિશાસ્ત્રની એ તાલીમ મૂર્તિલેખો તથા શિલાલેખો ઉકેલવામાં ઉપકારક નીવડી. જિનાલયમાં મૂળનાયકના મૂર્તિલેખ ઉપરાંત આજુબાજુની અન્ય પ્રતિમાઓના લેખને ઉકેલવાનો પણ પ્રયત્ન કર્યો છે. પ્રકરણ-૩માં મૂળનાયક ભગવાનના લેખો તથા પ્રકરણ-૪માં પાષાણના અન્ય પ્રતિમાલેખો આપવામાં આવેલ છે. આ બન્ને પ્રકરણો એ ‘રાજનગરનાં જિનાલયો' ગ્રંથની અપેક્ષાએ એક નવું ઉમેરણ છે, જે ભવિષ્યના સંશોધન માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. આજે પણ ખંભાતમાં નવું મકાન કે નવા રસ્તા બનાવવા ખોદકામ કરવામાં આવે છે ત્યારે પ્રતિમાઓ તથા જિનાલયના અન્ય ભાગો મળી આવે છે. જેમ કે માણેકચોકમાં લગભગ ૩૩ વર્ષ પહેલાં મૂળનાયક સિવાયની આશરે પર થી ૫૪ પ્રતિમાજીઓ નીકળી હતી. આમાંથી મોટા ભાગની પ્રતિમાજીઓ પર ૧૩મા અને ૧૪મા સૈકાના લેખ છે. આમાંના કેટલાક લેખોમાં મલ્લિનાથચૈત્યનો ઉલ્લેખ છે તથા તેમાંની મોટા ભાગની પ્રતિમાઓ પર “યશોભદ્રસૂરિ સંતાને...” અને “ખંડેરક ગચ્છ..' લખેલ સ્પષ્ટ વંચાય છે. લાગે છે કે ૧૪મા સૈકા દરમ્યાન થયેલ વિવિધ આક્રમણોને કારણે પ્રસ્તુત જિનાલય નષ્ટ થયું હોય અને શાસનપ્રેમી શ્રાવકોએ બને તેટલી પ્રતિમાજીઓને સાચવી લેવા જમીનમાં દાટી હોય ! ખોદકામ કરતાં નીકળેલી આવી પ્રતિમાઓને તથા જાળવણીના હેતુસર કેટલાંક જિનાલયો કે ઘરદેરાસરો અથવા તેમની પ્રતિમાઓને અન્ય જિનાલયમાં પધરાવી હોય તો તેવી વિગતો શક્ય તેટલી મેળવી તેની માહિતી આપવામાં આવી છે. આવી પ્રતિમાજીઓના મૂર્તિલેખો ખંભાતની જૈન પરંપરાના ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ પર વધુ પ્રકાશ પાડે છે. અહીં અભ્યાસીઓ તથા વિદ્વાનોને ઉપયોગી થઈ પડે તે માટે શક્ય તેટલાં વધુ પરિશિષ્ટો સમાવવામાં આવ્યાં છે. પરિશિષ્ટોમાં તે તે સમયની જોડણી યથાવત રાખવામાં આવી છે. વળી, તવારીખના પરિશિષ્ટમાં સં. ૨૦૦૦ સુધીની તવારીખ સમાવિષ્ટ કરવામાં આવી છે. નર્મદાશંકર ભટ્ટના ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં તવારીખ આપવામાં આવી હતી તે તવારીખની યાદીમાં, પ્રોજેક્ટના કાર્યનિમિત્તે જે ગ્રંથોનું અધ્યયન થયું તેમાંથી ઉપલબ્ધ માહિતીને For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આધારે તવારીખમાં ઉમેરણો કર્યાં છે. ઉપરાંત ખંભાતમાં બનેલી અંચલગચ્છની ઘટનાઓની માહિતી મુનિ શ્રી સર્વોદયસાગરજીએ ઉપલબ્ધ કરી આપી. તવારીખનું પ્રકરણ સ્વતંત્ર રીતે આપવાનો પ્રસ્તુત પ્રોજેક્ટની અંતર્ગત ઉપક્રમ ન હતો. પરંતુ ભવિષ્યમાં ખંભાતની જૈન પરંપરા અંગે અધ્યયન-સંશોધન કરનાર અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે તે હેતુથી તવારીખની નોંધ સં ૨૦૦૦ સુધીની આપવામાં આવી છે. આ તવારીખ સંપૂર્ણ નથી. ત્યારબાદની તવારીખ માટેનું કાર્ય ભાવિ સંશોધનકારો માટે છોડ્યું છે. જીરાળાપાડામાં આવેલ ૧૯ જિનાલયના નિર્માણને હજુ સૈકો પૂરો થયો નથી છતાં આ જિનાલયમાં ૧૯ જિનાલયો કયે કયે સ્થળેથી લાવીને અહીં પધરાવવામાં આવ્યાં છે, મૂળનાયક તરીકેની પ્રતિમા પ્રસ્તુત જિનાલયમાં કયે સ્થળેથી લાવવામાં આવી છે તે અંગેની આધારભૂત માહિતી અનેક પ્રયત્નો કર્યા છતાં પ્રાપ્ત થઈ શકી નથી. તેથી, અહીં અન્ય ગ્રંથોના આધારો પરથી અનુમાન કરી, આપી શકાય તેટલી વિગતો આપવામાં આવી છે. અહીં એક સૂચન કરવાનું મન થાય છે. ભવિષ્યમાં હવે જ્યારે પણ નૂતન જિનાલયનિર્માણ થાય, જીર્ણોદ્ધાર કરતી વખતે પ્રતિમાનું ઉત્થાપન થાય કે પ્રતિમાજી લાવી પધરાવવામાં આવે તેવે વખતે તે પ્રસંગ સાથે સંકળાયેલા અને હોદ્દા પર હોય તેવા શાસનપ્રેમી શ્રાવકો તથા મુનિભગવંતો આપણો ઇતિહાસ સચવાય તેની ખાસ તકેદારી રાખે અને તે માટે જિનાલયમાંના લેખો, ઉત્થાપન થયેલ પ્રતિમાજીના લેખો તજ્ઞ પાસે વંચાવે, એને લખાવી દે અને જિનાલયમાં જ કોઈ સ્થાને સુવાચ્ય અક્ષરોમાં લખાવી રાખે તેમજ જિનાલયના વહીવટદારોના રેકોર્ડમાં તેની કોપી સચવાઈ રહે તેની કાળજી રાખે. આ કાર્ય ખૂબ જરૂરી છે. ડહેલાવાળા આ શ્રી રામચંદ્રસૂરિજીને રાજનગરનાં જિનાલયો ગ્રંથ અર્પણ કરવા ગયો હતો ત્યારે તેઓશ્રીએ ગુજરાતનાં તીર્થો તથા તમામ જિનાલયોની માહિતી એકત્રિત કરીને ગ્રંથો તૈયાર કરવાની કામગીરી બને તેટલી ઝડપથી શરૂ ક૨વાનું અમૂલ્ય સૂચન કર્યું હતું અને તે કાર્ય માટે આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતનાં જિનાલયોના ઇતિહાસના પ્રોજેક્ટને આખરી ઓપ અપાયા પછી આ શ્રી ચંદ્રોદયસૂરિજીને અમદાવાદના ખાનપુરના ઉપાશ્રયમાં વંદન કરવા ગયો તે સમયે તેઓશ્રીના આશીર્વાદ મેળવીને પ્રોજેક્ટના આ કાર્યનો આરંભ કર્યો હતો. આ શ્રી શીલચંદ્રસૂરિજીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું. ગ્રંથમાં શક્ય તેટલાં વધુ પરિશિષ્ટો સમાવિષ્ટ કરવાનું તેઓશ્રીનું સૂચન અમલમાં પણ આવી શક્યું. આ શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનાં માર્ગદર્શન તથા આશીર્વાદ રાજનગરના પાંજરાપોળના ઉપાશ્રયમાં પ્રાપ્ત થયાં. શ્રી અજયસાગરજી મહારાજ સાહેબે પ્રસ્તુત પ્રોજેક્ટના કાર્યમાં ખૂબ જ રસ લીધો છે અને તે માટે જરૂરી ગ્રંથો કે હસ્તપ્રતો ઉપલબ્ધ કરી આપવાની ઉમંગભેર તત્પરતા દર્શાવી છે. શ્રી સર્વોદયસાગરજી મહારાજ સાહેબે હસ્તપ્રતો મેળવી આપવામાં ખૂબ જ ઉમળકાભેર For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અંગત રસ લીધો. ખાસ કરીને ખંભાતની જૈન ઘટનાઓ વિશે પ્રકાશ પાડ્યો. ઉપરાંત નિયમિત પત્રો લખીને ખંભાતનાં જિનાલયોના ગ્રંથલેખન માટે ઉષ્માભર્યું પ્રોત્સાહન આપ્યું છે. મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબે પત્રવ્યવહાર દ્વારા હસ્તપ્રતોની માહિતી આપી અને તેઓશ્રીનું માર્ગદર્શન પણ બહુમૂલ્ય નીવડ્યું. આમ, આ ગ્રંથ તૈયાર થયો છે ત્યારે, આ સૌ આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને આશિષોનું બહુમૂલ્ય પ્રદાન કેમ ભુલાય ? અભ્યાસ દરમ્યાન જે જે હસ્તપ્રતો તથા ગ્રંથોની જરૂરિયાત ઊભી થઈ, તેને મેળવવામાં ક્યારેક ઘણી મુશ્કેલીઓ પડી તેમ છતાં અમદાવાદનાં ભો જે વિદ્યાલય, જૈન પ્રાચ્ય વિદ્યામંદિર, આ શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર, શારદાબહેન ચિમનભાઈ સંશોધન સંસ્થાનનો ગ્રંથભંડાર, ખંભાતના શ્રી તપગચ્છ અમર જૈનશાળાનો જ્ઞાનભંડાર, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર તથા કોબાના આ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર વગેરે સંસ્થાઓએ હસ્તપ્રતો તથા ગ્રંથો સુલભ કરી આપીને ઉમળકાભેર સહકાર આપ્યો છે. તે સર્વેની અનુમોદના કરું તેટલી ઓછી છે. આ સૌનો હું હાર્દિક આભાર માનું છું. ખંભાતનાં જિનાલયોના વહીવટદારોએ ઉમળકાભેર માહિતી આપીને મદદ કરી છે. તેમાંય પ્રો. ડૉ. કીર્તિભાઈ શાહનું વિશેષતઃ સ્મરણ કરું છું. તેમણે ખંભાતની વિવિધ સંસ્થાઓ, જિનાલયોના વહીવટદારો તથા અન્ય વ્યક્તિઓની સાથે સંપર્ક કરાવીને અનન્ય સેતુકર્મ બજાવ્યું છે. ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સાથે રૂબરૂ આવીને સમગ્ર કાર્યમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. તેઓનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ખંભાતના અતિથિગૃહ ‘શ્રી બંસીલાલ અંબાલાલ જૈન યાત્રિક ભવન'ના સંચાલકોએ ઉષ્માભર્યો આવકાર આપીને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે. તેમનો પણ હું આભાર માનું છું. તદુપરાંત આ કાર્યમાં સંબોધિ સંસ્થાનના ઉપક્રમે ખંભાતનાં જિનાલયોની ફોટોગ્રાફ્સની છબીઓના કામગીરી માટે શ્રી સ્નેહલભાઈ શાહનો સહયોગ પ્રાપ્ત થયો છે. ખંભાતનાં જિનાલયોના આ ગ્રંથમાંના મુખપૃષ્ઠ માંડીને સમગ્ર ડિઝાઇનનું કાર્ય મુરબ્બી મિત્ર શ્રી જનકભાઈ પટેલે ખૂબ જ પ્રેમપૂર્વક કરી આપ્યું છે. સમગ્ર ગ્રંથના સંપાદનમાં મદદનીશ તરીકે કુ॰ શીતલ સુરેશકુમાર શાહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને સમર્પિતભાવે સેવાઓ આપી છે. યોજનાના આરંભથી કે ગ્રંથ તૈયાર થયો ત્યાં સુધીના દરેક તબક્કે મારાં પત્ની રસીલા કડિયાએ સાથ-સહકાર ઉપરાંત બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. અહીં આ સૌનું હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અંતે, એક વાત ખાસ જણાવવાની કે આ ગ્રંથમાં કોઈ વિગતદોષ જણાયો હોય અથવા જિનાલયો વિશેની વધુ માહિતીની કોઈને જાણ હોય તો તેઓ તેની અચૂક જાણ કરે તેવી નમ્ર વિનંતિ છે. પ્રસ્તુત ગ્રંથલેખનમાં શાસ્ત્રોક્ત દષ્ટિએ જો કોઈ દોષ રહી ગયો હોય તો હું અંતઃકરણપૂર્વક ખમાવું છું. શ્રી એલ. આર. જૈન બોર્ડિંગ ચંદ્રકાન્ત કડિયા ટી.વી. ટાવર સામે ડ્રાઈવ-ઈન રોડ અમદાવાદ-૩૮૦ ૦૫૪. ફોન : ૭૪૮૩૯૨૬ તા : ૨૭-૧૨-'૯૯. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પુરોવચન ઉપોદ્દાત પ્રસ્તાવના ૧૯ ૨૪૧ ૨૫૧ ૨૬૯ ૩૦૧ ૩૦૯ ૩૧૫ ૩૨૩ ૩૨૯ ૧. ખંભાતની જૈન પરંપરા ખંભાતનાં જિનાલયો ૩. મૂળનાયક ભગવાનના પ્રતિમાલેખો ૪. પાષાણની અન્ય પ્રતિમાઓના લેખો ૫. ખંભાતનાં જિનાલયોનું કોષ્ટક ૬. ખંભાતનાં ઘરદેરાસરો ૭. હાલ વિદ્યમાન નથી તેવાં જિનાલયો ૮. તીર્થકરોના ક્રમાનુસાર જિનાલયોની યાદી ૯. સંવતના ક્રમાનુસાર જિનાલયોની યાદી ૧૦. ખંભાતનાં ગુરુમંદિરો, વીરસ્થાનકો, ધર્મશાળાઓ તથા આયંબિલશાળા ૧૧. ખંભાતના ઉપાશ્રયોની યાદી ૧૨. ખંભાતનાં જિનાલયોના સંઘો તથા સંસ્થાઓની યાદી ૧૩. પરિશિષ્ટ ૧. શ્રી સ્તંભન તીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) ૨. ખંભાતની જૈન ઘટનાઓની તવારીખ ૩. શ્રી ડુંગર કૃત ખંભાત ચૈત્ય પરિપાટી (૧૬મો સૈકો) ૪. શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળા (સં૧૬૭૩) ૫. શ્રી મતિસાગર કૃત ખંભાછતિની તીર્થમાળા (સં. ૧૭૮૧) : ૬. શ્રી પદ્મવિજય કૃત ખંભાત ચૈત્ય પરિપાટી (સં. ૧૮૧૭) ૭. સમયાંતરે વિદ્યમાન જિનાલયો-ચાર્ટ ૮. ખંભાતના જિનાલયોના શિલાલેખો ૩૪૧ ३४४ ૩૫૫ ૩પ૭ ૩૬૩ ૩૮૪ ૩૮૬ ૩૯ ૩૯૬ ૪૦૦ ૪૨૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧. સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (ખારવાડો) ૨. સ્થંભન પાર્શ્વનાથના જિનાલયની પ્રવેશચોકીની કમાનો (ખારવાડો) ૩. ૪. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભગૃહમાંની શ્રાવકમૂર્તિ (ચોકસીની પોળ) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભગૃહમાંની સાધુમૂર્તિ (ચોકસીની પોળ) ૫,૬,૭. કંસારી પાર્શ્વનાથના જિનાલયના ગભારામાં મૂળનાયકના પબાસનની નીચેની કોતરણી (ખારવાડો) ૮. ૯. મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઝગમગતો ભવ્ય કાચનો રંગમંડપ (ખારવાડો) સંભવનાથ-શાંતિનાથના સંયુક્ત જિનાલયમાં ઉપરના રંગમંડપમાં દેખાતા ભોંયરાના જિનાલયના ઘુમ્મટો (વાઘમાસીની ખડકી) ૧૦. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભદ્વારની ઉપર કાષ્ટકોતરણી (બો૨પીપળો) નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના આરસમાં નંદીશ્વરદ્વીપ (બોરપીપળો) ૧૧. ૧૨. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાંના ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકરનો પટ (બોરપીપળો) ૧૩. ખંભાતનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. આદેશ્વરના જિનાલયના ગભારામાંની મૂળનાયકના સિંહાસનની નીચેના ભાગની કોતરણી (માણેકચોક) શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાંની અગરતગરની કાષ્ટકોતરણી (માણેકચોક) મહાવીરસ્વામીના જિનાલયમાં તીર્થંકરોનાં કાષ્ઠશિલ્પો (માણેકચોક) મહાવીરસ્વામી તથા ધર્મનાથનાં જિનાલયોનો બાહ્ય દેખાવ (માણેકચોક) કુંથુનાથ-શાંતિનાથનાં સંયુક્ત જિનાલયોનો બાહ્ય દેખાવ (દંતારવાડો) મહાવીરસ્વામીના જિનાલયનો બાહ્ય દેખાવ (ગીમટી) મહાવીરસ્વામીના જિનાલયમાં રંગમંડપના સ્થંભ પરની પૂતળીઓ (ગીમટી) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૧૬ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાંના બહારના ગર્ભદ્વારે બારસાખ-ટોડલા સાથેની કાષ્ઠકોતરણી (ચિતારીબજા૨) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાંના ગર્ભદ્વારની કોતરણીમાંનાં શિલ્પો (ચિતારીબજાર) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાંના રંગમંડપના સ્થંભ પર લાકડાની પૂતળીઓ (ચિતારીબજા૨) ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરાના જિનાલયની દેવકુલિકામાંનું ગ્લાસપેઇન્ટિંગ (ચિતારીબજાર) ૨૭. કુંથુનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (માંડવીની પોળ) ૨૮. આદેશ્વરના જિનાલયનો બાહ્ય દેખાવ (માંડવીની પોળ) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (જીરાળાપાડો) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના નેમિનાથજીના ગભારામાં બિરાજમાન સરસ્વતીદેવીની મૂર્તિ (જીરાળાપાડો) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની બહાર સં. ૧૩૫૩નું શિલાલેખયુક્ત શિલ્પ (જીરાળાપાડો) આદેશ્વરના જિનાલયમાં હાથી સાથેના કલ્પવૃક્ષની કોતરણીયુક્ત પ્રતિમાજી (માંડવીની પોળ) શાંતિનાથના જિનાલયના રંગમંડપમાંની કોતરણીનું એક દૃશ્ય (આળીપાડો) શાંતિનાથના જિનાલયના રંગમંડપમાંની એક કલાત્મક હાંડી (આળીપાડો) શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘમાં ચાંદીનો કલાત્મક દીવો (ટેકરી) ટાઈટલ નં. ૧ સ્થંભન પાર્શ્વનાથના જિનાલયની પ્રવેશચોકી તથા તેની કમાનો ટાઈટલ નં. ૨ સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો રંગમંડપ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ખંભાતની જૈન પરંપરા For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ખંભાતની જૈન પરંપરા ખંભાત આજે ખેડા જિલ્લામાં આવેલું નગર છે. તેની ઉત્તરે ખેડા જિલ્લાનો માતર તાલુકો, પૂર્વે બોરસદ અને પેટલાદ તાલુકો છે. તેની દક્ષિણે મહીસાગર અને ખંભાતનો અખાત તથા પશ્ચિમે સાબરમતી નદી આવેલી છે. પ્રાચીન સમયથી આ નગરી માટે ગ્રંથોમાં અનેક નામોનો ઉલ્લેખ થવા પામ્યો છે. જેમ કે સ્તસ્મતીર્થ, સ્તન્મન, સ્તન્મનપુર, રૂક્ષ્મતીર્થપુર, ખંભનયરિ, થંભન, થંભણી, ભનપુર, ખંભાયત અને ખંભાત. અંગ્રેજોએ એનું નામ કેમ્બે પાડ્યું. આ ઉપરાંત તેના મહીનગર, ગુપ્તક્ષેત્ર, ત્રંબાવટી, ભોગવતી, લીલાવતી, કર્ણાવતી, રત્નાવતી, કનકાવતી જેવાં નામોના ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. ખંભાત એટલે જૂના જમાનાનું ભારતના જળમાર્ગનું સિંહદ્વાર. ગુજરાતના વેપારને ધીખતું રાખનાર આ બંદર અને તેની જાહોજલાલી એટલા તો જગમશહૂર બન્યાં હતાં કે ગુજરાતના પર્યાય તરીકે ખંભાત ઓળખાતું. ક્યારેક તો ગુજરાતનો બાદશાહ “ખંભાતના બાદશાહ' તરીકે સંબોધન પામ્યો છે ! ૧૦મી સદી પછીના પાંચ-છ સૈકાઓ સુધીના કાળ દરમ્યાન ખંભાતની જાહોજલાલી ટોચે પહોંચી હતી. ખંભાતની આ જાહોજલાલીમાં જૈન વણિકોનો તથા તેના દાનવીર શ્રેષ્ઠીઓનો ફાળો બહુમૂલ્ય છે. લક્ષ્મીનો ઔદાર્થપૂર્ણ કોઠાસૂઝથી ઉપયોગ કરીને વણિકોએ મહાજન તરીકેની નામના મેળવી છે, એ જાણીતી વાત છે. ઇતિહાસ અને સાહિત્યનાં પૃષ્ઠો ઉખેળતાં માલુમ પડે છે કે જૈન વણિકોએ જૈન પરંપરાને ઝળહળતી રાખી છે. જૈન શાસનનો યશ વધે તેવી અનેક ઉજ્જવળ ઘટનાઓ આ કાળે બની છે. વળી, રાજાઓએ તથા મંત્રીઓએ જૈન પરંપરાને પોષી છે. તો ક્યારેક તેમાંના કેટલાકે જૈનધર્મ પણ અપનાવેલ છે. આ કાળે જાણે કે પ્રત્યેક જૈન પરિવારને પોતે બાંધેલું જિનાલય કે પોતે ભરાવેલું જિનબિંબ હોય તેવી મહેચ્છા જાગી ન હોય તેવી રીતે અહીં જિનાલય કે બિંબનિર્માણ તથા જીર્ણોદ્ધારનાં કાર્યો સતત ચાલતાં રહ્યાં છે. ઉપલબ્ધ આધારભૂત સામગ્રીને આધારે ૧૬મા સૈકાથી અદ્યાપિપર્યત જિનાલયોની સંખ્યા આ પ્રમાણે છે : For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૬મા સૈકામાં ખંભાતમાં ૩૭ જિનાલયો, સં. ૧૬૭૩માં ૭૮ જિનાલયો, સં.૧૭૮૧માં ૮૩ જિનાલયો, સં. ૧૯૦૦ના સમયગાળામાં ખંભાતમાં ૮૫ જિનાલયો, સં. ૧૯૪૭માં ૮૧ જિનાલયો, સં. ૧૯૬૩માં ૭૬ જિનાલયો, સં. ૧૯૮૪ના સમયગાળામાં અહીં પ૬ જિનાલયો, સં. ૨૦૧૦માં ૬૭ જિનાલયો અને વર્તમાન સમયમાં ખંભાતમાં ૬૮ જિનાલયો વિદ્યમાન છે, જે પૈકી ૧૦ ઘરદેરાસરો છે. સંપત્તિ પામ્યા બાદ માત્ર ભોગોપભોગમાં તેનો વ્યય કરવાને બદલે આ વણિકોના જીવનમાં “અહિંસા પરમો ધર્મ' સૂચવતો જૈનધર્મ કેન્દ્રસ્થાને રહ્યો છે. ધર્મના પ્રભાવે તેઓ જીવદયા પ્રતિપાલક' બન્યા. મુનિઓ પોતાના સાધુ આચારો સારી રીતે પાળી શકે તેવી પૌષધશાળાઓ તેઓએ બંધાવી જેથી તેઓના વ્યાખ્યાનનો લાભ સદા લઈ શકાય અને ધર્મવિમુખ ન બનાય. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ જેવી ધર્મક્રિયાઓમાં તેઓ સદા રમમાણ રહેતા. ખંભાતના જ વતની કવિ શ્રી ઋષભદાસે સં૧૯૮૫માં પોતાની કૃતિઓમાં ખંભાતનું જે વર્ણન કર્યું છે તેમાં એના ભૂતકાલીન વૈભવની ઝાંખી થાય છે. તેઓ લખે છે કે ખંભાતમાં મેં આ રાસ રચ્યો. બધાં જ નગર-નગરીઓમાં ખંભાત મુખ્ય છે. સકલ દેશના શણગારરૂપ ગુર્જર દેશ છે. તેમાં પંડિતો ઘણા છે. પણ ખંભાતના પંડિતો આગળ તે બધા હારી જાય. એ નગરમાં વિવેક, વિચાર અપાર છે તથા અઢારે વર્ણના લોકો વસે છે. જ્યાં બધા વર્ણના લોકો ઓળખાય છે અને સૌ સાધુપુરુષોનાં ચરણ પૂજે છે. અહીં ધનવાન લોક વસે છે. ગુણવંત પુરુષો પટોળાં તથા ત્રણ આંગળ પહોળા સોનાના કંદોરા પહેરે છે. વળી રેશમના કંદોરા તળે સોનાનાં માદળિયાં મઢેલાં છે. રૂપાના ઝૂડામાં કૂંચીઓ રાખે છે તથા ગળામાં સોનાની સાંકળી પહેરે છે. મોટા વણિકો દાનવીર છે. સાલુ પાઘડી બાંધે છે, એ પાંત્રીસ ગજ લાંબી પાઘડી તેઓ પોતાને હાથે માથે બાંધે છે. એ વેળાએ વખણાતાં ઝીણાં વસ્ત્રો પહેરે છે. કોઈ વળી માથે ચાર રૂપિયાનું ફાળિયું બાંધે છે અને સાઠ રૂપિયાની પછેડી-પામરી નાખે છે. વળી રેશમી કભાયઅંગરખું પહેરે છે જે સો રૂપિયામાં મળતું. હાથમાં બેરખા અને વીંટીઓ પહેરતા ત્યારે એમ લાગે કે તેઓ સ્વર્ગથી આવ્યા છે. વણિકો બાંધેલાં પશુ-પંખીઓને છોડાવે છે. પશુઓ અને માણસોની પીડા દૂર કરે છે, માંદા માણસોને સાજા કરે છે. બકરા-પાડાની પણ સંભાળ લે એવા જીવદયાપ્રતિપાલક શ્રાવકો છે. ખંભાતમાં ૮૫ જિનપ્રાસાદો છે, જે હંમેશા ધ્વજ-તોરણોથી શોભે છે ને જયાં ઘંટનાદ થાય છે. ૪૫ પોષધશાળાઓ છે જ્યાં વ્યાખ્યાનકર્તા મુનિઓ વ્યાખ્યાન આપે છે. શ્રાવકો નિયમિત પ્રતિક્રમણ, પોષધ, પૂજા કરીને પુણ્ય કમાતા કમાતાં દિવસો વિતાવે છે. અહીં વ્યાખ્યાનમાં પ્રભાવના થાય છે ને મોટે ભાગે સાતમીવચ્છલ થતાં હોય છે. અહીં ઉપાશ્રય, જિનાલય ને દુકાન નજીક નજીક છે. અહીં અંડિલ ભૂમિ, ગોચરી વગેરે સુલભ હોવાથી પ્રાયઃ મુનિઓ અહીં સ્થિરતા કરે છે.” For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો અનેક સાધુ-મુનિઓ તથા આચાર્ય ભગવંતોના ચરણસ્પર્શથી આ ભૂમિ પાવન બની છે. સં. ૧૧૪૬માં મુનિ આર્યરક્ષિતે ખંભાતમાં દીક્ષા લીધી હતી. તેઓ પાછળથી અંચલગચ્છીય પરંપરાના સૌ પ્રથમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા હતા. છેલ્લા નવ સૈકાથી જેમનો પ્રભાવ જરાય ક્ષીણ થવા પામ્યો નથી તેવા કલિકાલ સર્વજ્ઞ આ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષા સં ૧૧૫૦માં ખંભાતમાં સગાળવસહિકામાં થઈ હતી. આ સમયે અહીં સો જેટલા કોટ્યાધીશો વસતા હોવાનો ઉલ્લેખ સાંપડે છે. તેમની વિદ્યાની સાધના અહીં જ શરૂ થઈ હતી. સં. ૧૧૯૨ તથા સં૰ ૧૧૯૮માં તેઓશ્રીએ ખંભાતમાં ચાતુર્માસ કર્યાના ઉલ્લેખો સાંપડે છે. સં ૧૧૯૯માં રાજા સિદ્ધરાજ પાટણમાં મરણ પામ્યો ત્યારે કુમારપાળને તે સમાચાર પરદેશમાં મળ્યા. કુમારપાળ સીધો ખંભાતમાં બિરાજમાન આ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિના આશીર્વાદ લેવા આવ્યો હતો અને ત્યારબાદ તે પાટણ પહોંચ્યો હતો. ૫ આ શ્રી અભયદેવસૂરિ, આ શ્રી દેવચંદ્રસૂરિ (આ૰ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય) વગેરે પ્રભાવક આચાર્યોને કારણે ૧૨મા સૈકામાં ખંભાતમાં જૈન શાસનનો પ્રભાવ વધ્યો હતો. ખંભાતમાં આચાર્યપદ ગચ્છનાયકપદના ઉત્સવો ગણનાપાત્ર સંખ્યામાં થયા છે. આ શ્રી હેમચંદ્રાચાર્યને સૂરિપદ (સં૰ ૧૧૬૬), આ શ્રી સિંહપ્રભસૂરિને આચાર્યપદ (સં. ૧૩૦૯), આ શ્રી મહેન્દ્રસૂરિને ગચ્છનાયકપદ (સં૰ ૧૩૯૫), આ શ્રી જ્ઞાનસૂરિને સૂરિપદ (સં૰ ૧૪૪૧), આ શ્રી કુલમંડનસૂરિને આચાર્યપદ (સં૰ ૧૪૪૨), આ શ્રી રત્નસૂરિને આચાર્યપદ (સં. ૧૪૫૨ પછીનો સમય), આ શ્રી જયકીર્તિસૂરિને આચાર્યપદ (સં. ૧૪૬૭), આ. શ્રી ગુણનિધાનસૂરિને આચાર્યપદ-ગચ્છનાયકપદ (સં. ૧૫૮૫ અથવા સં૰ ૧૫૬૫), ભ૰ સૌભાગ્યહર્ષસૂરિને ગચ્છનાયકપદ (સં. ૧૬૬૯), શ્રી જિનસિંહસૂરિને આચાર્યપદ (સં. ૧૬૭૦), શ્રી વિજયતિલકસૂરિને ગચ્છનાયકપદ (સં. ૧૬૭૩), શ્રી અમરસાગરસૂરિને આચાર્યપદ (સં ૧૭૧૫) વગેરે ગણનાપાત્ર પદવીઓના મહોત્સવથી ખંભાતમાં જૈન શાસનનો પ્રભાવ વિજયવંતો બનતો જ રહ્યો છે. જેમ અહીં દીક્ષા મહોત્સવો, પદવીદાન મહોત્સવો, પ્રતિષ્ઠા મહોત્સવો થયા છે તેમ કેટલાક સાધુભગવંતો અહીં કાળધર્મ પામ્યા હતા. પ્રભાવક મુનિ ભગવંતોના સ્વર્ગવાસ બાદ તેમના સ્મારક કે સ્તૂપ બન્યા છે અને તત્કાલીન રાજાઓએ તે બનાવવામાં પોતાનું યોગદાન પણ આપ્યું છે. આચાર્યોના સ્વર્ગવાસની તથા આવી કેટલીક સ્મારક બનાવવાની ઉલ્લેખનીય ઘટનાઓ નીચે મુજબ છે : મંત્રી આલિગદેવના ઉપાશ્રયમાં આ શ્રી સોમતિલકસૂરિનો સ્વર્ગવાસ (સં૰ ૧૩૭૩), શ્રી જિનચંદ્રસૂરિનો સ્વર્ગવાસ (સં. ૧૪૧૫), શ્રી ધર્મસાગર ઉપાધ્યાયનો કાળધર્મ (સં. ૧૬૫૩), વિજયાણંદસૂરિનો સ્વર્ગવાસ (સં. ૧૭૧૧) વગેરે. આ પ્રકારના પ્રસંગોમાં પણ જૈન શાસનના જય જયકારના મંગલ સૂરો ગુંજતા રહ્યા છે. શ્રી વિજયસેનસૂરિ ૬૮ વર્ષનું આયુષ્ય ભોગવી સં ૧૬૭૨ના જેઠ વદ ૧૧ના દિવસે ખંભાતના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા હતા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે ૧૦ વીઘા જમીન આપી હતી અને ગામે ત્રણ દિવસ સુધી પાખી For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પાળી હતી. અગ્નિસંસ્કારની જગ્યાએ ખંભાતના સોમજી શાહે સ્તૂપ કરાવ્યો. તે સૂપ પરની પાદુકા અંગેનો ઉલ્લેખ સં૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્યપરિપાટી ગ્રંથમાં નીચે મુજબ કરવામાં આવેલો છે : “કાળક્રમે અકબરપુર પડી ભાંગતાં સૂપ પરની પાદુકા આજે ભોંયરાપાડાના શ્રી શાંતિનાથના જિનાલયમાં રક્ષાઈ રહી છે.” આજે એ જિનાલયમાં કેટલીક પાદુકાઓ છે પરંતુ ઉપર્યુક્ત પાદુકા અમારા સંશોધન દરમ્યાન અમને માલુમ પડી નથી. જો કે આ અંગે વધુ તપાસ તથા સંશોધન કરવાથી તે પાદુકા અંગે વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. આચાર્ય શ્રી હીરવિજયસૂરિના હસ્તે થયેલ એક દીક્ષા મહોત્સવ પણ અત્રે ઉલ્લેખનીય છે. અભયરાજ નામનો શ્રાવક પાટણનો હતો. સમસ્ત પરિવાર દીક્ષાની ભાવનાવાળા હતા. તેઓને હીરવિજયજીના હસ્તે દીક્ષા લેવી હતી અને ગુરુ ખંભાતમાં હતા. તેથી ત્યાં આવીને પોતે તથા પોતાના પુત્ર, પુત્રી અને ચાર નોકરો સાથે કંસારી પાસેના આંબા સરોવર (આંબાખાડના નામથી તે જગ્યા ઓળખાય છે) પાસેના રાયણના ઝાડ નીચે દીક્ષા લીધી. આવી રીતે નવ જણે એકીસાથે દીક્ષા લીધી તે જોઈને શ્રીમાળી જ્ઞાતિના નાગજી નામના એક ગૃહસ્થને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે પણ તે જ ક્ષણે દીક્ષા લીધી. તેનું નામ ભાણવિજય રાખવામાં આવ્યું. સં. ૧૧૧૧માં એક અદ્દભુત ઘટના ઘટી. થાંભણ ગામમાં શેઢી નદીના કાંઠેથી એક દિવ્ય મૂર્તિને અભયદેવસૂરિએ જયતિહુઅણ સ્તોત્ર દ્વારા પ્રકટ કરી હતી. આ મૂર્તિનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. સં. ૧૩૬૮માં આ મૂર્તિને ખંભાતમાં લાવ્યા અને ત્યારથી ખંભાત નગરીને “સ્થંભતીર્થ' નામ પ્રાપ્ત થયું. સ્થંભતીર્થના મહિમાનું ગાન જૈન ગ્રંથોમાં અનવરત ગુંજી રહ્યું છે. સૈકાઓ પર્યત રચાયેલા સ્થંભન પાર્શ્વનાથનાં સ્તવનોનો એક દળદાર ગ્રંથ રચાય તેટલી વિપુલતાથી એના સ્તુતિગાન થયા છે અને આ રીતે એનો મહિમા અપાર ગવાયો છે. ખંભાતમાં અનેક ધાતુ-પાષાણનાં જિનબિંબો તથા દેવ-દેવીઓની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલ છે. એમાં સરસ્વતીની મૂર્તિ તથા પદ્માવતીની મૂર્તિઓની પ્રતિષ્ઠા ઉલ્લેખનીય છે : સં. ૧૨૮૦માં ચંદ્રગચ્છના આચાર્ય જયસિંહે વીરવસહિકામાં સરસ્વતીદેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. આજે જીરાળાપાડાના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં “સં. ૧૨૮૦... શ્રી ચંદ્રગચ્છ શ્રી વીર વસહિકા ચૈત્યે સરસ્વતી પ્રતિમા. શ્રી પદમા તથા પત્ની પઘલ દેવી ઘાં સ્વચ્છે . યદ્યાચાર્યશ્રી જયસિંહસૂરિભિઃ પ્રતિષ્ટિત” – એ મુજબના ઉલ્લેખવાળી મૂર્તિ છે. ૧૪મા સૈકામાં ખંભાત ઉપર થયેલાં વિવિધ આક્રમણોમાં જિનાલયોનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે પણ સરસ્વતી દેવીની આ મૂર્તિને સાચવી લેવામાં આવી–જાળવવામાં આવી અને આજે પણ એ મૂર્તિની સરસ જાળવણી થઈ રહી છે. સં. ૧૩૩૯માં આ શ્રી ગુણસેનસૂરિએ સરસ્વતીદેવીની પ્રતિષ્ઠા કરી હતી. જીરાળાપાડામાં આવેલા મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં સરસ્વતીદેવીની મૂર્તિ પર લેખ છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જે તૂટક તૂટક નીચે મુજબ વંચાય છે ? સં. ૧૩૩૯.... જેઠ વદ છઠ.......... ગુણસેનસૂરિ.......... સરસ્વતી દેવી....” સરસ્વતી દેવીની ઉપર જણાવેલી પ્રાચીન મૂર્તિઓ ખંભાતની જૈન પરંપરામાં જ્ઞાનની ઉપાસના અને આરાધનાને જે મહત્ત્વ આપવામાં આવતું હતું તેની દ્યોતક છે. સંઘવીની પોળમાં સોમચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં પદ્માવતીદેવીની પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિ બિરાજમાન છે. જો કે તેના પર મૂર્તિલેખ નથી. પરંતુ આ પ્રાચીન પ્રતિમાનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળે છે. મૂર્તિ તે સમયથી પણ ઘણી પ્રાચીન હોવાની સંભાવના છે. તત્કાલીન રાજાઓ તથા તેમના મંત્રીઓ પર પણ જૈનધર્મનો વિશેષ પ્રભાવ પડ્યો છે અને તેઓ દ્વારા જિનાલય તથા જિનબિંબોની રચના થઈ છે. સં. ૧૧૨૧ થી સં. ૧૧૫૦ના સમય દરમ્યાન અણહિલપુરની ગાદી પર સોલંકી વંશનો રાજા કર્ણ હતો. તેના ત્રણ મંત્રીઓ પૈકી ઉદયન મંત્રી ખંભાતમાં રહેતો હતો. કર્ણ રાજાએ એની ધર્મપ્રિયતા, કુલીનતા, ધનાઢ્યતા અને કુશળતા ઇત્યાદિ ગુણો જોઈ પોતાનો મંત્રી બનાવ્યો હતો. આ ઉદયન મંત્રીએ કર્ણાવતીમાં ઘણું દ્રવ્ય ખર્ચા ઉદયવસહી નામના મોટા દેવલમાં ૭૨ તીર્થકરોની મૂર્તિઓ પધરાવી હતી. મહારાજા સિદ્ધરાજે સોરઠનો કારભાર સજ્જનને સોંપ્યો હતો. દંડનાયક સજ્જન વિશે કવિ ઋષભદાસે કુમારપાલરાસમાં નીચે મુજબની વિગતો જણાવી છે : ઉંદર્યા ગામ તણઈ વિષય, રહઈ સાજણ શેઠ, કર્મિ તે નિધન થયો, દુખિં ભરઈ પેટ. કુલદેવી તસ ઈમ કહઇં, તુઝનઈ સુખ ખંભાતી ઋદ્ધિ સિદ્ધિ, સુખ સંપદાસ વાધઈ તાહરી ખાતિ ૨OO દેવી વચને વાણીઓ, ચાલ્યો તેણીવાર, શકરપુરમાં જઈ રહ્યો, તિહાં રંગઈ ભાવસાર ૨૦૧ સજ્જનને કુલદેવી તેના સપનામાં આવી કહી ગઈ કે તું ખંભાત જા. ત્યાં તને સુખ સંપત્તિ અને કીર્તિ મળશે. આથી તે ખંભાત પાસેના શકરપુરમાં રહ્યો. તેણે પ્રધાન થયા પછી સોરઠપ્રાંતની ત્રણ વર્ષની ઊપજ ભેગી કરી તે વડે ગિરનાર ઉપર શ્રી નેમિનાથનું જિનાલય બંધાવ્યું હતું. જો કે આ સજ્જન મંત્રીના ખંભાતના નિવાસ અંગે વધુ સંશોધનની જરૂર છે. તે સિદ્ધરાજ તથા કુમારપાલના સમયમાં આ નગર પર અધિકારીઓની મીઠી નજર હતી. રાજા કુમારપાળે તો પોતે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યની દીક્ષા સાલિગલસહિકામાં થયેલી. રાજા બન્યા બાદ, કુમારપાલે સાલિગલસહિકાનો જીર્ણોદ્ધાર કર્યો અને આ રીતે ગુરુઋણ અદા કર્યું. આ ઉપરાંત, તેમણે અલંગવસહી પોલિમાં વીરપ્રાસાદ બંધાવ્યો અને તેમાં રત્નબિંબ સ્થાપ્યું. હેમચંદ્રાચાર્યની પાદુકા બનાવરાવી. પુસ્તકભંડાર બનાવ્યો. કવિ ઋષભદાસે કુમારપાળરાસમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે : ૧૯૯ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો આવી નૃપ નંબાવતી માંહિ, હેમાચાર્ય દીક્ષા જીહાં, અલંગવસહી પોલિ વિશેષ, વીર પ્રાસાદ કર્યો તિહાં એક. ૯૨ રત્ન બિબ તિહાં થાપી સાર, હેમ પાદુકા ત્યાં કરાઈ અપાર, પુસ્તક તણો કરઈ ભંડાર, કીધું રાય સફલ અવતાર. વસ્તુપાલે સાલિગપ્રાસાદના ગર્ભમંડપનો જીર્ણોદ્ધાર કર્યો અને તે ગર્ભમંડપના દ્વાર આગળ પોતાની અને પોતાના અનુજ બંધુની લેખ સહિત બે મૂર્તિ સ્થાપના કરી અને તે ચૈત્યની પરિધિમાં ગુર્જરવંશી લક્ષ્મીધરના સુકૃત નિમિત્તે આઠ પાદુકાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી વડદેવ તથા વૈરસિંહના પુણ્ય નિમિત્તે તેમના પક્ષના બે જુદાં ચૈત્યોમાં બે જિનબિંબ સ્થાપન કરાવ્યાં તેમજ ઓસવાળ ગચ્છના પાર્શ્વનાથ પ્રભુનાં ચૈત્યમાં પોતાની અને પોતાના પુત્રની એમ બે મૂર્તિ કરાવી. વળી તે ચૈત્યમાં તેમણે પોતાના પૂર્વજોના પુણ્ય નિમિત્તે શ્રેયાંસ પ્રભુની, પોતાના પુણ્ય નિમિત્તે યુગાદિદેવની, અને પોતાની સ્ત્રીઓના પુણ્ય નિમિત્તે આદિનાથ અને મહાવીર ભગવંતની પ્રતિમાઓ સ્થાપના કરી. વળી તે ચૈત્યના ગર્ભમંડપમાં મોક્ષનગરના દ્વારના તોરણ સ્તંભ સમાન બે કાયોત્સર્ગી જિનેશ્વરની મૂર્તિ કરાવી. વળી થારાપદ્રક ગચ્છના શાંતિનાથના મંદિરમાં ત્રણ બલાનકવાળા ગર્ભમંડપનો ઉદ્ધાર કરાવ્યો, અને તે જ ચૈિત્યમાં પોતાની કલિકા નામની ફોઈના પુણ્ય નિમિત્તે અને પોતાના કાકા તિહુઅણપાલના પુણ્ય નિમિત્તે અને પોતાના પુણ્ય નિમિત્તે પોતે કરાવેલ શારદા પટ્ટશાલામાં અનુક્રમે સંભવનાથ તથા અભિનંદન સ્વામીની આ મૂર્તિ સ્થાપન કરી. વળી તેણે વિવિધ રચનાવાળાં ૮૦ પાષાણનાં તોરણો ખંભાતમાં કરાવ્યાં. આ એવો જમાનો હતો જ્યારે શ્રેષ્ઠીઓ પણ પોતાની સંપત્તિને ધર્મકાર્યોમાં વહેવડાવતા હતા. તેઓ પોતાના ગામ સિવાયના અન્ય ગામમાં પણ જિનાલય બંધાવતા તથા સમાજને ઉપયોગી કાર્યો કરતા. અંચલગચ્છના શ્રી અજિતસૂરિ(સં. ૧૨૯૧ પછી)ના સમયમાં બનેલી આ ઘટના ઉલ્લેખનીય છે : - વર્ધમાન શેઠે મહિયલ ગામમાં શ્રી આદિદેવનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં અને તેમાં ત્રણ લાખ રૂપિયા ખરચ્યા. આ વંશના જગમલ શેઠ એક વખત મથુરા ગયેલા. ત્યાં તેમને સ્વપ્નમાં શ્રી મુહરી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે કહ્યું કે ઠાકરના ઘરમાં જે પાર્થ પ્રભુની મૂર્તિ છે, તે દામ આપીને લેવી. તેઓ તે મૂર્તિ લઈ ખંભાત આવ્યા અને અહીં પાંચ લાખ રૂપિયા ખરચીને જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. આ ઘટના અંચલગચ્છીય પરંપરાના આચાર્ય શ્રી અજિતસિંહસૂરિના (સં. ૧૨૯૧ પછી) સમયમાં બની. આ જ રીતે શ્રેષ્ઠી નાગજીનું નામ પણ જાણીતું છે. તેણે મોટું જિનમંદિર બંધાવ્યું તથા ધર્મમૂર્તિસૂરિનો સૂપ કરાવ્યો. ઉપદેશતરંગીણિના રચનાર રત્નમંદિરગણિ ખંભાતના ભીમાશાનું દષ્ટાંત આપતાં જણાવે છે: સ્તંભતીર્થમાં કોઈક ભીમ નામના શ્રાવકે નગરની અંદર જગા નહિ મળવાથી નગરની બહાર ઘણું દ્રવ્ય ખરચીને ચંદન અને હાથીદાંતોથી એક પૌષધશાળા બંધાવી ત્યારે કોઈકે તેને કહ્યું For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો કે આ નગરની બહાર પોષધશાલા કરી તે તો ફોગટ દ્રવ્ય ખરચ્યું. કેમકે તેમાં તો કદાચ ભીલો આવીને નિવાસ ક૨શે. તે સાંભળીને ભીમે કહ્યું કે કોઈક વિહાર કરીને થાકેલા મુનિ ખરેખર તેમાં કાયોત્સર્ગાદિક ધ્યાન ધરશે અને તેથી તે પોષધશાલા સફળ થશે. છેવટે નગરની વસ્તી વધવાથી તે પોષધશાલા હાલ નગરની અંદર જ આવી ગઈ છે.'' ૧૫મા સૈકાની આખરમાં ખંભાતમાં શાણરાજ નામે એક મહા ધનવાન અને પ્રભાવક શ્રાવક થઈ ગયો. તેણે ગિરનાર ઉપર ઘણું દ્રવ્ય ખર્ચી વિમલનાથપ્રાસાદ નામનું એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ખંભાતનો જૈન શ્રેષ્ઠી સંઘવી ઉદયકરણ શ્રી હીરવિજયસૂરિનો પરમ ભક્ત હતો. તેણે આબુ તથા ચિત્તોડ વગેરેની જાત્રા માટે મોટો સંઘ કાઢ્યો (સં. ૧૬૩૮) હતો. એમાં એણે ૨૦,૦૦૦ હજાર રૂપિયા ખરચ્યા હતા. સં. ૧૬૩૮માં મહા સુદિ ૧૩ને સોમવારે શ્રી હીરવિજયસૂરિના હસ્તે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી ઘણા દ્રવ્યનો ઉપયોગ કર્યો હતો. વળી, સૂરિજીનો સં ૧૬૫૨માં સ્વર્ગવાસ થયો તે પછી બીજે વર્ષે શેત્રુંજય ઉપર તેમનાં પગલાંની સ્થાપના કરી હતી. આ પગલાં હજી પણ ઋષભદેવ ભગવાનના મંદિરની પશ્ચિમે નાના મંદિરમાં વિદ્યમાન છે. તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિની હાથે મહોપાધ્યાય કલ્યાણવિજય અને પંડિત ધનવિજયની વિદ્યમાનતામાં કરાવી હતી. કવિ ઋષભદાસે પોતાની કૃતિ શ્રી હીરવિજયસૂરિરાસમાં સંઘવી ઉદયકરણનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. ૯ આ શ્રી હીરવિજયસૂરિ ખંભાતમાં હતા ત્યારે પાટણનો અભયરાજ સપરિવાર તેમને હસ્તે દીક્ષા લેવા આવેલો ત્યારે વાઘજી શાહ નામના ગૃહસ્થને ત્યાં ઉતારો કર્યો હતો. આ પ્રસંગે ત્રણ મહિના સુધી જે ધાર્મિક કાર્યો થયાં તેમાં લગભગ પાંત્રીસ હજાર મહંમુદિકાનો ખર્ચ થયો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઓસવંશના શા૰ જસરાજે સં. ૧૬૬૮ના અષાડ સુદિ બીજને દિવસે સોમ ચિંતામણિ પાર્શ્વનાથની શ્રી વિજયસેનસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી એ પ્રસંગે લગભગ અર્ધો લાખ રૂપિયાનું ખર્ચ થયો હોવાનું કવિ ઋષભદાસ કહે છે. આજે બાવન જિનાલય તરીકે ઓળખાતા માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં આ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. ખંભાતમાં ઠક્કર કીકો અને શ્રી મલ્લ નામના શ્રેષ્ઠીઓએ શકરપુરમાં જિનાલય બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. હીરવિજયસૂરિરાસમાં તેઓ વિશે નીચે મુજબની પંક્તિઓમાં નોંધ આવે છે : શકરપુરિ શ્રી મલ રે, કીકા વાઘા કરે, દહેરૂં પોષધશાલસ્યું એ. (શ્રી હી રા૰ પૃ ૨૨૩) શ્રી મલ્લ ખંભાતનો ધનાઢ્ય અને ધર્મપ્રેમી શ્રાવક હતો. શ્રી મલ્લે સંઘવી થઈને શેત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. કવિ ઋષભદાસ તે અંગે શ્રી હીરવિજયસૂરિરાસ(પૃ ૨૦૬)માં લખે છે : For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખંભાતનાં જિનાલયો ચૈત્રી પુનમ દિન કહેવાય, શાહ શ્રી મલ્લ શેત્રુજે જાય, શાહ શ્રી મલ્લ સંઘવી જ અનંગ, ચાલ જિમ રાણા નિસંગ. ખંભાતની સુપ્રસિદ્ધ ઓશવાલ જ્ઞાતિના પનોતા પુત્ર તેજપાલ સોની ૧૭મા સૈકામાં (સં. ૧૬૪૯) મોટો ધનાઢ્ય થઈ ગયો. કવિ ઋષભદાસ તેના વિશે હીરવિજયસૂરિરાસમાં લખે છે : સોની શ્રી તેજપાલ બરાબરી નહિ કો પોષધધારી. સોની તેજપાલ તે સમયના સુપ્રસિદ્ધ આઇ શ્રી હીરવિજયસૂરિ તથા શ્રી વિજયસેનસૂરિનો પરમ ભક્ત હતો. તેમના સદુપદેશથી તેણે જિનમંદિરો બંધાવવામાં તથા સંઘભક્તિ કરવામાં પોતાની લક્ષ્મીનો ઉત્તમ વિનિયોગ કર્યો હતો. તેણે શત્રુંજય ઉપરના મૂળ મંદિરનો પુનરુદ્ધાર કર્યો હતો. આ હીરવિજયસૂરિના સદુપદેશથી ટૂંક સમયમાં આખું મંદિર તદ્દન નવા જેવું તૈયાર કરાવ્યું. સં. ૧૬૪૯માં તેજપાલે જસુ ઠક્કરની સહાયથી ખૂબ જ ભવ્ય અને મનોહર મંદિર તૈયાર કરાવ્યું અને તેનું નામ નંદિવર્ધન પાડ્યું. તેજપાલે આ ચૈત્ય સમરાવવા જે ધન ખરચ્યું તે જાણી લોકો તેને “કલ્પદ્રુમયેયમનનધનવ્યયેન' કહી કલ્પદ્રુમની ઉપમા આપવા લાગ્યા. કવિ ઋષભદાસ શ્રી હીરવિજયસૂરિરાસમાં કહે છેઃ | ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યો ખરચી એક લખ્ય લ્યાહરી દેખી સમકિત પુરૂષ જ પામે, અનુમોદે નરનારી. વિ. સં. ૧૬૪૬ની સાલમાં હીરવિજયસૂરિ ખંભાત પધાર્યા ત્યારે તેજપાલે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખરચ્યા હતા. ઉપરાંત, સં. ૧૬૫૯માં વૈશાખ વદી છ8ને ગુરુવારે આદિનાથ ભગવાનનું ભોંયરાવાળું ચૈત્ય બંધાવ્યું હતું. તે વિશે કવિ ઋષભદાસ લખે છે : ઇન્દ્રભુવન જસ્ય દરૂ કરાવ્યું, ચિત્ર લલિત અભિરામ; ત્રેવીસમો તીર્થકર થાપ્યો, વિજયચિંતામણિ નામ હોટ હી. ૬ રૂષભ તણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય; ભુંઈરામાં જઈને જુહારો, સમકિત નિરમળ હોઠ થી ૭ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; ઓશવંશ ઉજવળ જેણે કરીઓ, કરણી તાસ ભમોરા હો હી ૮ આ જિનાલય આજે પણ માણેકચોક વિસ્તારમાં વિદ્યમાન છે. આબુ અને અચલેશ્વરના સંઘવી થઈને તેણે યાત્રાઓ કરી હતી. તે અંગે કવિ ઋષભદાસ તેની પ્રશસ્તિ કરતાં કહે છે : આબૂ ગઢનો સંઘવી થાય, લહિણી કરતો જાય આબૂ ગઢ અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય. હી. ૧૦ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સાત ખેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણા હીરતણા શ્રાવક એ હોયે જાણું મુગટ પર ગહિણાં. હી ૧૧ પારેખ રાજિઆ અને વાજિઆનાં પૂર્વજ મૂળ ગંધારપુરમાં રહેતા હતા. શ્રીમાળી જ્ઞાતિના હતા. વેપાર કરવા માટે તેઓ ખંભાતમાં આવ્યા. વેપારમાં તે ઘણું દ્રવ્ય કમાયા. એ સમયે ગોવામાં ફિરંગીઓનું રાજ્ય હતું. તેમના દરબારમાં તેમણે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. ૧૧ પારેખ રાજીઆ વાજીઆએ પાંચ જિનભવનો બંધાવ્યા હતાં. ખંભાતમાં ત્રણ દરવાજા આગળ સં. ૧૬૪૪ના જેઠ સુદ ૨ને દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી. મૂર્તિઓ ઘણી જ વિશાળ છે અને ત્યાંના ભોંયરામાં છે. આખા મંદિરનું વર્ણન કરતો ૬૨ શ્લોકનો મોટો શિલાલેખ તે મંદિરમાં છે. તે લેખ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તે વાંચવાથી તેની ભવ્યતા અને સુંદરતા સમજાશે. બીજું ગંધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું બંધાવ્યું. નેજામાં ઋષભદેવની સ્થાપના કરી અને વડોદરામાં કરેડા પાર્શ્વનાથ અને નેમિનાથ એમ બેની સ્થાપના કરી. વળી સં. ૧૬૬૪માં વાજીઆના પુત્ર મેઘજીએ શ્રી શાંતિનાથનું બિંબ કરાવ્યું હતું અને તેની શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી તથા સં. ૧૬૫૮ના માઘ સુદિ પને સોમવારે બે ભાઈઓએ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું હતું. પારેખ રાજીઆ અને વાજીઆએ સંઘવી થઈને આબુ, રાણપુર અને ગોડી પાર્શ્વનાથની યાત્રા માટે મોટા સંઘો પણ કાઢ્યા હતા. સં. ૧૬૬૧ની સાલમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે તેમણે ચાર હજાર મણ અનાજ વાપરીને ઘણાં કુટુંબોની રક્ષા કરી હતી; એટલું જ નહિ પણ ગામે ગામ પોતાનાં માણસોને મોકલીને ગરીબોને રોકડી રકમ આપીને સહાયતા કરી હતી. એકંદરે તેઓએ ૩૩ લાખ રૂપિયા પુણ્ય કાર્યોમાં ખરચ્યા હતા. ધર્મકાર્યો કરતાં કરતાં ખંભાતના શ્રેષ્ઠીઓ અને શ્રાવકો અનુમોદનાર્થે અનેક પ્રકારની પ્રભાવનાઓ કરતા હતા. આ પૈકીની બે પ્રભાવનાઓ ઉલ્લેખનીય છે : સં ૧૩૧૯માં ખંભાતના ચોકમાં રહેલા કુમારપાળવિહારના ઉપાશ્રયમાં મહાઅમાત્ય વસ્તુપાલ આ શ્રી દેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહ્યો હતો અને તેણે સામાયિક લઈને બેઠેલાઓને મુહપત્તીની પ્રભાવના કરી હતી. આશરે ૧૮૦૦ મુહપત્તીઓની પ્રભાવના થઈ હતી. ૧૮૦૦ની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સામાયિક લઈને બેસે અને આચાર્યશ્રી પાટ પરથી વ્યાખ્યાન કરતાં હોય એ દૃશ્ય કેવું તો મંગલ બન્યું હશે ! સં ૧૩૩૭માં ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્ર દાનનો લાભ લેવા ભારતના ચતુર્થવ્રતધારીઓને રેશમ સાડી અને આસપાસ પાંચ પાંચ હીરગર એમ કુલ છ વસ્ત્રો મોકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનોમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી પેથડને પણ મોકલી હતી. આ સમયગાળામાં જૈન શ્રાવકો તથા જૈન સાધુભગવંતો દ્વારા ખંભાતમાં રાસ, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ખંભાતનાં જિંનાલયો ચૈત્યપરિપાટી, તીર્થમાળા, ફાગુ, પ્રશસ્તિ સ્તોત્ર જેવી અનેક સાહિત્યકૃતિઓ રચાઈ હતી અને આજે એ સાહિત્ય જ એ જમાનાના ઇતિહાસને જાણવાનો આધાર બન્યું છે. જેમ કે કવિ ઋષભદાસની કુમારપાલરાસ તથા શ્રી હીરવિજયસૂરિરાસમાં ઇતિહાસની અનેક ઘટનાઓનું નિરૂપણ થવા પામ્યું છે. આશરે સં૧૪૬રના સમયગાળા દરમ્યાન આચાર્યશ્રી જયશેખરસૂરિ મ. સાને ખંભાતની રાજસભામાં કવિ ચક્રવર્તીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. એની માહિતી એમણે રચેલા ગ્રંથોની પ્રશસ્તિઓ દ્વારા જાણી શકાય છે. તેઓએ જૈનકુમારસંભવ રચ્યું છે. તેની પ્રશસ્તિમાં તેઓએ આ ગ્રંથની રચના કેવી રીતે થઈ તે વિશે માહિતી આપતાં કહ્યું છે કે પોતે ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પાસે ધ્યાનમાં બેઠા હતા ત્યારે માતા સરસ્વતીદેવીની કૃપાથી બે શ્લોકોની ફુરણા થઈ અને જૈનકુમારસંભવ કાવ્ય રચવાનો સંકેત પ્રાપ્ત થયો. તેથી જ તેઓ પોતાને “વાણીદત્તવર' કહેતા. કેટલાક આચાર્યો પાસે સિદ્ધિઓ હતી. આચાર્ય મેરૂતુંગસૂરિ આવા આચાર્યો પૈકીમાંના એક હતા. એમ કહેવાય છે કે તેમની પાસે દેવીઓ આવતી હતી. શત્રુંજયમાં દીવાથી ચંદરવો બળી રહ્યો હતો ત્યારે તેમણે ખંભાતમાં બેઠા હાથમાંની મુહપત્તિને ચોળી નાખીને તે ચંદરવાની આગ બુઝાવી હતી. મુનિ લાખા ગુરુપટ્ટાવલીમાં મેરૂતુંગસૂરિની નિર્ભયતા વિશે જણાવે છે કે આચાર્ય જ્યારે ખંભાતમાં બિરાજમાન હતા તે અરસામાં ગુજરાત પર મુગલોનો ભય ખૂબ જ હતો. એક પ્રસંગે તો આખું ખંભાત શહેર નાગરિકોની નાસભાગને લીધે સૂનું થઈ ગયું હતું. પરંતુ મેરૂતુંગસૂરિ તો નિર્ભીક થઈ ખંભાતમાં જ સ્થિર થઈને રહ્યા હતા. આ અંગેનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં જોઈ શકાશેઃ મૂગલ ભઊ ક્ષણિ કુણહિ ઉપષ્ણુ, ગૂજર દેસહ હુઉ સહુ સુન્ની. - તિણિ દિણિ ખંભનયર થિર થોભી, સુગુરુ રહ્યા જય હથિ જગિ ઊભી, કે તે દિન તે ભયને નામિ, નીઠિઉ આવ્યું સહુઈ ઠામિ. ગૂજર દેસિ હઊ ઘણ વાસ, તેહ તઊ અધિકઉ ગુરુનઊ વાસ, ગુરુકૃપાના આવા પરચાઓ જૈન શાસનના મહિનામાં વધારો કરે જ. ક્યારેક તો પરદેશીઓને આવા પરચા થતા અને તેઓને જિનપૂજામાં આસ્થા બેસતી. આ સંદર્ભે સં. ૧૨૮૦માં થયેલા ચંદ્રગચ્છના આ જયસિંહસૂરિ અને ખંભાતમાં રહેતા ધનાઢ્ય આરબ વેપારી સીદિક શેઠનો પ્રસંગ ઉલ્લેખનીય છે. સીરિક શેઠ દૂર દૂરના દેશોમાં વહાણવટું કરતા. તેમના પોતાનાં પાંચ વહાણો હતાં. મોતી જેવી કિંમતી વસ્તુઓનો પોતે વેપાર કરતા. સીદિકને એકે સંતાન નહિ. સંતાનપ્રાપ્તિના અનેક ઉપાયો નિષ્ફળ ગયા. સીદિકનો એક મિત્ર જયવંત પ્રાગ્વાટ જ્ઞાતિનો હતો. આ જયસિંહસૂરિનો તે ભક્ત. તેના કહેવાથી સીદિક આચાર્યના સંપર્કમાં આવે છે. આચાર્યના આશીર્વચનથી તેને સંતાનપ્રાપ્તિ થાય છે. એ પછી તે જયસિંહસૂરિનો પરમ ભક્ત બની જાય છે. જિનપૂજામાં પણ એને આસ્થા બેઠી. આચાર્યને માટે તેણે એક લાખનાં મૂલ્યનો સુખપાલ (પાલખી) અર્પણ કર્યો હતો. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૩ ધર્મ જયારે જીવનમાં ઊતરે ત્યારે જ તે સાચો ધર્મ કહેવાય. જૈન ધર્મ અહિંસાને પરમ ધર્મ માને, એટલે એમનાં કાર્યોમાં પણ એ જોવા મળે. ખંભાતના શ્રાવકો, શ્રેષ્ઠીઓ દ્વારા આચાર્ય ભગવંતોના ઉપદેશથી પ્રેરાઈને જીવહિંસા નિવારવાના અનેક ઉપાયો સમયાંતરે પ્રયોજાયા છે. ૧૩મા સૈકામાં ખંભાતમાં તેજપાલે બે ઉપાશ્રયો તથા ગવાક્ષો સહિત પાણીની પરબ બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. છાશ તથા દહીંના વિક્રયસ્થળે તેમાં જીવજંતુ પડતાં બચે તે સારુ ઊંચી દીવાલની વાડો બાંધી આપી. ખંભાતમાં આજે પણ જીવાતખાનું વિદ્યમાન છે. ખૂબ જ નાનાં જીવજંતુઓના રક્ષણ અને ભરણપોષણ માટે જીવાતખાનાની રચના એ જૈન પરંપરાની આગવી લાક્ષણિકતા છે. નાનાં-નાનાં જીવજંતુઓને અર્પવામાં આવતું. આ અભયદાન જૈન પરંપરાની કેન્દ્રમાં રહેલી અહિંસાની મુખ્ય ભાવનાને પ્રકટ કરે છે. અણહિલપુર પાટણથી થોડે દૂર સલખણપુરમાં રહેતા કોચર નામના વણિકની વાત ઉલ્લેખનીય છે. સલખણપુરથી થોડે દૂર બહુચરાજી આગળ અજ્ઞાની લોકો જીવહિંસા કરતા હતા. તેથી કોચરશાનું હૃદય બહુ કંપી ઊઠ્યું હતું. એક વખતે તેને વ્યાપાર અર્થે ખંભાત આવવું પડ્યું. તપગચ્છનાયક શ્રી સુમતિસાધુસૂરિ વ્યાખ્યાન કરતા હતા અને ખંભાતનો જૈન સંઘ પણ તે શ્રવણ કરતો હતો. સંઘપતિ સાજણસી શાહ પણ વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. ખંભાતના સંઘે કોચરશાનો સત્કાર કર્યો અને તેને આગળ બેસાડ્યો. ગુરુએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું. તેમાં પ્રસંગોપાત્ત જીવદયા પર વિવેચન ચાલ્યું. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી કોચરશાહે બહુચરાજી આગળ થતો જીવવધ બંધ થાય તે માટે કોઈ પ્રબંધ કરવા ગુરુને વિનંતિ કરી. સાજણસીના પ્રભાવથી કોચરને સારો સરપાવ મળ્યો અને સલખણપુર વગેરે બાર ગામનો અધિકાર આપવામાં આવ્યો. પોતાને મળેલા અધિકારથી તેણે બારે ગામમાં પડો વગડાવ્યો કે કોઈએ કોઈ જીવને હણવો નહીં. બહુચરમાં કોઈ જીવ મારતો તો તેને કોચરશા વારતા હતા. સલખણપુરમાં એક તળાવ હતું તેમાં જાળ નાખવી અટકાવવી તથા સરોવર ઉપર રક્ષકો મૂક્યા હતા કે જેથી માછલાંનો નાશ થઈ શકે નહિ. દાણાના કુંડ મુકાવ્યા હતા. પરબડીમાં પાણી ગાળીને ભરાવાતું હતું. સ્ત્રીઓ પાણી ભરવા આવે તો તેમની પાસે ગળણાં ન હોય તો તેને આપતા હતા. આમ અનેક રીતે જીવદયાનું પાલન કરવા માંડ્યું. ઉપાશ્રયમાં ગુરુના વ્યાખ્યાનને કારણે પણ ઘણાં મોટાં પુણ્યનાં કાર્યો પરિણમે છે તેનું આ જવલંત ઉદાહરણ છે. આ ઘટના ખંભાતના ઉપાશ્રયમાં બની તે ખંભાતના જૈન પરંપરાના ઇતિહાસને વધુ ગૌરવવંત બનાવે છે. દીવ પાસેના ઘોઘલા ગામમાં કોઈ માણસ જીવહિંસા કરે નહિ એવો હુકમ ખંભાતના રાજીઆ-વાજીઆએ મેળવ્યો હતો. | મુગલો મૂર્તિપૂજામાં માનતા નહીં, એટલું જ નહીં પણ તેઓ મૂર્તિભંજકો હતા. પણ આ મુગલ બાદશાહો પર આચાર્યોનો પ્રભાવ ખૂબ રહેતો. સં. ૧૬૪૯માં સમ્રાટ અકબરે શ્રી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ખંભાતનાં જિનાલયો જિનદત્તસૂરિના કહેવાથી અને કર્મચંદ્રસૂરિની વિનંતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષ સુધી જીવહિંસા ન થાય તેવું ફરમાન કાઢ્યું હતું. સં૧૯૭૦માં બાદશાહ જહાંગીરે પણ ખંભાતના સમુદ્રમાં માછલી ન પકડવાનું ફરમાન કર્યું હતું. શીલવિજયજીએ સં. ૧૭૨૧થી ૧૭૩૮માં રચેલી તીર્થમાલામાં ખંભાતના શ્રેષ્ઠીઓની ખૂબ જ પ્રશસ્તિ કરી છે : ખંભનયરના શ્રાવક શિરે, હૃદે રૂડા ગુણ આદરે; તુંગિયા નગરી ઉપમા લહી ગુણરાગી સેવે ગહગહી. રાજસ ગુણ રાજે ઓસવંશ, સોની તેજપાળ અવતં; એક લાખ ધન ખરચ્યું જિણે, શેત્રુજ શિખર કરાવ્યું તિણે. સંઘવી ઉદયકરણ ને સોમકરણ, વિજયકરણ ને જરાકરણ; દેવગુરુની પાળે આણ, લક્ષ્મી લાહો લીયે શુભ થાણ. પારેખ વજીયા ને રાજીયા, શ્રી વંશે બહુ ગાજીયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનને રંગ. જેહની ગાદિ ગોઆ બંદરે, સોવન છત્ર સોહે ઉપરે; કોઈ ન લોપે તેમની લાજ, નામે શીશ ફિરંગી રાજ. પ્રાગવંશ કુંવરજી વડુઆ, કાવિ દેઉલ તેણે કિયા; પુત્ર પિતાએ હોડી હોડ, કીધી કરણી જોડા જોડ. મોઢ જ્ઞાતિ ઠક્કર જયરાજ, વંશ વિભૂષણ સોહે આજ; લાલજી સુત માલજી રામજી, બંધ બેસે શુભમતિ ભજી સત્તર બાવીસે યાત્રા કરી, શેત્રુજે સંઘવી પદવી ધરી; પોતે પોંક્યા પાત્ર વિશેષ, ધન ખર્ચ્યુ ધર્મે ધરી રેખ. સંઘવત્સલ જિન મંદિર તણી, પૂજા પ્રભાવના કીધી ઘણી; સમકત ગુણ શોભા ઉજળી, આશ્રિત વત્સલ કરીયે વળી. કેવા જ્ઞાતા દાતા જાણ, કેવા શ્રોતા ભોક્તા આણ; કવિતા આગળ ભેદી કહી, ગુરુ વચને કરી નિશ્ચલ રહી. બુદ્ધિસાગર રૂડા બુદ્ધિવંત , દાન દયા સોહે સતવંત; ચતુર ચોકસી આનંદ તણો, વેલજી વિવેક ઉપગારી ઘણો. આજ અપૂર્વ સવે શણગાર, સુગુણ મણિ સરિખો પરિવાર; જિન ધર્મી ગુરુભક્તો જેહ, યશ સૌભાગ્ય લખે વળી નેહ. આદિ નગર એ ઉત્તમ ઠામ, દિન દિન દીપે શોભા ધામ; ઈમ અનેક ગુણમણિની ખાણ, કેન કરીએ અવર વખાણ. શ્રેષ્ઠીઓની આ પ્રશસ્તિ અકારણ નથી. શ્રાવક કે શ્રેષ્ઠી પોતાની દિનચર્યા અને જીવનચર્યામાં ધર્મને જૈનત્વના સંસ્કારોને વણી લે છે તેનો બહુ સરસ ઉલ્લેખ આપણને શ્રી For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો હીરવિજયસૂરિરાસમાં મળે છે. એમાં કવિ ઋષભદાસે પોતાનો પરિચય જે રીતે આપ્યો છે તેમાં જૈન પરંપરાના યથાર્થ દર્શન થાય છે. તેઓ લખે છે કેઃ “હું યથાશક્તિ પાંચ પ્રકારનાં (સુપાત્ર, ઉચિત, કીર્તિ, અભય અને અનુકંપા) દાન આપું છું. રોજ દસ જિનમંદિરો જુહારું છું. જિનાલયમાં અક્ષત મૂકીને મારા આત્માને તારું છું. મોટે ભાગે આઠમ-ચૌદસે પોષધ કરું છું અને દિવસ રાત સ્વાધ્યાય કરું છું. વીરપ્રભુનાં વચન (વ્યાખ્યાન) સાંભળીને કર્મને ભેદું છું. પ્રાયઃ વનસ્પતિને છેદતો નથી. મૃષાવાદ અને અદત્તાદાનનું પાપ કરતો નથી. વચન અને કાયાથી શિયળ પાળું છું. હંમેશાં જૈન સાધુઓને મસ્તક નમાવું છું વંદન કરું છું, મેં વીસસ્થાનકની આરાધના કરી, બે વાર ગુરુ પાસે આલોચના લીધી, અઠ્ઠમછઠ વગેરે કરીને તે પૂરી કરી, શત્રુંજય, ગિરનાર, શંખેશ્વરની યાત્રા કરી, ઘણા છાત્રોને ભણાવ્યા. જિનેશ્વરની આગળ એક પગે ઊભા રહીને બે માળા ગણું છું. રોજ વીસ નવકારવાળી ભગવાન સમક્ષ ઊભા રહીને ગણું છું. ૫૮ સ્તવનો, ૩૪ રાસાની મેં રચના કરી, તેનાથી પુણ્ય પ્રસાર થયો અને ઘણા સુખની પ્રાપ્તિ થઈ. ગીત-સ્તુતિ આદિ રચનાઓ કરી ને પુણ્ય અર્થે સાધુઓને ભેટ ધર્યા. આ ઉપરાંત કેટલીક બાબતોની ઇચ્છા રાખી છે. દ્રવ્ય હોય તો ઘણું દાન કરવું. જિનમંદિર બનાવું, બિંબ ભરાવું, ઠાઠમાઠથી બિંબ પ્રતિષ્ઠા કરાવું, સંઘ કાઢીને સંઘપતિનું તિલક ધારણ કરું, દેશવિદેશમાં અમારિ-પ્રવર્તન કરાવું, પ્રથમ ગુણસ્થાનકની જયણા કરું, જે હીન મનુષ્ય છે એને પુણ્યશાળી કરું – આમ હું જૈન આચારો પાળું. આમ વાત કરતાં પણ અપાર સુખ ઊપજે છે. મારા મનની એવી અભિલાષા છે કે આ સાંભળીને કોઈ આત્મકલ્યાણ કરે તો હું એ પુણ્યનો ભાગીદાર થાઉં.” — ૧૫ આજે એકવીસમી સદીને ઉંબરે આપણે જ્યારે પગ મૂકનાર છીએ ત્યારે વીસમી સદીના ખંભાતના જૈન પરંપરાની પણ એક ઝલક જોઈ લઈએ. કાળની થપાટોથી કોણ બચી શક્યું છે ? આમ છતાંય, બને એટલો પ્રયત્ન કરી, જિનાલયોની રક્ષા કરવી એ આજે પણ ખંભાતના શ્રાવકો તથા શ્રેષ્ઠીઓનું ધ્યેય રહ્યું છે અને એને તેઓ અગ્રિમતા આપી રહ્યા છે. ૨૦મી સદીમાં ખંભાતના જૈન ઇતિહાસમાં શેઠ પોપટભાઈ અમરચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળોમાં આવેલાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૯ પ્રાચીન જિનમંદિરો જીર્ણ થઈ ગયેલાં. એ ૧૯ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો આવશ્યક હતો પણ જો એ ઓગણીસેય જિનાલયોનો જુદો-જુદો ઉદ્ધાર કરાવે તો ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જૈનોના ઘર ઓછા હોય યા ન હોય, ત્યાં ગોઠી રાખવા, રક્ષણ માટે બંદોબસ્ત કરવો ઇત્યાદિમાં ઘણો ખર્ચ આવે. આથી શેઠ શ્રી પોપટભાઈ અમરચંદના મનમાં વિચાર આવ્યો કે જો એક જ સ્થળે એક વિશાળ ભવ્ય જિનાલયમાં ઓગણીસેય જિનાલય સમાઈ જાય તો તેની વ્યવસ્થા પણ સુંદર થઈ શકે. અને વળી, એવું વિશાળ મંદિર ભવ્ય શિખરબંધી બની શકે, તેથી તીર્થનો મહિમા પણ વધી જાય. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ મેળવીને શેઠ શ્રી પોપટભાઈએ આચાર્યશ્રીની હાજરીમાં જ જીરાવલાપાડામાં ૧૯ જિનાલયોના જીર્ણોદ્ધારના આ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ખંભાતનાં જિનાલયો મહાકાર્યનો મંગલ પ્રારંભ કર્યો. અથાગ પરિશ્રમ અને વહીવટી કોઠાસૂઝથી જીણોદ્ધારનું ભવ્ય કાર્ય અતિ ત્વરાએ પૂર્ણ થયું. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં મોટા મહોત્સવ અને ઘણા ધામધૂમપૂર્વક એ મહાન જિનપ્રાસાદમાં જુદા-જુદા ૧૯ ગર્ભગૃહોમાં ૧૯ જિનાલયના મૂળનાયકજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ અને જિનાલયના મૂળનાયક તરીકે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના આહલાદક અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન થયા. ઉપરાંત આ જિનાલયના ગર્ભગૃહમાં શ્રી ગીરનાર-તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જેવી જ શ્રી નેમિનાથ ભગવાનની અદ્ભુત અને રમણીય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. ખંભાતનાં જિનાલયોના સંદર્ભમાં કેટલીક દૃષ્ટાંતરૂપ પરંપરા હજુ આજે પણ જળવાઈ રહી છે, તેને જાળવવાનો સંનિષ્ઠ પ્રયત્ન થઈ રહ્યો છે અને કેટલીક પરંપરા તો લોહીમાં વણાઈ હોય તેવી સાહજિક બની છે. - જિનાલય માટેની આત્મીયતા પ્રત્યેક મહોલ્લામાં જોવા મળે છે. વહીવટ મહોલ્લાના લોકો થકી જ થાય છે. જિનાલય મહોલ્લાનું જ ગણાય છે. મહોલ્લામાં આઠ-દસ કુટુંબો રહ્યાં હોય, ક્યાંક તો એક-બે કુટુંબો રહ્યાં હોય તો પણ તેઓ જિનાલયની સુપેરે જાળવણી કરે છે. ખંભાતમાં સતત ધૂળ ઊડતી રહે પણ જિનાલયની સ્વચ્છતા અને સુઘડતા ઊડીને આંખે વળગે તેવી હોય છે. જિનાલયની જાળવણી કરનાર મહોલ્લાના રહેવાસીના ઘરમાં વર્ષોથી દીવાલો ચૂના વિનાની રહી હોય, ભીંતો પરથી પોપડાં ઊખડી ગયાં હોય પણ એમના જિનાલયમાં રંગકામ થતું હોય છે અને તેથી જિનાલય નિત્ય નવીન લાગે છે. જીર્ણોદ્ધારનું કામ હાથ ધરવામાં આવે ત્યારે ખંભાતથી દૂર વસતો ખંભાતનો વતની એવા કાર્યમાં ઉમંગભેર સ્વઉપાર્જિત ધનનો વિનિયોગ કરીને ધન્ય બને છે. પોતાના જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે ખંભાતથી દૂર વસેલા પરિવારજનો એકઠાં થાય, જિનાલયની જાળવણી માટે જરૂરી નિર્ણયો લે, તેને અમલમાં મૂકે અને ભક્તિ-આરાધના કરીને છૂટાં પડે. આ ધર્મભાવના તથા આત્મીયતા જ ખંભાતનાં જિનાલયોને કાળનો વિપરીત પ્રભાવ હોવા છતાં સાચવી રહી છે. જિનાલયમાં જીર્ણોદ્ધાર કરતી વખતે કાષ્ઠની કોતરણીના બચી ગયેલા નમૂનાને અને કાચના જિનાલયનો જીર્ણોદ્ધાર થાય અને કાચ કાઢી અન્ય પ્રકારે જિનાલય બને ત્યારે કાચના જિનાલયની સારી રહી શકી હોય તેવી પહેલાંની રચનાને સ્મૃતિચિહ્નરૂપે જિનાલયમાં જ કોઈક સ્થળે સારી રીતે જડી દઈ કે કાચથી મઢી લઈ જાળવી લેવામાં આવે છે. જેમ કે – કવિ ઋષભદાસના ઘરદેરાસરની અગરતગરના લાકડાની કોતરણી આજે પણ માણેકચોકના શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં વિદ્યમાન છે. આજે ખંભાતમાં કુલ ૬૮ જિનાલયો છે જેમાં ૯ શિખરબંધી, ૧૨ ધાબાબંધી, ૨ સામરણયુક્ત, ૩૩ ઘુમ્મટબંધી, ૧ છાપરાયુક્ત છે. વડવાનું જિનાલય ભોંયરામાં છે અને તેની ઉપરના ભાગે વ્યાખ્યાન હોલ છે. ઘરદેરાસરો ૧૦ છે. (અહીં દહેવાણનગરના જિનાલયને ઘરદેરાસર ગયું છે.) આજે ભોંયરાવાળાં જિનાલયો ૧૩ છે પણ એમાંનાં ૭ જિનાલયોમાં પ્રતિમાજીઓ છે. બાકીનાં ૬ ભોંયરાં ખાલી છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો વળી, જિનાલયોની પ્રતિમાઓ પણ વિવિધ દ્રવ્યોની બનેલી છે, જેમાં નીલમ, સ્ફટિક, શનિના, રત્નની પ્રતિમાજીઓ ઉલ્લેખનીય છે. જિનાલયોમાંનાં યંત્રોમાં વિવિધતા તથા વિપુલતા જોવા મળે છે. તિજયપદ્યુત તથા નમિઊણ સ્તોત્રના યંત્રો સવિશેષ છે. એમાંના મોટા ભાગનાં યંત્રોની એક સમયે ઘ૨માં વર્ષો સુધી પૂજા થતી આવેલી. હવે આશાતનાના ભયે તે યંત્રોને જિનાલયોમાં મૂકી દેવામાં આવ્યાં છે. એક કાળે આ યંત્રો અભિમંત્રિત હશે. લોકોએ તેની સાધના પણ કરી હશે. કેટલાંક જિનાલયોની વિશિષ્ટતા અત્રે ઉલ્લેખનીય છે. અહીંનાં તમામ જિનાલયોમાં ચિત્રકામ વિશેષ જોવા મળે છે. કેટલાંક જિનાલયોની છતની દીવાલો પણ ચિત્રાંકનયુક્ત છે ! ખારવાડામાં કંસારી પાર્શ્વનાથના જિનાલયમાં તો દીવાલો પટથી અને તીર્થંકરો તથા મુનિભગવંતોના જીવનપ્રસંગોના ચિત્રપ્રસંગોથી એટલી તો ભરચક છે કે તમે કોરી ભીંત જોઈ શકો જ નહિ ! તેની પાછળના ભાગે આવેલું, હમણાં જ જીર્ણોદ્ધાર પામેલું મુનિસુવ્રતસ્વામીનું કાચનું જિનાલય અતિ મનોહર છે. દહેવાણનગરના જિનાલયની વિશેષતા એ છે કે તેમાં અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીની પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પ્રતિમાજી સિવાયના ભાગોમાં અરીસા જડેલા હોવાથી તમે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પ્રતિમાજીનાં જ દર્શન થાય ! બજારમાંના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં જિનેશ્વર દેવના જીવનપ્રસંગોને Glass Painting માં આલેખવામાં આવ્યા છે તે નયનરમ્ય છે. ૧૭ મૂળનાયકોના મૂર્તિલેખોમાં ૧૭મા સૈકાના મૂર્તિલેખો સૌથી વધુ (લગભગ ૩૫ જેટલાં) છે. અર્થાત્ ૧૭મા સૈકામાં મુખ્યત્વે આ શ્રી હીરવિજયસૂરિ, આ શ્રી વિજયસેનસૂરિ, આ શ્રી વિજયદેવસૂરિ વગેરેના પ્રભાવ હેઠળ જિનાલયનિર્માણની પ્રવૃત્તિએ વેગ પડ્યો હતો એમ કહી શકાય. આજે અમદાવાદ તથા સુરત જેવા શહેરનો વિકાસ થતો જાય છે તેમ તેમ પરા વિસ્તારમાં જૈનોની વસ્તી વધી છે ત્યાં ત્યાં નવીન જિનાલયો બંધાતાં જાય છે પણ ખંભાતનો વિકાસ રૂંધાતાં, છેલ્લા કેટલાક સમયમાં જિનાલયનિર્માણની પ્રવૃત્તિ અત્યંત નહિવત્ બની છે. મોટા ભાગનાં જિનાલયોમાં આજે પણ પ્રક્ષાલ-પૂજાથી માંડીને ગભા૨ાને સ્વચ્છ અને સુઘડ રાખવાનાં તમામ કાર્યો મહોલ્લાના શ્રાવક-શ્રાવિકાઓ જાતે જ કરે છે. ગભારાની બહાર રંગમંડપમાંની ફર્શ કે જિનાલયની આજુબાજુની સફાઈના કામ માટે પગારદાર માણસોની નિમણૂક કરવામાં આવે છે. ૭૦-૭૫ વર્ષની ઉંમર થઈ હોય તો પણ શ્રાવક-શ્રાવિકાઓ જિનાલયની જાળવણી અને સાચવણી માટે તથા ભક્તિ અને આરાધનામાં રોજ બે કલાકથી પણ વધુ સમય શાંતિથી પસાર કરે છે અને પોતાના કુટુંબના નાની ઉંમરનાં ત્રીજી પેઢીનાં બાળકોને પોતાની સાથે લઈ જઈને પ્રક્ષાલ, કેસર વાટવું, પૂજા કરવી વગેરે ક્રિયાઓની પ્રત્યક્ષ તાલીમ આપે છે. ૩૦ થી ૫૦ વર્ષની ઉંમરના વચલી પેઢીના શ્રાવકો હૃદયમાં ખૂબ ભક્તિભાવ હોવા છતાં સમય ફાળવી શકતા નથી. આર્થિક પ્રવૃત્તિ માટે કે ઉચ્ચ અભ્યાસ અર્થે ખંભાત છોડનારાની સંખ્યા ઉત્તરોત્તર વધતી ચાલે છે ત્યારે પોતાના આ જિનાલયનું શું થશે એ ચિંતા પ્રત્યેક વડીલના ચહેરા પર લીંપાઈ ગઈ છે. અત્યારે તો એવા વૃદ્ધ વડીલોને પોતાના જિનાલયની જાળવણીમાં જ જીવનની સાર્થકતાનો અનુભવ થઈ રહ્યો છે. ખંભા ૨ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ખંભાતનાં જિનાલયો ખારવાડામાં સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં રોજ રાત્રે આરતી ટાણે વાઘ અને સંગીત આ સમયે નાનાં બાળકો અને નોકરીધંધેથી એમ ત્રણે પેઢીઓ ભક્તિરસમાં તરબોળ થઈ સાથે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભાવના થાય છે. પાછાં આવેલાં મોટી ઉંમરના તથા વૃદ્ધ વડીલો જાય છે અને સમગ્ર જિનાલય માંગલ્યનો અનુભવ કરાવે છે. માંગલ્યની સાથે ગૌરવનો પણ અનુભવ કરાવે તેવી એક રસપ્રદ ઘટના માણેકચોકમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં (ભોંયરામાં આદેશ્વર છે તે) દર વર્ષે નિયમિત બને છે. વર્ષો પૂર્વે સુરતવાળા શ્રી તારાચંદ સંઘવી સંઘ લઈને ખંભાત આવેલા અને ભોંયરાના આદેશ્વર દાદાની ભાદરવા વદ દશમના રોજ પૂજા ભણાવી શકાય તે માટે તે સમયે તેઓએ રકમ મૂકેલી. વર્ષો બાદ મોંઘવારી વધતી જ ગઈ. હવે તે રકમમાંથી પૂજા ભણાવી શકાય તેમ રહ્યું નહીં. ખડકીની બહેનોએ આ પરંપરા ચાલુ રાખવાની જાણે પોતાની જવાબદારી હોય તેમ દર વર્ષે તે બહેનો ઘે૨-ઘેર ફરે છે અને આ માટેનો ફાળો ઉઘરાવે છે. ફાળાની તે રકમમાંથી પૂજા ભણાવાય છે. નવ્વાણું દીવાની રોશની થાય છે. ઉત્સાહભેર ફાળો ઉઘરાવી આજે પણ આ માણેકચોકની બહેનો તારાચંદ સંઘવીની મંગલ ભાવનાને પુષ્ટિ આપે છે. ખંભાતના જૈન મહોલ્લાઓનું વિશિષ્ટ અંગ પરબડી છે. પરબડી વિના ખંભાતના જૈન મહોલ્લાની કલ્પના કરવી જ શક્ય નથી. ક્યાંક તો એક મહોલ્લામાં એકથી વધુ પરબડીઓ જોવા મળે છે. પરબડીઓની સંખ્યા અને વૈવિધ્ય ખંભાતના જૈન મહોલ્લાઓમાં જૈન સંસ્કૃતિનું એક આગવું વાતાવરણ ખડું કરે છે. કેટલીક પરબડીઓ તો શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ છે. પરબડીઓની જાળવણી-સાચવણી આજે પણ ખંભાતની ભવ્ય જૈન પરંપરાની દ્યોતક બની રહી છે. જીવદયાના મહિમાના ગાનના સૂરો ખંભાતની એકેએક પરબડીમાંથી રેલાઈ રહ્યા છે. જીવદયા માટેનો ફંડ તથા તે ફંડોના વહીવટ ખૂબ જ સ્વયંભૂ રીતે અને સહજ રીતે દરેક મહોલ્લાના જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા થઈ રહ્યો છે. મહોલ્લાના શ્રાવક-શ્રાવિકાઓના જીવનમાં જીવદયાની આ પ્રવૃત્તિ સહજ રીતે વણાયેલી જોવા મળે છે. પક્ષીઓ માટે મૂકવામાં આવતા ચણ તથા કોઈ પણ પ્રકારના વપરાશના કાર્ય માટે પાણી ગાળેલું વાપરવું એ ખંભાતના કોઈપણ શ્રાવક-શ્રાવિકાના દૈનિક નિત્યક્રમનો એક ભાગ બની ગયેલ છે. સદીઓથી ચાલી આવતી એક ભવ્ય ઉજ્જ્વળ પરંપરા હજુ પણ ટકી રહી છે અને તેને કાળના વિપરીત પ્રભાવની સામે ટકાવવાના અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે. ખંભાતની આ ભવ્ય જૈન પરંપરાના સ્મરણથી ઉન્નત થયેલું મસ્તક અરિહંત ભગવાનનાં ચરણોમાં નમન કરી રહ્યું છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો વિસ્તાર ચોકસીની પોળ મૂળનાયક શાંતિનાથ શ્રેયાંસનાથ ચિંતામણિ પાર્શ્વનાથ મનમોહન પાર્શ્વનાથ ટેકરી અલીંગ લાડવાડો ખારવાડો વિમલનાથ મહાવીર સ્વામી સુમતિનાથ-ઘરદેરાસર મુનિસુવ્રત સ્વામી અભિનંદન સ્વામી અનંતનાથ કંસારી પાર્શ્વનાથ મહાવીર સ્વામી (ચૌમુખજી) મુનિસુવ્રત સ્વામી સ્થંભન પાર્શ્વનાથ શાંતિનાથ-ઘરદેરાસર સીમંધર સ્વામી સુખસાગર પાર્શ્વનાથ સંવત સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૬૧ સં. ૧૬૭૩ પહેલાં અથવા સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૬૫૬ આસપાસ સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૮૪ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૬૫૮ આસપાસ સં. ૧૭૦૧ પહેલાં અતિ પ્રાચીન સં. ૨૦૧૦ પહેલાં ૧૬મો સૈકો સં. ૧૬૭૩ પહેલાં અથવા સં૧૯૮૪ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૩૯ આસપાસ નાગરવાડો સંઘવીની પોળ વાસુપૂજય સ્વામી સોમચિંતામણિ પાર્શ્વનાથ વિમલનાથ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ખંભાતનાં જિનાલયો બોરપીપળો ૧૬મો સૈકો માણેકચોક ભોંયરાપાડો નવપલ્લવ પાર્શ્વનાથ ભોંયરામાં ગોડી પાર્શ્વનાથ સંભવનાથ મુનિસુવ્રત સ્વામી વિમલનાથ-ઘરદેરાસર આદેશ્વર શંખેશ્વર પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં આદેશ્વર રત્નચિંતામણિ પાર્શ્વનાથ-ઘરદેરાસર શાંતિનાથ વાસુપૂજય સ્વામી મહાવીર સ્વામી ધર્મનાથ શાંતિનાથ શાંતિનાથ-નેમિનાથ મલ્લિનાથ ચંદ્રપ્રભ સ્વામી નવખંડા પાર્શ્વનાથ મહાવીર સ્વામી શાંતિનાથ શાંતિનાથ શાંતિનાથ-કુંથુનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં થંભન પાર્શ્વનાથ આદેશ્વર પાર્શ્વનાથ (ચૌમુખજી), સુમતિનાથ (ચૌમુખજી) વિજયચિંતામણિ પાર્શ્વનાથ સંભવનાથ ભોંયરામાં શાંતિનાથ સં. ૧૯૭૩ પહેલાં સં. ૧૬૭૦ સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૨૦૪૩ સં. ૧૬૬૮ સં. ૧૯૬૧ સં. ૧૬૫૯ સં. ૨૦૦૧ સં. ૧૬૪૩ સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૭૩ પહેલાં સં. ૧૬૬૪ સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૯૭૩ પહેલાં સં. ૧૬૪૪ સં. ૧૬૫૮ સં. ૧૯૦૦ પહેલાં સં. ૨૦૪૬ સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૯૭૦ સં. ૧૯૭૦ ગીમટી ઊંડી પોળ પુણ્યશાળીની ખડકી દંતારવાડો ચિતારી બજાર મોટો ચોળાવાડો વાઘમાસીની ખડકી For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૩ લોકાપરી-ચિતારી બજાર ચંદ્રપ્રભ સ્વામી-ઘરદેરાસર સં. ૨૦૦૯ દલાલનો ખાંચો - બહુચરાજીની પોળ પાર્શ્વનાથ-ઘરદેરાસર સં. ૧૯૮૯ શેરડીવાળાની પોળ વાસુપૂજ્ય સ્વામી-ઘરદેરાસર સં. ૧૯૬૩ પહેલાં મોટો કુંભારવાડો શીતલનાથ સં. ૧૬૭૩ પહેલાં નાનો ગંધકવાડો પાર્શ્વનાથ-ઘરદેરાસર સં. ૧૯૬૩ પહેલાં જીરાળાપાડો અરનાથ સં. ૧૮૧૭ પહેલાં મનમોહન પાર્શ્વનાથ સં. ૧૬૯૩ અમીઝરા પાર્શ્વનાથ સં. ૧૭૦૧ પહેલાં અભિનંદન સ્વામી-ઘરદેરાસર સં. ૧૯૬૩ પહેલાં ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૯૬૩ ભોંયરામાં નેમિનાથ માંડવીની પોળ કુંથુનાથ સં. ૧૬૭૩ પહેલાં આદેશ્વર ૧૬મો સૈકો કંડાકોટડી સુમતિનાથ સં. ૧૬૭૩ પહેલાં પદ્મપ્રભ સ્વામી સં. ૧૯૦૦ પહેલાં આળીપાડો શાંતિનાથ સં. ૧૬૭૩ પહેલાં ઉપરના માળે અગાશીમાં સુપાર્શ્વનાથ દહેવાણનગર મહાવીર સ્વામી-ઘરદેરાસર સં. ૨૦૩૫ ભોંયરામાં સીમંધર સ્વામી શકરપુર ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૬૭૩ પહેલાં સીમંધર સ્વામી સં. ૧૬૫૯ આસપાસ ભોંયરામાં આદેશ્વર સં. ૧૯૮૨ રાળજ ગોડી પાર્શ્વનાથ સં. ૧૯૦૧ આસપાસ વડવા કુલ જિનાલય સંખ્યા : ૬૮ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ખંભાતનાં જિનાલયો મહાલક્ષ્મીની પોળ ચોકસીની પોળ મહાલક્ષ્મીની પોળ તથા ચોકસીની પોળના ઉલ્લેખ અલગ અલગ વિસ્તાર તરીકે સં ૧૬૭૩માં જોવા મળે છે. આજે પણ આ બંને નામથી અલગ-અલગ વિસ્તાર દર્શાવવામાં આવે છે. પરંતુ જુદા જુદા સમયે બંને વિસ્તારો એકબીજામાં ભળી ગયેલા માલૂમ પડે છે. તેથી બંને પોળોનાં જિનાલયોનો ઉલ્લેખ એકસાથે કરવાનું અભ્યાસની દષ્ટિએ વધુ સુગમ થઈ પડે તેમ છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતિ તીર્થમાળમાં મહાલક્ષ્મીની પોળનાં જિનાલયોના ઉલ્લેખ પછી તુરત ચોકસીની પોળના જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે મહાલક્ષ્મીની પોળમાં બે જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : આહે માહાલષ્યમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું ! આહે ચંદ્રપ્રભુ નવ બૅબશું, પૂજી કરી તન ઠારું . ૨૪ આહે બીજઉં દેહરું પાસનઉં, ત્યાહાં યન પ્રત્યમાં ત્રીસ આહે પ્રહઈ ઊઠીનઈ પ્રણમતાં, પહુચઈ મનહ જગીસ / ૨૫ એટલે કે ચંદ્રપ્રભુ તથા પાર્શ્વનાથ ભગવાનનાં એમ બે જિનાલયો મહાલક્ષ્મીની પોળમાં હતા. આ ચોકસીની પોળમાં તે સમયે પાંચ જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે: આહ ચોકસી કેરીઅ પોલિમાં, મન ભુવન સુ ચ્યાર | - આહે શ્રી યંતામય દેહરઈ, સોલ બંબ સુ સાર | ૨૬ આહે સુખ સાગરના ભુવનમાં, મનનિ રંગઈ એ જઈઈ આવે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિ જન નિરમલ થઈઈ | ૨૭ આહે મોહોર પાસ સ્વામી નમુ એ, બિબ સત્તાવીસ યાંહિ આહે ચોમુખ વ્યમલ જોહારીઈ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ . ૨૮ આહે નેમિનાથ જિન ભવનમાં, બંબ નેઉઆ નમી જઈ ! આહે પ્રેમ કરીનઈ પૂજઈ, જિમ એ ભવનવિ ભમીઇ / ૨૯ એટલે કે તે સમયે (૧) ચિંતામણિ પાર્શ્વનાથ (૨) સુખસાગર પાર્શ્વનાથ (૩) મોહોર પાર્શ્વનાથ (૪) ચોમુખ વિમલનાથ (૫) નેમનાથ- એમ કુલ પાંચ જિનાલયો હતાં. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં ચોકસીની પોળનો વિસ્તાર લાંબી ઓટિ સુગ(ખ)સાગરપોલના નામથી પ્રચલિત થયેલો જણાય છે. તે સમયે આ વિસ્તારમાં સાત જિનાલયોનો ઉલ્લેખ અને મહાલક્ષ્મીની પોળમાં બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. તે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૫ લાંબી ઓટિ સુગ(ખ)સાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીસજી ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ અડસઠ જિનવર કહીસિજી ૯ શીતલનાથિ એકોત્સરિ કહઈ સાત્રીસ શ્રી મુહુર પાસજી શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ સોમચિંતામણિ પંચાસજી ૧૦ મહાલિઈષમીઈ જગતવલ્લભ જિન ઓગણ પંચાસ કહીઈજી ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં ગાંધીપાટકિ જઈઈજી ૧૧ એટલે લાંબી ઓટિ-સુગ(ખ) સાગર પોલમાં નીચે મુજબનાં સાત જિનાલયો વિદ્યમાન હતાં. (૧) શાંતિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) સુખસાગર પાર્શ્વનાથ (૪) શીતલનાથ (૨) મુહુર પાર્શ્વનાથ (૬) શાંતિનાથ (૭) સોમચિંતામણિ પાર્શ્વનાથ. મહાલક્ષ્મીની પોળમાં બે જિનાલયો વિદ્યમાન હતા (૧) જગતવલ્લભ પાર્શ્વનાથ (૨) ચંદ્રપ્રભુ. સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં છ જિનાલયો વિદ્યમાન હતાં જેનો નીચે મુજબ ઉલ્લેખ આવે છે : ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર. ૧૪. શ્રી ચંતામણી પાર્શ્વનાથનું દેહશું. ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું. ૧૬. શ્રી વિમલનાથનો ચોમુખ. ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહરું. ૧૮. શ્રી સીતલનાથનું દેહરું, સં. ૧૯૦૦માં મહાલક્ષ્મીની પોળમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં : ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહશું. ૨૧. શ્રી મહાવીરસ્વામી-ગૌતમસ્વામીનું દેહશું. ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહરું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળમાં કુલ તેર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : ચોકસીની પોળમાં : ૫૧. જગવલ્લભ પારસનાથજીનું ૫૨. ગૌતમસ્વામીનું (આ દેહરામાં મૂળનાયકજીની પ્રતિમા મહાવીર સ્વામીની છે પણ તેમાં ગૌતમ સ્વામીની પ્રતિમા છે તેથી દેહ ગૌતમ સ્વામીનું કહેવાય છે.) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ખંભાતનાં જિનાલયો ૫૩. શ્રેયાંસનાથજીનું ૫૪. સુવિધીનાથજીનું ૫૫. ચંદ્રપ્રભુજીનું (નં. ૫૩-૫૪-૫૫ વાળા દેહરાં ભેગાં છે.) ૫૬. મનમોહન પારસનાથજીનું પ૭. ચીંતામણ પારસનાથજીનું ૫૮. ચંદ્રપ્રભુજીનું ૫૯. શીતલનાથજીનું ૬૦. મોહોર પારસનાથજીનું ૬૧. ચોમુખજીનું ૬૨. વીમળનાથજીનું ૬૩. શાંતિનાથજીનું. સં. ૧૬૭૩માં દર્શાવવામાં આવેલાં જિનાલયો પૈકી સં. ૧૭૦૧માં ચોમુખ વિમલનાથના જિનાલય તથા તેમનાથના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. ઉપરાતં સં ૧૭૦૧માં શાંતિનાથજીનાં બે જિનાલયો અને સોમચિંતામણિ પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ પ્રથમવાર થયેલો છે. જયારે સં૧૯૦૦માં અને સં૧૯૪૭માં શાંતિનાથજીના એક જિનાલયનો ઉલ્લેખ થયેલો છે અને સં૧૯૦૦માં ‘શાંતિનાથ મેડી” ઉપર તેવો ઉલ્લેખ મળે છે. તે સમયે (સં. ૧૯૦૦માં) આ વિસ્તારમાં મહાવીર સ્વામી– ગૌતમસ્વામીનું દેહરું–ના જિનાલયનો ઉલ્લેખ પ્રથમ વાર મળે છે. સં. ૧૯૪૭માં શ્રેયાંસનાથ, સુવિધિનાથ તથા ચંદ્રપ્રભુ(ક્રમાંક ૫૩-૫૪-૫૫)ના જિનાલયનો ઉલ્લેખ કરતાં આ દેહરાં ભેગાં છે તેવી કૌંસમાં ખાસ નોંધ મૂકવામાં આવી છે. તે સમયે વિમલનાથજીનું જિનાલય અને ચોમુખજીનું જિનાલય એમ બે અલગ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૦૧માં મહાલક્ષ્મીની પોળના વિસ્તારમાં, સં. ૧૯૦૦માં પણ મહાલક્ષ્મીની પોળના જ વિસ્તારમાં અને સં૧૯૪૭માં ચોકસીની પોળમાં થયેલો છે. પરંતુ આજે આ જિનાલય ચોકસીની પોળ કે મહાલક્ષ્મીની પોળમાં વિદ્યમાન નથી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં પૃ. ૩૭ પર “મહાવીર સ્વામીના જિનાલયની નજીકમાં જગવલ્લભ પાર્શ્વનાથના પ્રાચીન જિનાલયની જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલય જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયોના ભુવનમાં (ત્રીજે માળ ડાબી બાજુની દેવકુલિકામાં) સમાવિષ્ટ થયેલું છે. સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૯૭૩માં ચોકસીની પોળના વિસ્તારમાં, સં. ૧૭૦૧માં લાંબો ઓટિ સુગ(ખ)સાગર પોલિ (ચોકસીની પોળ)ના વિસ્તારમાં, સં૧૯૦૦માં For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો મહાલક્ષ્મીની પોળના વિસ્તારમાં અને સં. ૧૯૪૭માં ચોકસીની પોળમાં વિદ્યમાન હતું. આજે એ જિનાલય ચોકસીની પોળમાં કે મહાલક્ષ્મીની પોળમાં વિદ્યમાન નથી. પરંતુ એ જિનાલય ખારવાડામાં ખસેડવામાં આવ્યું છે. ખારવાડામાં શ્રી સીમંધર સ્વામીના જિનાલયની જમણી બાજુની ખડકીમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આજે વિદ્યમાન છે. આ ખડકીમાંથી નાગરવાડે જવાનો રસ્તો પડે છે. ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં સં. ૧૬૭૩માં મોહોર પાર્શ્વનાથનો ઉલ્લેખ આવે છે. જ્યારે સં. ૧૭૦૧માં લાંબીઓટિ-સુગ(ખ)સાગરપોળમાં શીતલનાથ તથા મુહુર પાર્શ્વનાથનો ઉલ્લેખ આવે છે. આ બે જિનાલયો સં. ૧૯૦૦માં તથા સં૧૯૪૭માં પણ ચોકસીની પોળમાં વિદ્યમાન હતા. આજે મહાલક્ષ્મીની પોળ-ચોકસીની પોળમાં મહાવીર સ્વામીનું જિનાલય વિદ્યમાન છે. જેમાં ઉપર જણાવેલ શીતલનાથ તથા મોહોર પાર્શ્વનાથ એમ બંને જિનાલયોના મૂળનાયક પ્રતિમાજીઓ પધરાવવામાં આવ્યા છે. આ અંગે સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં પૃ૩૭ ઉપર મહાવીર સ્વામીના જિનાલય વિશે વર્ણન કરતાં નીચે મુજબની નોંધ મળે છે : કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શત્રુંજયનો પટ અહીં જ રહે છે, તેમ જ નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થતી હોવાથી આ સ્થાનનું મહત્ત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીર સ્વામીનું અને ચોકસીની પોળમાંની વાવમાંથી મનમોહન પાર્શ્વનાથ તેમજ શીતલનાથના દહેરા ઉપાડી એ ત્રણેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળના વિસ્તારનો ઉલ્લેખ આવે છે પરંતુ મહાલક્ષ્મીની પોળના નામનો ઉલ્લેખ આવતો નથી. સંભવતઃ તે સમયે મહાલક્ષ્મીની પોળનો વિસ્તાર ચોકસીની પોળમાં ભળી ગયેલો હશે. તે સમયે ચોકસીની પોળમાં છ જિનાલયો વિદ્યમાન હતાં. અને બધાં જ જિનાલયો ધાબાબંધી હતાં. (૧) ચંદ્રપ્રભુ (૨) મહાવીર સ્વામી (૩) વિમલનાથ (૪) ચિંતામણિ પાર્શ્વનાથ (૫) શાંતિનાથ (૬) પાર્શ્વનાથ. ' સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચૈત્યપરિપાટીની શરૂઆત ચોકસીની પોળનાં જિનાલયોથી થાય છે. તે સમયે ચોકસીની પોળમાં (૧) વિમલનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) મનમોહન પાર્શ્વનાથ (૪) શ્રેયાંસનાથ (૫) મહાવીર સ્વામી (૬) શાંતિનાથ એમ કુલ છ જિનાલયો વિદ્યમાન હતાં. ચંદ્રપ્રભસ્વામીના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૭૩માં તથા સં ૧૭૦૧માં મહાલક્ષ્મીની પોળમાં થયેલો છે. જ્યારે સં. ૧૯૦૦માં સં૧૯૪૭માં તથા સં. ૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળમાં થયેલો છે. સં. ૧૯૪૭માં ચંદ્રપ્રભસ્વામીનાં બે જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જે પૈકી ચંદ્રપ્રભુ સ્વામીનું એક જિનાલય સુવિધિનાથ અને શ્રેયાંસનાથનાં દેહરાં સાથે જોડાયેલું છે એટલે કે આ ત્રણેય જિનાલય ભેગાં છે તેવો ઉલ્લેખ થયેલો છે. ત્યાર બાદ સં. ૧૯૬૩માં ચંદ્રપ્રભુનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. અને સંત ૧૯૮૪માં ચોકસીની પોળમાં શ્રેયાંસનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. શક્ય For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખંભાતનાં જિનાલયો છે કે સં. ૧૯૪૭માં સુવિધિનાથ-શ્રેયાંસનાથ-ચંદ્રપ્રભુસ્વામી એ ત્રણેયના નામ સાથે ઓળખાતું સંયુક્ત જિનાલય સં૧૯૬૩માં માત્ર ચંદ્રપ્રભુના નામથી પ્રચલિત હોય અને ત્યારબાદ સં ૧૯૮૪માં તે જ જિનાલય શ્રેયાંસનાથના નામથી પ્રચલિત બન્યું હોય. જયારે સં૧૬૭૩માં અને સં. ૧૭૦૧માં ઉલ્લેખ પામેલું ચંદ્રપ્રભુસ્વામીનું જિનાલય જીર્ણ થઈ જવાથી અથવા અન્ય કોઈ કારણસર જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું હોય ! બાકીનાં પાંચેય જિનાલયો સં. ૧૯૬૩માં અને સં૧૯૮૪માં વિદ્યમાન હતાં. ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં (સં. ૧૯૮૪) પૃ. ૩૬ પર ચોકસીની પોળ વિશે નીચે મુજબ નોંધ આવે છે : આખી પોળમાં શ્રાવકોની જ વસ્તી છે. પૂર્વે આ પોળનું મહત્ત્વ વિશેષ હતું. સોનારૂપાના વેપારીઓ અને ચોકસીઓ મોટે ભાગે વસતા હોવાથી ચોકસીની પોળ તરીકેનું ગુણનિષ્પન્ન નામ પડ્યું હતું. ભાયજીશા, પાંચાશા, ખુબચંદ અનુપચંદ જેવા આગેવાનો આ લત્તામાં જ થયેલાં.” વળી સં. ૧૯૮૪માં મહાલક્ષ્મીની પોળનો ઉલ્લેખ ચોકસીની પોળ અંતર્ગત જ દર્શાવવામાં આવેલો છે અને તે સમયે મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મહાલક્ષ્મી માતાની પોળમાં દર્શાવવામાં આવ્યો છે, જે પૃ. ૩૬ ઉપર નીચે મુજબ થયેલો છે : પોળ બહાર નીકળી જમણા હાથે વીજળીના થાંભલા સામે આવેલી મહાલક્ષ્મી માતાની પોળમાં જવું. સામે જ શ્રી મહાવીર સ્વામી પ્રભુનું દહેરું છે નજરે પડે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળના વિસ્તારનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ મહાલક્ષ્મીની પોળનો અલગ વિસ્તાર તરીકે ઉલ્લેખ થયેલો નથી. તે સમયે મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળની અંતર્ગત જ થયેલો છે. ત્યારે ચોકસીની પોળમાં (૧). શાંતિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) મનમોહન પાર્શ્વનાથ (૪) શ્રેયાંસનાથ (૨) મહાવીર સ્વામી (૬) વિમલનાથ - એમ કુલ છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. એટલે કે સં. ૧૯૮૪માં ચોકસીની પોળમાં જે જિનાલયો વિદ્યમાન હતાં તે જ જિનાલયો સં. ૨૦૧૦માં વિદ્યમાન હતાં. જિનાલયોની સંખ્યામાં કોઈ ફેર થયો નથી. ચોકસીની પોળમાં, સં. ૨૦૧૦માં વિદ્યમાન જિનાલયોની સંખ્યા તથા નામ આજે સં. ૨૦૫૫માં પણ યથાવત રહ્યાં છે. આજે મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ મહાલક્ષ્મીની પોળ - ચોકસીની પોળ એમ સંયુક્ત નામે થાય છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ચોકસીની પોળ શાંતિનાથ (સં. ૧૭૦૧ પહેલાં ટેકરી પાસેના રસ્તેથી ચોકસીની પોળમાં પ્રવેશતાં પ્રથમ શ્રી શાંતિનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની અડોઅડ શ્રી શ્રેયાંસનાથનું જિનાલય આવેલું છે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં શાંતિનાથનાં બે જિનાલયો આ વિસ્તારમાં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે, જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : લાંબી ઓટિ સુગસાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીજી........ શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ સોમચિંતામણિ પંચાસજી ૧૦. આજે વિદ્યમાન શાંતિનાથજીનું જિનાલય એ બે જિનાલયો પૈકીમાંનું એક હોવાનું સ્પષ્ટપણે માની શકાય તેમ છે. ત્યારબાદ શ્રી શાંતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં પ્રાપ્ત થાય છે.તે સમયે ચોકસીની પોળમાં વિદ્યમાન છ જિનાલયો પૈકી ક્રમાંક ૧૩મા “શ્રી શાંતિનાથ મેડી ઉપર' એ મુજબ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. આ જિનાલય મેડી ઉપર ઉપર હોવા છતાંય આ જિનાલયનો ઉલ્લેખ સં૧૯૦૦માં દર્શાવવામાં આવેલા ઘરદેરાસરોની યાદીમાં થયો નથી. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિ હુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં શાંતિનાથનું એક જ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે જે ક્રમાંક ૬૩ માં થયેલો છે. ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથનું ૬૩. શાંતિનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં આવેલાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત તે સમયે આ જિનાલય પથ્થરનું અને નાનકડું હતું અને જીર્ણોદ્ધાર સં૧૯૮૧ની સાલમાં થયો હોવાનો પણ ઉલ્લેખ છે. ત્યારે આ જિનાલયનો વહીવટ શા પોચાભાઈ છગનલાલ હસ્તક હતો. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ શેઠ પોચાભાઈ છગનલાલ હસ્તક જ હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. આજે આ જિનાલયનો વહીવટ કેસરીચંદ મોતીલાલ ચોકસી તથા રમણલાલ કેશવલાલ કાપડિયા હસ્તક છે. 30 આ જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટે એક દ્વાર છે. ઊંચો ઓટલો ચઢી રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપ નાનો છે અને તેમાં ચિત્રકામ થયેલું છે. વળી, તેના થાંભલાઓ ઉપર સુંદર શિલ્પાકૃતિઓ છે. જિનાલય પથ્થરનું બનેલું છે. ફરસ આરસની છે અને ભીંતોમાં લાદી જડેલી છે. ગભારો તદ્દન નાનો છે. ગભારામાં મૂળનાયકની પાછળની દીવાલે ચંડકૌશિક નાગ અને મહાવીરસ્વામીના, શ્રીપાલરાજા તથા મયણાસુંદરીના તથા પ્રભુનાં પગમાં ખીર રંધાય છે તે પ્રસંગોના સુંદર ચિત્રકામ છે. ગભારામાં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. પરંપરાગત માન્યતા પ્રમાણે મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયની છે. જો કે પ્રતિમા પર કોઈ લેખ નથી. ટૂંકમાં આ જિનાલય સં ૧૭૦૧ પહેલાના સમયનું છે. ચોકસીની પોળ શ્રેયાંસનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ચોકસીની પોળમાં શ્રી શાંતિનાથના જિનાલયની અડોઅડ જ શ્રી શ્રેયાંસનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી શ્રેયાંસનાથની પ્રતિમા પર લેખ છે. તેમાં કેટલાક શબ્દો ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ વાંચી શકાતા નથી. .મહા વદ બીજ.........વિજયસેનસૂરિ પટ્ટાલંકાર વિજયતિલકસૂરિ....'—એ મુજબનું લખાણ છે. સંવત અંગેનું લખાણ વંચાતું નથી. વિજયતિલકસૂરિને ખંભાતમાં સં. ૧૬૭૩માં ગચ્છનાયક પદ આપવામાં આવ્યું હતું. એ પરથી અનુમાન કરી શકાય કે પ્રસ્તુત મૂર્તિલેખનો સંવત ૧૬૭૫ની આસપાસનો હોવાનો સંભવ છે. સં ૧૬૭૩માં, સં. ૧૭૦૧માં, સં ૧૮૧૭માં કે સં ૧૯૦૦માં ચોકસીની પોળ વિસ્તારમાં શ્રેયાંસનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી પરંતુ સં ૧૯૦૦માં મણિયારવાડા વિસ્તારમાં શ્રેયાંસનાથનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે, જે નીચે મુજબ છે : For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૧ , 40 વધીનાથ અથ મણિયારવાડામાં દેહરાં ૩૮૧. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું દક્ષણ સન્મષ ૮૨. શ્રી સુવધીનાથ ૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેરું. દક્ષણ સન્મુખ સં. ૧૯૦૦માં દર્શાવેલા મણિયારવાડાનો વિસ્તાર ચોકસીની પોળના વિસ્તારની અંતર્ગત હોવાનો સંભવ છે. વળી, ત્યારે મણિયારવાડામાં શ્રેયાંસનાથના જિનાલય ઉપરાંત ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય તથા સુવિધિનાથનું જિનાલય એમ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પણ છે. સં૧૯૪૭માં જયતિહુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં ઉપર્યુક્ત ત્રણ જિનાલયો ભેગાં હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રેયાંસનાથનું જિનાલય ચોકસીની પોળમાં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે : ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથનું. પ૩. શ્રેયાંસનાથનું. ૫૪. સુવીનાથનું. ૫૫. ચંદ્રપ્રભુજીનું (નંબર ૫૩-૫૪-૫૫ વાળાં દેહરાં ભેગાં છે.) પ૬. મનમોહન પારસનાથનું. ૫૭. ચીંતામણ પારસનાથનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળ વિસ્તારમાં ચંદ્રપ્રભ સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તેમાં ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. અહીં આરસની કુલ એકવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ ફરી એક વાર સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં પરબડી નજીક શ્રેયાંસનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેનો વહીવટ ચોકસીની પોળમાં રહેતા શા જીવાભાઈ મગનલાલ કરતા હતા. જિનાલયમાં તે સમયે પાષાણની સત્તર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં ચંદ્રપ્રભુસ્વામીનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે જ સમયે મણિયારવાડામાં ચંદ્રપ્રભુ-સુવિધિનાથ-શ્રેયાંસનાથ-એમ કુલ ત્રણ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ખંભાતનાં જિનાલયો જિનાલયો વિદ્યમાન હતાં. સં૧૯૪૭માં ચોકસીની પોળમાં ચંદ્રપ્રભુ સ્વામીનાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે, જે પૈકી ચંદ્રપ્રભુ સ્વામીનું એક જિનાલય સુવિધિનાથ અને શ્રેયાંસનાથના દેહરાં સાથે જોડાયેલું છે. એટલે કે આ ત્રણેય જિનાલયો ભેગાં છે તેવો ઉલ્લેખ થયેલો છે. સંભવ છે કે સં. ૧૯૪૭માં ઉપર્યુક્ત ત્રણ જિનાલયો ચોકસીની પોળમાં વિદ્યમાન છે. તે સં. ૧૯૦૦માં મણિયારવાડા વિસ્તારમાં વિદ્યમાન જિનાલયો જ હોય. જ્યારે સં૧૯૬૩માં ચંદ્રપ્રભુનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. શક્ય છે કે સં ૧૯૪૭માં સુવિધિનાથ, શ્રેયાંસનાથ, ચંદ્રપ્રભુસ્વામી એમ ત્રણેયનાં નામથી પ્રચલિત જિનાલય સં૧૯૬૩માં એક જ મૂળનાયકના નામે ચંદ્રપ્રભુના જિનાલય તરીકે પ્રચલિત હોય અને ત્યારબાદ સં. ૧૯૮૪માં તે જ જિનાલય શ્રેયાંસનાથના નામથી પ્રચલિત થયું હોય સં. ૨૦૧૦માં જૈન તીર્થ સંગ્રહમાં ચોકસીની પોળના શ્રેયાંસનાથના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે આ જિનાલયમાં પાષાણની સત્તર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. આ જિનાલયનો વહીવટ તે સમયે જીવાભાઈ મગનલાલ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ નીલેશભાઈ હિંમતલાલ ચોકસી તથા શ્રી યોગેશભાઈ હિંમતલાલ ચોકસી હસ્તક છે. પ્રસ્તુત જિનાલય બહારથી તથા અંદરથી સાદું છે. રંગમંડપ મધ્યમ કદનો છે. જિનાલય બાંધવામાં આરસ તથા પથ્થરનો ઉપયોગ થયેલો છે. અહીં એક બાજુ કેસર ઘસવાની નાની રૂમ છે. જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા આ૦ શ્રી ભુવનભાનુસૂરિના હસ્તક થઈ હતી. ગભારામાં પાષાણની ઓગણીસ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. - ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૦ પહેલાના સમયનું છે. ચોકસીની પોળ ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૬૧) ચોકસીની પોળમાં શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયની જમણી બાજુ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ આર આહે શ્રી યંતામણ્ય દેહરઈ, સોલ બંબ સુ સાર | ૨૬ મુળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં અલાઈ સંવત ૪૦ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૩ સં૧૬૬૧ વર્ષે વૈશાખ સુદ સાતમ સોમવાર અને વિજયસેનસૂરિના હાથે થયેલી પ્રતિષ્ઠા મુજબના અર્થવાળું લખાણ વંચાય છે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો ઉલ્લેખ લાંબી ઓટિ સુગ(ખ)સાગર પોલિ નામના વિસ્તારમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : લાંબી ઓટિ સુગ સાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીસજી | ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ અડસઠિ જિનવર કહીસિજી // ૯ સં. ૧૯૦૦માં ચોકસીની પોળનાં છ જિનાલયોના ઉલ્લેખ પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૪માં નીચે મુજબ થયેલો છે : અથ ચોકસીની પોળનાં દેહરાં ૬ તેહની વિગત ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર. ૧૪. શ્રી ચંતામણિ પાર્શ્વનાથનું દેહશું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૭માં નીચે મુજબ થયેલો છે : ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથજીનું. પ૬. મનમોહન પારસનાથજીનું. ૫૭. ચીંતામણિ પારસનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. જિનાલયમાં તે સમયે પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે જિનાલયના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હોવાનો તથા પથ્થરના બાંધકામનો પણ ઉલ્લેખ આવે છે. જિનાલયનો વહીવટ તે સમયે માણેકલાલ મગનલાલ ગાંધી હસ્તક હતો. સં. ૧૯૮૪માં આ જિનાલય ઘુમ્મટબંધી બન્યું હશે કારણ કે ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની કુલ અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. મૂળનાયક પર સં. ૧૬૬૧ના મૂર્તિલેખનો ઉલ્લેખ થયો હતો. તે સમયે જિનાલયનો વહીવટ માણેકલાલ મગનલાલ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ એ જ કુટુંબ-પરંપરાના શ્રી રમણલાલ માણેકલાલ ગાંધી હસ્તક છે. ખંભા ૯ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ખંભાતનાં જિનાલયો પથ્થરના બનેલા આ જિનાલયમાં કોતરણી જોવાલાયક છે. અહીં રંગકામ થયેલ છે. પ્રવેશદ્વારે કમાનોવાળી ચોકી છે. દ્વારપાળ સાથેની કમાન પર સુંદર શિલ્પવાળા બે હાથીની વચ્ચે લક્ષ્મીદેવીની પથ્થરની ભવ્ય શિલ્પાકૃતિ છે. અંદરના પ્રવેશદ્વારે બારશાખ પર સરસ્વતી દેવીનું શિલ્પ છે. ધાબાની બહારની દીવાલે પ્રવેશદ્વારની ઉપર બે બાજુ લક્ષ્મીદેવી અને સરસ્વતી દેવીનાં શિલ્પો છે. રંગમંડપમાં સુંદર કમાનો છે. તેની દીવાલો પર સુંદર ચિત્રકામ છે. તેમાં તળાજા, ભદ્રેશ્વર, કદંબગિરિ જેવાં તીર્થોનાં ચિત્રો તથા તીર્થકરોના જીવનપ્રસંગો (મહાવીર સ્વામીના કાનમાંથી ખીલા કાઢવાનો પ્રસંગ, બાહુબલી અને બ્રાહ્મી સુંદરીનો પ્રસંગ, પ્રભુના પગ પાસે રંધાતી ખીરનો પ્રસંગ, મહાવીર સ્વામી તથા ચંડકૌશીય નાગનો પ્રસંગ, ગોવાળનો ઉપસર્ગ, પાર્શ્વનાથને થયેલો હાથીનો ઉપસર્ગ, મેઘમાળીનો ઉપસર્ગ, પાર્શ્વનાથજી એ નાગને બળતો બચાવ્યો તે પ્રસંગ) વગેરેના સુંદર ચિત્રકામથી દીવાલો શોભે છે. રંગમંડપના ઘુમ્મટમાં ગરબા રમતી સ્ત્રીઓનું ચિત્રકામ છે. ગભારામાં મૂળનાયકશ્રીની જમણે ગભારે પાર્શ્વનાથજી તથા ડાબા ગભારે મહાવીર સ્વામીની પ્રતિમાજીઓ શોભે છે. અહીં પાષાણની અગિયાર પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં ગભારામાં મૂળનાયકની સામેની દીવાલે એક લેખ છે. આ લેખ પરથી માલૂમ પડે છે કે જિનાલયનો જીણોદ્ધાર સં. ૧૮૭૨માં થયેલો હતો. આ લેખ નીચે પ્રમાણે છે : અહં સં. ૧૮૭૨ વર્ષ મહામાસ શુક્લ પક્ષે એકાદશી તીર્થ શ્રીમાલ્ય આવર અલીખાનવી રાજયે શ્રી સ્તંભતીર્થે શ્રીમાલ્ય શ્રેષ્ઠીવર્ય અનુપચંદ્ર તપુત્ર ખુબચંદ તપુત્ર જેષ્ઠ ભ્રાતા તપુત્ર સકલચંદ્રણ શ્રેષ્ઠીના શ્રી તપોગચ્છ સંઘ સાહÈન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથસ્ય જીર્ણ ચૈિત્યસ્યો ઉદ્ધારક કારીગર પ્રતિ પ્રતિષ્ઠિત તપાગચ્છ ગગનદીનમણી સુવિહિત ચૂડામણિ પ્રભુ શ્રી ચિત્યાનંદસૂરીશ્વર શિષ્ય મહાપાધ્યાય શ્રી વિરવિજયેન આ ચંદ્રા દેવાત શુભ ભવતુંયા |/૧/l..........” જિનાલયમાં ભોમતી છે પણ ભોમતીમાં પ્રતિમાજી નથી. ભોમતીમાં ડાબી બાજુ ઊંડું ભોંયરું છે. નીચે ઊતરી શકાય તેવા ટેકા પણ છે. આ જિનાલયની રૂબરૂ મુલાકાત લેતી વખતે અમે આ ભોંયરું ઉપરથી જોયું હતું. ગભારાની અંદર પણ ડાબી બાજુ સિંહાસનની નીચેના ભાગમાં એક આરસની લાદી ખસી શકે તેવી છે. કોઈ એક જમાનામાં તેનો ઉપયોગ “સંચ (તિજોરી) તરીકે થતો હોવાનો સંભવ છે. ગભારામાં મુનિ મહારાજની આરસની ખૂબ જ નમણી અને સુંદર મૂર્તિ છે અને વળી ૧. આ જિનાલયની રૂબરૂમાં મુલાકાત વખતે અંચલગચ્છના શ્રી સર્વોદય સાગરજી સાથે મૂર્તિ વિષે વિચાર-વિમેશ થયો અને માર્ગદર્શન પણ મેળવ્યું. મહાવીર સ્વામી ભગવાનના સમય પહેલાંનાં મુનિભગવંત વિશે એક પ્રસંગ નોંધાયેલો છે. એ મુનિ ભગવંતને વાનું દર્દ હતું જેને કારણે ચૈત્યવંદનમાં બેસી શકવાનું For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૫ એક શ્રાવકની પણ મૂર્તિ છે. મુનિ મહારાજ ચૈત્યવંદનમાં બેઠા હોય તેવા સ્વરૂપની આ મૂર્તિ છે. ઉપરાંત એમાં કમરથી પગ સુધી એક પાટો બાંધ્યો હોય તેવું જણાય છે. આ પ્રકારના સ્વરૂપની મૂર્તિરચના જવલ્લે જ જોવા મળે છે. એટલે કે આ મૂર્તિ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની એક આગવી વિશેષતા છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩ અને ને, ૪) ટૂંકમાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૮૭૨માં તથા સં. ૧૯૮૪માં થયો હતો. આ જિનાલય સં૧૬૬૧ના સમયનું છે. ચોકસીની પોળ મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૭૩ પહેલાં અથવા સં. ૧૯૪૭ પહેલાં) ચોકસીની પોળ વિસ્તારમાં શ્રેયાંસનાથના જિનાલયની બાજુની ગલીમાં ખૂણામાં શ્રી મનમોહનપાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની જમણી બાજુ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત સંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં મોહોર પાર્શ્વનાથ સ્વામીના એ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આહ ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ આર. આહે મોહોર પાસ સ્વામી ન એ, બિબ સત્તાવીસ યાંહિ ! જિનાલયમાં સંવત ૧૬૫૬ના વર્ષનો ઉલ્લેખ કરતો લેખ છે જે નીચે પ્રમાણે છે : મુશ્કેલ બનતું હતું તેથી એક ગરમ ઊનનો પાટો ચૈત્યવંદન મુદ્રામાં બેસીને કમરના ભાગથી ઊભા રાખેલા પગમાં પરોવી દે અને ત્યાર પછી તેઓ બેસી શકે. ધીમે-ધીમે એ ગરમ ઊનનો પાટો તેમના જીવનનું અનિવાર્ય અંગ બની ગયું. અત્યંત જ્ઞાની એવા આ મુનિ ભગવતંને પાટા વિશે મોહ ઉપજો. પાટાની જાળવણીસાચવણીમાં જ તેમનું મન રત રહ્યું. ૫૦૦ શિષ્યોના એ ગુરુ હતાં. એમના કેટલાક જ્ઞાની શિષ્યોએ ગુરુના આ મોહને પારખ્યો અને તેને દૂર કરવા માટે પાટો સંતાડી દીધો પણ પાટાના આ મોહમાં તેઓ કાળધર્મ પામ્યા. અનાર્ય દેશમાં જન્મ્યા. ગુરુના મૃત્યુ બાદ જે કેટલાક સાધુઓ સિદ્ધિમાં આગળ વધ્યા તેઓએ ગુરુ અત્યારે ક્યાં હશે તે જોયું અને તેઓએ ગુરુને ધર્મ પમાડવાનો નિશ્ચય કર્યો. અનાર્ય દેશમાં ગોચરીનો જોગ ન મળે તેને કારણે જેઓ ત્રણથી છ મહિનાના ઉપવાસ કરી શકે તેવા સમગ્ર સાધુઓ અનાર્ય દેશમાં જાય છે. ગુરુ તે વખતે રાજાને ત્યાં આઠ વર્ષના રાજકુમાર હતા. શિષ્યો ત્યાં રહે છે અને પૂર્વભવના આ ગુરુને ઓઘોસ્થાપનાજી વગેરે જાત જાતની વસ્તુઓ રોજ રોજ બતાવ્યા કરે છે અને એક દિવસ તેઓ સફળ થાય છે. ગુરુને અવધિજ્ઞાન થાય છે. હવે આ શિષ્યો ગુરુને અનાર્ય દેશમાંથી પોતાને ત્યાં લાવે છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ખંભાતનાં જિંનાલયો સ્વસ્તિ શ્રી અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈ સુ ૭ બુધ વ્ય, પ્રાગ્વાટ જ્ઞાતીય વુ પહિરાજ સુત વુ, રતનપાલ ભાર્યા રતનાદિ સુત વ શ્રીપાલન ભાર્યા લાલીસુત દાસ શ્રી રદાસ પ્રમુખ કુંટુંબયતન સ્વશ્રેય શ્રી પાર્શ્વ બિંબ કારિત પ્રતિષ્ઠિત વ તપાગચ્છીય શ્રી હીરવિજય(4) પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી” સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ચોકસીની પોળનો વિસ્તાર લાંબીઓટિ-સુખસાગર પોલિ તરીકે પ્રચલિત હતો. તે સમયે મુહુરપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : લાંબી ઓટિ સુગસાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીજી શીતલનાથિ એકોત્સરિ કહીઈ સાત્રીસ શ્રીમુહુરપાસજી સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં છ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે તે પૈકી ક્રમાંક ૧૭માં શ્રી મોહરીપાર્શ્વનાથનું દેહ મુજબનો ઉલ્લેખ થયેલો છે : ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર ૧૭ .... ... શ્રી મોહરી પાર્શ્વનાથનું દેરું સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં ક્રમાંક પ૬માં મનમોહન પારસનાથજીનું તથા ક્રમાંક ૬૦માં મોહોર પારસનાથજીનુંએમ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે : ચોકસીની પોળમાં : ૫૧.જગવલ્લભ પારસનાથજીનું , , , , , , , , , , , , , , , , , પ૬.મનમોહન પારસનાથજીનું ૬૦.મોહર પારસનાથજીનું ૬૧. શાંતિનાથજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૭ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં આવેલા મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની બાજુમાં જ હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત તે જિનાલયની જાળવણી સાચવણી ખૂબ જ સરસ હતી અને સ્વચ્છતાનો આદર્શ પૂરો પાડતું હતું. તે સમયે તેનો વહીવટ પારેખકુટુંબી શાહ ખીમચંદ ઝવેરચંદના હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળમાં આવેલા મનમોહન પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. મૂળનાયકના લેખનો સંવત ૧૬૪૬ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે પાષાણની સાત પ્રતિમાજીઓ જિનાલયમાં વિદ્યમાન હતી અને વહીવટ શેઠ ખીમચંદ ઝવેરચંદ પારેખ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ એ જ કુટુંબ પરંપરામાં આવેલા શ્રી નિરંજનકુમાર રમણલાલ પરીખ તથા નવીનચંદ્ર રમણલાલ પરીખ કરે છે. બહારથી જિનાલય ખૂબ સુંદર દેખાય છે. ત્રણ ઘુમ્મટવાળા આ જિનાલયના ધાબા પર શ્રી પાર્શ્વનાથનું પથ્થરનું શિલ્પ છે. પ્રવેશદ્વાર પર સુંદર કમાનો તથા પૂતળીઓના શિલ્પો શોભે છે. જિનાલયમાં ફરસ અને દીવાલ પર આરસનો ઉપયોગ થયેલો છે. રંગમંડપનાં હાંડી-ઝુમ્મર જિનાલયની સુંદરતામાં વધારો કરે છે. રંગમંડપની દીવાલો પર સિદ્ધાચલજી, અષ્ટાપદજી તેમજ શંખેશ્વર તીર્થોનું ચિત્રકામ તથા શ્રી પાર્શ્વનાથના દસ ભવ અને પાંચ કલ્યાણકોનું ચિત્રકામ સુંદર છે. નવકાર મંત્ર પણ દીવાલ પર સુંદર રીતે લખેલો છે. ગર્ભદ્વારની બહાર પથ્થરનું એક પરીનું સુંદર શિલ્પ કોરણીવાળું છે. મુખ્ય ગર્ભદ્વાર પાસે ઈન્દ્ર-ઈન્દ્રાણી તથા આજુબાજુના ગભારા પાસે દ્વારપાળનાં શિલ્પો છે. ગભારામાં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ વિદ્યમાન છે. તેમાંથી એક પ્રતિમાજી થોડા સમય પહેલાં ખંડિત થયેલા છે તેને ઢાંકીને રાખવામાં આવ્યા છે. મૂળનાયકના ડાબા ગભારે આદિનાથ તથા જમણા ગભારે ગોડી પાર્શ્વનાથ બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુમાં પાર્શ્વનાથની પ્રતિમા પરના મૂર્તિલેખમાં “અમીચંદની ભાર્યા ગોરકે......બાદશાહ અકબર' એવો ઉલ્લેખ છે. તેથી એ પ્રતિમા વિજયહીરસૂરિ- વિજયસેનસૂરિના સમયની હોવાનો સંભવ છે. સં. ૧૯૮૪ પછી આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલયોનો જીર્ણોદ્ધાર સં૨૦૧૫માં થયેલો છે. જીર્ણોદ્ધાર થયા પહેલાં આ જિનાલય નાનું લાકડાનું હતું. સં. ૧૯૭૩માં મોહોર પાર્શ્વનાથ, સં. ૧૭૦૧માં “મુહુર પાર્શ્વનાથ', સં. ૧૯૦૦માં મોહોરી પાર્શ્વનાથ' અને સં. ૧૯૪૭માં “મોહોર પારસનાથ'- એ મુજબ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૪૭માં આ જિનાલયની સાથે સૌ પ્રથમ વાર મનમોહન પાર્શ્વનાથજીનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સં. ૧૯૪૭માં આ વિસ્તારમાં મોહોર પાર્શ્વનાથ તથા મનમોહન પાર્શ્વનાથ એમ બે જિનાલયો વિદ્યમાન હતાં. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ખંભાતનાં જિનાલયો સં. ૧૯૬૩માં આ વિસ્તારમાં પાર્શ્વનાથ ભગવાનના એક જ જિનાલયનો ઉલ્લેખ મળે છે. એટલે કે સં૧૯૪૭ થી સં. ૧૯૬૩ના સમય ગાળા દરમ્યાન પાર્શ્વનાથના બે જિનાલયો પૈકીમાંનાં એક જિનાલયના મૂળનાયક આ જ વિસ્તારમાં આવેલા મહાવીર સ્વામીના જિનાલયમાં પધરાવવામાં આવ્યા છે. આ બાબતનો ઉલ્લેખ સં. ૧૯૮૪માં “ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી’માં મહાવીર સ્વામીના જિનાલયની નોંધમાં નીચે મુજબ મળે છે : કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શત્રુંજયનો પટ અહીં જ રહે છે. તેમજ નવિન વર્ષમાં પ્રથમ પૂજા આ દેહરે થતી હોવાથી આ સ્થાનનું મહત્ત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીરસ્વામીનું અને ચોકસીની પોળમાંની “વાવ” માંથી મનમોહન પાર્શ્વનાથ તેમજ શીતલનાથના દહેરા ઉપાડી એ ત્રણેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.” આજે વિદ્યમાન મનમોહન પાર્શ્વનાથના પ્રતિમાલેખ પર સં. ૧૬પદનો ઉલ્લેખ આવે છે. જયારે મહાવીર સ્વામીના જિનાલયમાં પધરાવેલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર લેખ પ્રાપ્ત થતો નથી એટલે કે આ જિનાલયનો સમય નક્કી કરવા માટે બે શક્યતાઓ વિચારી શકાય ૧. સં. ૧૯૭૩થી ઉલ્લેખ મળતાં મોહોર પાર્શ્વનાથનું જિનાલય એ જ આ મનમોહન પાર્શ્વનાથનું જિનાલય હોઈ શકે. અથવા ૨. સં. ૧૯૭૩થી સં. ૧૯૪૭ સુધી જે મોહોર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે તે પધરાવી દેવામાં આવ્યું હોય અને સં૧૯૪૭માં સૌ પ્રથમવાર મનમોહન પાર્શ્વનાથનો ઉલ્લેખ જે જિનાલય માટે મળે છે તે જ આ જિનાલય હોવાનો સંભવ છે. તે સંજોગોમાં એવો તર્ક થઈ શકે કે સં. ૧૯૪૭માં સૌ પ્રથમ વાર ઉલ્લેખ થયેલ મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા પધરાવવામાં આવી હોય કે જેના પર સં૧૬૫૬નો ઉલ્લેખ છે. ટૂંકમાં આ જિનાલય કાં તો સં. ૧૯૭૩ પહેલાનું છે અથવા સં. ૧૯૪૭ પહેલાનું છે. આ અંગે ચોક્કસ નિર્ણય કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૯ ચોકસીની પોળ વિમલનાથ (સં. ૧૬૫૬ આસપાસ) ચોકસીની પોળ વિસ્તારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની જમણી બાજુની ગલીમાં સીધા જઈ ડાબી બાજુ વળતાં જમણા હાથે શ્રી વિમલનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં વિમલનાથના ચોમુખજીનું જિનાલય હોવાનો ઉલ્લેખ થયેલો છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આહ ચોકસી કેરીઅ પોલિમાં, મન ભુવન સુ ચ્યાર / .... આહે ચોમુખ વ્યમલ જોહારીઇ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ . ૨૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ચોકસીની પોળનો વિસ્તાર લાંબી ઓટિ સુગ(ખ)સાગરિ પોલ નામથી પ્રચલિત હતો પરંતુ તે સમયે વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલોં નથી. - સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં છ જિનાલયો વિદ્યમાન હતા જે પૈકી ક્રમાંક ૧૬માં ‘શ્રી વિમલનાથનો ચોમુખનો ઉલ્લેખ છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળમાં દર્શાવવામાં આવેલાં ૧૩ જિનાલયો પૈકી વિમલનાથજીનું જિનાલય તથા ચૌમુખજીનું જિનાલય- એમ બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૬૧ તથા ક્રમાંક ૬૨માં નીચે મુજબ થયેલ છે : ચોકસીની પોળમાં પ૧. જગવલ્લભ પારસનાથજીનું. ૬૦. મોહોર પારસનાથજીનું. ૬૧. ચોમુખજીનું. ૬૨. વીમળનાથજીનું. ૬૩. શાંતીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં ચોકસીની પોળમાં આવેલા વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની છવ્વીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં આવેલા For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો વિમલનાથજીના જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. પૃ૰ ૩૬ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ થયેલી છે : ૪૦ “પ્રથમ વિમલનાથનું દેરાસર જુહારી ચોકસીની પોળમાં આગળ વધવું. આ દે શિખરબંધ છે. પહેલાં તેમાં ચોમુખજી હતા પાણીછેલ્લો પાયો પૂરી પુનઃ નવીન દેવાલય તૈયાર કરાવ્યું. તે વેળાએ તેમાં ફેરફાર થયો અને અત્યારની વ્યવસ્થા નિર્માઈ. પૂર્ણ રીતે કામ થયું નથી. ઘણી પ્રતિમાજીઓ સંપ્રતિ રાજાના સમયની છે. કેટલીક બહારગામ અપાઈ પણ છે. તે સમયે જિનાલયનો વહીવટ શા સકરચંદ ભૂરાભાઈ ચોકસી હસ્તક હતો.” સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળમાં આવેલા વિમલનાથજીના જિનાલયને સામરણયુક્ત દર્શાવવામાં આવ્યું છે અને તે સમયે વહીવટ સકરચંદ ભૂરાભાઈ ચોકસી હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ તે જ કુટુંબપરંપરાના શ્રી દેવેન્દ્રભાઈ નટવરલાલ ચોકસી હસ્તક છે. મૂળનાયક શ્રી વિમલનાથજીની પ્રતિમા પર સંવત અલાઈ ૪૨ સં ૧૬૫૬ માધવિદ ૯...... શ્રેષ્ઠી ધનાના ઉલ્લેખવાળો મૂર્તિલેખ છે. મૂળનાયકની ડાબી બાજુ ચંદ્રપ્રભસ્વામી તથા જમણી બાજુ પાર્શ્વનાથજી બિરાજમાન છે. આ બંને પ્રતિમાજી પર પણ સં૰ ૧૬૫૬ અલાઈ સં ૪૨નો મૂર્તિલેખ છે. ટ્રસ્ટી શ્રી પાસેથી મળેલી માહિતી અનુસાર ચૌમુખમાંના એક પ્રતિમાજી વત્રાના જિનાલયમાં મૂળનાયક તરીકે પધરાવવામાં આવ્યા છે. આજે ગભારામાં મૂળનાયક શ્રી વિમલનાથજીની પ્રતિમા પર સં. ૧૬૫૬નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત અન્ય બે પ્રતિમાજીઓ પાર્શ્વનાથ અને ચંદ્રપ્રભુજી પર પણ સં૰ ૧૬૫૬નો ઉલ્લેખ છે એટલે કે સંભવતઃ કહી શકાય કે ચૌમુખજીના ત્રણ પ્રતિમાજીઓ આજે પણ આ જિનાલયમાં વિદ્યમાન છે. પ્રવેશદ્વારમાં કમાનોવાળો ઝાંપો છે. બહારના ભાગના થાંભલાઓ પર સુંદર રંગકામ કરેલ છે તથા પૂતળીઓના શિલ્પો પણ છે. બહારથી જિનાલય ખૂબ જ સુંદર દેખાય છે. ટ્રસ્ટીશ્રીના જણાવ્યા અનુસાર આશરે ૭૫ વર્ષ પહેલાં તેનો જિણોદ્ધાર થયેલ છે. રંગમંડપમાં ભીંત ઉપર ચિત્રિત કરેલા વિવિધ પટ છે. જેમકે શત્રુંજય, આબુ, તળાજા, પાવાપુરી, નંદીશ્વર દ્વીપ, સમેતશિખર, ગીરનાર, શંખેશ્વર, અષ્ટાપદ, કદમ્બગીરી, ૧૭૦ તીર્થંકર તથા ભગવાનના પંચકલ્યાણના પ્રસંગો. અહીં રંગમંડપમાં રંગકામ થયેલ છે. ગભારામાં પાષણની દસ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની પાછળની દીવાલ પર કાચકામ થયેલું છે. અહીં જમણે ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી તથા ડાબે ગભારે શ્રી શાંતિનાથ બિરાજમાન છે. મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૫૨ સં. ૧૯૬૨નો મૂર્તિલેખ છે. સં. ૧૬૭૩માં આ જિનાલયનો ઉલ્લેખ ચૌમુખજી તરીકે થયેલો છે. સં. ૧૯૦૦માં પણ ચોમુખજી વિમલનાથનો ઉલ્લેખ છે. જ્યારે સં ૧૯૪૭માં વિમલનાથનું જિનાલય અને ચોમુખજીનું જિનાલય-એમ બે અલગ જિનાલયોનો ઉલ્લેખ થયો છે. ત્યાર બાદ સં. ૧૯૬૩માં આ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ખંભાતનાં જિનાલયો જિનાલયનો ઉલ્લેખ વિમલનાથજી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે ચૌમુખજી હોય તો પણ ચૌમુખજી છે તેવી- વિશેષ નોંધ આપી નથી. સં૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની છવ્વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. સં. ૧૯૮૪માં પાષાણની દસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે કે આ સમય દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે અને અગાઉ જણાવ્યું તેમ સં. ૧૯૮૪માં પહેલાં પાણી છલ્લો પાયો પૂરી પુનઃ નવીન દેવાલય તૈયાર કરાવ્યું તે વેળાએ ચોમુખજીમાં પણ ફેરફાર થયો છે. સં૧૯૯૬ માં ખંભાતનો પ્રાચીન જૈન ઈતિહાસમાં પૃ. ૨૧ ઉપર નીચે મુજબની નોંધ આ જિનાલય માટે પ્રાપ્ત થાય છે: “આ દેહરું લાંબી ઓટીથી સહેજ આગળ જતાં રસ્તા ઉપર આવેલું છે. તે શિખરબંધી છે. પહેલાં તેમાં ચોમુખજી હતા પણ હાલ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં કેટલીક પ્રતિમાઓ ઘણી જ પ્રાચીન છે.” સં. ૧૯૮૪માં તથા સં. ૧૯૯૬માં આ જિનાલય શિખરબંધી હોવાનો નિર્દેશ મળે છે. જ્યારે સં. ૨૦૧૦માં આ જિનાલય સામરણયુક્ત હોવાનો નિર્દેશ મળે છે. સં. ૧૯૬૩થી સં. ૧૯૮૪ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો જ છે અને જિનાલય ધાબાબંધી હતું તે શિખરબંધી થયેલું છે. એટલે કે તે સમયે જ આ જિનાલય સામરણયુક્ત હશે પરંતુ સંજોગોવશાતુ તેને શિખરબંધી દર્શાવવામાં આવ્યું હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.' ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૫૬ આસપાસના સમયનું છે. ચોકસીની પોળ - મહાલક્ષ્મીમાતાની પોળ • મહાવીર સ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) ચોકસીની પોળમાં મહાલક્ષ્મી માતાના મંદિરની બાજુમાં શ્રી મહાવીર સ્વામી- ગૌતમ સ્વામીનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૯૦૦માં “ખંભાતનાં જિનાલયોની સૂચિમાં આ જિનાલયનો સૌ પ્રથમ વાર ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે મહાવીર સ્વામીનું જિનાલય મહાલક્ષ્મીની પોળમાં દર્શાવવામાં આવ્યું છે જેનો ઉલ્લેખ નીચે મુજબના ક્રમાંકમાં થયેલો છે : અથ માહાલક્ષ્મીની પોલ દેહરાં ૩ વિગત ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહશું. ૨૧. શ્રી મહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેરું. ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહશું. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ખંભાતનાં જિનાલયો ઉપર્યુક્ત ત્રણ જિનાલયો પૈકી સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે તે સમય દરમ્યાન ચોકસીની પોળનો વિસ્તાર અને મહાલક્ષ્મીની પોળનો વિસ્તાર ક્યાંક ક્યાંક એકબીજામાં ભળી ગયેલો છે. આજે આ સુખસાગર પાર્શ્વનાથનું દેહરું ખારવાડા વિસ્તારમાં આવેલું છે. જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૮૪માં “ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખંડેર તરીકે થયેલો છે. તે સમયે મહાવીરસ્વામીના જિનાલયની નજીકમાં જગવલ્લભ પાર્શ્વનાથના પ્રાચીન દેહરાની જગ્યા છે- તેવી નોંધ પૃ. ૩૭ ઉપર કરવામાં આવેલી છે. આજે આ જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા જીરાળાપાડામાં આવેલા ઓગણીસ જિનાલયમાં ત્રીજો માળે આવેલી દેવકુલિકામાં મૂળનાયક તરીકે બિરાજમાન છે તેવી માહિતી સ્થાનિક રહીશે આપી છે. વળી, જીરાળાપાડાના જગવલ્લભ પાર્શ્વનાથનો મૂર્તિલેખ સં૧૬૬૧નો છે અને સં ૧૬૭૩ની ત્રંબાવતી તીર્થમાલામાં તેનો ઉલ્લેખ પણ છે. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળમાં કુલ તેર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી મહાવીર સ્વામી- ગૌતમસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક બાવનમાં થયેલો છે જે નીચે મુજબ છે : ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથજીનું. ૫૨. ગૌતમ સ્વામીનું (આ દેહેરામાં મૂળનાયકની પ્રતિમા મહાવીર સ્વામીની છે પણ તેમાં ગૌતમસ્વામીની પ્રતિમા છે તેથી દેહેરુ ગૌતમસ્વામીનું કહેવાય છે.) ૬૩. શાંતીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી અને જિનાલયમાં પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે અને તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓનો નિર્દેશ થયેલો છે. ઉપરાંત ગૌતમસ્વામીની પ્રતિમાજીનો પણ ઉલ્લેખ થયેલો છે. તેનો ઉલ્લેખ સં૧૯૦૦માં પણ થયેલો હતો. ઉપરાંત આ જિનાલયના સંદર્ભમાં પૃ. ૩૭ ઉપર નીચે મુજબની નોંધ જોવા મળે છે : કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શંત્રુજયનો પટ અહીં જ રહે છે. તેમ જ નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થતી હોવાથી આ સ્થાનનું મહત્ત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીરસ્વામીનું અને ચોકસીની પોળમાંની “વાવ’(વિસ્તારનું નામ)માંથી મનમોહનપાર્શ્વનાથ તેમ જ શીતલનાથના દેહરા ઉપાડી એ ત્રણેનો અહીં સમાવેશ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો કરવામાં આવ્યો છે.” તે સમયે આ જિનાલયનો વહીવટ વિમલનાથના દેહરાં નજીક રહેતાં ચોકસી દીપચંદ ડાહ્યાભાઈને હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળમાં આવેલા મહાવીર સ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની તેર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ શ્રી નેમચંદ પાનાચંદ હસ્તક હતો. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. હાલ આ જિનાલયનો વહીવટ ચંપકલાલ મૂલચંદ શાહ (પટવા) હસ્તક છે. ત્રણ પ્રવેશદ્વાર અને ત્રણ ગર્ભદ્વારયુક્ત આ જિનાલયનો જીર્ણોદ્વાર સં. ૧૯૩૬માં થયો હતો. જિનાલયનો રંગમંડપ લાંબો છે. રંગમંડપમાં મુખ્ય બે ઘુમ્મટ છે. જેના પર સુંદર કાચકામ થયેલું છે. એક ઘુમ્મટમાં ત્રિશલામાતાને આવેલાં ચૌદ સ્વપ્નો તથા બીજા ઘુમ્મટમાં અષ્ટાપદ, મેરુપર્વત, જિનાલયમાં દર્શન કરવા જતાં શ્રાવકો વગેરેનું સુંદર અને કલાત્મક કાચકામ છે. અહીં રંગમંડપમાં સમેતિશખરનો પટ આવેલો છે. ૪૩ ગભારામાં રાતા પરિકરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા નીચે શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયક મહાવીર સ્વામીની પ્રતિમા ૫૨ તથા ગૌતમસ્વામીની પ્રતિમા પર કોઈ લેખ નથી. ગભારામાં પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં લાકડાના પાટલા પર અષ્ટમંગલ તથા ચૌદ સ્વપ્ન વગેરેની સુંદર કોતરણી ઘણી પ્રાચીન લાગે છે. અહીં સામ-સામેના ગોખમાં મહાવીર તથા આદેશ્વરની પ્રતિમાજી બિરાજમાન છે. મહાવીરસ્વામીની પ્રતિમા પર વીર સં ૨૫૦૦નો લેખ છે. જ્યારે આદેશ્વરની પ્રતિમા ૫૨ સં. ૨૦૩૫નો લેખ છે. અહીં ડાબા ગભારે શ્રી શીતલનાથ તથા જમણા ગભારે શ્રી મનમોહન પાર્શ્વનાથ બિરાજમાન છે. સં ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં ગૌતમસ્વામીનો ઉલ્લેખ નાગરવાડા વિસ્તારમાં થયેલો છે. આ નાગરવાડાનો વિસ્તાર આજે ખારવાડો તથા ચોકસીની પોળની નજીક છે. સંભવ છે કે મહાવીર સ્વામીના જિનાલયમાં બિરાજમાન ગૌતમસ્વામીનો જ તે સમયે નાગરવાડા વિસ્તારમાં ઉલ્લેખ થયેલો હોય. જો કે તે અંગે વધુ સંશોધન ક૨વાની જરૂર છે તથા વધુ આધારભૂત પુરાવાઓ મેળવવાની જરૂર છે. નાગરવાડામાં ગૌતમસ્વામીનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સહસદુ પોલિં આદીશર પાંસઠિ જિન શ્રીકાર રે નાગરવાડઈ ગૌતમસ્વામી વાંદી નગર મઝારિ રે ૨૫ જિ ટૂંકમાં આજે ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં શ્રી મહાલક્ષ્મીમાતાના મંદિરની બાજુમાં આવેલું શ્રી મહાવીર સ્વામી- ગૌતમ સ્વામીનું જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ટેકરી સુમતિનાથ - ઘરદેરાસર (સં. ૧૯૮૪ પહેલાં) ટેકરી વિસ્તારમાં શ્રી પ્રેમચંદ્ર ફતેહચંદ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. આ ઘરદેરાસરમાં પંચતીર્થી પરિકરયુક્ત ચાંદીના શ્રી સુમતિનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. ખંભાતનાં જિનાલયો ટેકરી પર આવેલા આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૮૪માં મળે છે. તે સમયે ટેકરી પર શ્રી સંભવનાથજી તથા શ્રી સુમતિનાથજી- એમ બે ઘરદેરાસરો વિદ્યમાન હતાં. સ્થાનિક કથા પ્રમાણે શ્રી સંભવનાથજીના ઘરદેરાસરના પ્રતિમાજીઓ સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવેલાં છે. તે સમયે સુમતિનાથજીના ઘરદેરાસરમાં ધાતુની ચાર પ્રતિમાજીઓ તથા ચાંદીની એક પ્રતિમાજી બિરાજમાન હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ બંને ઘરદેરાસરો વિશે પૃ॰ ૩૮ ૫૨ નીચે મુજબની નોંધ છે ઃ ટેકરી તરફ જતાં શેઠ પોપટભાઈ અમરચંદના વંડામાં બે ઘરદેરાસરો છે.’ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ટેકરી વિસ્તારમાં બે ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. સંભવનાથજીના ઘરદેરાસરમાં તે સમયે ધાતુની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. શેઠ અમરચંદ પ્રેમચંદ પરિવારનું એ ઘરદેરાસર ત્રીજે માળ હતું અને તેનો વહીવટ તે સમયે નાનજીભાઈ પોપટલાલ હસ્તક હતો. સુમતિનાથજીના ઘરદેરાસરમાં ધાતુની ચાર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને શેઠ જેઠાભાઈ પ્રેમચંદ પરિવારનું આ ઘરદેરાસર બીજે માળ હતું. તેનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે આ ઘરદેરાસરનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. ટૂંકમાં આ બંને ઘરદેરાસરો શ્રી પ્રેમચંદ્ર ફતેચંદ પરિવારના હતાં. આજે પ્રેમચંદ ફતેચંદ પરિવારનું- સુમતિનાથજીનું આ ઘરદેરાસર પોપટલાલ અમરચંદના વંડામાં આવેલું છે. હાલ આ જિનાલય અગાશીમાં આવેલી ખૂણાની એક ઓરડીમાં છે. આ ઓરડીમાં નાના ગભારાની રચના છે. તેમાં છત્રયુક્ત સિંહાસનમાં મૂળનાયક શ્રી સુમતિનાથજીની ચાંદીની પ્રતિમા ઉપરાંત ધાતુની ચાર પ્રતિમાજીઓ બિરાજમાન છે. ગોખ જેવા આ સિંહાસનની રચનામાં મહદ્ અંશે ચાંદીનો ઉપયોગ થયેલો જણાય છે. ઉપરનું છત્ર લાકડાનું છે. મૂળનાયક શ્રી સુમતિનાથજીની પ્રતિમા પર સં ૨૦૪૩નો લેખ છે. આ જિનાલયની નીચે શેઠ પ્રેમચંદ ફતેચંદની ધર્મશાળા છે. ત્યાં આજે પાઠશાળા બેસે છે. જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ અંગે જિનાલયના પ્રવેશદ્વારની ઉપરની દીવાલ ૫૨ એક લેખ લખેલ છે, જે નીચે મુજબ છે : “શેઠ શ્રી પ્રેમચંદ ફતેચંદ ગૃહમંદિર તથા ધર્મશાળા પ્રશસ્તિ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૫ અમારા પ્રતાપી તથા ધર્મનિષ્ઠ પૂર્વજ શેઠ શ્રી પ્રેમચંદ ફતેચંદના શુભ નામથી અંકિત ખંભાત શહેરના ટેકરી વિભાગમાં આવેલા આ શ્રી સુમતિનાથ ભગવાનનું ગૃહમંદિર તથા ધર્મશાળાનું નિર્માણ વર્ષો પૂર્વે તેમના સુપુત્ર શેઠશ્રી જેઠાભાઈ પ્રેમચંદે કરેલ હતું. આ જ મકાનમાં વયોવૃદ્ધ પૂ. મુનિરાજ શ્રી નીતિવિજયજી મ(દાદા)ની નિશ્રામાં શ્રી તપગચ્છ અમર જૈન શાળાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષો જૂના આ મકાનનું પાયાથી નવનિર્માણ તેમના વારસદારો (૧) શેઠ શ્રી કસ્તૂરભાઈ અમરચંદ પરિવાર (૨) શેઠશ્રી ઠાકરચંદ અમરચંદ પરિવાર (૩) શેઠ શ્રી છગનલાલ અમરચંદ પરિવાર (૪) શેઠશ્રી મણીલાલ પીતાંબરદાસ પરિવાર તરફથી કરવામાં આવેલ છે. ઉપરના માળે આવેલ ગૃહમંદિરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન આદિ ધાતુનાં શ્રી જિનબિંબોની ચલ પ્રતિષ્ઠા વિધિ શ્રી બૃહદ્ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર સહિત પયાપિનક શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવપૂર્વક સકલગમ રહસ્યવેદી સ્વ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય દાનસૂરિ મ.ના પટ્ટાલંકાર સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આ. દેવ, શ્રીમદ્ વિજય પ્રેમસૂરિ મ. સા.ના પટ્ટ વિભૂષક પરમ શાસન પ્રભાવક પરમોપકારી તપાગચ્છ નાયક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિ મ. સા. ની તારક નિશ્રામાં વિશાળ ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં વિસં. ૨૦૪૬ના શ્રાવણ સુદ ૧૪ને રવિવાર તા. ૫-૮-૧૯૯૦ના રોજ શુભ સમયે કરવામાં આવેલ છે. આ નીચેના હોલનો સદુપયોગ વર્ષોથી ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિના કાર્યમાં થતો આવ્યો છે અને થઈ રહ્યો છે. || શુભ ભવતુ શ્રી સંઘસ્ય || વિ. સં. ૨૦૪૭ કારતક વદ ૬ ગુરુવાર ત. ૮-૧૧-૧૯૯૦ શ્રી સ્વંભનતીર્થ ટેકરી શેઠ શ્રી પ્રેમચંદ ફતેચંદ પરિવાર” ટૂંકમાં આ ઘરદેરાસર પ્રેમચંદ ફતેચંદ કુટુંબની પરંપરાનું છે. અગાઉ જણાવ્યું તેમ આ ઘરદેરાસરનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૮૪માં મળે છે. પરંતુ હાલમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન પરના લેખનો સંવત ૨૦૪૩ છે એટલે કે સં૧૯૮૪માં વિદ્યમાન સુમતિનાથજીની પ્રતિમાજી હાલમાં વિદ્યમાન નથી. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અલીંગ મુનિસુવ્રત સ્વામી (સં. ૧૬૭૩ પહેલાં) ખંભાતમાં આજે અલીંગ નામથી પ્રચલિત વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામીનું ધાબાબંધી જિનાલય જીર્ણ હાલતમાં વિદ્યમાન છે અને આ જિનાલયના જીર્ણોદ્ધારનું કામ થોડા સમય પહેલાં શરૂ થયું છે. ખંભાતમાં જુદા-જુદા સમયે અલીંગ અને તેની સાથે સામ્ય ધરાવતા નામવાળા વિસ્તારો પ્રાપ્ત થાય છે. ખંભાતમાં આલિગ નામનો મંત્રી થઈ ગયો. આ વિસ્તારનું નામ આ મંત્રીના નામ પરથી પડ્યું હશે કે આ વિસ્તાર એક સમયે સમુદ્ર કાંઠાની નજીકનો હોય અને ત્યાં વહાણ તોડવાનું કામ ચાલતું હોય અને તેથી અલંગ કે અલિંગ નામ પડ્યું હશે ? નજીકમાં જ ખારવાવાડો અર્થાત્ ખારવાડો આવેલો છે. આમ, આ નામ સંદર્ભે બે તર્ક સંભવે છે અને એમાં વિશેષ સંશોધન આવશ્યક છે. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૫૨ સં ૧૬૬૨નો મૂર્તિલેખ છે. ખંભાતનાં જિનાલયો સં. ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં અલંગવસહીમાં ત્રણ જિનાલયો દર્શાવ્યાં છે : (૧) શ્યામલ રંગી ઋષભદેવ (૨) કુંથુનાથ (૩) શાંતિનાથ. ઉપરાંત તે જ તીર્થમાલામાં નાલીયેરપાડાના ઋષભદેવ ભગવાનનું વર્ણન કર્યા બાદ અલંગ નામના વિસ્તારનો ઉલ્લેખ કરે છે, જેમાં પાર્શ્વનાથનું જિનાલય હોવાનો સંભવ છે. ત્યારબાદ ફરી એક વાર અલંગનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલ છે : આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કેરો । આહે પાંત્રીસ ત્ર્યંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો ॥ ૩૩ એટલે કે સં ૧૬૭૩માં અલંગ નામના વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય વિદ્યમાન હતું. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં અલિંગવસહી અને અલિગવસહી એમ બે વા૨ એ નામથી વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. અલિંગવસહીમાં આદિનાથનો ઉલ્લેખ છે જ્યારે અલિગવસહીમાં સંભવનાથ અને કુંથુનાથ— એમ બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. પરંતુ મુનિસુવ્રત સ્વામીના જિનાલયનો ઉલ્લેખ આવતો નથી. સં. ૧૯૦૦માં તે સમયે લાડવાડામાં છ જિનાલયોનો ઉલ્લેખ કર્યા પછી બાંમણવાડાના બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. અને ત્યારબાદ અલિંગમાં એક જિનાલય શ્રી ઋષભદેવજીનું હોવાની નોંધ છે. સં. ૧૯૦૦માં લાડવાડાનો જે વિસ્તાર દર્શાવાયો છે. તેમાંનો મોટા ભાગનો વિસ્તાર માણેકચોકથી પ્રસિદ્ધ છે અને તે સમયનો બાંમણવાડાનો વિસ્તાર આજે મુખ્યત્વે લાડવાડાથી ઓળખાય છે. અલિંગના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં ક્રમાંક ૮૦માં નીચે મુજબ આવે છે : For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો અથ અલિંગમાં દેહરું-૧ ૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેહશું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ માણેકચોકના મહેલાનાં જિનાલયો દર્શાવ્યા બાદ અલીંગ નામના મેહેલ્લામાં ક્રમાંક-૭૯માં રીષભદેવ સ્વામીનાં જિનાલયનો ઉલ્લેખ કરેલો છે. અલીંગ મહેલ્લામાં ૭૯. રીષભદેવ સ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મુનિસુવ્રત સ્વામીનું જિનાલય અલિંગ નામના વિસ્તારમાં ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે અને પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં અલિંગ વિસ્તારમાં આવેલા મુનિસુવ્રતસ્વામીનાથમાં પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે અને તે સમયે વહીવટ શાહ ઠાકરશી ધરમચંદ હસ્તક હતો. તેઓ તે સમયે ટેકરી આગળ રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં મુનિસુવ્રત સ્વામીનું જિનાલય લાડવાડામાં દર્શાવવામાં આવેલું છે. તે સમયે આ ધાબાબંધી જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે પણ વહીવટ શાહ ઠાકરશી ધરમચંદ હસ્તક હતો. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવેલી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં લાડવાડામાં અભિનંદન સ્વામીના જિનાલયની સાથે બીજું જિનાલય મુનિસુવ્રત સ્વામીનું દર્શાવવામાં આવેલું છે. અલિંગ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અલિંગના વિસ્તારને કોઈક કારણસર લાડવાડામાં દર્શાવવામાં આવેલો છે. આજે મુનિસુવ્રત સ્વામીનું જિનાલય અલિંગ નામના વિસ્તારમાં જ ગણાય છે. એટલે કે મુનિસુવ્રત સ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ “અલિંગ” નામ સાથે સં ૧૬૭૩માં, સં૧૯૬૩માં, સં. ૧૯૮૪માં તથા સં. ૨૦૧૦માં લાડવાડામાં (અલિંગ પાસેનો વિસ્તાર) મળે છે. અત્યારે આ જિનાલય જીર્ણ હાલતમાં છે. જિનાલય ધાબાબંધી હતું. ધાબામાં એક ઓરડી હતી. જીર્ણોદ્ધાર પહેલાં અહીં લાકડાના પીઢિયાની છત હતી. અગાઉ આશરે વીસ વર્ષ પહેલાં લાકડાના પીઢિયા ફરી બનાવેલા હતા. પણ ફરી જીર્ણોદ્ધારની જરૂર ઊભી થતાં હાલ જીર્ણોદ્ધાર શરૂ થયો છે. વહીવટ કરનાર શ્રી બાબુભાઈ ફૂલચંદ શાહે માહિતી આપી કે હવે આરસનું જિનાલય બનાવવાનું આયોજન છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ખંભાતનાં જિનાલયો અત્યારે આ જિનાલય આઠ કુટુંબો દ્વારા સચવાય છે. જિનાલયની સંભાળ માટે ગોઠી (પૂજારી) રાખવામાં આવ્યો નથી. પંદર-પંદર દિવસના દરેક કુટુંબ દીઠ વારા રાખેલા છે. પણ હવે મોટી ઉંમરના શ્રાવકો કામ કરવાને અશક્ત થવા લાગ્યા છે. નવી યુવાન પેઢીને આ પ્રકારના કામ પ્રત્યે વિશેષ અભિરુચિ નથી તેથી વર્ષો જૂની પરંપરાનો જાણે હવે અંત આવી રહ્યો છે અને ગોઠી-પૂજારીની વ્યવસ્થા કરવાની આવશ્યકતા ઊભી થવા માંડી છે. - જિનાલયની રચના એક ઘર હોય તેવી લાગે છે. અંદરના ભાગમાં આરસપહાણ છે. તેના રંગમંડપમાંની કાષ્ઠની સુંદર પૂતળીઓ મનમોહક છે અને જિનાલયની પ્રાચીનતાની ગવાહીરૂપ છે. અહીં મૂકેલા અરીસાની આજુબાજુ પણ સુંદર નકશીકામ છે. ગભારામાં પરિકરયુક્ત મૂળનાયક સાથે પાષાણની સાત પ્રતિમાજીઓ છે. ઉપરાંત ત્રણ કાઉસ્સગ્ગીયા અને એક દેવની મૂર્તિ દીવાલે જડેલી છે, જે ખંડિત પરિકરમાંની હોય તેવી લાગે છે. મૂળનાયકની જમણી બાજુ ધર્મનાથજી અને ડાબી બાજુ મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. ડાબી બાજુના મુનિસુવ્રત સ્વામી પર લેખ છે જેમાં સં૧૬૬ર વંચાય છે. ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૩ પહેલાના સમયનું હોવાનો વધુ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. લાડવાડો અભિનંદન સ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) લાડવાડામાં પ્રવેશતાં, આગળ જતાં જમણા હાથે શ્રી અભિનંદન સ્વામીનું આરસયુક્ત ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયને અંદર તથા બહાર બંને બાજુએ રંગ કરેલો હોવાથી સુંદર દેખાય છે. આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળે છે. તે સમયે બામણવાડામાં આ જિનાલય વિદ્યમાન હતું તે મુજબનો ઉલ્લેખ ક્રમાંક ૭૯માં થયેલો છે. અથ બામણવાડામાં દેહરાં ૨ ૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેહશું. ૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર એટલે કે આ જિનાલય “મેડીનું દેહરું નામથી પ્રચલિત થયું હતું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માણેકચોકના મહેલ્લામાં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે : For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો માણેકચોકના મેહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું ૭૬. આદીનાથજીનું ૭૭. અભીનંદન સ્વામીનું ૭૮. ચંદ્રપ્રભુજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ લાડવાડામાં થયેલો છે. ‘શિખર વિનાનું’ એ મુજબનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી. ૪૯ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલય લાડવાડામાં જ દર્શાવવામાં આવેલું છે અને તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. તે સમયે પૃ ૩૮ ૫૨ આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે : “ધોબી ચકલા આગળ થઈ લાડવાડામાં આવેલા અભિનંદજીને જુહારવા. આને મેડીનું દેહરું કહેવાય છે. દસકા પૂર્વે આયંબિલની ઓળીમાં સ્ત્રીવર્ગ માટેનું આ કેન્દ્ર સ્થાન હતું. પણ આજે તે દશા નથી. તેની સામેની ખડકીમાં અગાઉ દેતું હતું. જે ઉપાડી લેવામાં આવ્યું છે”. એ સમયે આ જિનાલયનો વહીવટ શાહ ફૂલચંદ ગગલવાળા હસ્તક હતો. તેઓ જિનાલયની નજીકની પતંગશીની પોળમાં રહેતા હતા. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં અભિનંદન સ્વામીનું જિનાલય લાડવાડામાં દર્શાવવામાં આવ્યું છે. અને ધાબાબંધી જિનાલય તરીકે તેનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલય બીજે માળ હોવાનો ઉલ્લેખ છે. જિનાલયનો વહીવટ શેઠ લાલચંદ હીરાચંદ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ જયંતીલાલ ચુનીલાલ શાહ હસ્તક છે જેઓ બાજુની પતંગશીની પોળમાં રહે છે. જિનાલયનો જીર્ણોદ્વાર સં ૨૦૧૯માં થયેલો છે. જિનાલયમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વારની બારશાખ ઉપર લક્ષ્મી દેવી તથા સરસ્વતી દેવીનાં શિલ્પો છે. મુખ્ય રંગમંડપમાં પ્રવેશવાનાં બે દ્વાર છે. થાંભલાઓ પર સુંદર શિલ્પાકૃતિઓ છે. રંગમંડપ સાદો છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે બંને બાજુ ગોખ છે. આ ગોખમાં આરસના યક્ષ-યક્ષિણી બિરાજમાન છે. રંગમંડપમાં ગીરનારજી, શત્રુંજય, અષ્ટાપદજી અને સમેતશિખરનો પટ છે. મૂળનાયકના જમણા ગભારે આદેશ્વર તથા ડાબા ગભારે સુવિધિનાથ ભગવાન બિરાજમાન છે. મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી પરના લેખ પર સં ૧૬૫૬ સ્પષ્ટ વંચાય છે. હાલ જિનાલયમાં પાષાણની અગિયાર પ્રતિમાજીઓ છે. ખંભા ૪ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ખંભાતનાં જિનાલયો સં. ૨૦૧૦માં ઉલ્લેખ થયા પ્રમાણે આ જિનાલય મેડી ઉપર બીજે માળ હતું. સં. ૨૦૧૯માં જીર્ણોદ્ધાર થયા પછી જિનાલયનું ભવન નવેસરથી એ જ જગ્યા ઉપર તૈયાર કરવામાં આવ્યું અને ઉપરથી મેડીમાંથી પ્રતિમાજી નીચે લાવી પધરાવવામાં આવ્યા. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. ખારવાડો આજે ખંભાતમાં ખારવાડા તરીકે પ્રસિદ્ધ વિસ્તાર અગાઉ ખારુઆ વાડઈ-ખારૂઆની પોલ ખારવાવાડો તરીકે ઓળખાતો હતો. ૧૯મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્ય પરિપાટીમાં આજનો ખારવાડો વિસ્તાર ખારૂઆ વાડઈ નામથી પ્રચલિત હતો. તે સમયે ત્યાં સીમંધર સ્વામીનું એક જિનાલય વિદ્યમાન હતું. ખારૂઆવાડઈ પણમીઈએ તિહાં શ્રી સીમંધર ત્યારબાદ સં૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ખારવાડા નામનો વિસ્તાર ખારૂઆની પોલના નામથી પ્રસિદ્ધ હતો અને તે સમયે તે વિસ્તારમાં સાત જિનાલયો વિદ્યમાન હતાં. આ સાતેય જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : આહ પારુઆતણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ ! આહે બત્રીસાં સો બંબશું, સીમંધર લહીઈ // ૩૦ આહે મુનિસુવ્રત વીસ બૅબશું, સંભવજિન બૅબ વીસ ! આહ અજિતનાથ દેહરઈ જઈ, નીતરું નામું આ સીસ . ૩૧ આહે શાંતિનાથ દશ બંબશું, મોહોર પાસ વિખ્યાત ! આહે પાંચ વ્યય પ્રેમે નમું, વીર ચોમુષ સાત | ૩૨ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં આ વિસ્તાર ખારૂઆવાઈ નામથી પ્રચલિત થયો હતો અને તે સમયે આ વિસ્તારમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદહ બિંબજી ૬ મુહુરપાસનઈ દેહરઈ પ્રતિમા એકસુનઈ ઓગણ્યાસીજી સીમંધર પ્રાસાદિ ત્રણસઈ ઊપરિ આર જગીસજી ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર સંભવ જિન નવ્યાસીજી શાંતિ ભવન ત્રીસ નેમિનાથ પોલિ ત્રણિસઈ પચવીસજી ૮ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૫૧ એટલે કે સં. ૧૯૭૩માં જે સાત જિનાલયો વિદ્યમાન હતાં તે જ જિનાલયો સં. ૧૭૦૧માં વિદ્યમાન હતાં. સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ખારવાડો વિસ્તાર ખારવાવાડો એ નામથી પ્રચલિત હતો અને તે સમયે બાર જિનાલયો વિદ્યમાન હતાં. આ સૂચિમાં સૌ પ્રથમ ખારવાડાનાં જિનાલયોની નામાવલિ વર્ણવામાં આવેલી છે એટલે કે ખારવાડો તે સમયે ખંભાતનું જૈન શાસનનું મુખ્ય કેન્દ્ર બન્યો હશે. પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨ તેહની વિગત૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથનું દેરું તે મધઈ ૨. શ્રી સીમંધર સ્વામીનું દેહરું ૩. શ્રી અજીતનાથનું દેરું દક્ષિણ સન્મુખ ૪. શ્રી શાંતિનાથનું દેહરુ ૫. શ્રી ઋષભદેવનું દેહાં, પાસે ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે ૬. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરું ૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહરું ૮. શ્રી ચઉવીસ તીર્થકર મૂલનાયક મુનિસુવ્રતસ્વામી છઈ ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહ ૧૦. શ્રી અનંતનાથનું દેરું ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરુ સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરું. એટલે કે સં૧૭૦૧માં વિદ્યમાન સાત જિનાલયો પૈકી છ જિનાલયો સં. ૧૯૦૦માં વિદ્યમાન હતાં. સં. ૧૭૦૧ વિદ્યમાન સંભવનાથજીના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળતો નથી. જ્યારે અન્ય નવાં જિનાલયોનો ઉલ્લેખ સાંપડે છે. (૧) અંભણ પાર્શ્વનાથ (૨) ઋષભદેવ (૩) સહસ્ત્રફણા પાર્શ્વનાથ (૪) ચઉવીસ તીર્થંકર-મૂળનાયક મુનિસુવ્રત સ્વામી (૫) કંસારી પાર્શ્વનાથ (૬) અનંતનાથ. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતમાં વિદ્યમાન જિનાલયોની યાદી આપવામાં આવી છે, જેમાં પ્રારંભે ખારવાડાનાં જિનાલયોની યાદી છે. તે સમયે ખારવાડામાં કુલ અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ખંભાતનાં જિનાલયો ખારવાડામાં ૧. થંભણ પાર્શ્વનાથ. ૨. સીમંધરસ્વામી. ૩. અજિતનાથ. ૪. સહેસફણા પાર્શ્વનાથ. ૫. આદેશર ભગવાન. ૬. મોહોર પાર્શ્વનાથ. ૭. મુનિસુવ્રત સ્વામી. ૮. કસારી પાર્શ્વનાથ. ૯. અનંતનાથ. ૧૦. મહાવીર સ્વામી(ચૌમુખ). ૧૧. મુનિસુવ્રતસ્વામી. એટલે કે સં૧૯૦૦માં વિદ્યમાન બાર જિનાલયો પૈકી સં૧૯૪૭માં કુલ અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. સં. ૧૯૦૦માં વિદ્યમાન શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૪૭માં પ્રાપ્ત થતો નથી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડો એ નામે પ્રસિદ્ધ વિસ્તારમાં સાત જિનાલયો વિદ્યમાન હતો. (૧) મહાવીર સ્વામી (૨) કંસારી પાર્શ્વનાથ (૩) અનંતનાથ (૪) મુનિસુવ્રતસ્વામી (૫) સ્થંભણપાર્શ્વનાથ (૬) સીમંધર સ્વામી (૭) અજિતનાથ. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડા વિસ્તારમાં નીચે મુજબના સાત જિનાલયો વિદ્યમાન હતાં. ૧. અનંતનાથ. ૨. મહાવીર સ્વામી. ૩. કંસારી પાર્શ્વનાથ. ૪. મુનિસુવ્રતસ્વામી. ૫. સ્થંભણપાર્શ્વનાથ. ૬, સીમંધર સ્વામી - પદ્મપ્રભુ ૭. સુખસાગર પાર્શ્વનાથ. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં પણ ઉપર્યુક્ત સાત જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આજે પણ આ વિસ્તારમાં ઉપર્યુક્ત સાત જિનાલયો યથાવત્ છે. ઉપરાંત શ્રી શાંતિનાથજીનું ઘરદેરાસર પણ અહીં મુનિસુવ્રતસ્વામી તથા મહાવીરસ્વામી (ચૌમુખજી)ના જિનાલય સામે આવેલું છે. ખારવાડો અનંતનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ખારવાડામાં પ્રવેશતાં પ્રથમ શ્રી અનંતનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની બાજુમાં જ અડીને શ્રી કંસારી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. બીજી બાજુ ગુરુમંદિર છે, જેમાં વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજસાહેબની પાષાણની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. ગુરુમંદિરની સ્થાપના સં. ૨૦૫રમાં થયેલી છે. અનંતનાથની પ્રતિમાના સંદર્ભમાં ‘સૂરીશ્વર અને સમ્રાટ' ગ્રંથમાં પૃ. ૨૧૫ પર પ્રતિષ્ઠા થયા અંગેની નીચે મુજબની નોંધ મળે છે. “..... વિ. સં. ૧૯૪૬માં હીરવિજયસૂરિજી ખંભાત આવ્યા ત્યારે જયેષ્ઠ સુદિ નોમના દિવસે સોની તેજપાલે અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખર્યા હતા. આ જ વખતે સોમવિજયને ઉપાધ્યાય પદવી પણ આપવામાં આવી હતી.....” For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૫૩ ત્યારબાદ સં. ૧૯૭૩માં. સં૧૭૦૧માં કે સં. ૧૮૧૭માં રચાયેલી ચૈત્ય પરિપાટીઓમાં અનંતનાથના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. ખારવાડામાં કંસારી પાર્શ્વનાથના જિનાલયની નજીક આવેલા અનંતનાથના જિનાલયનો ઉલ્લેખ સં૧૯૦૦માં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે ક્રમાંક ૧૦માં આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨, તેહની વિગત ૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથનું દેહરું તે મધઈ ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહરુ ૧૦. શ્રી અનંતનાથનું દેહરુ ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરુ સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનીસુવ્રત સ્વામીનું દેહરું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખારવાડા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૯ માં થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં ખારવાડામાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં આવેલા અનંતનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને તે જિનાલય વિશેની નોંધ પૃ. ૩૮ પર નીચે મુજબ મળે છે : “ધોબી ચકલે આવી દેતારાવાળું શ્રી અનંતનાથનું દેહરૂં જુહારવું. સુઘડતા અને સ્વચ્છતા અહીં સારી રહે છે. વ્યવસ્થા શા શેઠ છોટાલાલ જવેરચંદ દેતારા કરે છે જે નજીકમાં જ વસે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા અનંતનાથજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ છોટાલાલ ઝવેરચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી રસિકલાલ પરસોત્તમદાસ દતારા તથા શ્રી બંસીલાલ વાડીલાલ દતારા હસ્તક છે જેઓ લાડવાડામાં રહે છે. આરસપહાણથી બનેલું આ જિનાલય નાનું છતાં સુંદર છે. જિનાલયના જીર્ણોદ્ધાર વખતે આ જિનાલયના ગભારામાં ખોદકામ કરતાં અહીંથી ૧૯૦ પંચધાતુની પ્રતિમાજીઓ નીકળી હતી. તે રસિકલાલ દંતારાના ઘરમાં પધરાવેલ હતી. જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું થતાં હાલ આ બધી પ્રતિમાઓ રંગમંડપમાં બનાવવામાં આવેલા ભીંત કબાટમાં મૂકવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ખંભાતનાં જિનાલયો આ દરેક પ્રતિમાજીની અંજનશલાકા થયેલ છે. હાલ આ પ્રતિમાજીઓ પૈકીની આશરે ૪૦ થી વધુ પ્રતિમાજીઓ અન્ય જિનાલયોમાં પધરાવવામાં આવી છે. ગભારામાં અનંતનાથ ભગવાનની સુંદર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયકની પાછળની દીવાલ પર સુંદર ચિત્રાંકન થયેલું છે. ગભારામાં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ગભારાની ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. અહીં રંગમંડપ સાદો છે. બાજુમાં આવેલા ગુરુમંદિરમાં અહીંથી જઈ શકાય તે માટે બારણું રાખવામાં આવ્યું છે. ઉપલબ્ધ સંદર્ભોને આધારે આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ખારવાડો કંસારી પાર્શ્વનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ખારવાડા વિસ્તારમાં કંસારી પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મહાવીર સ્વામી(ચૌમુખજી)ના જિનાલયમાંથી પણ કંસારી પાર્શ્વનાથના જિનાલયમાં જઈ શકાય છે. આ જિનાલયની બાજુમાં અનંતનાથનું જિનાલય આવેલું છે. ખંભાતથી ઈશાન ખૂણે આશરે બે કીલોમીટરના અંતરે કંસારી નામનું ગામ આવેલું છે. આજે ત્યાં જૈનોની કોઈ વસ્તી નથી તેમજ એક પણ જિનાલય વિદ્યમાન નથી. જો કે પ્રાચીન ગ્રંથોમાં આ કંસારી ગામમાં જિનાલયો હોવાનો ઉલ્લેખ મળે છે.. કંસારી ગામમાં વિ. સં. ૧૫૭૦માં શ્રી સોમવિમલસૂરિનો જન્મ થયો હતો તેવી વિગતો મળે છે. ઉપરાંત નીચે મુજબની બે પંક્તિઓમાં કંસારીમાં પાર્શ્વનાથની મૂર્તિ ખૂબ જ મનોહર હતી તેવી નોંધ મળે છે. તસ પરિસરી સારી ઠામિ પુત્ર કંસારી જિહાં પાસ જિણેસર મૂરતિ અતિહિ સારી. સં ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં કંસારીપુરમાં ભીડભંજન પાર્શ્વનાથથી પ્રચલિત જિનાલય તથા શ્રી ઋષભદેવ ભગવાનનું જિનાલય હોવાનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં મળે છે : કંસારીપુર રાજીઉ રે લો, ભીચભંજન ભગવંત રે સા. થંબ બાવીસઈ પૂજતાં રે લો, લહીઈ સુષ અનંત રે સા ॥ ૭ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો બીજઈ દેહરઈ જઈ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા. થંબ સતાવીસ વૃંદતા રે લો, ભવિય મનિ આનંદ રે સા ॥૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં કંસારીપુરમાં ચા૨ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. પુતુપુરા માહિ જિન વંદ એકસુસાત કંસારી રે ચિંતામણિનઈ દેહ૨ઈ જાણું શ્રી જિનબિંબ ત્રેતાલી રે ૨૬ જિ ત્રણિ બિંબ આદીશર દેહરઈ ત્રણિ વલી નેમિનાથ રે જુહારીનઈ હું પાવન થાઈસિ શકરપુર પાર્શ્વનાથ રે ૨૭ જિ ઉપર્યુક્ત પંક્તિઓમાં પુહતુપુરા નામે પ્રચલિત વિસ્તાર એ જ કંસારીપુર હશે એવો સંભવ છે તેમ છતાં આ અંગે વધુ સંશોધનની જરૂર છે. સં. ૧૯૦૦માં ખારવાડામાં બાર જિનાલયો વિદ્યમાન હતાં. જે પૈકી ક્રમાંક્ર ૯ માં શ્રી કંસારી પાર્શ્વનાથનું દેરું એ મુજબનો ઉલ્લેખ આવે છે અને ત્યારબાદ અનંતનાથનું દેરું દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ ષારવાવાડમાં દેહરા ૧૨ તેહની વિગત ૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું દેરું. ૫૫ -- ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહશું. ૧૦. શ્રી અનંતનાથનું દેહરું. ૧૧. શ્રી મહાવીર સ્વામીનું દેરું સમવસરણ ચૌમુખ. ૧૨. શ્રી મુનીસુવ્રત સ્વામીનું દેરું. એટલે કે સં. ૧૯૦૦ પહેલાં કંસારી ગામમાંથી પાર્શ્વનાથજીના પ્રતિમાજીની ખારવાડામાં પધરામણી કરાવવામાં આવી હશે અને ત્યારથી એ પ્રતિમાજી કંસારી પાર્શ્વનાથના નામથી મૂળનાયક તરીકે પ્રચલિત થયા હશે. આજે ભીંત ઉપર મૂળનાયકની ઉપરના ભાગમાં શ્રી ભીડભંજન (કંસારી) પાર્શ્વનાથ લખેલું જોવા મળે છે જે સાબિત કરે છે કે આ પ્રતિમાજી કંસારી ગામના ભીડભંજન પાર્શ્વનાથ જ છે. કંસારી ગામેથી આણેલા એટલે કંસારી પાર્શ્વનાથ કહેવાય છે. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખારવાડામાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૮ માં થયેલો છે જે નીચે મુજબ છે ; ખારવાડામાં For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથ. ૮. કંસારી પાર્શ્વનાથ. ૯. અનંતનાથ. ૧૦. માહાવીરસ્વામી (ચોમુખજીના આકારનું છે.) ૧૧. મુનિસુવ્રતસ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં આવેલા કંસારી પાર્શ્વનાથના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીઓમાં કંસારી પાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને તે સમયે ખારવાડામાં આ જિનાલય રાયા રતનચંદની ખડકીમાં દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયનો વહીવટ રાયા રતનચંદવાળા વાડીલાલ છોટાલાલ હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા કંસારી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને વહીવટ શેઠ વાડીલાલ છોટાલાલ હસ્તક હતો. ખંભાતનાં જિનાલયો ઉપર્યુક્ત પંક્તિઓ ઐતિહાસિક રાસમાળા ભાગ ૩ના પૃ॰ ૩૧ ઉપર નોંધાયેલી છે. એમાં આપેલી વિગતો અનુસાર સં૰ ૧૬૩૯માં સુધર્મગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિ (વિનયદેવસૂરિ ?) ખંભાત પધાર્યા હતા ત્યારે કંસારીમાં ત્રણ દિવસ રહ્યા હતા અને પાર્શ્વનાથનાં દર્શન કર્યા હતાં. ગછપત્તિ પાંગર્યા પરિવારઈ બહુ પરવર્યા ગુણભર્યા કંસારઈ આવીયા એ. પાસજિણંદ એ અશ્વસેન કુલિ ચંદ એ, વંદ એ ભાવ ધરીનઈ વંદીયા એ. આજે આ જિનાલયના વહીવટદાર શ્રી કાંતિલાલ મણિલાલ પરીખ છે. તેઓ મુંબઈમાં રહે છે અને જિનાલયની દેખરેખ શ્રી શશીકાંતભાઈ નટવરલાલ શાહ રાખે છે જેઓ બોરપીપળામાં ઝવેરીની ખડકીમાં રહે છે. આ જિનાલયના પ્રવેશદ્વારના થાંભલા પર નયનરમ્ય પૂતળીઓનાં શિલ્પો છે. રંગમંડપ સાદો છે. જિનાલયમાં ભોમતી છે. જિનાલયનો જીર્ણોદ્વાર હમણાં જ થયેલો છે. અહીં કદંબગિરિ, ગિરનાર, આબુ, અષ્ટાપદ, શત્રુંજય, સમેતશિખર, શંખેશ્વર, કચ્છ, For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૫૭ ભદ્રેશ્વર, નંદીશ્વરદ્વીપ, જેસલમેર, રાણકપુર, તાલધ્વજ (તળાજા) તથા હસ્તગિરિના પટ તેમજ સિદ્ધચક્ર મહામંત્ર, સકલતીર્થના ૧૦૮ મૂળનાયક ભગવાનના ચિત્રાંકનોથી દીવાલો ભરચક છે. ભોમતીની દીવાલો ઉપર પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનના દસ ભવો, નાગેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથજીના ચિત્રો ઉપરાંત ૧૭૦ ભગવાનનો તથા સહગ્નકુટનો વિશાળ પટ, વીસ સ્થાનકનો પટ અને છપ્પન દિકુમારીઓના ચિત્રો ચિત્રાંકન પામ્યા છે. તદુપરાંત, શ્રી આદેશ્વર ભગવાનનું વરસીતપનું પારણું અને સતી સીતાના જીવનપ્રસંગો પણ ચિત્રિત થયા છે. પટ અને જીવનપ્રસંગોના આ બહુવિધ ચિત્રાંકનો જિનાલયની ઇંચ જેટલી જગ્યા પર કોરી રાખતા નથી. જિનાલયના દર્શન કરતી વખતે આ બધાં ચિત્રાંકનો આપણને ભક્તિ અને વૈરાગ્યના ભાવમાં લઈ જાય છે. વળી, એકસાથે અહીં જૈન કથા પ્રસંગોની વિપુલતાને ચિત્રો દ્વારા માણી શકાય છે. જૈન સંસ્કૃતિના નજારાને એક જ ઝલકમાં પામવા માટે આ જિનાલયની મુલાકાત અવશ્ય લેવી ઘટે. ગભારામાં મૂળનાયક શ્રી કંસારી પાર્શ્વનાથજીના પ્રતિમાજીના સિંહાસનની કોતરણી કલાત્મક છે. સિંહાસનની નીચે પણ કોતરણીના ત્રણ સુંદર નમૂના છે. (જૂઓ ફોટોગ્રાફ નં. ૫, ૬, ૭) મૂળનાયક શ્રી કંસારી પાર્શ્વનાથની પ્રતિમાજી પર લેપ થયેલ છે તેથી મૂર્તિલેખ અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ટૂંકમાં, ખારવાડાનું આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે અને મૂળનાયક પ્રતિમાજી ૧૬મા સૈકાના સમયની હોવાનું ચોક્કસપણે માની શકાય. તેથી પણ વધુ પ્રાચીન સમય નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ખારવાડો મહાવીર સ્વામી ચોમુખજી (સં. ૧૬૫૮ આસપાસ) ખારવાડામાં આવેલું મહાવીરસ્વામી (ચૌમુખજી)નું જિનાલય આરસપહાણનું બનેલું તથા ધાબાબંધી છે. મૂળનાયક ચૌમુખજી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પર લેખ છે જેમાં “ઇલાહી ૪૬ સં. ૧૬૫૮ શ્રી વિજયદેવસૂરિ વાંચી શકાય છે. મૂળનાયકની ડાબી બાજુ તથા જમણી બાજુની બંને મહાવીર સ્વામીની પ્રતિમાજીઓ પરના લેખમાં “ઇલાહી ૪૮ સં ૧૬૫૯ વૈશાખ..... સોહાસિણિસુત તેજપાલ...... વિજયસેનસૂરિ વંચાય છે તથા મૂળનાયકની પાછળની મહાવીર સ્વામીની પ્રતિમાજી પરના લેખમાં “સં. ૧૬૫૮ ઈલાહી સં ૪૬ માઘ તેજપાલ ભાર્યા તેજલ દે.... વિજયદેવસૂરિ..' વાંચી શકાય છે. સં. ૧૬૭૩ માં કવિ શ્રી ઋષભદાસ રચિત સંબાવતી તીર્થમાલામાં ખારવાડાના આ જિનાલયની નોંધ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ખંભાતનાં જિનાલયો આહે ખારુઆ તણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ .. આહે પાંચ બંબ પ્રેમે નમું, વીર ચોમુષ સાત // ૩૨ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં આ જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : ખારુઆ વાડઈ વીર જિન ચમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદઈ બિંબજી ૬ સં. ૧૯૦૦માં ખારવાડામાં બાર જિનાલયોનો ઉલ્લેખ આવે છે જે પૈકી શ્રી મહાવીરસ્વામીના ચૌમુખજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૧માં નીચે મુજબ આવે છે : પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨ તેહની વિગત૦૧. શ્રી યંભણ પાર્શ્વનાથનું દેરું તે મધઈ ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરું સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરું સં. ૧૯૪૭માં જયતિહુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયનો ઉલ્લેખ ખારવાડા વિસ્તારમાં ક્રમાંક ૧૦માં થયેલો છે જે નીચે મુજબ છે : ખારવાડમાં ૦૧. શ્રી સ્વૈભણ પાર્શ્વનાથજીનું ૧૦. મહાવીર સ્વામીનું (ચૌમુખજીના આકારનું છે) ૧૧. મુનિસુવ્રતસ્વામીજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં આવેલા શ્રી મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યો છે. જિનાલયમાં તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં મહાવીર સ્વામીજીના જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને તે સમયે જિનાલયનો વહીવટ શા રાયા રતનચંદવાળા વાડીલાલ છોટાલાલ હસ્તક હતો. તેઓ જિનાલયની નજીક જ રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલું મહાવીર સ્વામીનું જિનાલય For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૫૯ ધાબાબંધી દર્શાવવામાં આવેલું હતું. પાષાણના દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતા અને વહીવટ શેઠ વાડીલાલ છોટાલાલ હસ્તક હતો. તે સમયે ધાતુની એક ગુરુમૂર્તિ પણ બિરાજમાન હતી અને રંગનું ચિત્રકામ સારું હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયની દેખરેખ શ્રી શશિકાંતભાઈ નટવરલાલ શાહ રાખે છે, જેઓ બોરપીપળાની ઝવેરીની ખડકીમાં રહે છે. જિનાલયના વહીવટદાર શ્રી કાંતિલાલ મણીલાલ પરીખ છે. તેઓ હાલમાં મુંબઈમાં વસે છે. પ્રવેશદ્વાર ઉપરની ભીંતે સરસ્વતીદેવી તથા તેની આજુબાજુ મુનિ ભગવંતની મૂર્તિઓનાં શિલ્પો છે. બારસાખ લાકડાની સુંદર કોતરણીયુક્ત છે. રંગમંડપમાં દીવાલો પર સુંદર ચિત્રકામ તથા પટ છે. રંગમંડપમાં ક્યાંય પણ નજર પડે તો તીર્થોનાં દર્શન થાય ! ચંપાપુરી, અષ્ટાપદ રાજગૃહી, કેશરિયાજી, નંદીશ્વરદ્વીપ, ઈડર, ભોંયણી, તળાજા, સમેતશિખર, ગિરનાર, શત્રુંજય, તારંગાજી અને પાવાપુરીના ચિત્રાંકન કરેલા પટ છે. વચ્ચે રહેતી ખાલી જગ્યામાં આદેશ્વરજીના અને શ્રીપાલરાજાના જીવનપ્રસંગો ચિત્રિત કરેલા છે. કંસારી પાર્શ્વનાથના જિનાલયની પેઠે અહીં પણ દીવાલો પટ તથા તીર્થકર અને સુશ્રાવકોના જીવનપ્રસંગોના ચિત્રાંકનથી ભરચક છે. મૂળનાયક ચૌમુખજીની ચાર પ્રતિમા સિવાય અન્ય પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન છે. તમામ પ્રતિમાજીઓ પરિકરયુક્ત છે. ચૌમુખજીને પરિકર નથી. શ્રી જિનદત્તસૂરિનાં પગલાં પણ આ જિનાલયમાં વિદ્યમાન છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬પ૦ની આસપાસના સમયનું છે. ખારવાડો - મુનિસુવ્રત સ્વામી (સં ૧૭૦૧ પહેલાં) કન્યાશાળા બાજુથી ખારવાડામાં પ્રવેશ કરીએ તો એક જ પરિસરમાં આવેલા તથા એક જિનાલયમાંથી બીજા જિનાલયમાં જવાય તેવાં ત્રણ જિનાલયો વિદ્યમાન છે. સૌથી પહેલાં મુનિસુવ્રતસ્વામીનું કાચનું ધાબાબંધી નાનું પણ નયનરમ્ય જિનાલય આવે છે. મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત.....” એ મુજબનું લખાણ વંચાય છે. તથા મૂળનાયકની પ્રતિમાના પબાસનના આગળના ભાગ ઉપર લેખમાં “સં૧૬૭૭ મુનિસુવ્રતબિંબ પ્રવા કુઅરિ બાઇ રૂપમાઈ કા. શ્રી તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિભિઃ' વંચાય છે જ્યારે મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમાના લેખ પર સંવત ૧૬૪૪ અને વિજયસેનસૂરિનું નામ વંચાય છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત “áબાવતી તીર્થમાલામાં ખારવાડામાં આવેલા મુનિસુવ્રતસ્વામીના જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો આહે પારૂઆતણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ | આહે બત્રીસો સો બંબશું, સીમંધર લહઈ II ૩૦ આહે મુનિસુવ્રત વીસ બંબશું, સંભવ જિન બંબ વીસ ! સં ૧૭૦૧માં કવિ મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ખારવાડામાં આવેલા મુનિસુવ્રત સ્વામીના જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : પારઆ વાડઈ વીર જિન ચઉમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદહ બિંબજી ૬ એટલે કે સં૧૭૦૧માં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય ભોંયરાયુક્ત હતું. આજે આ જિનાલય ભોંયરાયુક્ત નથી. સં૧૯૦૦માં ખારવાડામાં મુનિસુવ્રત સ્વામીજીનાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે. ક્રમાંક ૮માં તથા ક્રમાંક ૧૨માં આ બે જિનાલયો વિશેની નોંધ નીચે મુજબ આપવામાં આવી છે : - પ્રથમ વારવાવાડામાં દેહરાં ૧૨ તેની વિગત– ૮. શ્રી ચઉવીસ તીર્થકર મૂલનાયક મુનિસુવ્રત સ્વામી છઈ. ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહશું. ૧૦. શ્રી અનંતનાથનું દેહરું. ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરું સમવસરણ ચૌમુખ. ૧૨. શ્રી મુનિસુવ્રત સ્વામીનું દેહશું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામીનાં કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : ખારવાડામાં ૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથજીનું. ૭. મુનિસુવ્રતસ્વામીનું. ૮. કસારી પારસનાથજીનું. ૯. અનંતનાથજીનું ૧૦. મહાવીરસ્વામીનું (ચૌમુખજીના આકારનું છે). ૧૧. મુનીસુવ્રતસ્વામીનું. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૬૧ સં. ૧૯૦૦માં તથા સં. ૧૯૪૭માં ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીનાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ સં૧૬૭૩માં, સં૧૭૦૧માં, સં. ૧૯૬૩માં, સં. ૧૯૮૪માં, સં ૨૦૧૦માં અને આજે (સં. ૨૦૫૫માં) ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામીનું એક જ જિનાલય વિદ્યમાન હોવાનું જણાય છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં મુનિસુવ્રત સ્વામીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. પાષાણની એકત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને પગલાંની એક જોડ પણ વિદ્યમાન હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં આવેલા મુનિસુવ્રત સ્વામીના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ શા બુલાખીદાસ નાનચંદ હસ્તક હતો, જેઓ તે સમય બોરપીપળા નજીકની શેરીમાં રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડાના મુનિસુવ્રત સ્વામીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની છ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને વહીવટ શેઠ બુલાખીદાસ નાનચંદ હસ્તક હતો. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી હતી. આજે આ જિનાલયના વહીવટદાર તરીકે શ્રી કેશવલાલ બુલાખીદાસ નાનચંદ પરિવાર છે જયારે જિનાલયની દેખરેખ શ્રી દિનેશભાઈ મોતીલાલ ઝવેરી તથા શ્રી શશીકાંતભાઈ નટવરલાલ શાહ રાખે છે. તેઓ બંને બોરપીપળામાંની ઝવેરીની ખડકીમાં રહે છે. | મુનિસુવ્રતસ્વામી અને મહાવીર ચૌમુખજીના જિનાલયના પરિસરમાં ખંભાતનાં જિનાલયોની માહિતીપ્રદ નકશો મૂકવામાં આવ્યો છે. તે ઘણો ઉપયોગી છે. મુનિસુવ્રત સ્વામીના જિનાલયની બહારની દીવાલ કમ્પાઉન્ડ વોલ પર લેમ્પ પોસ્ટ મૂક્યા છે. તે ખૂબ સુંદર લાગે છે. બંને જિનાલયોની વચ્ચોવચ ત્રણ શિખરયુક્ત ગોખ (દેવકુલિકા) છે જેમાં શત્રુંજય પહાડના મોટા પથ્થર મૂકવામાં આવ્યા છે. શત્રુંજય સુધી યાત્રા ન કરી શકનાર ભાવિકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ પથ્થરની પૂજા કરે છે. હાલમાં આ જિનાલયમાં જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. કામ લગભગ પૂરું થવા આવ્યું છે. આખું જિનાલય કાચનું છે. ફરસ સિવાય આજુબાજુની દીવાલો અને છતમાં રંગબેરંગી કાચની મેળવણીથી થયેલું સુંદર કામ જોવા મળે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૮) ગભારામાં અશોક વૃક્ષ અને દેવ-દેવીઓની આકૃતિઓનું કાચકામ મનને મોહી લે છે. ગભારાની બહાર રંગમંડપમાં દીવાલોમાં અષ્ટાપદ, પાવાપુરી, શત્રુંજય, આબુ, ચંપાપુરી જેવા પટો કાચકામમાં કરેલા છે. સમેતશિખર, ઈડર અને રાજગૃહીના પટનું કામ ચાલુ છે. મુનિસુવ્રતસ્વામી તથા શાંતિનાથના પૂર્વ ભવોનું આલેખન પણ કાચકામમાં જ છે. ગર્ભદ્વાર પાસે નાગેશ્વર પાર્શ્વનાથ તથા શાંતિનાથ ભગવાનનાં કાચચિત્રો મનમોહક છે. જિનાલય જાણે કે નાની શીશમહલ લાગે છે ! ગભારાને એક દ્વાર છે. ગર્ભગૃહમાં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે, જે પૈકી એક રાતા અને એક શ્યામ રંગના છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ખારવાડામાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ સં ૧૬૭૩માં તથા સં. ૧૭૦૧માં મળે છે. જ્યારે મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પરનો લેખ સં ૧૬૭૭નો છે. ઉપરાંત મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમાના લેખ પર સં૰ ૧૬૪૪ અને વિજયસેનસૂરિનું નામ સ્પષ્ટ વંચાય છે. એટલે કે, આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાંનું નક્કી કરવા માટે વધુ ચકાસણીની જરૂર રહે છે. ટૂંકમાં, આ જિનાલય સં ૧૭૦૧ પહેલાના સમયનું છે. ૬૨ ખારવાડો સ્થંભન પાર્શ્વનાથ ખારવાડામાં અનંતનાથ અને કંસારી પાર્શ્વનાથના જિનાલયની હરોળમાં તથા સીમંધર સ્વામીના જિનાલયની સામેની બાજુએ શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. મુખ્ય ત્રણ શિખરો અને બીજા બે નાના મળી આ જિનાલયને કુલ પાંચ શિખરો છે. સ્થંભણ પાર્શ્વનાથના પ્રતિમાજીની પ્રાચીનતા નક્કી પણ થઈ શકતી નથી. તે અંગે અનેક ગ્રંથોમાં તેની પ્રાચીનતા અને માહાત્મ્ય વર્ણવવામાં આવેલાં છે. કવિ ડુંગર ૧૬મા સૈકામાં ખંભાયત ચૈત્યપરિપાટીમાં અનાદિકાળની આ પ્રતિમા અંગે નીચે મુજબ પ્રશસ્તિ કરે છે : સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરહાડે, ખંભનય૨િ જિનભવન અછઈ તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઈ, સેવક જન આધાર સાર, સંકટ વિ ચૂરઈ જસ લંછણિં ધરણિંદ ઈંદ પુમાવઈ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુહિ ન કહીઅ. અજીતનાથ ભગવાનના જિનાલયનો ઉલ્લેખ કરતો સં ૧૩૬૬નો લેખ આ જિનાલયમાં છે. જેનો મુખ્ય સાર એ છે કે જિનપ્રબોધસૂરિના શિષ્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી ઉકેશવંશવાળા સા૰ જેસલ નામના શ્રાવકે અજીતદેવ તીર્થંકરનું ભવ્ય મંદિર બંધાવ્યું. સં ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાળામાં સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ જીરાઉલાની પોળ વિસ્તારમાં થયેલો છે : આએ જીરાઉલાની પોલ્યમાં, પંચ ભુવન વષાણું । આએ શ્રી થંભણ ચઉ થંબશું, તીહાં બઈઠા એ જાણઉં ॥ ૧૭ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો મુનિ શ્રી જગવલ્લભ વિજયજી મ. સા. સંપાદિત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન ગ્રંથમાં પૃ. ૫૧, પર તથા ૫૩ પર શ્રી સ્થંભન પાર્શ્વનાથ વિશે નીચે મુજબની સવિસ્તર નોંધ આવે છે, જે અક્ષરશઃ અહીં રજૂ કરવી જરૂરી લાગે છે : શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રથમ નજરે પ્રતિમા દર્શન : કુષ્ણ વર્ણના આ કામણગારા પ્રતિમાજી એટલે અનંત માહાભ્યનું ધામ જોઈ લ્યો ! ૮ ઈંચ ઊંચા નાનકડા આ પ્રભુજી એટલે સૌમ્ય રસનો ઘુઘવાટ કરતો મહાસાગર જોઈ લ્યો ! પાંચફણાથી પરિવરેલા આ પરમદેવ એટલે પ્રશમરસ અને પ્રસન્ન રસની પરિમલ પ્રસરાવતાં પુષ્પોનો મઘમઘતો બગીચો જોઈ લ્યો ! પદ્માસને પ્રતિષ્ઠિત આ અરિહંત એટલે અખંડ સૃષ્ટિનું મહામૂલું આભૂષણ જોઈ લ્યો ! ૬ ઇંચ પહોળા આ સોહામણા અને શિવંકરસ્વામી એટલે વિષાદઘેરી વ્યક્તિઓને માટે વિશ્રાન્તિ સ્થાન જોઈ લ્યો ! સપ્તફણા પરિકરનો પમરાટ એટલે ભક્તના સાતેય પ્રકારના ભયોનો ભાંગનારો તરવરાટ જ માની લ્યો ને ! . અતીતના ઊંડાણમાં એક ડૂબકી : શ્રી સ્તંભન પાર્શ્વનાથનો જેવો પ્રબળ પ્રભાવ છે તેવો જ તેનો ઉજ્જવલ ઇતિહાસ છે. ગત ચોવીસીના શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં અષાઢી નામના પ્રભુભક્ત શ્રાવકે ભક્તિની અનહદ ઊર્મિઓ ઠાલવીને અનાગત ચોવીસીના ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ સ્વામીની નીલમરત્નની એક મનોહર મૂર્તિ ભરાવી. અષાઢીના અદૂભુત ભક્તિના ભાવોથી મઢેલી આ પ્રતિમા પ્રતાપી બની. વર્ષો સુધી અષાઢી શ્રાવકે આ પ્રતિમાને ભક્તિસભર હૈયે પૂજી. પરમ પ્રભાવને પામેલી આ મૂર્તિ સૉધર્મપતિના આકર્ષણનું કેન્દ્ર બની. પ્રતિમાને પોતાના આવાસમાં પધરાવીને સોંધર્મેન્દ્ર હજારો વર્ષો સુધી તેની પૂજા કરી. ત્યાર પછી વરુણ દેવે આ પ્રતિમાને ચિરકાળ પર્વત પૂજી. કાળાન્તરે આ પ્રતિમાજી નાગરાજના હાથમાં આવી. સમુદ્રકિનારે એક દેવવિમાન સંદશ મનોહર જિનાલયમાં આ પ્રતિમાજીને પધરાવીને નાગકુમારેન્દ્ર પાતાલવાસી દેવોની સાથે આ પરમાત્માની નિત્ય અર્ચના કરવા લાગ્યો. કાળપુરુષની ગતિ અવિરતપણે ચાલુ રહી. વર્તમાન ચોવીસીના વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં વનવાસસ્થિત રામચંદ્રજી સીતાનું હરણ થતાં ચિંતિત બન્યા. રાવણ પાસેથી સીતાને પાછી મેળવવા રામ-લક્ષ્મણ વિશાલ સેના સહિત સમુદ્રકિનારે છાવણી નાંખીને રહ્યા હતા. વિરાટ સમુદ્રને ઓળંગવાની મૂંઝવણથી વ્યથિત એવા આ બંધુ યુગલે અકસ્માત નિકટના નિર્જન પ્રદેશમાં એક ભવ્ય જિનપ્રાસાદ નીરખ્યો. જિનપ્રાસાદમાં પ્રવેશ કરતા અનુપમ રૂપને ધારણ કરનારા શ્રી પાર્શ્વનાથજીના અદ્ભૂત બિંબને નિહાળીને આ બંધુબેલડી હર્ષાન્વિત બની. દેવાચિત આ જિનબિંબના પ્રબળ પ્રભાવને પામવા આ બન્ને બંધુના ભક્તહૃદય ઉલ્લસિત બન્યાં. તેમણે એકાગ્રચિત્તે પરમાત્માનું ધ્યાન ધર્યું. પોતાના સ્વામી પ્રત્યે ભક્તિઘેલા બનેલા આ બે બંધુને નિહાળી પ્રસન્ન ચિત્ત બનેલો નાગરાજ પ્રત્યક્ષ થયો. તેણે આ પ્રભાવકારી For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ६४ ખંભાતનાં જિનાલયો પ્રતિમાનો ઉજ્જવલ ઇતિહાસ આ બંધુબેલડીને કહી સંભળાવ્યો. ભાવવિભોર બનીને પરમાત્માને પૂજ્યા બાદ આ બન્ને બંધુ જિનાલયની બહાર નીકળ્યા. સમુદ્રજલ તંભિત થયાની તેમને વધામણી મળી. પરમાત્માના આ પ્રત્યક્ષ પ્રભાવથી ઓવારી ગયેલા રામચંદ્રજીએ “શ્રી સ્તંભન પાર્શ્વનાથ” નામથી પરમાત્માને બિરદાવ્યા, હર્ષાન્વિત બનીને સહુએ ત્યાં ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવ્યો. કાળની કિતાબનાં પાનાં ફરતાં ગયાં. નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્રકિનારે છાવણી નાખીને રહ્યા હતા. તેમણે ત્યાં એક મનોહર જિનમંદિરમાં નીલમરત્નના અલૌકિક જિનબિંબને નિહાળ્યું. આ પ્રતિમાજી સમક્ષ ભક્તિઘેલા બનીને નૃત્ય કરતા નાગકુમાર દેવોને કૃષ્ણ મહારાજે નિહાળ્યા. પાતાલપતિ નાગરાજથી પૂજાતી આ અલૌકિક પ્રતિમાનો સમગ્ર વૃત્તાંત દેવોએ તેમને કહી સંભળાવ્યો. આ અદ્ભુત પ્રભાવશાળી બિંબને પોતાના પાટનગર દ્વારિકામાં લઈ જવાના શ્રી કૃષ્ણવાસુદેવને મનોરથ થયા. તેની વિનંતીને માન્ય કરી નાગરાજે આ પ્રતિમાજી દ્વારિકા લઈ જવા અનુજ્ઞા આપી. દ્વારિકામાં લઈ જઈને કૃષ્ણ વાસુદેવે આ પ્રભાવક પ્રતિમાને માણેક અને સુવર્ણ જડિત જિનપ્રાસાદમાં બિરાજમાન કર્યા. કાળક્રમે દ્વારિકા નગરી દેવી પ્રકોપનો ભોગ બની. પણ અધિષ્ઠાયક દેવની પૂર્વ સૂચનાથી એક ભક્ત શ્રાવકે આ પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવ્યાં. દ્વારિકા નગરી ભયાનક દાહમાં નાશ પામી અને પ્રતિમાજી સમુદ્રમાં સુરક્ષિત રહ્યાં. સમુદ્રમાં તક્ષક નામના નાગેન્દ્ર આ પ્રતિમાજીની ૮૦,000 વર્ષ સુધી પૂજા કરી. ત્યારબાદ વરુણદેવ આ પ્રતિમાને પૂજવા લાગ્યો. 000 વર્ષ સુધી આ રીતે વરુણદેવ દ્વારા આ પ્રતિમા પૂજાયા બાદ અજબ ઘટના બની. કાંતિપુરના ધનસાર્થવાહનાં વહાણો સમુદ્રનાં ઊંડા નીરમાં તંભિત થયાં. આવી પડેલી આપત્તિમાંથી બચવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જતાં અત્યંત હતાશ બનેલો સાર્થવાહ સમુદ્રમાં પડીને આત્મહત્યા કરવા તત્પર થયો. ત્યારે એક દિવ્ય વાણીએ આ સાર્થવાહને આત્મહત્યા કરતો રોક્યો અને સમુદ્રના પેટાળમાં રહેલા શ્રી પાર્શ્વપ્રભુના બિંબના પ્રભાવથી આપત્તિનું નિવારણ થશે તેમ સૂચવ્યું. દેવતાએ નીલમરત્નના આ પ્રભાવક બિંબનો પ્રતાપી ઇતિહાસ આ સાર્થવાહને કહી સંભળાવ્યો. દેવી સહાયથી સાર્થવાહે આ પ્રતિમાજીને સમુદ્રમાંથી બહાર આણ્યાં. કાંતિપુરીમાં આ પ્રતિમાનો ભવ્ય ઠાઠથી પ્રવેશ કરાવીને સાર્થવાહે તેને એક મનોહર જિનપ્રાસાદમાં બિરાજમાન કર્યા. આ પ્રતિમાની સાથે જ સમુદ્રમાંથી બીજા બે પ્રતિમાજી પ્રાપ્ત થયા હતાં. તેમાંના એક શ્રી પાર્શ્વપ્રભુનાં પ્રતિમાજી ચારૂપ ગામમાં અને શ્રી નેમિનાથના પ્રતિમાજી શ્રીપત્તનમાં આજે બિરાજમાન છે. કાંતિપુરીના શ્રદ્ધાવંત શ્રાવકો આ પ્રભાવક પ્રતિમાજીને ભક્તિપૂર્વક નિત્ય પૂજતા. આ રીતે ૨000 વર્ષો પસાર થતાં વિક્રમના પહેલા સૈકામાં વિદ્યાસાધના માટે નાગાર્જુન નામના For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો યોગીએ કપટપૂર્વક આ પ્રતિમાનું હરણ કર્યું. શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય બનેલા આ નાગાર્જુને આ પ્રતિમાના પ્રભાવથી કોટીવેધ રસની સિદ્ધિ કરી. વિદ્યાસિદ્ધિનું કાર્ય પૂર્ણ થતાં આ બિંબને તેણે સેઢી નદીના કિનારે ખાખરના વૃક્ષતળે જમીનમાં ભંડારી દીધી. ત્યાં પણ આ પ્રતિમાજી દેવોથી પૂજાતી હતી. શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી અભયદેવ મુનિ ૧૬ વર્ષની કુમારવયે સૂરિપદે પ્રતિષ્ઠિત થયા. કર્મસંયોગે આ સૂરિદેવ કુષ્ટરોગના ભોગ બન્યા. આ રોગ ધર્મનિંદાનું કારણ બનતા વ્યથિત બનેલા સૂરિદેવને શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સાંત્વન આપ્યું. સેઢી નદીના તટે ખાખરના વૃક્ષ તળે ગુપ્ત શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતિમાજીનો પ્રભાવ પૂર્ણ ઇતિહાસ જણાવીને દેવીએ તે પ્રતિમાજી પ્રગટ કરવા પૂ॰ સૂરિદેવને સૂચન કર્યું અને નવ અંગોની ટીકા રચવા પૂ॰ સૂરિદેવને દેવીએ વિનંતી કરી. ૬૫ દેવીસૂચિતસ્થાને સંઘ સહિત જઈને પૂ અભયદેવસૂરિ મહારાજે ૩૨ શ્લોક પ્રમાણે જયતિહુઅણુ સ્તોત્રની રચના કરીને શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતાપી બિંબને પ્રગટ કર્યું. આ પ્રતિમાજીના સ્નાત્ર જળથી પૂ॰ સૂરિદેવનો કુષ્ટ રોગ ક્ષણમાં નષ્ટ થયો. ધરણેન્દ્રના સૂચનથી પૂ સૂરિદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોપવી દીધી. શ્રી સંઘે સેઢી નદીના તટે સ્તંભનપુરમાં નૂતન જિનાલય બંધાવીને પૂ. સૂરિદેવના પુનિત હસ્તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. શ્રી અભયદેવસૂરિ દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના પ્રગટીકરણની ઘટના ૧૧મા સૈકામાં બની. પ્રતિમાના પ્રભાવથી પૂ॰ સૂરિદેવે નવ અંગોની વૃત્તિઓ રચી.” આ પછીના ઇતિહાસની વિગતો હવે ‘શાસન સમ્રાટ’ ગ્રંથને આધારે આપવામાં આવી છે. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર ચડાઈ કરી ત્યારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુજીનું બિંબ વિ. સં. ૧૩૬૮માં સ્તંભતીર્થ(ખંભાત)માં લાવવામાં આવ્યું. ખંભાતનો સંઘ આ પ્રતિમાની ભક્તિપૂર્વક અર્ચના કરવા લાગ્યો. ત્યારબાદ વિ. સં. ૧૯૫૨માં તારાપુરના સોનીએ પ્રભુજીના નીલમના બિંબનું હરણ કર્યું. જાણ થતાં શ્રી સંઘ શોકથી ઘેરાઈ ગયો. તે અવસરે આવી પડેલા વિઘ્નના નિવારણ માટે ધર્મચુસ્ત શેઠ અમરચંદભાઈ પ્રેમચંદભાઈ તેમજ ઘણા ભાઈઓએ વિવિધ તપનો આરંભ કર્યો, તેમજ તેમના સુપુત્ર અને પ્રપૌત્ર ધર્મવીર શેઠ પોપટભાઈ તથા શેઠ પુરુષોત્તમભાઈ વગેરે ધર્મપ્રેમી ભાઈઓના સતત પ્રયાસથી સોનીને પકડવામાં આવ્યો અને તેણે નારેશ્વર તળાવ પાસેથી પ્રતિમાજી કાઢીને શ્રીસંઘને અર્પણ કર્યાં. આથી સહુ દર્શન કરી હર્ષિત થયા અને વિ સં. ૧૯૫૫માં વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત હસ્તે પ્રતિષ્ઠા કરાવી કૃતાર્થ થયા. સમયના વહેણની સાથે શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ખારવાડાનું મંદિર જીર્ણ થયું. ખંભાતના શ્રી સંઘે એ જ સ્થાને ત્રણ શિખરનું નવીન વિશાળમંદિર બંધાવવાનું શરૂ કર્યું અને લાખોના ખર્ચે ભવ્ય મંદિર તૈયાર થયું. હવે એક બાજુ મંદિર તૈયાર થયું અને બીજી બાજુ શ્રીસંઘે તપાગચ્છગગનાં-ગણનભોમણિ તીર્થોદ્ધારક પ્રૌઢ પ્રતાપી બાલ બ્રહ્મચારી શાસન સમ્રાટ પૂજ્યપાદ જગત્ આચાર્ય દેવ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રતિષ્ઠાને માટે ખંભા ૫ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો વિનંતિ કરી. સૂરીશ્વરજી સંઘની વિનંતિનો સ્વીકાર કરી પોતાના વિદ્વાન શિષ્ય પ્રશિષ્ય સૂરિપુંગવો સહિત ખંભાત બંદરમાં પધાર્યા. શ્રીસંઘે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો, અને શ્રીસંઘનાં માનભર્યા આમંત્રણ સ્વીકારી દેશદેશના ભાવિક સગૃહસ્થો પ્રતિષ્ઠામહોત્સવમાં આવ્યાં. ત્યાર બાદ પ્રભુજીને બિરાજમાન કરવાની બોલી બોલાવા લાગી અને શ્રી સુરત નિવાસી સ્વર્ગસ્થ શેઠ બાલાભાઈ ભગવાનદાસ ઝવેરીનાં ધર્મપત્ની ધનકોર બહેનને દશ હજારની બોલીએ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુને મૂળનાયક તરીકે બિરાજમાન કરવાનો આદેશ આપ્યો અને નવીન જિનાલયમાં ભાવભીના મહોત્સવપૂર્વક વિસં. ૧૯૮૪માં ફાગણ સુદી ૩ના માંગલિક દિવસે પ. પૂ. તપાગચ્છાધિરાજ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત હસ્તે પ્રાચીન શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના નીલમના બિંબની મૂળનાયકજી તરીકે પ્રતિષ્ઠા કરાવી અને તેમની જમણી અને ડાબી બાજુએ મોર પાર્શ્વનાથ અને આદિનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વળી એ માંગલિક પ્રસંગે સૂરીશ્વરજીએ કેટલાક નવીન પ્રભુના બિંબની અંજનશલાકા કરી હતી. ખંભાતનનો જૈન સમાજ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવી કૃતાર્થ બન્યો હતો, શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્રોએ તથા એ મંદિરના વહીવટ કર્તા શા છગનલાલ પાનાચંદ અને તેમના સુપુત્રોએ તેમજ નેમિ જૈન પ્રભાકર મંડળ અને મહાવીર જૈન સભાના દરેક સભ્યોએ આ પ્રસંગે સુંદર સેવા બજાવી હતી. આમ ખંભાતમાં શ્રી સંઘે આ શ્રી નેમિસૂરીશ્વરજીના પુનિત હસ્તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની બે વખત પ્રતિષ્ઠા કરાવી હતી. આજે પણ ખંભાતના ખારવાડામાં આ ભવ્ય તારકતીર્થ વિદ્યમાન છે. અહીં દેવવિમાન સદશ શિખરબંધ જિનપ્રાસાદ શોભી રહ્યો છે. ભવ્યાત્માઓ સવારે પ્રતિક્રમણ કરતી વખતે તીર્થનંદના સૂત્રમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથને નિત્ય નમસ્કાર કરે છે. શ્રી જિનપ્રભસૂરિએ આ પાર્શ્વપ્રભુને “ભવભયહર' પાર્શ્વનાથના નામથી ઓળખાવ્યા છે. પ્રાચીનતાના પુરાવા : અનેક પ્રાચીન ગ્રંથો આ તીર્થના ઉદ્ભવ અને ઇતિહાસને વર્ણવે છે. સં. ૧૩૨૧માં રચાયેલા શ્રી ભાવદેવસૂરિ કૃત “શ્રી પાર્શ્વનાથ ચરિત્ર”ની પ્રશસ્તિમાં આ પાર્શ્વનાથનો નામનિર્દેશ મળે છે. સં. ૧૩૪૪માં રચાયેલા શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવક ચરિત્ર'ના “શ્રી અભયદેવ સૂરિ પ્રબન્ધમાં આ તીર્થનો ઉજ્જવળ ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. સં. ૧૩૬૧માં રચાયેલા શ્રી મેરૂતુંગાચાર્ય કૃત “પ્રબંધ ચિંતામણિના નાગાર્જુન પ્રબંધ” માંથી આ તીર્થનો વિસ્તૃત ઇતિહાસ પ્રાપ્ત થાય છે. શ્રી સિદ્ધસેનસૂરિ રચિત “તીર્થનંદના સૂત્રમાં આ પાર્થપ્રભુને પ્રણામ કરવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સં ૧૩૮૯માં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા ‘‘વિવિધ તીર્થકલ્પ” અન્તર્ગત ‘‘શ્રી પાર્શ્વનાથ કલ્પ” અને ‘‘શ્રી સ્તમ્ભનક કલ્પ શિલોચ્છ''માં આ તીર્થના માહાત્મ્યનું રોચક અને રોમાંચક વર્ણન જોવા મળે છે. સં૰૧૪૦૫માં રચાયેલા શ્રી રાજશેખર સૂરિષ્કૃત ‘ચતુર્વિંશતિ પ્રબન્ધ' અન્તર્ગત ‘નાગાર્જુન પ્રબન્ધ’માં પણ આ તીર્થનો ઇતિહાસ ગ્રંથાયેલો છે. ૬૭ સં. ૧૪૪૧માં ખંભાતના તમાલી સ્થાનમાં આવેલા સ્તંભન પાર્શ્વનાથના ચૈત્યમાં આ જ્ઞાનસાગરનો સૂરિપદ મહોત્સવ થયો હતો. પંદરમા સૈકામાં રચાયેલ શ્રી જિનતિલકસૂરિષ્કૃત ‘‘ખંભાત ચૈત્ય પરિપાટી', શ્રી કીર્તિમેરુકૃત ‘શાશ્વત તીર્થમાલા', અને મેઘકવિ કૃત ‘તીર્થમાલા'માં આ તીર્થનો ઉલ્લેખ મળે છે. સં. ૧૫૦૩માં રચાયેલ શ્રી સોમધર્મગણિકૃત ‘ઉપદેશસપ્તતિકા’ ગ્રંથમાં આ તીર્થની ઉત્પત્તિનો અધિકાર આલેખવામાં આવ્યો છે. સં૰ ૧૫૨૧માં રચાયેલા શ્રી શુભશીલગણિકૃત ‘પ્રબંધ પંચશતિ ગ્રંથમાના ‘નાગાર્જુન પ્રબંધ’ અને ‘અભયદેવ સૂરિકૃત વાંગવૃત્તિ પ્રબંધ'માં આ તીર્થના ઇતિહાસ પર સારો પ્રકાશ પડે છે. શ્રી રત્નમંદિરગણિકૃત ‘ઉપદેશ તરંગિણી’માં આ તીર્થનો નામનિર્દેશ થયેલો છે. અનેક પટ્ટાવલી ગ્રંથોમાં શ્રી અભયદેવસૂરિના ચરિત્રમાં આ તીર્થના ઇતિહાસને પણ ગૂંથવામાં આવ્યો છે. સોળમા સૈકામાં કવિ શ્રી ડુંગર શ્રાવકે રચેલી ‘ખંભાયત ચૈત્યપરિપાટી’માં પ્રારંભમાં જ આ પ્રભુજીને જુહા૨વામાં આવ્યા છે. સં ૧૫૮૨માં સહજ સુંદરે રચેલ ‘રત્નસાર કુમા૨ ચોપાઈ'માં શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રણામ કર્યા છે. સત્તરમા સૈકામાં શ્રી નયસુંદ૨, મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજય ગણિવરના શિષ્ય, શ્રી ગુણ વિજયજીના શિષ્ય, શ્રી રત્ન કુશલ, શ્રી ઋષભદાસ કવિ, શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય, શ્રી કમલશેખર આદિ અનેક મહાપુરુષોએ પોતાની રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કરેલો છે. ‘હીર સૌભાગ્ય’ મહાકાવ્યમાં પણ આ તીર્થનાં માહાત્મ્યનું કવિએ અદ્ભુત વર્ણન કર્યું છે. સં. ૧૬૫૧માં વાચક કુશલલાભે ‘સ્તંભનક પાર્શ્વનાથ સ્તવન'માં આ તીર્થના વિસ્તૃત ઇતિહાસનું મનોહર આલેખન કર્યું છે. શ્રી દેવસૂરિ, શ્રી સોમસુન્દર સૂરિ, શ્રી મુનિચન્દ્ર સૂરિ આદિ અનેક મહાન આચાર્ય ભગવંતોએ પ્રભાવક સ્તોત્રો દ્વારા આ તીર્થની સ્તુતિ કરેલી છે. અઢારમા સૈકામાં થયેલા શ્રી મેઘવિજય, ઉપાધ્યાય શ્રી શીલવિજય, શ્રી સૌભાગ્ય વિજય, શ્રી જ્ઞાનવિમલ આદિની રચનાઓમાં પણ આ તીર્થના ઉલ્લેખ મળે છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સં. ૧૮૧૧માં નેમવિજયે ‘થંભણા પારસનાથ, શેરીષા પારસનાથ તથા શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન' રચ્યું છે. ૬૮ સં. ૧૮૪૩માં શ્રી વિજય લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશ પ્રાસાદ’ ગ્રંથમાં આ તીર્થના ઇતિહાસને આલેખ્યો છે. સં. ૧૮૮૧માં શ્રી ‘ઉત્તમ વિજયે’ શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદમાં આ તીર્થનો પણ નામનિર્દેશ કરેલો છે. તદુપરાંત શ્રી સ્તંભન પાર્શ્વનાથના અનેક સ્તવનો ઉપલબ્ધ થાય છે. સં. ૧૭૦૧માં મતિ સાગર રચિત ખંભાઇતિ તીર્થમાલા'નો પ્રારંભ થંભણ પાર્શ્વનાથના જિનાલયથી થાય છે. ‘‘શ્રી સદ્ગુરૂ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ ખંભાઇતિની હું કહું તીરથમાલ અભિરામ ૧ ॥ પાટિક જીરાઉલઈ થંભણું ભેટિ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ સં. ૧૯૦૦માં સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિમાં સૌ પ્રથમ ક્રમમાં સ્થંભણ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે અને તે સમયે આ જિનાલય ખારવાવાડામાં વિદ્યમાન હતું. ખારવાવાડામાં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમવાર અહીં મળે છે. તે અગાઉ આ જિનાલયનો ઉલ્લેખ ઉપર જણાવ્યા મુજબ જીરાઉલાની પોળમાં મળે છે. આ ઉલ્લેખ નીચે મુજબ છે-: પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨ તેહની વિગત ૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું દેહરું ૨. શ્રી સીમંધર સ્વામીનું દેરું ૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતનાં જિનાલયોની નોંધ કરવામાં આવી છે જેની શરૂઆત ખારવાડાના વિસ્તારથી થાય છે. ખારવાડામાં ૧. શ્રી સ્થંભન પાર્શ્વનાથજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સ્થંભન પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ખારવાડામાં ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની આઠ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સ્થંભણ પાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની ચુંમોતેર પ્રતિમાજીઓ તથા નીલમની એક પ્રતિમાજી બિરાજમાન હતી. તેમાં સ્થંભણ પાર્શ્વનાથના જિનાલય અંગે નીચે મુજબની નોંધ મળે છે : ખંભાત નગરના અધિષ્ઠાતા શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું સ્થાનક. અગાઉ તો દહેરું સાંકડું હતું. પાસે બીજા દેહરાનાં ખંડિયેરો હતાં. પણ ગયા વરસમાં (સં. ૧૯૮૪ના ફાગણ સુદ ૩) તીર્થોદ્ધારક સૂરીશ્વર શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના વરદ હસ્તે, નવીન બંધાયેલા મનોહર પ્રાસાદમાં પ્રાચીન અને અતિશય મહિમાવાળી શ્રી સ્થંભણ પાર્શ્વનાથની નીલમ પ્રતિમા ગાદીનશીન થઈ, તે વેળા એક તરફ મોર પાર્શ્વનાથ અને બીજી બાજુ આદીશ્વરજીના બિંબોની પણ સ્થાપના કરવામાં આવી. વળી એ શુભ પ્રસંગે નવીન ભરાવેલાં કેટલાંક બિંબોની અંજનશલાકા પણ થઈ હતી. ત્યારથી ખંભાતના ગૌરવમાં પુનઃ તેજ પ્રસર્યું છે. આજે તે યાત્રિકો માટે તીર્થધામ બન્યું છે. સં. ૧૯૮૪માં આ જિનાલયનો વહીવટ શા૰ છગનલાલ પાનાચંદ હસ્તક હતો. ૬૯ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના જિનાલયને શિખરબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની ચૌદ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને વહીવટ શ્રી માણેકલાલ છગનલાલ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ શ્રી ભદ્રિકલાલ જીવાભાઈ કાપડિયા, શ્રી શાંતિલાલ માણેકલાલ કાપડિયા તથા શ્રી સુરેન્દ્રભાઈ જીવાભાઈ કાપડિયા હસ્તક છે, જેઓ હાલ ખારવાડામાં રહે છે. ત્રણ પ્રવેશદ્વા૨વાળા આ જિનાલયના પગથિયાની આજુબાજુ હાથીની અંબાડી પર શેઠશેઠાણીના શિલ્પ કંડારેલાં છે. પ્રવેશદ્વારની કમાનો કોતરણીવાળી છે. પ્રવેશદ્વારના થાંભલા પર નીચે દ્વારપાલનાં શિલ્પો છે. ત્રણેય પ્રવેશદ્વાર પર શ્રી સરસ્વતી દેવીના શિલ્પ છે. (જુઓ ફોટોગ્રાફ નં ૧ અને ૨ તથા ટાઇટલ નં. ૧) ત્યારબાદ નવ પગથિયાં ચડી જિનાલયના મુખ્ય રંગમંડપમાં પ્રવેશવાના પ્રવેશદ્વાર પાસે જઈ શકાય છે. અહીં કુલ પાંચ ચોકી છે. છત પર પટનું સુંદર ચિત્રકામ થયેલું છે. અહીંની ચોકીઓના થાંભલાની કમાનો ૫૨ નર્તન કરતી નર્તકીઓનાં શિલ્પો, વીણા વગાડતી પૂતળીઓનાં શિલ્પો તથા પરીઓની સુંદર શિલ્પાકૃતિઓથી મન નાચી ઊઠે છે. પાળીઓ ઉપર બંને બાજુના ખૂણે સિંહની આકૃતિવાળાં સુંદર શિલ્પો છે. જિનાલયની બહારના ભાગની છત પર ચંપાપુરી, આબુ, સ્તંભન પાર્શ્વનાથ, તારંગાજી, પાવાપુરી વગેરેનું કલાત્મક ચિત્રકામ છે. રંગમંડપમાં પ્રવેશવા માટે કુલ ત્રણ પ્રવેશદ્વાર તથા મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુ એકએક બારી છે. રંગમંડપમાં પ્રવેશ્યા બાદ મૂળનાયકની ડાબી તથા જમણી બાજુ પણ પ્રવેશદ્વાર છે. ડાબી બાજુના પ્રવેશદ્વારની પાસેની બારીની નીચે એક ગોખ છે. તેમાં શ્રી ચક્રેશ્વરી દેવીની આરસની મૂર્તિ બિરાજમાન છે. (જુઓ ટાઇટલ નં ૨) સં. ૧૯૦૦માં ખારવાડામાં બાર જિનાલયો વિદ્યમાન હતાં. શ્રી ઋષભદેવનું દેરું અને For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પાસે ચક્રેશ્વરીદેવીની મૂર્તિ હોવાનો ઉલ્લેખ આ સૂચિમાં છે. સં. ૧૯૮૪ના જીર્ણોદ્વાર વખતે આદીશ્વર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા સાથે ચક્રેશ્વરી દેવીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે એટલે કે ચક્રેશ્વરી દેવીની આ મૂર્તિ પ્રાચીન છે. શ્રી મોહરી પાર્શ્વનાથના દેહરાનો ઉલ્લેખ પણ સં. ૧૯૦૦માં થયેલો છે તે જિનાલયના મૂળનાયક પ્રતિમાજી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યા છે. ७० દ્વારની બહારના ભાગમાં ચિત્રકામયુક્ત પટની રચનાને દૂધિયા રંગના કાચની અંદર જડી દીધેલ છે. તથા અહીંથી જ ધાબા પર ચડવા માટેની સીડી પડે છે. અહીં સીડીની પાછળની બાજુએ ભીંત પર એક આરસનો લેખ છે. અગાઉ જણાવ્યા મુજબ આ લેખ પણ પ્રકરણ-૧૩માં મૂકવામાં આવ્યો છે. રંગમંડપમાં કુલ પાંચ આરસના બનાવેલા ગોખ છે. મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુના પ્રવેશ દ્વાર પાસેના ગોખમાં શ્રી પદ્માવતી દેવીની આરસની મૂર્તિ તથા જમણી બાજુના પ્રવેશદ્વાર પાસેના ગોખમાં શ્રી પાર્શ્વયક્ષની આરસની મૂર્તિ છે. ગર્ભદ્વાર પાસેના ડાબી બાજુના ગોખમાં શ્રી શાંતિનાથજીની આરસની પ્રતિમા બિરાજમાન છે. તેની સામેની બાજુ એટલે કે જમણી બાજુના ગોખમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ પર સં ૧૯૮૪માં પ્રતિષ્ઠા કરાવ્યાનો મૂર્તિલેખ છે. હાલ (સં. ૨૦૫૫)માં મ૰ સા૰ ચંદ્રોદયસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ આરસની ગૌતમસ્વામીની મૂર્તિ જમણી બાજુ પાર્શ્વયક્ષના ગોખની બાજુમાં આવેલા એક મોટા ગોખમાં બિરાજેલ છે. અહીં રંગમંડપમાં નવપદજી, આબુજી, સિદ્ધાચલજી, ચંપાપુરીનું કાચકામ, તારંગાજી, સમેતશિખર (પથ્થરમાં કોતરી ભીંતમાં જડેલ), ગિરનારજી વગેરેનું ચિત્રકામ છે. રંગમંડપ વિશાળ છે. ઘુમ્મટ પર પણ સુંદર ચિત્રકામ થયેલું છે. અહીં ગભારામાં પાષાણની કુલ ચૌદ પ્રતિમાજીઓ છે જેમાં મૂળનાયક તરીકે બિરાજેલ અતિપ્રાચીન, અમૂલ્ય, પંચતીર્થી અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્રી સ્થંભન પાર્શ્વનાથની નાની પણ અતિ ભવ્ય એવી નીલમ પ્રતિમાના અલૌકિક રૂપને નિહાળતાં અને દર્શન કરતાં મન આનંદિત થઈ ઊઠે છે. પ્રતિમાના સૌંદર્ય જેટલું જ પરિકર પણ સુંદર છે. આ પરિકરમાં સાત નાગની ફણા શોભે છે. પંચફણાયુક્ત મૂળનાયક શ્રી સ્થંભનપાર્શ્વનાથ સિંહાસન પર બિરાજમાન છે. સિંહાસનમાં નીચે મધ્યમાં ચક્ર તથા આજુબાજુ હરણા-હરણી દશ્યમાન થાય છે. બે બાજુ ચામર ઢાળતા ઇન્દ્રો છે. ગાદીની નીચેની પીઠ ઉપર મૈં શ્રી સ્થંમળ પાર્શ્વનાથાય નમ:'નું લખાણ અને નાગ ચિત્રિત કરેલ છે. આમ, આ પ્રતિમાજી તથા તેનું સિંહાસન કલાત્મક, નયનરમ્ય અને વિશિષ્ટ છે. મૂળનાયકની ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન શ્રી આદેશ્વરની પ્રતિમા પર ‘અલઈ ૪૫..સં ૧૬૫૬.. વૈશાખ સુદ ૭ સીહજલ દે .. વિજય સેનસૂરિ...' મુજબનો લેખ વાંચી શકાય છે. જમણી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પર કોઈ લેખ નથી. આ ઉપરાંત પૂર્વે ટેકરી વિસ્તારમાં આવેલું શ્રી સંભવનાથજીનું ઘરદેરાસર For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૭૧ અહીં પધરાવવામાં આવેલું છે. આ સંભવનાથની ધાતુપ્રતિમા પરનો લેખ નીચે મુજબ છે : સંવત ૧૭૦૬ વર્ષે જેઠ વદિ ૩ ગુરૌ વિજયાનંદસૂરિ વિજયરાયે દોશી સવા ભાર્યા મતાં સુત દો. હરિઆ ભાર્યા પૂતલી સુત દોલહુઆ ભાર્યા બાઈ ચાંપલદે સુ દો. કેસવ ભાર્યા કરમાદે સુત દો. મોહનદાસેન ભાર્યા મનરંગદે સુત દોઅમરચંદ યુનેન શ્રી સંભવનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ભટ્ટારક શ્રી. ૫ શ્રી વિજયાણંદસૂરિ વિયરાયે આચાર્ય શ્રી વિજયરાજભિઃ શ્રેયસ્તુ // સ્થંભન પાર્શ્વનાથના પ્રાચીન, ચમત્કારિક અને પ્રગટ પ્રભાવી પ્રતિમાજીના દર્શન માત્રથી પણ તમામ જીવોનું મંગલ થાય છે. સ્થંભન પાર્શ્વનાથની આ અતિપ્રાચીન, અલૌકિક પ્રતિમાજીના કારણે ખંભાત શહેરની ઓળખ “સ્તંભતીર્થ તરીકે થાય છે જે એનું માહાસ્ય સિદ્ધ કરે છે. ખારવાડો શાંતિનાથ-ઘરદેરાસર (સં. ૨૦૧૦ પહેલાં) ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલય તથા મહાવીરસ્વામી ચૌમુખજીના જિનાલયની સામે રેવાબેન મગનલાલ પાનાચંદનું મૂળનાયક શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી શાંતિનાથના મૂર્તિલેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : સંવત ૧૯૬૪ વર્ષે જયેષ્ઠ સુદિ ૫ ગુરૌ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રીમાળી જ્ઞાતિય લઘુશાખીય સાઇ હરીદાસ ભાર્યા મધુરીસુત ભગવતીદાસકેન નાખ્યા સ્વદ્રવ્યવ્યયેન શ્રી અર્પિત ભક્તિ આરાધન નિમિતે શ્રી શાંતિનાથ પંચતીર્થી બિંબ કારાપિત પ્રતિષ્ઠિત વ તપાગચ્છ ભ. શ્રી હીરવિજયસૂરિપદેશ શ્રીપ શ્રી વિજયસેનસૂરિ પટ્ટે ભ૦ શ્રી ૫ શ્રી વિજયદેવસૂરિ પટ્ટ ભ શ્રી. ૫ શ્રી વિજયપ્રભસૂરેશ્વર પટ્ટ સવિજ્ઞપક્ષીય શ્રીપ શ્રી જ્ઞાન વિમલસૂરિભિઃ II” પ્રતિમાજી ધાતુના પંચતીર્થી છે. ઉપરાંત અન્ય ત્રણ ધાતુ પ્રતિમાઓ પૈકી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર સં ૧૪૬૮....વૈશાખ વદ ૩.....અભયચંદ્રના ઉપદેશથી પ્રતિષ્ઠા થયાનો લેખ છે. અન્ય એક શાંતિનાથની પ્રતિમા પર શક સં૧૪૬૨ વિ. સં. ૧૫૯૬.....વૈશાખ સુદ ૬.....સોમ થંભતીર્થ વાસ્તવ્ય શાંતિનાથ બિંબ....ધનરત્ન સૂરિભિઃ” મુજબનો લેખ છે અને પાર્શ્વનાથની પ્રતિમા પર સં૧૬૭૮નો લેખ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શાંતિનાથજીનું આ ઘરદેરાસર માણેકચોક વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ ઘરદેરાસરમાં ધાતુની કુલ ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. આ ઘરદેરાસર બંધાવનાર તરીકે શેઠ મગનલાલ પાનાચંદનો ઉલ્લેખ થયો છે. દેરાસરનો વહીવટ તે સમયે શેઠ પરસોત્તમદાસ મગનલાલ હસ્તક હતો અને દેરાસરના મકાનની For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ખંભાતનાં જિનાલયો સ્થિતિ સારી હતી. દેરાસર ત્રીજે માળ છે તેવી નોંધ તે સમયે કરવામાં આવી હતી. આજે આ દેરાસરનો વહીવટ શ્રી નરેશભાઈ ચંદુલાલ દવાવાલા હસ્તક છે, જેઓ રેવાબેનના ભાણેજ છે. તેમની પાસેથી મળેલી માહિતી અનુસાર ઘરદેરાસર પૂર્વે ઉપરના માળે હતું. પરંતુ ખંડેર જેવું થઈ ગયું હોવાથી આજથી લગભગ ૧૦ વર્ષ પહેલાં આ ઘરદેરાસર નીચે લાવવામાં આવ્યું. એટલે કે ઘરદેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ઘરદેરાસરની પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી સૂર્યોદયસૂરિના હસ્તે કરવામાં આવી હતી. મૂળનાયક તેમના પરિવાર સાથે કાષ્ઠની કોતરણીયુક્ત છત્રીમાં બિરાજમાન છે. અહીં ધાતુની કુલ ચાર પ્રતિમાજીઓ છે. અહીં દીવાલો પર શાંતિનાથજીના દસ ભવ, નાગેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથનું સુંદર ચિત્રકામ થયેલું છે. દેરાસરમાં છપ્પન-દિકકુમારીઓ સાથેનું ભગવાનના જન્મમહોત્સવનું ચિત્રકામ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડા વિસ્તારમાં શાંતિનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ માણેકચોક નજીકના વિસ્તારમાં શાંતિનાથજી ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. તે ઘરદેરાસરમાં ધાતુની કુલ નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને બંધાવનાર તરીકે શા ફતેચંદ ખૂબચંદનો ઉલ્લેખ થયેલો છે અને બંધાયા સંવત ૧૮૫૫ દર્શાવવામાં આવી છે તે સમયે દેરાસરના મકાનની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાત બોરપીપળા વિસ્તારમાં શા ખીમચંદ મોતીચંદના ઘરદેરાસરમાં શાંતિનાથજીનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અહીં તે સમયે ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને દેરાસરની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે. ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૨૦૧૦ પહેલાનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ખારવાડો સીમંધર સ્વામી (૧૬મો સૈકો) ખારવાડામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયની સામે શ્રી સીમંધરસ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ૧૯મા સૈકામાં કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં શ્રી સીમંધરસ્વામીના જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. “પલ્લીવાલિ ગુરિ થાપીએ આઠમઉ તીર્થંકર, ખારૂઆવાડઈ પણમીઈએ તિહાં શ્રી સીમંધર ૭.” સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ખારુઆ પોલમાં સાત For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૭૩ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. તે પૈકી સીમંધર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ થયેલો છે. આહ પારુઆ તણી વલી પોલિમાં, સાતઈ, દેહરાં કહી જઈ ! આહે બત્રીસાં સો બંબશું, સીમંધર લટીઈ || ૩૦ || સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ખારુઆ વાડામાં સીમંધર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : પારૂઆવાડઈ વીર જિન ચઉમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રીમુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદહ બિંબજી ૬ મુહુર પાસનઈ દેહરઈ પ્રતિમા એકસુ નઈ ઓગણ્યાસીજી સીમંધર પ્રાસાદિ ત્રણસઈ ઉપરિ આસ જગીસજી ૭” સં. ૧૮૧૭માં પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટીમાં સીમંધરસ્વામીના કુલ બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીમાં શકરપુરના જિનાલયોનો પણ સમાવેશ થયેલો છે. એટલે કે આજે વિદ્યમાન શકરપુરનું સીમંધરસ્વામીનું જિનાલય તથા ખારવાડાનું સીમંધર સ્વામીનું જિનાલય-એ બંને જિનાલયો સં. ૧૮૧૭માં પણ વિદ્યમાન હતા. સં. ૧૯૦૦માં “ખારવાવાડા'માં બાર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી શ્રી સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક-રમાં થયેલો છે. પ્રથમ વારવાવાડામાં દેહરા ૧૨ તેહની વિગત ૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથનું દેરું તે મધઇ ૨. શ્રી સીમંધર સ્વામીનું દેહરું ૧૨.શ્રી મુનીસુવ્રતસ્વામીનું દેરું સં. ૧૯૪૭ માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ સ્થંભન પાર્શ્વનાથના જિનાલય પછી સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક-૨માં કરવામાં આવ્યો છે. ખારવાડામાં ૧. શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું ૨. મંધર સ્વામીનું દેહરું ૧૨.શ્રી મુનીસુવ્રતસ્વામી સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં શ્રી સીમંધરસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની પંચોતેર પ્રતિમાજીઓ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ ખંભાતનાં જિનાલયો બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં આવેલા શ્રી સીમંધરસ્વામીના જિનાલયના ગભારામાં પાષાણની પાંત્રીસ પ્રતિમાજીઓ, ગભારાની બહાર રંગમંડપમાં પાષાણની સોળ પ્રતિમાજીઓ તથા ઉપર પદ્મપ્રભુજીના ગભારામાં પાષાણની અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે વહીવટ જૈન શાળા કમિટી હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા શ્રી સીમંધર સ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની કુલ સિત્તેર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. તે સમયે સ્ફટિકની સાત પ્રતિમાઓ તથા ધાતુની ચાર ગુરુમૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત આરસના એક જિનેશ્વર પટનો પણ ઉલ્લેખ થયેલો છે. આજે જિનાલયનો વહીવટ જૈન શાળા કમિટી હસ્તક છે. આ જિનાલય આરસનું બનેલું છે. આશરે વીસ વર્ષ પહેલાં તેનો જીર્ણોદ્ધાર થયેલો છે. પગથિયાં ચડી મુખ્ય પ્રવેશદ્વારથી રંગમંડપમાં દાખલ થતાં સન્મુખ શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાના દર્શન થાય છે. રંગમંડપમાં ડાબી-જમણી બંને બાજુ ગોખની રચના કરવામાં આવી છે. નવ ચોકીવાળો આ રંગમંડપ ઘણો સુંદર લાગે છે. ડાબી બાજુ ઘુમ્મટયુક્ત ગોખની રચનામાં ચૌદ પાષાણની પ્રતિમાજીઓ તથા જમણી બાજુ ઘુમ્મટયુક્ત ગોખની રચનામાં પણ ચૌદ પાષાણની પ્રતિમાજીઓ એમ કુલ અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ઉપરાંત પ્રવેશદ્વારની જમણી બાજુ રંગમંડપમાં ચૌમુખજીની પાષાણની પ્રતિમા પણ સમોવસરણ જેવી રચના પર મૂકવામાં આવી છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ ચોમુખજી જમીનમાંથી પ્રગટ થયેલ છે. ' પૂર્વે આશરે વીસ વર્ષ અગાઉ સીમંધર સ્વામીના જિનાલયની ઉપરના માળ પર મૂળનાયક તરીકે શ્રી પદ્મપ્રભુ બિરાજમાન હતા. પરંતુ લાકડાનો ભાગ જીર્ણ થતાં ઉપરના મૂળનાયક શ્રી પદ્મપ્રભુને નીચે રંગમંડપમાં પ્રસ્થાપિત કર્યા. ત્રણ ગર્ભદ્વારયુક્ત આ જિનાલયના ગર્ભદ્વારની બારસાખ ઘણી આકર્ષક છે. મુખ્ય ગર્ભદ્વાર તથા આજુબાજુના ગર્ભદ્વારમાં નીચે દ્વારપાળ, તેની ઉપર પદ્માસનસ્થ મુદ્રામાં તીર્થકરોનાં શિલ્પોની કાષ્ઠની કોતરણી જોવાલાયક છે. ગર્ભદ્વાર પાસે જ આજુબાજુ ગોખમાં યક્ષ-યક્ષિણીની પાષાણ મૂર્તિ બિરાજેલ છે. ગભારામાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત શ્રી સીમંધરસ્વામીની પ્રતિમાના પબાસન પર એક લેખ છે. તેના પર “સંવત ૧૯૩૩ જેઠ શુકલે.. શનિ... સંપ્રતિ મહારાજ-” એટલું લખાણ વંચાય છે. સં. ૧૯૩૩નો ઉલ્લેખ પ્રતિમાજીની પ્રાચીનતાના સંદર્ભમાં કેટલીક વિસંગતતાઓ ઊભી કરે છે. ઘસાઈ ગયેલા લેખને ફરી વાર લખવામાં સંવતનો આંકડો ભૂલથી લખાયો હશે કે અન્ય કોઈ કારણ હશે તે અંગે વધુ સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે. અહીં ગભારામાં પાષાણની ચુંમાળીસ પ્રતિમાજીઓ છે. તે પૈકી બે પ્રતિમાજીઓ કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. ઉપરાંત, સ્ફટિકની કુલ છ પ્રતિમાજીઓ છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૭૫ આ જિનાલયનો ઉલ્લેખ ૧૬મા સૈકાની કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં થયેલો છે. ઉપરાંત સં૧૬૭૩માં, સં૧૭૦૧માં, સં૧૮૧૭માં, સં૧૯૦૦માં, સં. ૧૯૪૭માં, સં૧૯૬૩માં, સં. ૧૯૮૪માં, સં ૨૦૧૦માં સાતત્યપૂર્વક સીમંધર સ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ખારવાડા વિસ્તારમાં સ્પષ્ટ જોવા મળે છે. તેથી આ જિનાલય ૧૬મા સૈકાનું હોવાનું ચોક્કસપણે પ્રસ્થાપિત થાય છે. ખારવાડો સુખસાગર પાર્શ્વનાથ (સં. ૧૯૭૩ પહેલાં અથવા સં. ૧૯૮૪ પહેલાં) ખારવાડામાં શ્રી સીમંધરસ્વામીની જિનાલયની જમણી બાજુની ખડકીમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય છે. આ ખડકીમાંથી નાગરવાડે જવાનો રસ્તો પડે છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં સુખસાગરના જિનાલયનો ઉલ્લેખ મળે છે. આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ પ્યાર | આહે શ્રી ઢંતામણ્ય દેહરઈ,સોલ બંબ સું સાર | ૨૬ આહે સુષસાગરના ભુવનમાં, મનનિ રંગઈ એ જઈઈ | આહે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિજિન નિરમલ થઈઈ || ૨૭ સં. ૧૭૦૧માં મતિ સાગર રચિત ખંભાછતિ તીર્થમાલામાં ‘લાંબી ઓટિ સુગ(ખ)સાગર પોલ' વિસ્તારમાં સુખસાગરનું જિનાલય વિદ્યમાન હતું. આ વિસ્તારનાં જિનાલયોનું વર્ણન નવ-દસ નંબરની કડીમાં થયેલું તે અગાઉ છ-સાત અને આઠ નંબરની કડીમાં ખારવાડાનાં જિનાલયોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અગિયાર નબંરની કડીમાં મહાલક્ષ્મીની પોળમાં આવેલાં જિનાલયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે “લાંબી ઓટિ સુખ સાગર પોલ” વિસ્તાર ખારવાડા અને મહાલક્ષ્મીની પોળની આસપાસનો અથવા તો તેની અંતર્ગત આવેલો હશે અને આ પૈકીનો જ કેટલાક વિસ્તાર ચોકસીની પોળના નામથી પ્રચલિત થયો હશે. લાંબી ઓટિ સુગસાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીજી ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ અડસઠિ જિનવર કહીસિજી ૯ શીલવિજયજી રચિત તીર્થમાલામાં (સં. ૧૭૨૧ થી સં. ૧૭૩૮માં) સુખસાગર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ આવે છે : For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો થંભણ પ્રણમું જીરાઉલો, નારંગો ભીડભંજન શામળો; નવપલ્લવ જગવલ્લભ દેવ, સુખસાગરની કીજે સેવ. સં. ૧૯૦૦માં મહાલક્ષ્મીની પોળમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તે પૈકી ક્રમાંક૨૦માં સુખસાગર પાર્શ્વનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. અથ માહાલક્ષ્મીની પોલ દેહરાં ૩ વિગત૨૦.શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહરું ૨૧.શ્રી મહાવીર સ્વામી- ગૌતમ સ્વામીનું દેહરું ૨૨.શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહ. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલાં ખંભાતનાં જિનાલયોમાં સુખસાગર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્યાંય પણ જોવા મળતો નથી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુખસાગરના જિનાલયનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. કદાચ સરતચૂક થવાનો પણ સંભવ છે. સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સુખસાગર પાર્શ્વનાથજીનું જિનાલય ખારવાડામાં દર્શાવવામાં આવેલું છે અને તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ૦ ૪૩ પર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે : . નાગરવાડામાં જવાના માર્ગે શ્રી સુખસાગર પાર્થનાથજીનું દેહરું છે. ત્યાં દર્શન કરવા. તેની દેખરેખ શા મનસુખભાઈ લાલચંદ રાખે છે.” ટૂંકમાં સં૧૯૦૦માં સુખસાગર પાર્શ્વનાથજીનું જિનાલય મહાલક્ષ્મીની પોળમાં દર્શાવવામાં આવેલું. ત્યારબાદ સં. ૧૯૪૭માં તથા સં૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ કોઈ કારણસર થયેલો નથી અને ત્યારબાદ આ જિનાલય મહાલક્ષ્મીની પોળ ચોકસીની પોળમાંથી ખસેડી લેવામાં આવ્યું છે અને ખારવાડામાં પધરાવવામાં આવેલું છે. ખારવાડામાં આ જિનાલય અમારી માન્યતા પ્રમાણે સં. ૧૯૦૦ થી સં. ૧૯૮૪ના સમયગાળા દરમ્યાન ખસેડવામાં આવ્યું હશે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા આ સુખસાગર પાર્શ્વનાથજીના જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તેનો વહીવટ શેઠ અંબાલાલ બાપુલાલ હસ્તક હતો. જિનાલયમાં તે સમયે સુંદર ચિત્રકામનો પણ ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયનો વહીવટ શ્રી કેશવલાલ તારાચંદ કરે છે જેઓ ખારવાડામાં જ રહે છે. જિનાલય બહારથી ઘણું જ સુંદર લાગે છે. જિનાલયમાં પ્રવેશતાં જ સન્મુખ શ્રી સુખસાગર For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૭૭ પાર્શ્વનાથની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત આરસની મનોહર પ્રતિમાના દર્શન થાય છે. રંગમંડપના ઘુમ્મટમાં વાજિંત્ર વગાડતાં શિલ્પોનું ચિત્રાંકન થયેલું છે. ગભારાની દીવાલો પર પણ સુંદર ચિત્રકામ છે. જોકે, છતમાં લાકડાના પીઢિયા છે તે જીર્ણ થઈ ગયા છે અને જીર્ણોદ્ધારની જરૂર છે. જિનાલયમાં દીવાલો પર શત્રુંજય, ગીરનાર, આબુ, તારંગાજી જેવાં અનેક તીર્થોના ચૌદ પટ ઉપરાંત ઘણા પ્રસંગોનું ચિત્રકામ થયેલું છે. જેમાં શ્રીપાળ– મયણાસુંદરીનો પ્રસંગ, શ્રેણિક રાજા ગૌતમ સ્વામીને શ્રીપાળ રાજાનું ચારિત્ર પૂછે છે, ધવલશેઠ, શ્રીપાલ રાજા, કમઠનો ઉપસર્ગ, બાહુબલી ઉપરાંત મહાવીર સ્વામીનું ત્રિશલા માતાના ગર્ભમાં આવવું, દેવાનંદની કુક્ષીમાંથી ત્રિશલા માતાની કુક્ષીમાં ગર્ભપરિવર્તન વગેરેનું ચિત્રાંકન છે. મૂળનાયક શ્રી સુખસાગર પાર્શ્વનાથની પ્રતિમા પરનો લેખ ઘસાઈ ગયેલો છે, તેમ છતાં અસ્પષ્ટ અને ત્રુટક લખાણ વંચાય છે : પાદશાહી શ્રી અકબર પ્રવર્તિત અલઈ સં. ૪૧ વર્ષે ફાગુન .. સા સહીત ભાર્યા સહીજલદે સુત સા કહાગુઆ નાસ્ના ....સુખસાગર પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ચા.. સૂરિ પ્રવર્તન શ્રી શત્રુંજય તીર્થાદિકર મોચન....... શ્રી હીરવિજયસૂરિ.. શ્રી વિજયસેન સૂરિભિઃ” મુજબનું લખાણ વંચાય છે. ગભારામાં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે. રંગમંડપમાં પાષાણની કુલ બે પ્રતિમાજીઓ સામસામેના ગોખમાં બિરાજમાન છે. મૂળનાયકના જમણે ગભારે શ્રી આદેશ્વર અને ડાબે ગભારે શ્રી સુમતિનાથજી બિરાજમાન છે. શ્રી આદેશ્વરજીની પ્રતિમા પર સં૧૬૬૬નો લેખ છે. અને શ્રી સુમતિનાથની પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ છે. ટૂંકમાં સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૬૭૩માં ચોકસીની પોળમાં, સં૧૭૦૧માં લાંબી ઓટિ સુગસાગર પોલ નામે પ્રચલિત વિસ્તારમાં, સં૧૯૦૦માં મહાલક્ષ્મીની પોળમાં વિદ્યમાન હતું. ત્યાર બાદ સં. ૧૯૪૭માં તથા સં. ૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી અને ફરી સં. ૧૯૮૪માં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મહાલક્ષ્મીની પોળના વિસ્તારને બદલે ખારવાડા વિસ્તારમાં મળે છે. સં. ૧૯૦૦ થી સં. ૧૯૮૪ દરમ્યાન આ જિનાલય વિશે કોઈ માહિતી મળતી નથી એટલે આ જિનાલય સં. ૧૯૮૪ પહેલાનું માની શકાય. જો કે મૂળનાયકની પ્રતિમાનો લેખ પ્રતિમાની પ્રાચીનતાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ઉપરાંત આ જિનાલયનો ઉલ્લેખ સં૧૬૭૩, સં. ૧૭૦૧ અને સં૧૯૦૦માં સ્પષ્ટ રીતે મળે છે. તેથી આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાંનું હોવાનો પણ સંભવ છે પણ તે માટે વધુ પુરાવાઓ અને તે માટે વધુ સંશોધનની જરૂર છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો નાગરવાડો વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) નાગરવાડા વિસ્તારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય પરિકરયુક્ત છે. પરિકરમાં બે ધાતુની પ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર ‘સં. ૧૫૨૦.... જેઠ સુદી ૧૦.... મુજબનું લખાણ વંચાય છે : સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાછતિ તીર્થમાલામાં નાગરવાડા નામના વિસ્તારમાં શ્રી ગૌતમસ્વામી બિરાજમાન હોવાનો ઉલ્લેખ છે જે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે ? સહસદ્ધ પોલિ આદીશર પાંસઠ જિન શ્રીકાર રે નાગરવાડઈ ગૌતમસ્વામી વાંદી નગર મઝારિ રે ૨૫ જિ. આજે ખંભાતમાં ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરની બાજુમાં શ્રી મહાવીર સ્વામી-શ્રી ગોતમસ્વામીનું જિનાલય આવેલું છે. બંને મૂળનાયક તરીકે બિરાજમાન છે. ચોકસીની પોળનો વિસ્તાર નાગરવાડા સમીપ જ છે. સંભવ છે કે સં. ૧૭૦૧માં નાગરવાડા વિસ્તારમાં દર્શાવવામાં આવેલા શ્રી ગૌતમસ્વામી અને આજે ચોકસીની પોળમહાલક્ષ્મીની પોળમાંના મહાવીર સ્વામી ગૌતમસ્વામીના જિનાલયમાં બિરાજમાન ગૌતમસ્વામી એક જ હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે અને વધુ આધારભૂત પુરાવાઓની જરૂર છે. સંક- ૧૯૦૦ ખંભાતનાં જિનાલયોની સૂચિમાં નાગરવાડા વિસ્તારને નાળિયેર પાડો તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ સૌ પ્રથમ પ્રાપ્ત થાય છે. અથ નાળિયેરે પાડે દેહરું ૧ ૨૩.શ્રી વાસુપૂજ્યનું દેરું સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ નાગરવાડા વિસ્તારમાં ક્રમાંક ૫૦માં કરવામાં આવ્યો છે. આ વિસ્તારના ઉલ્લેખ પહેલાં જીરાળા પાડાના જિનાલયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નાગરવાડા વિસ્તારના વાસુપૂજય સ્વામીના જિનાલયના ઉલ્લેખ પછી ચોકસીની પોળના જિનાલયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગરવાડામાં ૫૦.વાસુપૂજ્ય સ્વામીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા શ્રી For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૭૯ વાસુપૂજયસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની ત્રીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૦૦માં નાળિયેર પાડાના વાસુપૂજ્યના દેહરાનાં ઉલ્લેખ પછી જીરાળાપાડાનાં જિનાલયોની વિગતો આપવામાં આવેલી છે. સં. ૧૯૬૩માં પણ નાગરવાડાના વાસુપૂજયસ્વામીના જિનાલય પછી જીરાળાપાડાનાં જિનાલયોની વિગતો આપવામાં આવી છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં નાગરવાડામાં વાસુપૂજયસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે પાષાણની અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ આ જિનાલયમાં વિદ્યમાન હતી. પૃ. ૪૩ ઉપર આ જિનાલયની નીચે મુજબ નોંધ મળે છે : ‘નાગરવાડાના મોટા લતામાં એ એક જ દહેરું હોવાથી એની ઉજળામણ ઊડીને આંખે વળગે તેવી છે. ત્યાં બહારના તાકામાં સ્ફટિક-રજતના નાનાં બિંબો છે. વળી દીવાલ પર નવગ્રહના ચિત્રો છે. ખડકીવાળાઓની દેખરેખ સંબંધી ગોઠવણ સારી છે અને જેનું અનુકરણ બીજા લતાવાળાઓએ કરવા જેવું છે. વહીવટ ઘીયા ઠાકરશી છોટાલાલ કરે છે. કેસર તેમજ વસ્ત્ર-પરિધાન માટે અલગ ઓરડી છે. આ લતામાં દહેરાં નજીક જૈનોની જ વસ્તી છે. બાજુમાં ગુલાબવિજયજીના ઉપાશ્રય તરીકે ઓળખાતા મોટા ઉપાશ્રયનું દ્વાર પડે છે.' સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં નાગરવાડામાં આવેલા વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની બત્રીસ પ્રતિમાજીઓ આ જિનાલયમાં બિરાજમાન હતી અને વહીવટ શ્રી ભીખાભાઈ કસ્તુરચંદ ગાંધી હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ શ્રી જખુભાઈ સુંદરલાલ મીઠાવાલા, શ્રી દિનેશભાઈ સંદરલાલ ઝવેરી, શ્રી રમેશભાઈ જશુભાઈ સાડીવાલા તથા શ્રી ઇન્દ્રવદનભાઈ કાંતિલાલ શાહ કરે છે જેઓ સૌ નાગરવાડામાં જ રહે છે. જિનાલય આરસ તથા કાષ્ઠનું બનેલું છે. રંગમંડપમાં પ્રવેશતાં સન્મુખ મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામીની પ્રતિમાજીના દર્શન થાય છે. અહીં પ્રસંગો તથા પટની સુંદર રચના જોવા મળે છે. અહીં વનમાળા તથા રાજાનો પ્રસંગ, મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકવા તથા કાઢવાનો પ્રસંગ, ચંડકૌશીયનાગના ડંસનો પ્રસંગ, શૂલપાણી યક્ષનો ઉપસર્ગ, સંગમદેવે કરેલો ઉપસર્ગ, સાગર દત્ત અને જનધર્મ શેઠના પ્રસંગો, શ્રીપાલ રાજા-મણા સુંદરીને પૂર્વ ભવ સંભળાવતા અજિતસેનમુનિનો પ્રસંગ, શ્રીકાંતરાજાનો પ્રસંગ, ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નો – જેવા અનેક પ્રસંગોનું ચિત્રકામ થયું છે. તથા કેટલાક પથ્થર પર ઉપસાવેલ છે. આ ઉપરાંત કદમ્બગીરી, કુંડલપુર, સિદ્ધાચલ, મક્ષીતીર્થ, ભોંયણી, સિદ્ધચક્ર મહામંત્ર વગેરેના સુંદર પટ છે. અહીં દીવાલો પર ફરતે નૃત્ય કરતાં નરનારીઓનું ચિત્રકામ છે. છત ઉપર પણ સુંદર ચિત્રાંકન છે. જિનાલયમાં ડાબી બાજુ કેસરસુખડની ઓરડી છે. તેના ગભારામાં પાષાણની એકત્રીસ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ખંભાતનાં જિનાલયો પ્રતિમાજીઓ બિરાજમાન છે. ડાબા ગભારે ચંદ્રપ્રભસ્વામી અને જમણા ગભારે પદ્મપ્રભ સ્વામીની અષ્ટપ્રતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાજીઓ બિરાજે છે. જે પૈકી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા પરના લેખમાં “સંવત ઇલાહી ૪૬ સંવત ૧૬૯૮ (પ૬) સોમ શૂન્ય પ્રતિષ્ઠિત અસ્તુતેન તપાગચ્છ...ના અર્થવાળું લખાણ વંચાય છે તથા પદ્મપ્રભુસ્વામીની પ્રતિમા પરના લેખમાં– “સંવત ઈલાહી ૪૮ સંવત ૧૬૫૮ વૈશાખ... પાંચમના' - અર્થવાળું લખાણ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. સંઘવીની પોળ ખંભાતમાં આજે સંઘવીની પોળ તરીકે પ્રચલિત વિસ્તાર અગાઉ સેગઠા પાડો, સંઘવી પાટિક કે સેગઠા પાટિક તરીકે પ્રચલિત હતો. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સંઘવીની પોળનો વિસ્તાર સેગઠા પાડો તરીકે પ્રચલિત હતો. તે સમયે આ વિસ્તારમાં (૧) સોમચિંતામણિ પાર્શ્વનાથ અને (૨) વિમલનાથ એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં. તે સમયે આજે વાઘમાસીની ખડકી તરીકે પ્રચલિત વિસ્તાર (૧) પટૂઆ પોલ (૨) ઊંચીશેરી–એમ બે વિભાગોમાં વહેંચાયેલો હતો. તેવી જ રીતે આજનો બોરપીપળા તરીકે પ્રચલિત વિસ્તાર પૈકીનો અમુક વિસ્તાર સાલવી પોલ તરીકે તથા અમુક વિસ્તાર બીજી સાલવી પોલ તરીકે પ્રસિદ્ધ હતો. સં. ૧૬૭૩માં સેગઠા પાડા વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ આજની વાઘમાસીની ખડકીના વિસ્તાર પછી અને બોરપીપળા વિસ્તાર પહેલાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે. સેગડાપાડા માંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, પૂજી પાતિગ ધોઈ, હો // ૧૬ સોમય્યતામણિ મંતા ટાલઈ, તેર બંબ તિહાં પાતિગ ગાલઇ, ભવિ લોકનઈ પાલઈ, હો ૧૭ વિમલનાથનિ દેહરિ બીજઈ, દસ પ્રતિમાની પૂજા કીજઈ, માનવ ભવ ફલ લીજે, હો / ૧૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં સંઘવીની પોળ તથા સેગઠાપાડો એ બંને નામનો એક જ વિસ્તાર માટે ઉલ્લેખ થયેલો છે. એટલે કે એ સમયે એક સાથે સેગઠા પાડો અને સંઘવીની પોળ એમ બન્ને નામ પ્રચલિત હતા. વળી, ચિંતામણિ પાર્શ્વનાથ અને વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ પણ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : આમરાઈ ગિરિનારિ નેમિ જિન તેણિ જીરાઉલઈ થાપીયા એ ભુંઈરઈ આદિ જિન અડસઠ બિંબ ધિન વંદીય સંઘવીય પાટકિ ગયાએ ૩ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૮૧ ગયા પાટિક સેગઠાનાં ચિંતામણિ ચૌદ સાતસઈ વિમલ ચઉદ ભુંઈરઈ છ(ઇ) બોરપીપલિ ઉલ્હસઈ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં સંઘવીની પોળમાં ઉપર્યુક્ત બે જિનાલયોનો જ ઉલ્લેખ આવે છે જે નીચે મુજબ છે : અથ સંઘવીની પોલમાં દહેરાં-૨ ૫૮. શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂરતિ પ૯. શ્રી વિમલનાથનું દેહરુ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતના વિસ્તારો પૈકી સંઘવીની પોળ નામના વિસ્તારનો ઉલ્લેખ થયો નથી. આજે સંઘવીની પોળમાં વિદ્યમાન વિમલનાથ અને સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ તે સમયે બોરપીપળા વિસ્તારમાં ક્રમાંક ૧૩ તથા ક્રમાંક ૧૪માં થયો છે. તે સમયે વિમલનાથના જિનાલયના ભોંયરામાં ગોડી પાર્શ્વનાથ બિરાજમાન હોવાનો ઉલ્લેખ છે. બોરપીપળા વિસ્તારના નવપલ્લવ પાર્શ્વનાથના ભોંયરામાં ગોડી પાર્શ્વનાથજી બિરાજમાન છે. બોરપીપળા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે: બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૩. વિમળનાથજીનું (ભુંઈરામાં ગોડી પારસનાથજી) ૧૪. સોમચીંતામણજીનું ૧૫. સંભવનાથજીનું ૧૬. મુનીસુવ્રતસ્વામીનું ૧૭. વજેચિંતામણ પારસનાથજીનું ૧૮. સંભવનાથજીનું (મુંદરામાં ત્રણ મોટા બિંબ છે) તે શાંતિનાથ આદિના છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીની પોળમાં (૧) નવપલ્લવ પાર્શ્વનાથજીનું જિનાલય (૨) સોમચિંતામણિ પાર્શ્વનાથ (૩) વિમલનાથના એમ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયો છે. આજે બોરપીપળા વિસ્તારમાં વિદ્યમાન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ તે સમયે એટલે કે સં૧૯૬૩માં સંઘવીની પોળમાં કરવામાં આવ્યો હતો. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સંઘવીની પોળમાં (૧) સોમચિંતામણિ પાર્શ્વનાથ (૨) વિમલનાથ એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આજે પણ સંઘવીની પોળમાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન છે. ખંભા. ૬ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સંઘવીની પોળ સોમ ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૭૩ પહેલાં) સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી આરસનું જિનાલય આવેલું છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત બાવતી તીર્થમાલામાં સંઘવીની પોળમાં આવેલા શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : સેગઠાપાડા માંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, પૂજી પાતિગ ધોઈ, હો || ૧૬ સોમ ઢંતામણિ અંતા ટાલઈ, તે બંબ તિહાં પાતિગ ગાઈ, ભવિલોકનઈ પાલઈ, હો // ૧૭ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : ગયા પાટિક સેગઠાનઈ ચિંતામણિ ચૌદ સાતસઈ વિમલ ચઉદ ભુંઈરઈ છ(ઈ) બોરપીપલિ ઉલ્હસઈ સં. ૧૯૭૩માં આ જિનાલયના મૂળનાયકનો ઉલ્લેખ “સોમ ચિંતામણિ' તરીકે થયેલો છે જ્યારે સં. ૧૭૦૧માં “ચિંતામણિ' તરીકે થયેલો છે. સં. ૧૯૦૦માં સંઘવીની પોળમાં વિદ્યમાન બે જિનાલયો પૈકી સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ આવે છે જે નીચે મુજબ છે : અથ સંઘવીની પોલમાં દેહરા -૨ ૫૮.શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરતિ ૫૯. શ્રી વિમલનાથનું દેહરું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં ક્રમાંક ૧૪માં નીચે મુજબ થયેલો છે : બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવપારસનાથજીનું ૧૩. વમલનાથજીનું (ભંઈરામાં ગોડી પારસનાથ) ૧૪. સોમ ચિંતામણજીનું For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીની પોળમાં આવેલું આ જિનાલય ધાબાબંધી દર્શાવેલું છે. તે સમયે પાષાણની સોળ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સંઘવીની પોળમાં આવેલા સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને પદ્માવતીમાતાનું સ્થાન તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. આ જિનાલય વિશે પૃ ૪૪ ઉ૫૨ નીચે મુજબની નોંધ મળે છે : 44 .શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું જીર્ણોદ્ધાર થયેલું દેરું આવે છે. એમાં પદ્માવતી દેવીની ચમત્કારીક મૂર્તિનું સ્થાન હોવાથી એ ‘પદ્માવતીનાં દેરા’ તરીકે પ્રસિદ્ધ છે.” ત્યારે આ જિનાલયનો વહીવટ શા૰ ઠાકરશી મોતીચંદ હસ્તક હતો, જેઓ જિનાલયની સામે જ રહેતા હતા. ૮૩ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં સંઘવીની પોળના આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ છોટાલાલ કેશવલાલ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ શ્રી ચંદુલાલ કેશવલાલ (મુંબઇ) શ્રી અશોકભાઈ શાહ, શ્રી ૨મેશભાઈ શાંતિલાલ ગાંધી, શ્રી ભુપેન્દ્રભાઈ બાબુભાઈ શાહ હસ્તક છે જેઓ ત્રણેય સંઘવીની પોળમાં જ રહે છે. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૪ આસપાસ થયેલો છે. જૈન તીર્થધામ ખંભાતગ્રંથમાં પૃ. ૮૧ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે : ‘શ્રી અમૃતલાલ ફૂલચંદ મોતીચંદના મકાન આગળ કૂવો-ગટર ખોદાવતી વખતે જે (વિ સં. ૨૦૦૦ના અરસામાં) ઘણી પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી તે આ જિનાલયમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે'. જિનાલયના પ્રવેશદ્વારની ભીંતો ઉપર તાપસ તથા પાવાપુરી, રાજગૃહી જેવાં તીર્થોનું ચિત્રકામ થયેલું છે. રંગમંડપમાં ફર્શ આરસની છે અને દીવાલો પર ઇટાલિયન ટાઇલ્સ જડેલા છે. મગરમુખી કમાનોવાળું, નવચોકીનું આ જિનાલય સુંદર ભાસે છે. રંગમંડપમાં આરસના ત્રણ ગઢ પર મહાવીર સ્વામી (ચૌમુખજી)ની આરસની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા પરનો લેખ તૂટક તૂટક વંચાય છે. જેમાં ‘માતા શ્રી જયતલ દેવી-રાણક શ્રીમદ્ જનદેવસ્ય રાણી શ્રી કપૂર્રાદેવી' મુજબનું લખાણ અસ્પષ્ટ વંચાય છે. રંગમંડપમાં દીવાલો પર શ્રીપાલ રાજા-મયણા સુંદરીનો પ્રસંગ, ચૌદ સ્વપ્નો, શત્રુંજય તીર્થનું ચિત્રકામ થયેલું છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં શેઠ-શેઠાણીની આરસની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર ‘સં. ૧૪૩૧ સામવીર ભારયા સિગારદેવી'– મુજબનું અસ્પષ્ટ લખાણ વંચાય છે. ડાબી બાજુ ગોખમાં શ્રી પદ્માવતીદેવીની હાજરાહજૂર મૂર્તિ છે. મૂર્તિ પર કોઈ લેખ નથી. પરંતુ ખૂબ જ પ્રાચીન હોવાની મનાય છે. ૨૫ ઇંચ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ રાતા રંગની છે. સ્થાનિક માહિતી પ્રમાણે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ આશરે ૧૪૦૦ વર્ષ જૂની છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૮૪ ગભારામાં મૂળનાયક શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા અષ્ટપ્રાતિહાર્ય પરિકર યુક્ત છે. મૂળનાયકના ડાબા-જમણા ગભારે બિરાજમાન પ્રતિમાઓનાં લાંછન કે નામ વંચાતાં નથી. મૂળનાયકની પ્રતિમા પર “અલાઈ સંવત ૫૦ સં. ૧૬૬૧' સ્પષ્ટ વાંચી શકાય છે. મૂળનાયકની ડાબી-જમણી બાજુ આવેલા શ્રી મહાવીર સ્વામી તથા શ્રી કુંથુનાથની બંને પ્રતિમાજીઓ પર સં૧૬૬૭........ ‘વિજયદેવસૂરિ....” વંચાય છે. ગભારો લાંબો અને પહોળો છે. અહીં પાષાણની કુલ સાડત્રીસ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની પાછળની દીવાલો પર અષ્ટાપદજી, ગીરનાર, આબુ, સમેતશિખર, ભદ્રેશ્વર, ૧૪ સ્વપ્નો, પાર્શ્વનાથજીના ઉપસર્ગ વગેરેનું ચિત્રકામ સુંદર છે. અહીં છેલ્લા ૧૫ વર્ષથી અખંડ દીવો ચાલુ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૭૩ પહેલાના સમયનું છે. સંઘવીની પોળ વિમલનાથ (સં. ૧૬૩૯ આસપાસ) સંઘવીની પોળમાં વિમલનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સંઘવીની પોળમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : સેગઠા પાડા માંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, ” વિમલનાથનિ દેહરિ બીજઈ, દસ પ્રતિમાની પૂજા કીજઈ, માનવભવ ફલ લીજે, હો // ૧૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : ગયા પાટિક સેગઠાઈ ચિંતામણિ ચૌદ સાતસઈ વિમલ ચઉદ ભુંઈરઈ છ(ઇ) બોરપીપલિ ઉલ્હસઈ. સં. ૧૯૦૦માં સંઘવીની પોળમાં આવેલાં બે જિનાલયો પૈકી વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૯માં નીચે મુજબ થયેલો છે : અથ સંઘવીની પોલમાં દેહરા -૨ ૫૮. શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરતિ. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૮૫ ૫૯. શ્રી વિમલનાથનું દેહરું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતનાં જિનાલયો પૈકી વિમલનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં ક્રમાંક ૧૩ માં થયેલો છે. તે સમયે ભોંયરામાં ગોડી પાર્શ્વનાથ બિરાજમાન હોવાનો ઉલ્લેખ છે. બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૩. વિમળનાથજીનું (ભુંઈરામાં ગોડી પારસનાથ) ૧૪. સોમચિંતામણજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીની પોળમાં આવેલા આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી દર્શાવવામાં આવી હતી.' સં ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટીમાં સંઘવીની પોળમાં વિમલનાથજીના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે અને તે સમયે જિનાલયમાં બે લેખ હોવાનો ઉલ્લેખ છે. પૃ. ૪૩-૪૪ ઉપર જિનાલય વિશે નીચે મુજબ નોંધ મળે છે : વિમલનાથનું દેરું નાનકડું છતાં શોભીતું છે. તેમાં બે લેખ તથા બે પગલાં જોડ છે. નીચે ભોંયરું છે. કામ અધૂરું છે.” તે સમયે વહીવટ હીરાચંદ કલાચંદ હસ્તક હતો જેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા. ઉપરાંત આ જિનાલયમાંના મુનિસુવ્રત સ્વામીના બિંબ વિશે નીચે મુજબની નોંધ. પૃ. ૪૪ ઉપર મળે છે : સંવત ૧૪૮૫ વર્ષે મહા સુદિ ૧૦ શનીવારે ઓશવાળ જ્ઞાતિના શેઠ નાથાની ભાર્યા વાનૂએ પુત્ર સા મહુણાકે ભાર્યા પૂરી પ્રમુખ કુટુંબ સાથે પોતાના શ્રેયાર્થે ભરાવેલા શ્રીમુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી'. આ બિંબ ઉક્ત દેહરામાં છે. પ્રતિષ્ઠા પ્રભાવક એવા શ્રી સોમસુંદર સૂરિના હસ્તે થયેલી છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવવામાં આવેલું છે, તે સમયે જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. વહીવટ તે સમયે શેઠ જીવાભાઈ હીરાચંદ હસ્તક હતો. ઉપરાંત તે સમયે જિનાલયમાં સુંદર ચિત્રકામ હોવાનો ઉલ્લેખ પણ થયેલો છે. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી અજયભાઈ સેવંતીલાલ શાહ તથા શ્રી યોગેશભાઈ શકરાભાઈ હસ્તક છે, જેઓ સંઘવીની પોળમાં જ રહે છે. પ્રસ્તુત જિનાલયના બહારના ભાગમાં સરસ્વતીદેવીનું ચિત્રકામ કરેલ છે. રંગમંડપની દીવાલ પર કમઠનો ઉપસર્ગ, ચંદનબાળાના પ્રસંગોનું ચિત્રાંકન કરેલું છે. રંગમંડપના થાંભલાની For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો કમાનો પર સુંદર પૂતળીઓનાં શિલ્પો છે. ઉપરાંત શત્રુંજય-સમેતશિખરના પટ ભીંત પર ચિત્રિત કરેલ છે. જિનાલયના બહારના ભાગમાં આરસનો એક લેખ કોતરેલો છે. આ લેખ પ્રકરણ-૧૩માં મૂકવામાં આવ્યો છે. આ લેખ વાંચતાં જણાય છે કે આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૬૩૯માં શક સં ૧૪૦૫માં આચાર્ય શ્રી હીરવિજયસૂરિના હસ્તે થઈ હતી, જ્યારે ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસમાં પૃ. ૨૪ ઉપર નર્મદાશંકર ભટ્ટ આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ જણાવે છે : જિનાલયમાં ભોયરું છે. આ જિનાલયમાં બે લેખ તથા બે પગલાંની જોડ છે. સં. ૧૬૩૧માં શ્રી વિમલનાથનું બિંબ તૈયાર કરાવવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી છે” અહીં ગભારામાં પણ ચિત્રકામ થયેલું છે. ચંપાપુરી તથા પાવાપુરીના પટ ગભારામાં ચિત્રિત કરવામાં આવ્યા છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી બાજુ ગર્ભદ્વાર સન્મુખ પુંડરીક સ્વામી તથા જમણી બાજુ ગર્ભદ્વારા સન્મુખ મુનિસુવ્રત સ્વામી બિરાજમાન છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૩૯ આસપાસના સમયનું હોવાનો પૂરો સંભવ છે. બોરપીપળો ખંભાતમાં આજે બોરપીપળા તરીકે જાણીતા વિસ્તાર પૈકીનો કેટલોક ભાગ અગાઉ ૧૬મા સૈકામાં સાલવીવાડ તરીકે પ્રસિદ્ધ હતો. તે સમયે આ વિસ્તારમાં પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું તેવો ઉલ્લેખ કવિ ડુંગર ખંભાત ચૈત્યપરિપાટીમાં નીચે મુજબ કરે છે. સાલવી વાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ ત્યાર પછી સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં આ વિસ્તાર (૧) સાલવી પોલ (૨) બીજી સાલવી પોલ- એમ બે વિભાગમાં વહેંચાયેલો માલૂમ પડે છે. તે સમયે સાલવી પોલમાં નવપલ્લવ પાર્શ્વનાથનું જિનાલય અને બીજી સાલવીની પોળમાં બે જિનાલયો (૧) સંભવનાથ (૨) મુનિસુવ્રત સ્વામી (ભોંયરાવાળું)- મળીને કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા. જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯ બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંધૌલિ, કેસર ચંદન ધોલિ, હો || ૨૦ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૂનિસુવ્રતનઈ નામુ સીસ, ભૂંરિ થંબ બાવીસ, હો || ૨૧ સં ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં સાલવી પોલમાં (૧) સંભવનાથ (૨) મુનિસુવ્રતસ્વામી (૩) નવપલ્લવ પાર્શ્વનાથ- એમ ત્રણ જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. જેનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુંઇરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી || ૫ સં. ૧૭૦૧માં સૌ પ્રથમ વા૨ બોરપીપળા નામના વિસ્તારનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ તે વિસ્તારમાં, આજે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન (૧) સંભવનાથ (ભોંયરાવાળુ) અને (૨) વિજય ચિંતામણિ પાર્શ્વનાથ— એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે આજે વાઘમાસીની ખડકીનો વિસ્તાર તે સમયે બોરપીપળાના નામે જાણીતો થયો હતો. આજે બોરપીપળાના નામે જાણીતો વિસ્તાર તે સમયે સાલવીવાડ કે સાલવીની પોળ તરીકે ઓળખાતો હતો. સં. ૧૯૦૦માં બોરપીપળા નામના વિસ્તારમાં કુલ ચા૨ જિનાલયો વિદ્યમાન હતાં જેનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે : અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂતિ છઈ ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ ૫૬. શ્રી મુનિસુવ્રતસ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેરું. જયતિહુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં (સં. ૧૯૪૭માં) બોરપીપળા વિસ્તારમાં નીચે મુજબના જિનાલયનો ઉલ્લેખ થયો હતો : બોરપીપળાના મેહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું. ૧૩. વીમલનાથજીનું (ભુંઈરામાં ગોડી પારસનાથજી). ૧૪. સોમચીંતામણજીનું. ૮૭ ૧૫. સંભવનાથજીનું. ૧૬. મુનિસુવ્રતસ્વામીનું. ૧૭. વજેચિંતામણી પારસનાથજીનું. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૮. સંભવનાથજીનું (ભુંઈરામાં ત્રણ મોટા બિંબ છે.) તે શાંતિનાથજી આદિના છે. એટલે કે આજના વાઘમાસીની ખડકી તથા સંઘવીની પોળના નામે ઓળખાતા વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ તે સમયે બોરપીપળા વિસ્તારમાં થયો હતો. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બોરપીપળા વિસ્તારમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. આ સાત જિનાલયો પૈકી ત્રણ ઘરદેરાસરો હતાં તથા આજે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન ૧. સંભવનાથ, ૨. વિજય ચિંતામણિ પાર્શ્વનાથ– આ બે જિનાલયોનો સમાવેશ તે સમયે બોરપીપળા વિસ્તારમાં થયો હતો. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ તે સમયે સંઘવીની પોળના વિસ્તારમાં થયો હતો. બાકીનાં બે જિનાલયો– ૧. સંભવનાથ, ૨. મુનિસુવ્રત સ્વામીનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં જ કરવામાં આવ્યો હતો. - સં. ૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્ય પરિપાટીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં બોરપીપળા વિસ્તારમાં (૧) નવપલ્લવ પાર્શ્વનાથ, (૨) સંભવનાથ, (૩) મુનિસુવ્રતસ્વામી એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આજે પણ બોરપીપળા વિસ્તારમાં ઉપર જણાવેલાં ત્રણ જિનાલયો વિદ્યમાન છે. બોરપીપળો નવપલ્લવ પાર્શ્વનાથ (૧દમો સૈકો) બોરપીપળા વિસ્તારમાં જમણા હાથે પાર્જચંદ્રસૂરીશ્વરજીના ગુરુમંદિરની નજીક ખૂણામાં નવપલ્લવ પાર્શ્વનાથજીનું ભોંયરાયુક્ત ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ભોંયરામાં મૂળનાયક ગોડી પાર્શ્વનાથજી છે. જિનાલયની બાજુમાં જ સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય છે. ૧૯મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ પાર્શ્વનાથના જિનાલય તરીકે સાલવીવાડમાં થયેલો છે. સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ પીરોજપુરી શ્રી સુમતિનાથ પરમી ફૂલ લીજઈ ખંભાતમાં નવપલ્લવ પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ સં. ૧૯૪૨માં વચ્છરાજે ખંભાતમાં રચેલ સમ્યકત્વ કૌમુદી રાસમાં પણ પ્રાપ્ત થાય છે, જે ઉલ્લેખ નીચે પ્રમાણેની પંક્તિઓમાં થયેલ છે : ત્રંબાવતી નગરી સુખવાસ, થંભણ શ્રી નવપલ્લવ પાસ, તાસ પ્રાસાદિ રચી ચુસાલ, શ્રી સમકિત ગુણ કથા રસાલ ૫૦. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાલવીની પોળમાં For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હોય // ૧૯ એટલે કે ૧૬મા સૈકાનું પાર્શ્વનાથનું જિનાલય સં૧૯૭૩માં નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલય તરીકે પ્રચલિત થયું હતું. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં સાલવીની પોળમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુઇરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી || ૫ શીલવિજયજી રચિત તીર્થમાલામાં (સં. ૧૭૨૧ થી સં. ૧૭૩૮) નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : થંભણ પ્રણમું જીરાઉલો, નારંગો ભીડભંજન શામળો, નવપલ્લવ જગવલ્લભ દેવ, સુખસાગરની કીજે સેવ. સં. ૧૯૦૦માં બોરપીપળા વિસ્તારમાં થયેલા ચાર જિનાલયોના ઉલ્લેખ પૈકી નવપલ્લવ પાર્શ્વનાથનો ઉલ્લેખ ક્રમાંક ૫૪માં અને ભોંયરામાં ગોડી પાર્શ્વનાથનો ઉલ્લેખ ક્રમાંક ૫૫માં નીચે મુજબ આવે છે : અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂર્તિ છે. ૫૫. શ્રી ભંયરામાં ગોડી પાર્શ્વનાથ. પ૬. શ્રી મુનિસુવ્રત સ્વામી. ૫૭. શ્રીસંભવનાથનું દેહશું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં બોરપીપળા વિસ્તારમાં નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૨માં થયેલો છે. બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૮. સંભવનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નવપલ્લવ પાર્શ્વનાથનું જિનાલય સંઘવીની પોળમાં For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ખંભાતનાં જિનાલયો ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ જિનાલયની સાથે ઝવેરી ખુશાલચંદ લક્ષ્મીચંદનું નામ જોડાયેલું હતું. પાષાણની એકવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી તથા પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલય બોરપીપળા વિસ્તારમાં દર્શાવવામાં આવેલું છે અને તે સમયે ભોંયરામાં શ્રી ગોડી પાર્શ્વનાથના જિનાલયનો પણ ઉલ્લેખ થયેલો છે. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની વીસ પ્રતિમાજીઓ અને ભોંયરામાં ગોડીપાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની એક પ્રતિમાજીનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત એક કાઉસ્સગ પ્રતિમા તથા ૧૭૦ જિનનો ગોખલો પણ દર્શાવવામાં આવેલા છે. તે સમયે આ જિનાલયનો વહીવટ દલપતભાઈ ખુશાલદાસ ઝવેરી હસ્તક હતો. જેઓ જીરાવલાપાડામાં રહેતા હતા. તેમજ તે સમયે પૃ. ૪૪ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે : અહીં જૈનોથી વસાયેલો સંઘવીની પોળનો લતો પૂરો થઈ ખડકી બહાર નીકળતાં “બોલપીપળાનામક સરિયામ લતો આવેલ છે. ખડકીમાંથી જમણા હાથે જતાં જીરાળા પાડો આવે છે. સીધા જતાં બજાર આવે છે. જયારે ડાબા હાથે જતાં માણેકચોકમાં જવાય છે. ખડકીની લગોલગ પાર્જચંદ્ર ગચ્છનો ઉપાશ્રય છે. તેનાથી બે મકાન મૂકીને ખાંચામાં વળતાં નાકા પર જર્જરિત દશામાં આવી પડેલી સંઘની મોટી ધર્મશાળા છે. બાજુમાં પાર્શ્વચંદ્રસૂરિનો સ્તુપ યાને શુભ છે. એની પાછળ ખૂણામાં નવપલ્લવ પાર્શ્વનાથનું વિશાળ દેવાલય આવેલું છે. ભોંયરું છે જેમાં ગોડી પાર્શ્વનાથની મૂર્તિ છે. જિનાલયની કારીગરી અને બાંધણી જોવાલાયક છે. બાજુમાં નાનો સાધ્વીનો ઉપાશ્રય છે. ભૂતકાળમાં ત્યાં ભક્તિનું કેવું યે ભવ્ય પ્રદર્શન ભરાતું હશે તેનો વિશાળતા પરથી ખ્યાલ આવે છે. આજે તો એ નિર્જનતાવાળા પ્રદેશમાં એકાકી ઉભેલા પથિક સમું ખૂણામાં પડ્યું છે...' સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં બોરપીપળામાં આવેલા નવપલ્લવ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની સત્તાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ભોંયરામાં જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ ગોડી પાર્શ્વનાથનો અલગ જિનાલય તરીકે કે સંયુક્ત જિનાલય તરીકે ઉલ્લેખ થયેલો નથી. તે સમયે આ જિનાલયમાં સ્ફટિકની એક પ્રતિમાજીનો પણ ઉલ્લેખ થયેલો છે અને વહીવટ દલપતભાઈ ખુશાલચંદ હસ્તક હતો. હાલ આ જિનાલયનો વહીવટ બંસીલાલ ભાઈલાલ ઝવેરી તથા મુકેશભાઈ કાંતિલાલ ઝવેરી હસ્તક છે જેઓ બોરપીપળામાં જ રહે છે. જિનાલયનો જીર્ણોદ્ધાર શેઠ શ્રી દલપતભાઈ ખુશાલચંદના વહીવટ દરમ્યાન થયો હતો. જિનાલયની બાંધણી અને કારીગરી જોવાલાયક છે. અગાઉ આ જિનાલય કાચનું હોવાનો પૂરો સંભવ છે. આજે પણ જિનાલયના રંગમંડપના થાંભલાઓ પર ખૂબ જ જીર્ણ થયેલું કાચકામ નજરે પડે છે. જિનાલયની બહારના ભાગમાં રંગમંડપમાં પ્રવેશવા માટેના બે પ્રવેશદ્વારની આજુબાજુની દીવાલો પર પણ સુંદર ચિત્રકામ છે. આખું જિનાલય સુંદર પટ તથા ચિત્રકામથી સુશોભિત છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૯૧ જિનાલયની બહારની દીવાલ પર વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિ વૈભારગિરિ, ગિરનારજીનું ચિત્રકામ છે. બહારના ભાગમાં ટોડલાઓની સુંદર રચના છે. બારસાખમાં રંગીન કલાત્મક કોતરણી જિનાલયની સુંદરતામાં વધારો કરે છે. રંગમંડપની છત ચિત્રાંકનોથી ભરચક છે. અહીં સિદ્ધાચલ શેરિસા, પાનસર, કરેડા, શંખેશ્વર, તારંગા, ઘોઘા, મક્ષીજી, માંડવગઢ જેવા તીર્થો તથા તેના જિનાલયો દર્શકને તે તે તીર્થોની યાત્રાની અનુભૂતિ કરાવે છે. તદુપરાંત, આ છત પર જ, સંસારની અસારતાનો અનુભવ કરાવતું મધુબિંદુના દષ્ટાંતનું ચિત્ર દર્શકમાં વૈરાગ્યની ભાવના જગાડે છે. અને જંબૂવૃક્ષ અને ૬ વેશ્યાઓનું ચિત્ર તેને નિજ સ્વરૂપનું ભાન કરાવે છે. વળી, શ્રીપાળરાજા સતી સ્ત્રીઓની રક્ષા કરે છે તે વખતે ચક્રેશ્વરી દેવીનું આગમન જેવાં શ્રીપાળ-મયણાસુંદરીના જીવનના પ્રસંગોનું આલેખન તે મહાપુરુષના જીવનને જાણવાની ઉત્સુકતા વધારે છે. છતની પેઠે, રંગમંડપની દીવાલો પણ ચિત્રાંકનોથી ભરચક છે અહીં સમેતશિખર, રાજુલ તથા રહનેમિના ગુફાનિવાસના પ્રસંગના આલેખન સાથેનો ગિરનાર, આબુ જેવાં તીર્થો ઉપરાંત તીર્થકરોના જીવન પ્રસંગો (મહાવીરસ્વામીના જીવનનો ચંડકૌશિક નાગનો પ્રસંગ, પાર્શ્વનાથ ઉપર પાણીનો છંટકાવ કરતો હાથી, પદ્માવતી) ચિત્રિત થયા છે. વળી, રાસ રમતી સ્ત્રીઓનું ચિત્ર પણ મનોહર છે. સામ સામેની ભીંતે નંદીશ્વરદ્વીપ તથા નવપદજીની રચનાઓને પથ્થર ઉપર ઉપસાવવામાં આવેલી છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૧) રંગમંડપમાં ગીરનાર તીર્થની રચના પથ્થર તથા માટલાંનો ઉપયોગ કરી બનાવેલી છે. એમાં ટોચ પર કાચની ફ્રેમવાળા લાકડાના ખોખામાં શ્રી નેમિનાથ ભગવાનની ચમત્કારિક મનાતી લેપવાળી શ્યામ રંગની પ્રતિમા છે. આ રચનાની બાજુમાં જ કાચનું બનાવેલું સમવસરણ છે. તે જીર્ણ થઈ ગયું છે. ગીરનાર પર્વત તથા સમવસરણની રચના સાચે જ અભુત છે! ગીરનાર પર્વતની રચનાની પાછળની ભીંતે થાળી આકારનો ઊગતો ચંદ્ર ચીતરેલ છે તો સમવસરણની રચના છે તે ભીંતે ઊગતો સૂર્ય ચીતરેલો છે. બેઉ રચનાઓ બાજુબાજુમાં જ છે, તેથી દીવાલ પર એક સાથે ઊગતો ચંદ્ર અને ઊગતા સૂર્યનું અકલ્પનીય દશ્ય મનને મુગ્ધ બનાવે છે. ટૂંકમાં આ જિનાલય વિવિધ પટ, પ્રસંગો તીર્થો, દૃષ્ટાંતકથા તથા સુંદર રચનાઓના ચિત્રાંકનોથી શોભાયમાન બન્યું છે. ' સમોવસરણની બાજુમાં ગોખની રચના છે. ગોખમાં ઉપર-નીચે એમ મહાવીર સ્વામી તથા ગૌતમસ્વામીની પ્રતિમા છે. તેની સામેની બાજુએ કલાત્મક છત્રયુક્ત ગોખમાં પાર્જચંદ્રસૂરિજીની પાષાણની મૂર્તિ છે. આ ગોખમાં પગલાંની બે જોડ છે. તે બંનેમાં સં. ૨૦૦૬નો ઉલ્લેખ આવે છે. ઉપરાંત તેમાં બ્રાતૃચંદ્રસૂરિ તથા સાગરચંદ્રસૂરિના નામનો ઉલ્લેખ છે. રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુના ગર્ભદ્વારને અડીને દીવાલ પર ગોખમાં રાતા આરસનો અજિતનાથજીના વખતમાં વિચરતા ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકરોનો પટ આવેલો છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૨) તે દરેક ભગવાનના નામ તેની સામેની દીવાલ પર લખેલા છે. આ પટની ઉપર છત્રમાં સાતમી નારકીના નિગોદમાંથી ઉત્પન્ન થતા જીવનું ચિત્ર પથ્થરમાં ઉપસાવેલું છે. મુખ્ય For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ગર્ભદ્વાર પાસે ડાબી બાજુ ગોખમાં શ્રી પાર્શ્વ પદ્માવતીની સુંદર પ્રતિમા છે. રંગમંડપ ઘણો વિશાળ છે. પ્રવેશદ્વારની પાસેની ચોકીમાં જ નીચે ભોંયરામાં બિરાજમાન શ્રી ગોડી પાર્શ્વનાથનું શિખર છે. આ શિખર પાસે ઊભા રહેતાં ઉપરથી જ ભોંયરામાં બિરાજમાન મૂળનાયકજીના દર્શન કરી શકાય તેવી જાળીની રચના કરેલી છે. વિશાળ રંગમંડપમાં મળે ટોડલાઓ અને ઉપર ઝરૂખાવાળી બારીઓ છે. કાષ્ટકોતરણીની દષ્ટિએ જિનાલય વિરલ છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૦) જિનાલયમાં જ્યાં જુઓ ત્યાં ચિત્રકામ નજરે ચડે છે. તે આ જિનાલયની વિશિષ્ટતા છે. હાલ જિનાલયની સ્થિતિ સાધારણ છે. નીચે ભોંયરામાં મૂળનાયક ગોડી પાર્શ્વનાથજીના ગભારામાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ છે. ગભારો નાનો છે. નવપલ્લવ પાર્શ્વનાથજીના ગભારામાં પાષાણની છવ્વીસ પ્રતિમાજીઓ છે. જમણી બાજુ ગોખમાં એક ખંડિત પ્રતિમા ઉપરાંત સ્ફટિકની જીર્ણ પ્રતિમા પણ છે. મૂળનાયક નવપલ્લવ પાર્શ્વનાથજી ચાંદીની છત્રીમાં બિરાજમાન છે. અહીં ગૌતમસ્વામીની આરસની એક મૂર્તિ છે. તેના પર ““સંવત ૧૬૩૬.......મહાસુદ તેરસ....હીર વિજયસૂરિ ” એ મુજબનું લખાણ વાંચી શકાય છે. આ જિનાલય પાર્જચંદ્ર ગચ્છના સંઘ સાથે જોડાયેલું છે. આજે પણ જિનાલયની વર્ષગાંઠ ઉપરાંત આ જિનાલયના સંઘ તરફથી શ્રી પાર્શ્વચંદ્રસૂરિની વર્ષગાંઠ નિમિત્તે જમણવાર થાય છે. જિનાલય પાર્શ્વચંદ્રસૂરિજીના ગુરુમંદિરની નજીકમાં જ આવેલું છે. ટૂંકમાં આ જિનાલય ૧૬મા સૈકામાં વિદ્યમાન હતું. બોરપીપળો સંભવનાથ-ચંદ્રપ્રભસ્વામી (સં. ૧૯૪૪) બોરપીપળા નામના વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયની સામે સંભવનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયમાં જ સંભવનાથજીના ગભારાની બાજુમાં એક અલગ ગભારો બનાવી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સંભવનાથજીના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે. બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસરચંદન ઘોલિ, હો. | ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મુનિસુવ્રતનઈનામું સીસ, ભૂયરિ બંબ બાવીસ હો. | ૨૧ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૯૩ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં સંભવનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુંઈરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી પ સં. ૧૯૦૦માં બોરપીપળા વિસ્તારમાં આવેલા સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૭માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે : અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂર્તિ છઈ ૫૫. શ્રી યરામાં ગોડી પાર્શ્વનાથ પ૬. શ્રી મુનિસુવ્રત સ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેહશું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતનાં જિનાલયો પૈકી બોરપીપળા વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૫માં થયેલો છે, જે નીચે મુજબ છે : બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૫. સંભવનાથજીનું ૧૬. મુનીસુવ્રતસ્વામીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બોરપીપળામાં આવેલા સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલય જીર્ણ અવસ્થામાં દર્શાવવામાં આવ્યું હતું. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં બોરપીપળા વિસ્તારમાં આવેલા સંભવનાથજીના જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ ચુનીલાલ ખીમચંદ હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં બોરપીપળામાં આવેલા સંભવનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની આઠ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. એટલે કે સં. ૧૯૬૩ થી For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ખંભાતનાં જિનાલયો સં. ૨૦૧૦ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો પૂરો સંભવ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ કેશવલાલ ચુનીલાલ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ નટવરલાલ ચુનીલાલ અને ભુપેન્દ્રભાઈ નગીનદાસ હસ્તક છે. તેઓ બોરપીપળામાં જ રહે છે. મૂળનાયક શ્રી સંભવનાથજીની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે: સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદ પૂનમ. સંઘના શ્રેયાર્થે પ્રતિષ્ઠિત સંભવનાથ બિબ... વિજયસેન સૂરીશ્વરજી' મૂળનાયક સંભવનાથજી અને મૂળનાયક ચંદ્રપ્રભસ્વામીના ગભારાની વચ્ચે ભીંત છે. બંને ગભારાનો રંગમંડપ એક અને સળંગ છે. અહીં દીવાલો પર રંગીન ટાઈલ્સ જડેલા છે. જિનાલયમાં સુંદર કોતરણીવાળા સીસમનાં સ્નાત્ર માટેનાં ત્રિગડાં છે. ગભારાની બારસાખ ઉપર સુંદર રંગીન કોતરણી છે. રંગમંડપમાં પ્રવેશતાં જ જમણી બાજુ પાષાણની ચૌમુખજીની પ્રતિમાજી છે. સંભવનાથજીના ગભારામાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ અને ચંદ્રપ્રભુના ગભારામાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિષ્ઠા સં૨૦૩૦માં થઈ હતી. ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાજી શ્રી નટવરલાલ વાડીલાલના મકાનમાં ખોદકામ કરતાં સં૨૦૧૬માં નીકળ્યા હતા. સં. ૨૦૩૦માં ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે થઈ હતી. શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમાના સંદર્ભમાં જિનાલયના વહીવટકર્તા તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આ પ્રતિમા ભાઈશ્રી નટવરલાલના મકાનમાં ખોદકામ કરતાં નીકળેલ છે. ત્યાર પછી પણ ખોદકામ કરતાં પુરૂષાદાનીય પાર્શ્વનાથની પ્રતિમાજી નીકળેલ, જે હાલ અમદાવાદના દેવકીનંદન સોસાયટીના જિનાલયમાં બિરાજમાન છે. આ જ સમયે ખોદકામમાં વારાફરતી લગભગ ૧૧ પ્રતિમાજીઓ પણ નીકળ્યા હતા. પછી કેટલાક સામાજિક કારણોસર ખોદકામ બંધ કરાવવામાં આવ્યું. ત્યારપછી કોઈ પ્રતિમાજી નીકળ્યા નથી. તેમાંથી જે આરસની શેઠ-શેઠાણીની પ્રતિમાજી નીકળી હતી તેના પર લેખ લખેલ છે. શબ્દો ઘસાઈ ગયેલ હોવાથી માત્ર “શેઠ સોમા” વંચાય છે. ટૂંકમાં આ જિનાલય સં૧૯૪૪ના સમયનું છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો બોરપીપળો મુનિસુવ્રતસ્વામી (સં. ૧૬૭૦) બોરપીપળા વિસ્તારમાં શ્રી સંભવનાથજીના જિનાલયની સામે આરસનું મુનિસુવ્રતસ્વામીનું ભોંયરાયુક્ત, ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલય જીર્ણ અવસ્થામાં છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૅનિસુવ્રતનઈ નામું સીસ, ભેયરિ બંબ બાવીસ, હો | ૨૧ એટલે કે તે સમયે પણ મુનિસુવ્રત સ્વામીનું જિનાલય ભોંયરાયુક્ત હતું. મૂળનાયકશ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે : સં. ૧૬૬૬ વર્ષે ફાલ્ગન સુદિ ૩ ગુરુ થંભતીર્થ વાસ્તવ્ય લઘુ ઉકેશ જ્ઞાતીય સા. કાહનજીકન ભાર્યા મરઘાબાઈ પ્રમુખ કુટુંબયતન સ્વશ્રેયસે શ્રી મુનિસુવ્રત બિંબ કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીમદ્ ...ભટ્ટારક..શ્રી હીરવિજય સૂરિશ્વર પટ્ટાલંકાર ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિશ્વર નિર્દેશાત્ શ્રી વિજયદેવ સૂરિભિઃ ચિર નંદતાત્ શ્રીરડુ || રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુ ભીંત પર એક શિલાલેખ છે જે નીચે મુજબ છેઃ JIભલે મીંડું સંવત ૧૬૭૦ વર્ષે વૈશાખ માસે શુકલ પક્ષે ૧૩ તિથી લઘુ શાખાયાં ઉસવાલ જ્ઞાતિયમ્ સા અમિઆ ભાર્યા અમરાદે સૂત સા કાન્હજી કેન ભાર્યા મરઘાદ સહિતેન સ્વદ્રવ્યવ્યયેન સ્વશ્રેયોર્થમ્ પ્રાસાદ કારાપિતા તત્ર સ્વદ્રવ્ય નિષ્પન્ના શ્રી મુનિસુવ્રત તીર્થંકર પ્રતિમા સ્થાપિતા પ્રતિષ્ઠતા શ્રી તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિભિઃ || શ્રી: સંવત ૧૬૮૩ વર્ષે ઇયં પ્રશસ્તિ લિખાપિતા સં. ૧૭૦૧માં મહિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુંઈરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી ૫ એટલે કે સં. ૧૭૦૧માં પણ મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ભોંયરા સાથે કરવામાં આવેલો છે. સં. ૧૯૦૦માં બોરપીપળામાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક પદ્દમાં For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો નીચે મુજબ થયેલો છે : અથ બોરપીપલે દેહરાં-૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદમાવતીની મૂરતિ કઈ ૫૫. શ્રી ભંયરામાં ગોડી પાર્શ્વનાથ ૫૬. શ્રી મુનિસુવ્રત સ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેહરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં બોરપીપળા વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૬માં નીચે મુજબ થયેલો છે : બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૬. મુનિસુવ્રત સ્વામીનું ૧૭. વજે ચીંતામણ પારસનાથજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં બોરપીપળા વિસ્તારમાં આવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની કુલ તેર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં બોરપીપળામાં આવેલા મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે વહીવટ ગફુરભાઈ જીણાભાઈ હસ્તક હતો કે જેઓ એ વિસ્તારમાં જ રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બોરપીપળામાં આવેલા મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની આઠ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે પણ મૂળનાયકના લેખનો સંવત ૧૬૬૬ દર્શાવવામાં આવ્યો છે અને વહીવટ શેઠ ભોગીલાલ ગફુરભાઈ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ પરસોત્તમદાસ કેશવલાલ શાહ અને કનુભાઈ ભોગીલાલ શાહ હસ્તક છે. જેઓ બંને બોરપીપળામાં જ રહે છે. વર્ષો પૂર્વે અહીં ભોંયરામાં પ્રતિમાજી હતા. જે કાળક્રમે ખંડિત થઈ જવાથી દરિયામાં પધરાવી દેવામાં આવેલ છે. હાલ ભોયરામાં કોઈ પ્રતિમાજી નથી. આ જિનાલયના પ્રવેશદ્વારની ચોકીમાં પથ્થરની કોતરણી સુંદર છે. બંને બાજુએ દ્વારપાલનાં શિલ્પો છે. રંગમંડપમાં કાચનાં બે ભીંતકબાટો છે. જેની ઉપર અને નીચેના ભાગમાં For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૯૭ સુંદર કોતરણી છે. દીવાલો પર રંગીન ડિઝાઇનવાળા ટાઇલ્સ ચોંટાડેલા છે. ગભારાની લાકડાની બારસાખ ઉપર સુંદર કોતરણી છે. અહીં મૂળનાયકની આજુબાજુમાં બે નાની દેરી જેવી કોતરણીયુક્ત રચના છે. તેમાં પાષાણની બે પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પાષાણની કુલ નવ પ્રતિમાજીઓ બિરાજમાન છે. મૂળનાયકની જમણી તથા ડાબી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે. આ જિનાલયની નોંધપાત્ર વિશેષતા એ છે કે અહીં રંગમંડપને બદલે ગભારામાં દીવાલો પર પટ ચિત્રિત કરેલ છે. તેમાં શત્રુંજય, ભાવનગર, તારંગા, કદંબગિરિ, સમેતશિખર, શંખેશ્વર, નવપદજી, મહાવીર સ્વામીના ઉપસર્ગો, શ્રીપાલરાજાના જીવનનો એક પ્રસંગ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૦ના સમયનું અને વિજયદેવસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત થયેલું છે. બોરપીપળો વિમલનાથ-ઘરદેરાસર (સં. ૧૯૦૦ પહેલાં) બોરપીપળા વિસ્તારમાં ઝવેરીની ખડકીમાં શ્રી રસિકભાઈ દલપતભાઈ પરિવારના ઘરમાં શ્રી વિમલનાથજીનું જિનાલય આવેલું છે. સં. ૧૯૦૦માં માણેકચોક મળે છે ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે તે પૈકી પરીખ સકળચંદ હેમચંદના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. શ્રી પરીખ સકળચંદ હેમચંદના ઘરદેરાસરમાં મૂળનાયક વિમલનાથજી હતા તે મુજબનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડીરેક્ટરીમાં થયેલો છે. તે સમયે આ જિનાલય બોરપીપળા વિસ્તારમાં જ દર્શાવવામાં આવ્યું છે. આ જિનાલયમાં ધાતુના બાર પ્રતિમાજીઓ હતા અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વિમલનાથજીનું આ ઘરદેરાસર માણેકચોક વિસ્તારમાં દર્શાવવામાં આવેલું હતું. તે સમયે પણ આ જિનાલયમાં ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ હતો. આ ઘરદેરાસર સાથે શેઠ રસિકભાઈ દલપતભાઈનું નામ જોડાયેલું હતું અને જિનાલય તે સમયે ત્રીજે માળ હતું. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી હતી. આ અત્રે એ જણાવવું જોઈએ કે હાલમાં બોરપીપળામાંની ઝવેરીની ખડકીનું પ્રસ્તુત જિનાલય માણેકચોકની ઘણી નજીક આવેલુ છે. સ્થળનામો બદલાય છે. વિસ્તાર નાના-મોટા થાય છે. તે રૂએ આજના બોરપીપળાનો કેટલોક ભાગ કેટલોક સમય માણેકચોક વિસ્તાર ગણાતો હોઈ શકે. આથી જ, વિમલનાથ જિનાલય સંદર્ભે આપણને સં. ૧૯૦૦માં માણેકચોક, સં. ૧૯૬૩માં બોરપીપળો ખંભા૭ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ખંભાતનાં જિનાલયો વળી સં ૨૦૧૦માં માણેકચોક વિસ્તારમાં હોવાનું પ્રાપ્ત થાય છે. આજે આ ઘરદેરાસરનો વહીવટ શેઠ રસિકભાઈ દલપતભાઈના પરિવારના શ્રી કીર્તિભાઈ તથા શ્રી પ્રમોદભાઈ કરે છે. જિનાલય ઘણું જીર્ણ થયેલું હોવાથી સં૨૦૪૪માં જીર્ણોદ્ધાર થયો હતો અને તે સમયે આચાર્ય શ્રી પ્રબોધચંદ્રસૂરિજી હસ્તે પુન:પ્રતિષ્ઠા થઈ હતી. આરસપહાણના બનેલા આ ઘરદેરાસરમાં ધાતુના કુલ બાર પ્રતિમાજીઓ વિદ્યમાન છે. મૂળનાયકની ધાતુપ્રતિમા પર સં૧૫૩૬નો લેખ છે, જે નીચેની મુજબ છે : સંવત ૧૫૩૬ વર્ષે વૈશાખ વદિ ૧૧ શુકલે લોલીયાણા વાસ્તવ્ય શ્રી ઓસવાલ જ્ઞાતીય સા. સમધર ભાજાસૂસું સા કમા ભા. રમાઈ સહિતેન શાહ આસાન ભા. પદ્માઈ પ્રમુખ કુટુંબયુનેન શ્રી વિમલનાથ ચતુર્વિશતિ પટઃ કારિત પ્રતિ શ્રી વૃદ્ધ તપાગચ્છ શ્રી રત્નસિંહસૂરિ શ્રી ઉદયવલ્લભસૂરિ શ્રી જ્ઞાનસાગરસૂરિ પટે શ્રી ઉદયસાગરસૂરિભિઃ” મૂળનાયકની પ્રતિમાજી મનોહર છે. તેના પરિકરમાં ચોવીશી છે. ખંભાતમાં ઘરદેરાસરો અલ્પસંખ્યામાં છે ત્યારે આ ઘરદેરાસર એક જ કુટુંબની પરંપરામાં ઘણાં વર્ષોથી વિદ્યમાન રહ્યું છે એ નોંધપાત્ર ઘટના છે. ટૂંકમાં આ ઘરદેરાસર સં૧૯૦૦ પહેલાના સમયનું છે. માણેકચોક ખંભાતમાં આવેલ આજનો માણેકચોક વિસ્તાર અગાઉ સાહ મહઆની પોલમાણિકચઉકપોલ-લાડવાડો વગેરે નામ સાથે પ્રચલિત હતો. ૧૬મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં માણેકચોક નામના વિસ્તારનો ઉલ્લેખ નથી. તે સમયે ભોંયરાવાળા આદિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે, જે નીચે મુજબ છે : ભૂહિરા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં માણેકચોક વિસ્તાર સાહ મહઆની પોળના નામ સાથે પ્રચલિત હતો. તે સમયે અહીં (૧) મલ્લિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ, ભોંયરામાં આદિનાથ (૩). ખૂણામાં શાંતિનાથ (૪) શાહ જસુઆનું સોમચિંતામણિ પાર્શ્વનાથનું દેહરું (૫) આગળ આદિનાથનું દેરું – એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સાહા મહીઆની પોલિ વષાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું. પૂજીમ કરિની આંણ, હો ભવિકા, સેવા જિનવર રાય, For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૯૯ એ તો પૂર્વે પાતિગ જાઈ, એ તો નિરષ્યઈ આનંદ થાઈ, હો ભવિકા. / ૧ મલ્લિનાથનઈ દેહરિ જઈઈ, બિ પ્રતિમા તિણ થાનકિ લહઈ, આંન્યા શર પરિ વહીઈ, હો ભવિકા. / ૨ આગલિ બીજઈ ઢંતામણિ પાસ, ભેયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પ (ચાસ), હો || ૩ ધૂણઈ શાંતિનાથ યગદીસ, તિહાં દિન પ્રતિમા છઈ એકવીસ નીતિ નામું સીસ હો || ૪ સાહા જસૂઆનૂ દેહેરું સારુ, સોમચિંતામણઈ તિહાં જૂહારું ! ચઉદ બિંબ ચિત્ત ધારું, હો // ૫ આગલિ દેહરિ રિષભ નિણંદ, પરદષ્યણ દેતાં આનંદ, સાઠિ બંબ સુખકંદ, હો // ૬ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં માણિક ચઉક પોલિ નામના વિસ્તાર સાથે કુલ સાત જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. માણિક ચઉક પોલિ નામના વિસ્તારમાં (૧) આદેશ્વર (૨) પાર્શ્વનાથ (૩)પાર્શ્વનાથ (૪)ભોંયરામાં આદેશ્વર (૫) મલ્લિનાથ (૬)શાંતિનાથ (૭) ધર્મનાથ- એમ કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : માણિકચઉકપોલિ ઋષભમંદિરિ એક્સ છપ્પન સાંભલઉ ૧૬ છ— મૂરતિ પાસનઈ દેહરઈ બીજઈ પાસજિન પંચાસ દુષ હરઈ ૧૭ ભંઈરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સતાવન ગુણઘણઈ શાંતિ ભુવન ચૌદહ ધર્મ પન્નર .. સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં આજનો માણેકચોક વિસ્તાર લાડવાડા નામથી પ્રચલિત હતો અને આજનો લાડવાડા નામનો વિસ્તાર તે સમયે બામણવાડા નામથી પ્રસિદ્ધ હતો. ત્યારે લાડવાડા વિસ્તારમાં નીચે મુજબનાં જિનાલયો વિદ્યમાન હતાં. લાડવાડા મધ્યે દેહરાં ૬ ૭૨. શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથજી-આદ સંઘવીનું દેહરુ ૭૩. શ્રી આદીસર ભગવાન- ખુસાલભરતી ૭૪. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનું દેરું ૭૫. શ્રી આદીશર ભગવાન જગીબાઈનું ભોંયરું For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧OO ખંભાતનાં જિનાલયો ૭૬. શ્રી શાંતિનાથ- ચંદ્રદાસનું દેરું ૭૭. શ્રી ધર્મનાથનું દેરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતમાં તે સમયે વિદ્યમાન જિનાલયો પૈકી માણેકચોક વિસ્તારમાં નીચે મુજબના જિનાલયો વિદ્યમાન હતાં. માણેકચોક મેહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧. મહાવીર સ્વામીનું. ૭૨. શાંતિનાથજીનું. ૭૩. શીતલનાથજીનું. ૭૪. ચિંતામણિ પારસનાથજીનું (ભુંયરામાં રીષવદેવસ્વામી) ૭૫. ચિંતામણિ પારસનાથજીનું. ૭૬. આદીનાથજીનું. આ ૭૭. અભિનંદન સ્વામીનું ૭૮. ચંદ્રપ્રભુસ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માણેકચોક નજીક વિસ્તારમાં ચાર જિનાલયો ઉપરાંત માણેકચોક વિસ્તારમાં ચાર જિનાલયો એમ કુલ આઠ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. માણેકચોક નજીક વિસ્તારનાં ચાર જિનાલયો પૈકી એક ઘરદેરાસર હતું. આ ચાર જિનાલયોમાં (૧) શાંતિનાથ-શિખરવિનાનું (૨) વજે ચિંતામણિ પાર્શ્વનાથ (૩) આદીશ્વર (૪) શાંતિનાથનાં જિનાલયોનો સમાવેશ થાય છે અને માણેકચોક વિસ્તારમાં (૧) વાસુપૂજયસ્વામી (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) મહાવીર સ્વામી (૪) ધર્મનાથ–એમ કુલ ચાર જિનાલયો વિદ્યમાન હતાં. ઉપર્યુક્ત આઠ જિનાલયો પૈકી આજે ઉપરનાં સાત જિનાલયો વિદ્યમાન છે. શાંતિનાથજીનું ઘરદેરાસર આજે માણેકચોક વિસ્તારમાં નથી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં (૧) આદેશ્વર (૨) ચિંતામણિ પાર્શ્વનાથ, ભોંયરું- આદિનાથ (૩) શાંતિનાથ (૪) વાસુપૂજ્ય સ્વામી (૫) ચિંતામણિ પાર્શ્વનાથ (૬) ધર્મનાથ (૭) મહાવીરસ્વામી– એમ કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં કુલ દસ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે, જે પૈકી ત્રણ ઘરદેરાસરો છે. (૧) રત્ન પાર્શ્વનાથ (૨) શાંતિનાથ (૩) વિમલનાથ આ ત્રણેય ઘરદેરાસરો પૈકી વિમલનાથનું ઘરદેરાસર આજે બોરપીપળા For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૦૧ વિસ્તારમાં ઝવેરીની ખડકીમાં વિદ્યમાન છે. શાંતિનાથનું ઘરદેરાસર ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામી જિનાલયની સામે વિદ્યમાન છે. રત્ન પાર્શ્વનાથનું ઘરદેરાસર માણેકચોકમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની ડાબી બાજુની ખડકીમાં ખૂણામાં આવેલું છે. બાકીનાં સાત જિનાલયો (૧) આદિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) ચિંતામણિ પાર્શ્વનાથ (૪) શાંતિનાથ (૫) વાસુપૂજય (૬) ધર્મનાથ (૭) મહાવીર સ્વામી– આજે પણ માણેકચોક વિસ્તારમાં વિદ્યમાન છે. સં. ૨૦૫૫માં એટલે કે આજે માણેકચોક વિસ્તારમાં કુલ નવ જિનાલયો વિદ્યમાન છે, જે નીચે મુજબ છે : (૧) આદેશ્વર (૨) શંખેશ્વર પાર્શ્વનાથ (૩) ચિંતામણિ પાર્શ્વનાથ (૪) ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં આદેશ્વર (૫) શાંતિનાથ (૬) વાસુપૂજય સ્વામી (૭) રત્નચિંતામણિ પાર્શ્વનાથ ઘરદેરાસર (૮) ધર્મનાથ (૯) મહાવીર સ્વામી. માણેકચોક-સ્કૂલ સામે આદિનાથ (સં. ૧૯૭૩ પહેલાં) માણેકચોક વિસ્તારમાં પ્રવેશતાં જ ડાબી બાજુ આદિનાથ ભગવાનનું ધાબાબંધી જિનાલય આવેલું છે. સં. ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં માણેકચોક વિસ્તારને સાહ મહીઆની પોળના નામે ઓળખવામાં આવી છે. તે સમયે આ વિસ્તારમાં પાંચ જિનાલયો વિદ્યમાન હતા. તે પૈકી આદિનાથજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છેઃ સાહા મહઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણે, • • • • • • • • • • • • • • • • • • આગલિ દેહરિ રિષભ નિણંદ, પરદખ્યણ દેતાં આનંદ, - સાઠિ બંબ સુખકંદ હો સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં માણેકચોકના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : માણેકચકિપોલિ ઋષભ મંદિરિ એકસુ છપ્પન સાંભલઉ ૧૬ સં. ૧૯૦૦માં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૩માં થયો છે જે નીચે પ્રમાણે છે. અથ લાડવાડામાં દેહરાં ૬ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ખંભાતનાં જિનાલયો ૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ, આદા સંઘવીનું દેહશું. ૭૩.શ્રી આદિસર ભગવાન, પુસાલ ભરતીનું દેહરું દક્ષણ સન્મષ. સં૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૬માં નીચે મુજબ થયેલો છે : માણેકચોક મહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧. મહાવીરસ્વામીનું. ૭૨. શાંતિનાથજીનું. ................... ૭૬. આદીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માણેકચોક નજીક વિસ્તારમાં આદેશ્વરજીનું ધાબાબંધી જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચોવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા આદેશ્વરજીના આ જિનાલયમાં પાષાણની અઢાર પ્રતિમાજીઓ અને સ્ફટિકની એક પ્રતિમાજી હોવાનો ઉલ્લેખ થયેલો છે. પૃ. ૪૫ પર આ જિનાલય અંગે નીચે મુજબની નોંધ છે : પોળમાં પ્રવેશતાં ડાબા હાથે આદીશ્વરનું દેહરૂં આવે છે જેનો વહીવટ ઓશવાળ જ્ઞાતિય શા. દલપતભાઈ ખુશાલચંદ ઝવેરી કરે છે. જે જીરાલાપાડામાં રહે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા આદેશ્વરજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ તથા સ્ફટિકની પ્રતિમાજી ઉપરાંત આરસની એક ગુરુમૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી બંસીલાલ ભાઈલાલ ઝવેરી તથા શ્રી ચંદ્રકાંતભાઈ કાંતિલાલ ઝવેરી હસ્તક છે. આજે પણ આ જિનાલયમાં મૂળનાયક દક્ષિણ સન્મુખ છે. જિનાલય સાદા પથ્થર તથા કાષ્ઠનું બનેલું છે. રંગમંડપમાં થાંભલા કાષ્ઠના છે. છતમાં મધ્યે જાળીની રચના છે. રંગમંડપની છત પર રંગકામ થયેલ છે. રંગમંડપની દીવાલો પર નવપદજી, સિદ્ધાચલજી, ગીરનારજી, સમેતશિખર, તારંગાજી વગેરે પટનું ચિત્રકામ થયેલ છે. રંગમંડપમાં પ્રવેશતાં આપણી જમણી બાજુ ભીંત પર કાળારંગના આરસમાં લેખ કોતરેલ છે, જે નીચે મુજબ છે : “શ્રી સ્તંભતીર્થે વિક્રમ સંવત ૧૯૮૯ના મિગસર સુદિ બીજ સેઠ રાયસિ અમરચંદ કચ્છ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો - ૧૦૩ દેશે માંડવી બંદર નિવાસી તસ્ય સુત શેઠ સિગજીભાઈ તસ્ય ભ્રાત ચિરંજીવી કલ્યાણભાઈ યે સ્વહસ્તે ગુરૂદેવ શ્રીમાન ભ્રાતૃચંદ્રજીના બોધથિ શ્રી આદિશ્વરજીના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવવાનો લાભ લિધો. શ્રીમત નાગપુરીય તપાગચ્છાધિરાજ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ સમણોપાસક સાફૂલચંદ માણેકચંદ સુત દિપચંદ હસ્તક // શ્રીરહુ કલ્યાણમસ્તુ // શ્રી ” એટલે કે આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૯ના માગશર સુદ બીજને દિવસે શ્રી ભ્રાતૃચંદ્રજીની નિશ્રામાં થયેલો છે. ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વરજીની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત આરસની સુંદર પ્રતિમાજી બિરાજે છે. મૂળનાયકશ્રીની પ્રતિમાજી પર સં૧૫૦૩ નો મૂર્તિલેખ છે. ગભારામાં પાષાણની બાર પ્રતિમાજીઓ છે. જે પૈકી એક કાઉસ્સગ્ન પ્રતિમા છે. ઉપરાંત એક સ્ફટિકની પ્રતિમા છે. મૂળનાયકની પાછળની દીવાલ પર પરીઓ તથા ચામર ઢાળતા ઇન્દ્રોનું ચિત્રકામ થયેલું છે. અહીં ત્રણે ગર્ભદ્વારની બારસાખ કોતરણીયુક્ત છે. ડાબા ગભારે શ્રી મહાવીર સ્વામી તથા જમણા ગભારે શ્રી પાર્શ્વનાથજી બિરાજે છે. આ ગભારાની વિશેષતા એ છે કે ભગવાનના પબાસનની નીચેની આખી સળંગ પેનલ પણ કોતરણી યુક્ત છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૩) ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાના સમયનું છે. માણેકચોક શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૪૩) માણેકચોક વિસ્તારમાંજ ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની જમણી બાજુની ગલીમાં જતાં સામે જ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય નજરે પડે છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૪૩માં કરવામાં આવેલ છે. જિનાલયની પ્રતિષ્ઠા આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરીશ્વરજીના હસ્તે થયેલ છે. પ્રતિષ્ઠા સમયે જે નિમંત્રણ પત્રિકા સકલ સંઘને મોકલવામાં આવી હતી તે આ ગ્રંથના પ્રકરણ-૧૩માં મૂકવામાં આવી છે. રંગમંડપમાં પ્રવેશતાં સન્મુખ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન થાય છે. રંગમંડપમાં મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ગીરનારજી, જમણી બાજુ ભીંત પર અષ્ટાપદજી, શત્રુંજય, સિદ્ધચક્ર તથા ડાબી બાજુ દીવાલ પર કમઠનો પ્રસંગ વગેરેનું ચિત્રકામ છે. ડાબી બાજુ જ દીવાલ પર સમેતશિખર અને આબુનો પટ આરસમાં ઉપસાવેલ છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપર દીવાલ પર પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવોનું વર્ણન ચિત્રિત કરેલ છે. જમીનમાંથી ખોદકામ કરતાં મળી આવેલ એક પંચધાતુયુક્ત પરિકર આ પટની કાચની ફ્રેમમાં મૂકવામાં આવેલ છે. ગભારામાં આરસના બે તથા ધાતુના એક પ્રતિમાજી છે. અહીં પુંડરીક સ્વામીની આરસની પ્રતિમા છે. મૂળનાયકની જમણી બાજુ ભીંત પર આરસના બે પટ છે. આ બંને પટ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જમીનમાંથી ખોદકામ કરતાં મલ્લિનાથ ચૈત્યની બાવન પ્રતિમાઓની સાથે મળી આવ્યા હતાં, જે પૈકી ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકર ભગવાનના પટ પર નીચે મુજબનો લેખ છે : ૧૦૪ ‘‘સં ૧૨૮૦ વૈશાખ સુદી ૧૫ શ્રીમદ્ યશોવીર ..મલ્લિનાથ.... પુત્ર દેવધર શ્રી મહાત્યામા ભાર્યા માતૃ યશદેવી શ્રેયાર્થે પ્રત્યાધિક શતંકારીતા પ્રતિબિંબં શાંતિ સૂરિષ્ઠ પટમાં ડાબી બાજુ યશદેવી અને જમણી બાજુ યશોવીરની પ્રતિમા છે. ઉપરાંત પટમાં મધ્યે બિરાજમાન ભગવાન પર પણ એક લેખ છે. બીજો ૨૪ તીર્થંક૨ માતાનો પટ છે. તેમાંના લેખમાંથી ‘‘સં ૧૨૧૦ ફાગણ સુદી ૭ શ્રી યશોભદ્રસૂરિ સંતાને શ્રી મલ્લિજિન...પ્રેમચંદ્રસૂરિ શિષ્ય હેમચંદ્રસૂરિ પ્રતિષ્ઠિતઃ” જેવા શબ્દો ઉકેલી શકાય છે. રંગમંડપની જમણી બાજુ ગર્ભદ્વાર પાસેથી એક બારણાં દ્વારા બીજા રૂમમાં જઈ શકાય છે. જ્યાં આરસની છત્રીમાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિના દર્શન થાય છે. પદ્માવતી દેવીની મૂર્તિ ૨૭ ઇંચની છે. મૂર્તિ મનોહારી છે. માણેકચોક નિવાસી, સુવિખ્યાત કવિ તથા જગદ્ગુરુ હીરવિજયસૂરિના પરમ શ્રાવક શ્રી ઋષભદેવ શેઠના ઘરમાં કાષ્ઠકલાયુક્ત નયનરમ્ય ઘરદેરાસર હતું. હાલ આ ઘરદેરાસરમાંના પ્રતિમાજીઓ ક્યાં છે એની કોઈ માહિતી નથી. પણ આ જિનાલયના અગરતગરના લાકડાની કોતરણીવાળું પરિકર અગાઉ માણેકચોકના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના બાવન જિનાલયના ભોંયરામાં પધરાવવામાં આવ્યું હતું અને સં ૨૦૪૩માં અગરતગરના બેનમૂન કાષ્ઠકોતરણીયુક્ત જિનાલયને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. અહીં ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અગરતગરના લાકડાની કોતરણી યુક્ત છત્રીમાં બિરાજે છે. આ કોરણી જિનાલયને ભવ્ય બનાવે છે. તેના નાના-મોટા થઈને આશરે ૮૦૦ ભાગોને ફેવીકોલ કે ખીલીના ઉપયોગ વિના તે સમયે જોડવામાં આવ્યા છે એ એની વિશિષ્ટતા છે. તેના પર નંદી, હાથી, સિંહની આકૃતિઓ કંડારેલી છે. તેના ઉપરના ભાગે ઘૂઘરાના આકારની સેર લટકાવેલ છે. તેના ઉપર મોર તથા પોપટની આકૃતિ છે. તેના ઉપરના પટમાં મધ્યભાગે બાજોઠ પર દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેની બંને બાજુ હાથીની આકૃતિ કંડારેલી જોવા મળે છે. આ હાથીઓની બંને બાજુ દેવીઓની આકૃતિઓ છે. તેના ઉપરના ભાગે તોરણ છે. જેના ખૂણા બીડેલા પદ્મથી વિભૂષિત છે. તોરણની મધ્યે દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેના ઉપરના બંને હાથમાં અનુક્રમે ગદા તથા અંકુશ અને નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષમાલા અને કમંડલ છે. તેમનું વાહન પોપટ છે. આ દેવીની બંને બાજુએ ચામરધારિણી છે. તોરણના બંને છેડે બે દેવીઓ છે. તોરણના ઉપરના ભાગમાં વાઘઘટોનાં શિલ્પો અલંકૃત થયેલા જોવા મળે છે. ટૂંકમાં, ગુજરાતભરમાં વિરલ કહી શકાય એવું કલાત્મક કાષ્ઠ કોતરણીવાળું, એક સમયે કવિ શ્રી ઋષભદાસનું ગૃહદેરાસર અને આજે શંખેશ્વર પાર્શ્વનાથનું આ જિનાલય ખંભાતની અનુપમ શોભા છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૪) For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૫ માણેકચોક ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલય (સં. ૧૬૬૮) માણેકચોક વિસ્તારમાં પ્રવેશતાં, પ્રથમ આદેશ્વરજીના જિનાલયની આગળ જતાં કવિ ઋષભદાસ શેઠની પોળ લિખિત પાટિયાવાળા થાંભલા પાસે ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધ, ભોંયરાયુક્ત બાવનજિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત –બાવતી તીર્થમાલામાં માણેકચોકમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : સાહા મહીઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું. સાહા જસૂઆનું દેહેરુ સોમચિંતામણિ તિહાં જૂહારું , ચઉદ બિંબ ચિત્ત ધારુ, હો ! ૪ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં નર્મદાશંકર ભટ્ટ પૃ ૧૦૩ પર જસરાજ નામના શ્રેષ્ઠી વિશે નીચે મુજબની નોંધ કરે છે : ઓસવંશમાં સાજસરાજ કરીને ગૃહસ્થ થયો. તેને જેસલદે નામની સ્ત્રી હતી અને માંડણ નામે પુત્ર હતો. તેણે સંત ૧૬૬૮ના અશાડ સુદિ રને દિવસે શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ કરાવ્યા અને શ્રી વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી જે હાલ માણેકચોકમાં છે. તેણે આ પ્રસંગે લગભગ અર્ધો લાખ રૂપીઆ ખરચ્ચાનું કવિ ઋષભદાસ કહે છે.” સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલાના માણેકચોક વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : માણિકચકિપોલિ ઋષભ મંદિરિ એકસુ છપ્પન સાંભલઉ ૧૬ છકૂ મૂરતિ પાસનઈ દેહરાઈ બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઈ ૧૭ સં. ૧૯૦૦માં લાડવાડામાં છ જિનાલયોના ઉલ્લેખમાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૨માં થયેલો છે. તે સમયે પણ આ જિનાલય સોમચિંતામણિ પાર્થનાથના જિનાલય તરીકે પ્રચલિત હતું અને આદા સંઘવીનું દેહરુ તરીકે પણ ઓળખાતું હતું.' સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માણેકચોક વિસ્તારમાં ક્રમાંક ૭૫માં થયેલો છે. માણેકચોક મહેલ્લામાં For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ખંભાતનાં જિનાલયો ૭૦. ધરમનાથજીનું ૭૪. ચિંતામણિ પારસનાથજીનું (ભુંઈરામાં રીખવદેવસ્વામી) ૭૫. ચિંતામણિ પારસનાથજીનું ૭૬. આદીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધ જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યુ હતું. તે સમયે આ જિનાલય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના નામથી ઓળખાતું હતું. મકાનની સ્થિતિ જીર્ણ હતી. અહીં પાષાણની એકવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોકમાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત પૃ. ૪૭ પર નીચે મુજબની નોંધ આવે છે : ...ભોંયરાના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાં સામે આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના કમ્પાઉન્ડવાળા દહેરામાં જવું. આમાં ભોંયરું છે. વહીવટ જેચંદ દીપચંદના પુત્ર હસ્તક છે. જે નજીકમાં જ રહે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચિંતામણિ પાર્શ્વનાથના આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવ્યું છે. પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી દર્શાવવામાં આવી હતી. જિનાલયનો વહીવટ શેઠ ચીમનલાલ મોતીલાલના હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ મુંબઈ નિવાસી શ્રી તારાચંદ અંબાલાલ શાહ, શ્રી બિપીનચંદ્ર કેસરીચંદ ઝવેરી, શ્રી રમણલાલ ફકીરચંદ શાહ અને ખંભાત નિવાસી શ્રી કાંતિલાલ સોમચંદ શાહ, શ્રી પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ તથા શ્રી ચીમનલાલ મોતીલાલ શાહ કરે છે. પૂર્વે આ જિનાલયના ભોંયરામાં કવિ શ્રી ઋષભદાસના ઘરદેરાસરમાંનું મનાતું આશરે ૪૦૦ વર્ષ જૂનું અગરતગરના લાકડાનું પરિકર મૂકવામાં આવ્યું હતું. આજે આ પરિકર આ જિનાલયની જમણી બાજુની ગલીમાં આવેલ જિનાલયમાં શંખેશ્વર પાર્શ્વનાથના પરિકર તરીકે છે. હવે ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં કશું નથી, તે ખાલી છે. જિનાલયના પ્રવેશવાના મુખ્ય નાના જાળીવાળા ઝાંપા પાસે બે હાથીઓની અંબાડી ઉપર ભગવાનનાં શિલ્પો છે. જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ દ્વાર છે. રંગમંડપની બહારની દીવાલે ડાબી બાજુ એક શિલાલેખ કાચની ફ્રેમમાં મઢેલો છે. આ જિનાલયના જીર્ણોદ્ધાર, પુનઃ પ્રતિષ્ઠા વર્ષગાંઠ તેમજ આચાર્ય ભગવંતોના ઉલ્લેખ તે લેખમાં કરેલ છે. આ ગ્રંથના પ્રકરણ-૧૩માં તેને મૂકવામાં આવેલ છે. જૈન તીર્થધામ ખંભાત ગ્રંથમાં ડૉ. જે. પી. અમીન પૃ. ૬૭ ઉપર નીચે મુજબની માહિતી આપે છે: For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૦૭ ઈ. સ. ૧૨૦૦ની આસપાસની (વિક્રમના ૧૩માં સૈકાની) લગભગ (બાવન) પર જેટલી જૈન પ્રતિમાજીઓ તથા (સોળ) ૧૬ પરિકરો ખંભાતના માણેકચોક વિસ્તારમાંથી ઘરનો ડટણ કૂવો ખોદતી વખતે તથા પાછળથી પદ્ધતિસર ખોદકામ કરતાં શ્રી અમીચંદ કિલાચંદ શાહના ગૃહપ્રાંગણ નીચેથી પ્રાપ્ત થયાં. પ્રતિમાઓ અખંડ પ્રાપ્ત થઈ છે. પ્રતિમાઓ એવી સાવધાનીથી તથા પદ્ધતિસર દાટવામાં આવી હતી કે જેથી એક પણ પ્રતિમા ખંડિત થઈ નથી કે કોઈને ઘસારો પણ અડક્યો નથી. એટલે મુસ્લિમ શાસનના આક્રમણના ભયથી, અગમચેતી વાપરીને આ પ્રતિમાઓ દાટવામાં આવી હશે એવું અનુમાન કરી શકાય. આ પ્રતિમાઓ પ્રાપ્ત થતાં જૈન સમાજમાં આનંદનું મોજું પ્રસરી ગયું અને ચારે બાજુએ જૈન શાસનની સૌરભ પ્રસરી ગઈ. લોકોનાં અદમ્ય ઉત્સાહથી અને સુખી દાતાઓની મદદથી ટૂંક સમયમાં જ પ્રતિમાઓના પ્રાપ્તિસ્થાનની બાજુમાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને નવેસરથી બાંધી વિસ્તૃત કરી એમાં મહા વદી ૭ સંવત ૨૦૨૨ (ઈ સં. ૧૯૬૬)માં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ પ૨ (બાવન) પ્રતિમાઓ પૈકીની બાર પ્રતિમાઓ ગર્ભગૃહની અંદર પહેલાંની ચિંતામણિ પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓની સાથે પ્રતિષ્ઠિત કરી છે, જ્યારે બાકીની ૪૦ પ્રતિમાઓ બહારના ખંડમાં બંને બાજુએ અલગ અલગ નાનાં દેવમંદિરો બનાવી એમાં પ્રસ્થાપિત કરી છે. ઉપરાંત એમાં સળંગ અનુક્રમ નંબર આપેલ છે. ગૃહમાંથી બહાર નીકળતાં જમણી બાજુથી અનુક્રમે નંબર-૧ (પુંડરીક સ્વામી) શરૂ થાય છે.” - આ બાવન પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૨૨ની સાલમાં આ શ્રી નંદનસૂરિ મ. સા, આઇ શ્રી કસ્તૂરસૂરિ, આ. શ્રી વિજ્ઞાનસૂરિ, પં. શ્રી મુક્તિવિજયજી ગણિવર વગેરે આચાર્ય ભગવંતોની નિશ્રામાં કરવામાં આવી. તારાચંદ અંબાલાલ, કેસરીચંદ નગીનદાસ, ચીમનલાલ મોતીલાલ, નાનાલાલ સોમચંદ, હીરાલાલ સોમચંદ તથા મૂળચંદ સોમચંદ વગેરે શ્રાવકોએ આ પુનઃ પ્રતિષ્ઠાનો લાભ લીધો. રંગમંડપની લંબાઈ વિશેષ છે. રંગમંડપમાં બંને બાજુની દીવાલોએ ઘુમ્મટયુક્ત તેમજ કોતરણીવાળા સ્તંભોયુક્ત ગોખમાં ચાળીસ પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. જમણી બાજુ ગોખમાં ૧ થી ૨૦ નંબરવાળી પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે, જે પૈકી સાત પ્રતિમાજીઓને સુંદર કોતરણીવાળા પરિકર છે. ડાબી બાજુના ગોખમાં ૨૦ થી ૪૦ નંબરની પ્રતિમાઓ છે. અહીં પણ સાત પ્રતિમાજીઓ સુંદર કોતરણીવાળા પરિકરયુક્ત છે. રંગમંડપમાં ગર્ભદ્વારની ઉપરની દીવાલે શ્રી શત્રુંજય તીર્થ, શ્રી શંખેશ્વરતીર્થ તથા શ્રી ભદ્રેશ્વરતીર્થના પથ્થર પર ઉપસાવી રંગકામ કરેલ કુલ ત્રણ પટ છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં બિરાજમાન શ્રી પુંડરીકસ્વામીની પાષાણ પ્રતિમાજી પર સં૧૨પરનો મૂર્તિલેખ છે. તથા ડાબી બાજુના ગોખમાં અશોકવૃક્ષ પર બિરાજેલ મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ જોવાલાયક છે. રંગમંડપના બંને બાજુના ગોખમાં બિરાજમાન આ પ્રતિમાજીઓ સંપ્રતિ મહારાજના સમયની છે અને દરેક પ્રતિમાજીના હાથ પર નખ છે, જે આ પ્રતિમાજીઓની લાક્ષણિકતા છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખંભાતનાં જિનાલયો રંગમંડપમાં જમણી બાજુના ગોખમાં બિરાજમાન નં. ૩ શ્રી નેમિનાથજીના પરિકરના સિંહાસનની નીચેના ભાગમાં લેખ છે. જેના ઉપર સં૧૨પરનો ઉલ્લેખ છે. આ લેખ નીચે પ્રમાણે છે : “સંવત ૧૨૫૨ માઘ વદિ ૫ રવી શ્રી પંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચૈત્યે સા બાહડ ભાર્યા મંદોરિ શ્રેયાર્થે નેમિનાથ બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ !” રંગમંડપમાં જમણી બાજુના ગોખમાં બિરાજમાન નં. ૬ શ્રી નેમિનાથજીની પ્રતિમાજીના પરિકરમાં સિંહાસનની નીચે સં. ૧૨૧૫નો લેખ કોતરેલ છે જે નીચે પ્રમાણે છે : “સંવત ૧૨૧૫ માઘ સુદ ૫ આદિત્યે શ્રી પંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ઊહિલ.......સુત ઊશા તદ્ ભાર્યા રૂપિણી તપુત્રો દૌ ઉઘરણ મહીધરી ઉઘરણ ભાર્યા પHદેવી તપુત્ર ભા. યશોનાગસ્ત ભાર્યા લાહુકા તત્પત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતાઃ ભા. યશોનાગ લાહુકાયાઃ આત્મશ્રેયાર્થે શ્રી અરિષ્ટનેમિ બિંબ કારિત શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ ” નં. ૯, આદેશ્વરજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં પણ સં. ૧૨૧૫નો લેખ છે જે નીચે પ્રમાણે છે : સંવત ૧૨૧૫ માઘ સુદિ ૫ શ્રી ખંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ઊહિલ સુત અશ્વાત ભાર્યા રૂપિણી તપુત્રો દૌ ઊઘરણ મહીઘરી ઊઘરણ ભાર્યા પદ્માદેવી તપુત્રો ભા યશોનાગસ્ત ભાર્યા લાહુકા તપુત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતા બાહડેન આત્મશ્રેયાર્થે શ્રી યુગાદિદિન બિંબ કારિત શ્રી શાંતિસૂરિ પ્રતિષ્ઠિતમ્ !” નં. ૧૫ શીતલનાથજીની પ્રતિમાજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં. ૧૨પરનો લેખ છે જે નીચે પ્રમાણે છે : “સંવત ૧૨૫૨ માઘ વદિ ૫ રવૌ શ્રી ખંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચૈત્યે ભા. બાહડેન ભ્રાતુ જસદેવ શ્રેયાર્થે વાસુપુજ્ય બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિઃ પ્રતિષ્ઠિત શુભમ્ નં. ૧૮ ધર્મનાથજીની પ્રતિમાજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં ૧૨પરનો લેખ છે જે નીચે પ્રમાણે છે : “સં. ૧૨૫૨ મહાવદ પ રવી શ્રી પંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ભાઇ જશવુઅ ભાર્યા પૂનાવિ તપુત્ર બાહડ જસો સાઈ બે જસા ભાર્યા જિણદેવ તસ્ય પુત્રા ધવદેવ જસાઈ ચ ભાર્યા જિણમતિ તત્ર(ત) પુત્રો જિનદેવ બહુદેવ કેલહણ ધજદેવ ભાર્યા ધણસિરિ તસ્ય પુત્રા બલા પૂર્ણચન્દ્ર ભ્રાતૃ આલ્હણ બલા પૂર્ણચન્દ્ર આત્મશ્રેયાર્થે સુવિધિનાથ બિંબ કારિત શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ !” For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો નં ૨૩ શ્રી શાંતિનાથજીના પ્રતિમાના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં ૧૩૪૫નો ઉલ્લેખ છે જે નીચે પ્રમાણે છે : ‘‘સં. ૧૩૪૫ વર્ષે લૌકિક શ્રાવણ વદિ ૧૩ ૨વૌ શ્રી ખંડેરકગચ્છે શ્રી યશોભદ્રસૂરિસંતાને સો રતન સૌ રાજા રયપાલ ભા૰ કૂરા ભણસાલિણિ કૂરદેવિ શ્રેયાર્થં શ્રીશાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી શાલિસૂરિભિઃ । ,, નં ૨૬ શ્રી પદ્મપ્રભુસ્વામીની પ્રતિમાજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં. ૧૨૨૩ના ઉલ્લેખવાળો લેખ છે. ૧૦૯ નં ૨૯ શ્રી શાંતિનાથજીની પ્રતિમાજીના સિંહાસનના નીચેના ભાગમાં સં ૧૩૦૭નો ઉલ્લેખ ધરાવતો લેખ છે જે નીચે પ્રમાણે છે : ‘‘સંવત ૧૩૦૭ વર્ષે વૈશાખ સુદિ ૫ ૨ૌ શ્રી ખંડેરકગચ્છે શ્રી યશોભદ્રસૂરિ સંતાને પલ્લીવાલ જ્ઞાતિય સો૰ સામંત પુત્ર સો આસચન્દ્ર ભાર્યા લલિતાદેવ્યા આત્મપુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ઇશ્વરસૂરિભિઃ ।'' નં ૩૨ શ્રી આદિનાથજી તથા નં ૩૫ શ્રી કુંથુનાથજીની પ્રતિમાના પરિકરના સિંહાસનની નીચેના ભાગમાં પણ સં. ૧૨૫૨નો લેખ છે. આ પ્રતિમાઓ પૈકી કેટલીક પ્રતિમાઓની પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં કોતરેલ લેખો પરથી પ્રતીત થાય છે કે વસ્તુપાલ-તેજપાલના સમયના સંડેરક (હાલનું સંડેર તાલુકો-પાટણ જિલ્લો-મહેસાણા) ગચ્છના આ૰ શ્રી યશોભદ્ર સૂરિના શિષ્યો શાંતિસૂરિ, સુમતિસૂરિ વગેરેએ પ્રતિષ્ઠિત કરેલા ઘણાં જિનબિંબો અહીં છે. સં ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાહા મહીઆની પોળમાં `પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી આજના માણેકચોક વિસ્તારમાં મલ્લિનાથજીના જિનાલય સિવાયના બાકીનાં ચા૨ જિનાલયો વિદ્યમાન છે. ગભારામાં મૂળનાયક તરીકે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત અલૌકિક પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકની પ્રતિમાજી ૫૨ ‘‘અલાઈ ૪( )....પ્રાગ્વાટ જ્ઞાતિય ધનાઈ પુત્ર.....''એટલા શબ્દો ઉકેલી શકાયા છે. પછીના અક્ષરો લેપ કરેલ પટ્ટામાં જતાં રહેતાં હોવાથી વાંચી શકાતા નથી. પ્રતિમાજીના પરિકરના બે કાઉસ્સગિયા પૈકી એક કાઉસ્સગિયા નીચે શ્રી સોમચિંતામણિ પરિકર શ્રી નેમિનાથ બિંબં” અને બીજા કાઉસ્સગ્ગ નીચે ‘શ્રીસોમચિંતામણિ પરિકર શ્રી વર્ધમાન જિનપતિ બિંબ” નું લખાણ છે. મૂળનાયકની પ્રતિમાના પબાસન પર નીચે પ્રમાણે લેખ છેઃ C ‘‘સં. ૧૬૬૮ વર્ષે...સુદિ ૨ શનૈ શા. જસરાજ કારિતા ચૈત્યે શ્રી સોમચિંતામણિ પરિકર પ્રત૰ શ્રી વિજયસેનસૂરિભિઃ” ગભારામાં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ બિરાજમાન છે. તથા રંગમંડપમાં For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ખંભાતનાં જિનાલયો બિરાજમાન ચાળીસ પ્રતિમાજીઓ મળીને પાષાણની કુલ સત્તાવન પ્રતિમાજીઓ જિનાલયમાં છે આરસના પગલાં જોડ ચાર છે. મૂળનાયકની ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ ધર્મનાથજી તથા જમણા ગર્ભદ્વારા સન્મુખ શાંતિનાથજી બિરાજમાન છે. ગભારામાં ડાબી બાજુ ભીંત પર શ્યામ રંગની ત્રણ મૂર્તિઓની આરસની પેનલ જડેલ છે. ગભારામાં આરસમાં કોતરેલ બે પટ મૂકવામાં આવેલ છે, જે પૈકી એક સમેતશિખરનો પટ તથા બીજો નંદીશ્વર દ્વીપનો પટ છે. નંદીશ્વર દ્વીપના પટ પર સં. ૧૨૯૮નો લેખ છે. આ બંને પટ જમીનમાંથી ખોદકામ કરતાં મળી આવેલ. આ ઉપરાંત જમીનમાંથી મળી આવેલ ધાતુનું ચૌમુખજી સમોવસરણ પણ આ જિનાલયમાં છે. જો કે હાલ ધાતુના ચૌમુખજીની ચાર પ્રતિમાજીઓ ગભારામાં બિરાજમાન છે. જયારે સમવસરણ રંગમંડપમાં એક બાજુ મૂકવામાં આવ્યું છે. ટૂંકમાં, માણેકચોક વિસ્તારમાં આવેલું શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ બાવન જિનાલય સં. ૧૬૬૮ના સમયનું છે. સં. ૨૦૧પમાં ડટ્ટણકૂવો ખોદતાં અનેક પ્રતિમાજીઓ મળી આવેલા અને તેના પ્રતિમા લેખો ઉકેલતાં પ્રતિમાજીઓ વસ્તુપાળ-તેજપાલના સમયનાં મલ્લિનાથના જિનાલયની હોવાનું વિદિત થાય છે. તે સૌ પ્રતિમાઓને પણ સં. ૨૦૨૨માં આ જ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. માણેકચોક ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૬૧) આદેશ્વર (સં. ૧૬૫૯) * માણેકચોકની મધ્યમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની સામે આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી, ભોયરાયુક્ત પ્રાચીન જિનાલય અત્યંત મનોહારી છે. ભોંયરામાં મૂળનાયક શ્રી આદેશ્વરજી છે. જ્યારે ભોંયતળિયે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ છે. કવિ શ્રી ઋષભદાસ દ્વારા રચાયેલ શ્રી હીરવિજયસૂરિ રાસમાં (સં. ૧૬૮૫) આ જિનાલય અંગે નીચે મુજબની કડીઓમાં ઉલ્લેખ આવે છે : ઇન્દ્રભુવન જન્મ્ય દેહરું કરાવ્યું, ચિત્ર લિખિત અભિરામ ત્રેવીસમો તીર્થકર થાપ્યો, વિજય ચિંતામણ નામ હો. હી. ઋષભ તણી તેણે મૂર્તિ ભરાવી, અત્યંત મોટી સોય, ભુંઈરામાં જઈને જુહારો, સમતિ નિરમલ હોય હો. હી. ભોંયરામાં મૂળનાયક શ્રી આદેશ્વરજી પરનો મૂર્તિલેખ આજે પણ વિદ્યમાન છે, જે નીચે મુજબ વંચાય છે : For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૧૧ “સં. ઈલાહી ૬૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ વદિ ૬ ગુરૌ શ્રી સ્તંભતીર્થ બંદિરે ઓશવાલ વંશ શાખાયા ક્ષાત્સરા ગોત્રે સોવર્ણિક સો વછિયા ભાર્યા સોહાસિણી સુત સો તેજપાલ નાગ્ના ભાર્યા તેજલ દે પ્રમુખ પરિવારયુએનસ્ય શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતથ્ય શ્રી તપાગચ્છ ભ. શ્રી હિમવિમલસેન..ભ. શ્રી આણંદ વિમલસૂરિ પટ્ટમુકુટ પ્રણિ ભ૦ શ્રી વિજયદાન......પટ્ટ પૂવ્ર પટેત પદ્મપાણિ ભટ્ટારક કોટી ર હીરભ૦ શ્રી હીરવિજય સૂરિ પટ્ટપાદાનિધિ પિયૂષ....... સવચન ચાતુરી ચમકૃતચિત શાહ શ્રી અકબર દત્ત બહુમાન.......... ભટ્ટારક પરંપરે પુરંદર સુવિહિત સાધુશિરોમણિ ભટ્ટારક પ્રચુ શ્રી વિજયસેન સૂરિભિઃ | શ્રી રતુ ! ” ભોંયતળિયે બિરાજમાન મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનો લેખ નીચે મુજબ વંચાય છે ? “સં. ૧૮૬૧ વર્ષે વૈ, વ. ૭ સોમે સો. તેજપાલ ભાર્યા.. બિંબ પ્રશ્રી તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભિઃ ” ઉપરાંત મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્થનાથજીના પરિકરમાંના જમણી બાજુના કાઉસ્સગીયા ભગવાનની મૂર્તિ પરનો લેખ નીચે મુજબ છે : સંવત ૧૬૬૮ વર્ષે ઉકેશ જ્ઞાતિ સો તેજપાલ ભાર્યા તેજલદે નાસ્ના શ્રી પાર્શ્વપરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિતથ્ય તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભ(ભિ): શ્રેયોતિ સકલ સંઘસ્ય !” મૂળનાયકના પરિકરમાંના ડાબી બાજુના કાઉસ્સગ્ગીયા ભગવાનની મૂર્તિ ઉપરનો લેખ નીચે મુજબ છે : સંવત ૧૬૬૯ વર્ષે આષાઢી શિત ત્રયોદશી દિને ઉકેશ જ્ઞાતિય સો તેજપાલ ભાર્યા તેજલદે નાસ્ના શ્રેયસે શ્રી પાર્શ્વનાથ પરિકરઃ કારિત પ્રતિષ્ઠિતથ્ય તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભિઃ પં. મેરુવિજય પ્રણમતિ તરાસ્ત સકલ સંઘાયે પ્રજલ ભૂયાત્ ” - સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચિંતામણિ પાર્શ્વનાથના તથા ભોંયરાના આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. સાહા મહઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું, આગલિ બીજઈ અંતામણિ પાસ, ભેયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પંચાસ) હો | ૩ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં માણિકચઉકપોલિમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ માણિકચઉકપોલિં ઋષભ મંદિર એકસુ છપ્પન સાંભલઉ ૧૬ છલ્લૂ મૂરતિ પાસનઈ દેહરઈ બીજઈ પાસ જિન પંચાસ દુષ હ૨ઈ ૧૭ ભુંઇરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સત્તાવન ગુણઘણઈ ૧૮ સં. ૧૯૦૦માં લાડવાડામાં દર્શાવેલાં છ જિનાલયો પૈકી આ બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૭૪ તથા ક્રમાંક ૭૫માં આવે છે, જે નીચે મુજબ છે : ૭૪.શ્રી જગીબાઈના ભુંયરામાં શ્રી આદિસર ભગવાન ૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં દર્શાવવામાં આવેલાં નવ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૪માં થયેલો છે. તે સમયે ભોંયરામાં આદેશ્વરની પ્રતિમા હોવાનો પણ ઉલ્લેખ છે. ખંભાતનાં જિનાલયો સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. પરંતુ ભોંયરામાં બિરાજમાન આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. તે સમયે જિનાલયમાં પાષાણની કુલ આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને મૂળનાયકનું નામ ‘શ્રી વજેચિંતામણિ પાર્શ્વનાથ' દર્શાવવામાં આવ્યું હતું અને જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ હતી. સં -૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલય તથા ભોંયરામાં આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ સંયુક્ત જિનાલય તરીકે થયેલો છે. તે સમયે ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ અને ભોંયરામાં આદેશ્વરજીના જિનાલયમાં પાષાણની દશ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે પૃ ૪૫ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ પ્રાપ્ત થાય છે ઃ "" .બાંધણીમાં નવીન ભાત પાડતું અને થોડા સમય પૂર્વે જેનો જીર્ણોદ્ધાર થતાં રૂપરંગમાં નવીનતા ધરતું અને જેને માટે ઐતિહાસિક નોંધો છે એવું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેવાલય યાને આદેશ્વરજીનું ભોંયરું નયનપથમાં આવે છે કવિવર ઋષભદાસની પોળનું આ પ્રાચીન જિનાલય. એક કાળે જ્યાં રવિનાં કિરણો મહામુશ્કેલીએ પ્રવેશતાં અને પગથી ઊતરતાં અંધારાને લઈ પગ ખસવાની ધાસ્તી રહેતી ત્યાં આજે બાળક પણ સુખે સંચરી શ્રી શત્રુંજયના દાદા સમા વિશાળ એવા શ્રી આદિજિનના બિંબની ઊછળતા હડે સ્તુતિ કરે છે. મનમાં આશ્ચર્ય ઉદ્ભવે છે કે આવી મોટી મૂર્તિને ભોંયરામાં શી રીતે સ્થાપન કરી હશે ! ઉપરના ભાગ પર એક સમયે શીર્ણવિશીર્ણતા સિવાય અન્ય કંઈ નજરે ન પડતું, ત્યાં આજે તો ચિંતામણિ પાર્શ્વનાથની તેજસ્વી મુદ્રા હાસ્ય ન કરતી હોય એવો સ્પષ્ટ ભાસ થાય છે. આ દહેરાં સંબંધમાં ઇતિહાસ નીચે For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ખંભાતનાં જિનાલયો પ્રમાણે બોલે છે– સોની તેજપાળ ખંભાતનો રહેવાસી અને શ્રી હીરવિજયસૂરિના ધનાઢ્ય ભક્તમાંનો એક, ઉદાર અને શ્રાવક વર્ગમાં અગ્રેસર હતો. વિસં. ૧૬૪૯ની સાલમાં સૂરીશ્વર ખંભાત પધાર્યા ત્યારે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખરચ્યા હતા. ખારવાડાવાળા અનંતનાથ હોય અગર બીજા હોય તે ચોક્કસ ન કહેવાય. વળી મોટું જિનભુવન પણ પોતે બનાવ્યું હતું. જે વિશે શ્રી ઋષભદાસ શ્રી હીરવિજયસૂરિ રાસના પૃ ૧૬૬માં કહે છે કે – ઇંદ્રભુવન જર્યું દહેરૂ કરાવ્યું, ચિત્ર લલિત અભિરામ; ત્રેવીસમો તીર્થંકર થાપ્યો, વિજયચિંતામણિ નામ હો. હી. ૬ રૂષભ તણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય, મુંદરામાં જઈને જુહારો, સમકિત નિરમળ હો. હી. ૭ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરા; ઓશવંશ ઉજવળ જેણે કરીઓ, કરણી તાસ ભમોરા હો. હી. ૮ જેનું ઉપર વર્ણન છે તે જ આ ભોંયરાવાળું દહેરું. ભીંત ઉપર લેખ છે જે ઉપરની વાતને પુરવાર કરે છે. જેનો ભાવાર્થ આ પ્રમાણે છે : સોની તેજપાળ ઓસવાલ જ્ઞાતિનો અને આબૂહરા ગોત્રનો હતો. પિતાનું નામ વછિઆ અને માતાનું નામ સુહાસિણી. આ ભૂમિગૃહવાળું જિનાલય તેમની ભાર્યા તેજલદેએ સ્વપતિની આજ્ઞાપૂર્વક ઘણું દ્રવ્ય ખર્ચીને કરાવ્યું હતું. બિંબ પ્રતિષ્ઠા સં૧૯૬૧ના વૈશાખ વદ ૭ને દિને શ્રી વિજયેસનસૂરિએ કરી હતી.” વિશેષમાં તેજપાળે એક લાખ રૂપિયા લ્યાહરી ખર્ચા સિધ્ધાચળજી ઉપર મૂળનાયક શ્રી રૂષભદેવ પ્રભુના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો જે વાત ત્યાંના થાંભલા પરના શિલાલેખથી સિદ્ધ થાય છે. એ લેખ પરથી સં૧૯૪૬માં ખંભાતમાં સુપાર્શ્વનાથનું મંદિર કરાવ્યાની નોંધ મળે છે. તારાચંદ સંઘવીની તિથિએ આ જિનાલયે પૂજા ભણાવવામાં આવે છે. એ સંઘવીને કવિવર ઋષભદાસના વંશ સાથે સંબંધ હોય તેમ બનવા જોગ છે. હાલ આ મંદિરની વ્યવસ્થા જૈન શાળા કમિટી હસ્તક છે” એટલે કે સં૧૯૬૩ થી સં. ૧૯૮૪ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં પણ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની સાથે ભોંયરામાં આદેશ્વરજીનું જિનાલય દર્શાવવામાં આવ્યું છે એટલે કે તેને અલગ જિનાલય તરીકે ગણવામાં આવ્યું નથી. તે સમયે જિનાલયમાં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. તે સમયે જિનાલયમાં પાષાણની બે ગુરુમૂર્તિ અને ધાતુની એક ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ હતો. ઉપરાંત તે સમયે ભોંયરામાં જૂના અવશેષો પણ હતા. તેવી વિશેષ નોંધ પણ મળે છે. હાલમાં જિનાલયનો વહીવટ શ્રી તપાગચ્છ અમરજૈન શાળા સંઘ હસ્તક છે. ખંભા. ૮ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ખંભાતનાં જિનાલયો જિનાલયના બાંધકામમાં આરસ તથા પથ્થરનો ઉપયોગ થયેલો છે. જીર્ણોદ્ધાર વખતે બહારની દીવાલો આરસની બનાવવામાં આવી છે. ત્રણ કમાનોવાળો પ્રવેશદ્વાર-બહારની ચોકી-ઉપર પ્લાસ્ટર ઑફ પેરિસની પૂતળીઓના શિલ્પો અને દીવાલો પરની રંગીન ભૌમિતિક આકૃતિઓ મનને મુગ્ધ કરે છે. જિનાલયના પ્રવેશદ્વારની બહારની બાજુએ બે હાથીઓ અને અધિષ્ઠાયક દેવીઓનાં શિલ્પો છે. પ્રવેશદ્વારે બે દ્વારપાળનાં શિલ્પો નયનરમ્ય છે. ભોંયરાના આદેશ્વરજીના જિનાલયનું વર્ણન કરતાં અગાઉ ઉપર આવેલા ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની રચના જોઈએ. | ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાં રંગકામ મોહક છે. ગભારા સિવાયની ત્રણેય દીવાલો પર ભગવાન મહાવીર તથા પાર્શ્વનાથજીના જીવનપ્રસંગો સુંદર રંગોથી ચિત્રિત થયેલા છે. ગભારાની બહાર સ્ત્રી-પુરુષનાં રંગીન શિલ્પો છે. ગભારાની ભીંતો પર પણ ચિત્રાંકન થયેલું છે. મૂળનાયકનું પરિકર કલાત્મક કોતરણીવાળું છે. રંગમંડપમાં દીવાલ પર એક લેખ છે જે ખૂબ જ ઘસાઈ ગયેલો છે. આ લેખ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં પૃ. ૨૦૮ પર પરિશિષ્ટ વિભાગમાં તે સમયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ગ્રંથના પ્રકરણ-૧૩માં સદરહુ લેખ આપવામાં આવ્યો છે. ગભારામાં આરસની કુલ સોળ પ્રતિમાજીઓ છે. જમણી બાજુ કાઉસ્સગ મુદ્રામાં આરસના પાંચ નાના ભગવાનની પ્રતિમા ભીંતે જડેલી છે. ઉપરાંત એક દેવીની મૂર્તિ પણ ત્યાં ભીંતે જડેલી છે. તે મૂર્તિ પ્રાય: અંબિકાદેવીની હોવી જોઈએ. મૂળનાયકની જમણી બાજુ સામેની ભીંતે સરસ્વતીદેવીની આરસની મૂર્તિ છે. હાથમાં પુસ્તક અને વાહન મોર હોવાથી એ મૂર્તિને ઓળખી શકાય છે. ડાબી બાજુની ભીંતે એક સાધુ-ભગવંતની આરસની મૂર્તિ જડેલી છે તથા ગૌતમ સ્વામીની મૂર્તિ પણ છે. સાધુ-ભગવંતની મૂર્તિની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરી હોવાનો ઉલ્લેખ છે. અહીં કેટલીક આરસ પગલાંની જોડ છે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની નીચે ભોંયરામાં આવેલા આદેશ્વરજીના જિનાલયને અલગ જિનાલય તરીકે ગણવાની પણ પરંપરા જોવા મળે છે. અહીં ગભારામાં મૂળનાયક આદેશ્વરજીની પ્રતિમાજી ૮૧ ઇંચની ઊંચાઈ ધરાવતી હોવાથી મોટા આદેશ્વર તરીકે પણ ઓળખાય છે. ગભારામાં આરસની સાત પ્રતિમાજીઓ છે. ઉપરાંત ભીંતે જડેલા પાંચ કાઉસ્સગ્ગીયા છે, જે પૈકી ચાર કાઉસ્સગ્ગિયા પરિકરવાના છે. આદેશ્વરજીના આરસના પગલાંની એક જોડ છે. જેના પર સં. ૧૭૧૩નો ઉલ્લેખ છે. ગભારામાં પુંડરીકસ્વામીની આરસની પ્રતિમા છે જેમાં સં ૧૮૫૦ અને હીરાચંદ બાલચંદ એટલા શબ્દો વંચાય છે. રંગમંડપમાં પ્રવેશતાં સામે જમણી બાજુની ભીંતે શત્રુંજયનો આરસનો રંગીન પટ મૂકવામાં આવ્યો છે. આ પટ છે ત્યાં પહેલાં દાદર હતો. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૧૫ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જણાવ્યા મુજબ તે સમયે આદેશ્વરજીના ભોંયરામાં જૂના અવશેષો પણ છે તેવો ઉલ્લેખ મળે છે. અમે જિનાલયની મુલાકાત લીધી હતી ત્યારે આ જિનાલયનો એક લેખ જૈનશાળામાં પડ્યો હોવાનું જાણ્યું હતું. આ લેખ નીચે પ્રમાણે છે : ૩ૐ નમઃ સિદ્ધ / શ્રી ગૌતમાય નમઃ | સ્વસ્તિ શ્રીમદ્ નૃપ વિક્રમાર્ક સમયાત સંવત ૧૬ ૨૮ વર્ષે શાક ૧૪૮૪ પ્રવર્તમાન અષાઢ માસે શુકલ પક્ષે દશમ્યાન તિથ્ય ભૃગુવાસરે સ્વાતિ નક્ષત્રે શ્રીમતી સ્તંભતીર્થ નગરે શ્રીમત તપાગણ ગગનાંગણ નભાઈ સકલ સુવિહિત શિરોમણી ભટ્ટારક પૂરંદર પરમ ગુરૂ શ્રી૭ હીરવિજય સૂરિ ચરણાભોજ ભંગાયમાન સકલ સંઘ સમુદાયન શ્રીમદાદિદે વાઘનેક પ્રતિમાધિષ્ઠા સ્થાન તથા કારિતમિદં ભૂમિગૃહ માં ચંદ્રાકનંદતાદિતિભ ઈમ્ શુભ ભવતુ સૂત્રધાર ગણેશન ક્રિયHસ્મ / ભૂમિકેય ચ સૂરિણાગોત્રિય સંઘવી વિદ્યાધર ભાઈ આસક તાતસ્તયોરેત તદુઘમ કહ્ન સાહ ! વચ્છ દોસી વિજયકરણ યોગ્ય ભૂયો ભદ્ર ભૂયાદિતિજીયા.......... ચિરમિદ ભૂમિગૃહ ગુણગુણોદય ! ” પ્રસ્તુત લેખ સં. ૧૬૨૮માં પ્રતિષ્ઠિત શ્રી હીરવિજયજીના પગલાં પરનો હોય તેવું વિદિત થાય છે. મૂળનાયક શ્રી આદેશ્વરજીની ભવ્ય પ્રતિમાના દર્શનથી હૃદય આનંદોલ્લાસ અનુભવે છે. આ જિનાલય અંગે એક રસપ્રદ ઘટના દર વર્ષે નિયમિત બને છે. વર્ષો પૂર્વે સુરતવાળા શ્રી તારાચંદ સંઘવી સંઘ લઈને ખંભાત આવેલા. ભોંયરાના આદેશ્વર દાદાની ભાદરવા વદ દશમના રોજ પૂજા ભણાવી શકાય તે માટે તે સમયે તેઓએ રકમ મૂકેલી. વર્ષો બાદ મોંઘવારી વધતી જ ગઈ. હવે તે રકમમાંથી પૂજા ભણાવી શકાય તેમ રહ્યું નહીં. ખડકીની બહેનોએ આ પરંપરા ચાલુ રાખવાની જાણે પોતાની જવાબદારી હોય તેમ દર વર્ષે તે બહેનો ઘેર-ઘેર ફરે છે અને આ માટેનો ફાળો ઉઘરાવે છે. ફાળાની તે રકમમાંથી પૂજા ભણાવાય છે. નવ્વાણું દીવાની રોશની થાય છે. ઉત્સાહભેર ફાળો ઉઘરાવી આજે પણ આ માણેકચોકની બહેનો તારાચંદ સંઘવીની મંગલ ભાવનાને પુષ્ટિ આપે છે. ટૂંકમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સં૧૯૬૧ના સમયનું તથા ભોંયરાના આદિનાથ ભગવાનનું જિનાલય સં. ૧૬૫૯ના સમયનું છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ખંભાતનાં જિનાલયો માણેકચોક રતનચિંતામણિ પાર્શ્વનાથ-ઘરદેરાસર (સં. ૨૦૦૧) માણેકચોકમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના બાવન જિનાલયની ડાબી બાજુની એક ખડકીમાં રતન ચિંતામણિ પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. જિનાલય ઘરમાં નથી. પરંતુ અલગ છે. આ ઘરદેરાસરમાં ગભારો અને રંગમંડપ બંનેની રચના છે. ખંભાતના શેઠ શ્રી સોમચંદભાઈ પોપટલાલના પત્ની બેનકોરબેનનું પિયર માણેકચોકમાં અને સાસરું માંડવીની પોળમાં હતું. સાસરામાં પોતાના ઘરનું ઘરદેરાસર હતું. તેમાં શ્રી રતન ચિંતામણિ પાર્શ્વનાથ મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત હતા. પિયર પક્ષમાં તેઓ એકના એક દીકરી હતા. તેમનું પિયર માણેકચોકમાં હતું. તેઓને પિયરનું ઘર રહેવા માટે મળતાં તેઓ માણેકચોકમાં રહેવા આવ્યાં અને અહીં ઘરદેરાસર બાંધી સાસરીના તે જ રતન ચિંતામણિ પાર્શ્વનાથને અહીં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કર્યા. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ના માગશર સુદિ દશમને શનિવારના રોજ તપાગચ્છાધિપતિ ભટ્ટા. આ. મહારાજાધિરાજ શ્રી વિજયનેમસૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીના વરદ હસ્તે થઈ હતી. પ્રતિષ્ઠા અંગેનો એક લેખ જિનાલયમાં મુખ્ય પ્રવેશદ્વારની અંદરની બાજુએ દીવાલ પર લખેલો છે. અહીં ગર્ભદ્વારની ઉપરની બાજુએ અનુક્રમે ગિરનારજી, શત્રુંજય, સમેતશિખર જેવા પટ ભીંત પર પથ્થર વડે ઉપસાવેલ છે. તેમાં સોનેરી શાહીનો ઉપયોગ કર્યો હોવાથી ઘણું આકર્ષક લાગે છે. મૂળનાયક શ્રી રતનચિંતામણી પાર્શ્વનાથ ધાતુના સુંદર પરિકરમાં બિરાજે છે. તેમની ગાદી પર “સં. ૧૬૮૧ ફાગણ સુદ ૧૦ કડુઆ મતે સા અમીઆ સુત... શ્રી રતન પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠામિ શ્રાવકેણ સા | શ્રી તેજપાલન પ્રતિષ્ઠિતમ્ ” જેવા શબ્દો વંચાય છે. મૂળનાયકના પરિકર પર સં૨૦૦૪ના ઉલ્લેખવાળો લેખ છે. આ ઉપરાંત અહીં આરસના એક છૂટા પથ્થરમાં નાનો લેખ જોવા મળ્યો હતો જેમાં સં. ૧૬૬૧ વૈ. સુ. ૭ સોમ વણિક તેજપાલ તથા વિજયસેનસૂરિ વગેરે શબ્દો વંચાય છે. લેખ ઘસાયેલો હોવાથી પૂરેપૂરો વંચાતો નથી. મૂળનાયકની આજુબાજુ સ્ફટિકની પ્રતિમાઓ છે. મૂળનાયકની એક બાજુ શનિની સ્ફટિકની મૂર્તિ છે, જે મુનિસુવ્રત સ્વામીની છે. જ્યારે બીજી બાજુ ચંદ્રપ્રભુની સ્ફટિકની પ્રતિમા છે. મૂળનાયકની આજુબાજુના બંને સ્ફટિકના પ્રતિમાજી આરસના સમવસરણની રચના પર બિરાજેલ છે. અહીં ધાતુની કુલ સાત પ્રતિમાજીઓ છે. ઉપરાંત એક દેવીની ધાતુ પ્રતિમા છે જેને તેઓ પદ્માવતી દેવી તરીકે ઓળખાવે છે. (જો કે તે અંગે વધુ સંશોધનની જરૂર છે.) સં. ૨૦૧૦માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઘરદેરાસર તરીકે ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ જિનાલયમાં ધાતુની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે, જે પૈકી For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૧૭ એક શનિના પ્રતિમાજીનો ઉલ્લેખ છે, જે આજે પણ છે. જિનાલય બંધાવનારનું નામ શેઠ સોમચંદ પોપટલાલ અને સં. ૨૦૦૧નો પણ તે સમયે નિર્દેશ કરવામાં આવેલો છે. ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૨૦૦૧ છે. માંડવીની પોળમાં કદાચ તે સં. ૧૬૬૧માં વિજયસેનસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત થયું હશે એવું જિનાલયના છૂટા શિલાલેખના છૂટક વંચાતા અક્ષરો પરથી કહી શકાય. જો કે આ અંગે વિશેષ સંશોધનની જરૂર છે. માણેકચોક શાંતિનાથ (સં. ૧૬૪૩) માણેકચોક વિસ્તારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરાયુક્ત (ભોંયરામાં-આદિનાથ) જિનાલયની બાજુમાં બે-એક ઘર છોડીને ખૂણામાં શ્રી શાંતિનાથ તથા શ્રી વાસુપૂજયસ્વામીનાં પાસ-પાસે ધાબાબંધી જિનાલયો આવેલાં છે. સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાત મહીઆની પોળ વિસ્તારના નામ સાથે શાંતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે: સાહ મહીઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું, ખુણઈ શાંતિનાથ યગદીશ, તિહાં દિન પ્રતિમા છઈ ઈકવીસ, નીતિ નામું સીસ, હો ! ૪ મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ વંચાય છે : “સંવત ૧૬૪૩ વર્ષે જેષ્ઠ સુદિ ૨ સોમે. પુરિ રાણી પુત્રી હીરાસ્ય શ્રેયસે શ્રી શાંતિનાથ બિંબ કારાપિતાઃ શ્રીમદ્ વિજય.... શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતઃ ” સં. ૧૭૦૧માં મહિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ માણિકચકિપોલિમાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : માણિકચઉકપોલિ ઋષભમંદિરિ એકસુ છપ્પન સાંભલઉ ૧૬ ભુંઈરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સતાવન ગુણઘણાં શાંતિ ભુવન ચૌદહ ધર્મ પન્નર.... સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં લાડવાડા વિસ્તારમાં દર્શાવવામાં આવેલાં છ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૬માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે : For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ખંભાતનાં જિનાલયો અથ લાડવાડામાં દેહરાં ૬૭૨.શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેરું ૭૬. શ્રી શાંતિનાથ ચંદ્રદાસ સોનીનું દેહરું, દક્ષણ સન્મષ ૭૭.શ્રી ધરમનાથનું દેહ આજે પણ આ જિનાલયના મૂળનાયકની પ્રતિમા દક્ષિણ સન્મુખ છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માણેકચોક વિસ્તારમાં ક્રમાંક ૭૨માં થયેલો છે જે નીચે મુજબ છે : માણેકચોક મેહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧.મહાવીર સ્વામીનું. ૭૨. શાંતીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માણેકચોક નજીક વિસ્તારમાં આવેલા શાંતિનાથજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની એકત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયની સ્થિતિ સાધારણ હતી, સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ. ૪૭ ઉપર આ જિનાલય અંગેની નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે. “ત્યાંથી (ભોંયરાવાળા ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયથી) ખાંચાના ઊંડાણમાં જતાં શાંતિનાથ તથા વાસુપૂજયનાં જિનાલયો જોડાજોડ આવે છે. આ જિનાલયનો વહીવટ જિનાલયની નજીક વસતાં પટવા જીવાભાઈ મૂળચંદ રાખે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શાંતિનાથજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. તે સમયે આ જિનાલયનો વહીવટ ઠાકોરલાલ જીવાભાઈ પટવા હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ કાંતિભાઈ ઠાકોરભાઈ પટવા તથા બાબુભાઈ ઠાકોરભાઈ પટવા કરે છે. સં. ૧૯૬૩માં જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી જ્યારે સં. ૨૦૧૦માં જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. એટલે કે સં. ૧૯૬૩ થી સં. ૨૦૧૦ વચ્ચે આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૧૯ | જિનાલયની બાંધણી મકાનના જેવી છે. જાળીવાળો ઝાંપો ઓળંગીને ઓટલા પર ચડી, જિનાલયના રંગમંડપમાં પ્રવેશ કરી શકાય છે. રંગમંડપ તદન સાદો છે. જિનાલયના રંગમંડપમાં ખારિયા પથ્થરનો ઉપયોગ થયેલો છે. આ જિનાલયમાંથી વાસુપૂજયસ્વામીના જિનાલયમાં જઈ શકાય છે. ગભારામાં અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત છે. ગભારામાં આરસનો ઉપયોગ થયેલો છે. અહીં પાષાણની કુલ દસ પ્રતિમાજીઓ છે, જે પૈકી ત્રણ પ્રતિમાજી કસોટીના પથ્થરની છે. મૂળનાયક શાંતિનાથજીની આજુબાજુ બંને ગર્ભદ્વાર સન્મુખ શાંતિનાથજીની જ પ્રતિમા બિરાજમાન છે, જે પૈકી મૂળનાયક શ્રી શાંતિનાથની ડાબી બાજુના ગભારે બિરાજમાન શ્રી શાંતિનાથની પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદ ૧૨ સોમ..બાઈ અમરીદે પુત્રી બાઈ લંબિ સ્વશ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ ભટ્ટારક જગદ્ગુરૂ.....શ્રીપ શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ તથા મૂળનાયક શ્રી શાંતિનાથની જમણી બાજુના ગભારે બિરાજમાન શ્રી શાંતિનાથની પ્રતિમા પર પણ નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : “સંવત ૧૬૪૪ વર્ષે જેઠ સુદ ૧૨ સોમ.. શ્રી શાંતિનાથ બિંબ કારાપિત.....” મૂળનાયક શાંતિનાથજીની પ્રતિમા પર સં૧૬૪૩નો લેખ છે. ઉપરાંત ડાબે તથા જમણે ગભારે બિરાજમાન બંને શાંતિનાથની પ્રતિમાઓ પર સં૧૬૪૪નો લેખ છે. મુખ્ય ગર્ભદ્વાર તથા ડાબે-જમણે આવેલા ગર્ભદ્વાર એમ કુલ ત્રણ ગર્ભદ્વારમાં સન્મુખ શાંતિનાથની પ્રતિમા બિરાજમાન છે. આમ ત્રણે ગભારે શાંતિનાથજીની પ્રતિમા છે એ આ જિનાલયની વિશિષ્ટતા છે. . ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૪૩ના સમયનું છે. માણેકચોક વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૬૩ પહેલાં) માણેકચોક વિસ્તારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરાયુક્ત (ભોંયરામાં આદેશ્વર) જિનાલયની બાજુમાં બે-એક ઘર છોડીને ખૂણામાં શ્રી વાસુપૂજય સ્વામી તથા શ્રી શાંતિનાથજીનાં પાસ-પાસે ધાબાબંધી જિનાલયો આવેલાં છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા પર સં. ૧૬૬૭નો ઉલ્લેખ ધરાવતો લેખ છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભંડારી પોળ વિસ્તારમાં વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ આવે છે. સાત મહીઆની પોળ (આજનું For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો માણેકચોક) વિસ્તાર પહેલાં ભંડારીપોળ તથા વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ આવે છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ૧૨૦ આહે ભંડારીની પોલિમાં, દેઉલ એક જ સોહઈ । આહે વાસપૂજય નવ થંબશુ, તે દીઠઈ મન મોહઈ ॥ ૩૬ . આ ભંડારીની પોળ તે સમયે આજના માણેકચોક વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં જ હતી તેવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. માણેકચોકમાં આજે વિદ્યમાન વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા ઉપ૨ સં. ૧૬૬૭નો લેખ છે. સં. ૧૬૭૩માં નિર્દેશ થયેલા ભંડારીપોળના વાસુપૂજ્ય સ્વામીના જિનાલયના મૂળનાયકની પ્રતિમા અને આજના માણેકચોકના વાસુપૂજ્યસ્વામીના મૂળનાયકની પ્રતિમા બંને એક જ હશે કે કેમ તે અંગે વધુ સંશોધન જરૂરી છે. માણેકચોક વિસ્તારમાં વાસૂપૂજ્ય સ્વામીના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પ્રાપ્ત થાય છે. તે સમયે જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને પાષાણની ચાર પ્રતિમાજીઓ આ જિનાલયમાં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં જ વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત પૃ. ૪૭ ઉપર આ જિનાલય માટે નીચે મુજબની નોંધ આવે છે : “ત્યાંથી (ભોંયરાવાળા ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયથી) ખાંચામાં ઊંડાણમાં જતાં શાંતિનાથ તથા વાસુપૂજ્યનાં બે જિનાલયો જોડા-જોડ આવે છે.” આ જિનાલયનો વહીવટ તે સમયે લાડવાડામાં રહેતાં ગુલાબચંદ ઓશવાળ હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિનાલયને ધાબાબંધ જિનાલય તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ શેઠ શાંતિલાલ ગુલાબચંદ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ લાડવાડામાં રહેતા શ્રી ભરતભાઈ ચીમનલાલ શાહ કરે છે. શ્રી શાંતિનાથજીના જિનાલયના રંગમંડપમાંથી પણ વાસુપૂજ્ય સ્વામીના જિનાલયના રંગમંડપમાં પ્રવેશી શકાય છે. જિનાલયની રચના સાદી છે. જાણે કોઈ ઘરમાં પ્રવેશતાં હોઈએ તેવો ભાસ થાય છે. અહીં ગભારામાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન છે. સં. ૧૯૬૩, સં. ૧૯૮૪ તથા સં ૨૦૧૦માં આ જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. જ્યારે આજે અહીં પાષાણ પ્રતિમાની સંખ્યા નવ છે. એટલે કે દરમ્યાનમાં પુનઃ પ્રતિષ્ઠા થઈ હશે. આજે પણ જૂના ત્રણ ભગવાનની વર્ષગાંઠ શ્રાવણ સુદ તેરસ છે. જ્યારે બાકીના છ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૨૧ ભગવાનની વર્ષગાંઠ જેઠ સુદ બીજ છે. અહીં શ્રી પદ્માવતી દેવી તથા શ્રી ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ બિરાજમાન છે. શ્રી ચક્રેશ્વરીદેવીની પ્રતિમા ઉપર સં૧૩૬૯નો લેખ છે. અહીં એક યક્ષની પ્રતિમા છે જેના લેખમાં “ગણપીટ્ટક યક્ષ' એવું લખાણ જણાય છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૩ પહેલાના સમયનું છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા ઉપર સં. ૧૬૬૭નો લેખ છે. સં. ૧૬૭૩માં ભંડારીપોળ કે જે આજની માણેકચોકની આજુબાજુનો વિસ્તાર હતો ત્યાં વાસુપૂજયસ્વામીના એક જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની અને વધુ પુરાવાઓની જરૂર છે. માણેકચોક મહાવીર સ્વામી (સં. ૧૯૪૭ પહેલાં) માણેકચોક વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથનાં બે જિનાલયો ઓળંગીને આગળ જતાં ડાબા હાથે શ્રી મહાવીરસ્વામી અને શ્રી ધર્મનાથના પાસ-પાસે ધાબાબંધી જિનાલયો આવેલાં છે. આ બંને જિનાલયોમાં પ્રવેશવા માટેના મુખ્ય બે પ્રવેશદ્વાર છે. ચોક એક છે. બંને જિનાલયોના રંગમંડપમાં પ્રવેશવા માટેના પ્રવેશદ્વાર તથા ગભારાઓની દિશા અલગ અલગ છે. ધર્મનાથજીના જિનાલયની બાજુમાં શ્રી મહાવીરસ્વામીનું આ ધાબાબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી પર સં૧૬પ૩નો લેખ છે. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમવાર પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબ છે : માણેકચોકના મહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧. મહાવીર સ્વામીનું. ૭૨. શાંતિનાથજીનું. ત્યારબાદ મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આવે છે. તે સમયે આ જિનાલય ધાબાબંધી હોવાનો ઉલ્લેખ છે અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હોવાનું દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા આ જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ મનસુખભાઈ સકળચંદ હસ્તક હતો. તેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ખંભાતનાં જિનાલયો સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા મહાવીર સ્વામીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ આ જિનાલયમાં વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ સાંકળચંદ મનસુખરામને હસ્તક હતો. હાલ આ જિનાલયનો વહીવટ નવીનભાઈ મંગળદાસ કાટવાલા કરે છે. તેઓ પાસેથી મેળવેલી માહિતી પ્રમાણે તેમના દાદાનું નામ છોટાલાલ સકળચંદ છે. તે મુજબ સકળચંદ મનસુખરામ સાચું હશે. સં૧૯૮૪માં સરતચૂકથી મનસુખરામ સકળચંદના નામનો ઉલ્લેખ થયો હોય તેવો સંભવ છે. વધુમાં નવીનભાઈ જણાવે છે કે ફકીરચંદ ઉમેદચંદ દખ્ખણવાલા તથા તેમના વડવાઓએ આ જિનાલયની મૂળ પ્રતિષ્ઠા કરાવેલી. સં. ૨૦૦૬માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. ચોકમાં પ્રવેશતાં ડાબા હાથે સામે શ્રી મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. ચોકમાં જમણા હાથે નાની વાડી જેવી રચનામાં ભગવાનને ચડાવવાનાં ફૂલો ઉગાડવામાં આવે છે. મહાવીરસ્વામીનું જિનાલય ધર્મનાથજીના જિનાલયની સરખામણીએ નાના કદનું છે. રંગમંડપ સાદો, સ્વચ્છ અને નાનો છે. રંગમંડપમાં ગર્ભદ્વારની ઉપર કાચની ફ્રેમવાળું લાકડાનું કબાટ છે જેમાં કાષ્ઠની ૧૬ મૂર્તિઓ રાખવામાં આવી છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૫) ગર્ભદ્વાર પાસે લાકડાની સામાન્ય કોતરણી છે. એક ગર્ભદ્વાર અને આજુબાજુ નાની બારી છે. ગભારામાં મળે શ્રી મહાવીર સ્વામીની નયનરમ્ય પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. ડાબી બાજુ બારી સામે ધર્મનાથજી, જમણી બાજુ બારી સામે આદેશ્વરજીની પ્રતિમા બિરાજમાન છે. અહીં ગભારામાં આજે પણ પાષાણની પ્રતિમા સંખ્યા પાંચ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૪૭ પહેલાના સમયનું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પર સં. ૧૬૫૩નો મૂર્તિલેખ છે. માણેકચોક ધર્મનાથ (સં. ૧૭૦૧ પહેલાં) માણેકચોક વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથનાં બે જિનાલયો પસાર કર્યા બાદ, આગળ જતાં ડાબા હાથે શ્રી ધર્મનાથ તથા શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં જોડા જોડ ધાબાબંધી જિનાલયો આવેલાં છે. આ બંને જિનાલયોમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર બે છે, જ્યારે ચોક એક છે. બંને જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટેના પ્રવેશદ્વાર તથા ગભારાઓની દિશા અલગ-અલગ છે.(જુઓ ફોટોગ્રાફ નં. ૧૬) For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ધર્મનાથ ભગવાનનું જિનાલય આરસનું બનેલું છે જ્યારે થાંભલા કાષ્ઠના છે. માણેકચોકમાં આવેલા ધર્મનાથના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં મળે છે ઃ માણેક ચઉક પોલિં ઋષભમંદિર એકસુ છપ્પન સાંભલઉ ૧૬ ભુંઈરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સતાવન ગુણઘણઈ શાંતિ ભુવન ચૌદહ ધર્મ પક્ષો.......... સં. ૧૭૦૧માં ખંભાતમાં ધર્મનાથ ભગવાનનું માત્ર એક જ જિનાલય હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૮૧૭માં પદ્મવિજય રચિત ખંભાત ચૈત્ય પરિપાટીમાં ધર્મનાથના એક જ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીમાં જિનાલયોની સંખ્યા અને નામ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ સ્થળ નામનો ઉલ્લેખ થયેલો નથી. ધર્મનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે દોય દેઉલ વાસુપૂજ્યનાં રે જિન એકસો ઇગવન્ન વિમલનાથનાં દેહરાં રે રત્નત્રયી પરે ત્રણ્ય રે દોયર્સે પનર જગતાતની રે મૂરતિ ભાવિ શિવદાય ધર્મનાથ એક દહે રે બ્યાશી શ્રી જિનરાય રે ૧૨૩ ૧૧ વિ. ૧૨ વિ. અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત મૂળનાયક શ્રી ધર્મનાથની પ્રતિમા પર “સં. ૧૬૬૨ ફાગણ વદ બીજું..... આચાર્ય શ્રી હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિજી ” એ મુજબનું લખાણ પ્રાપ્ત થાય છે. સં. ૧૬૭૩માં કવિ ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. પરંતુ સં. ૧૭૦૧માં તથા સં ૧૮૧૭માં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦માં લાડવાડા મધ્યે છ જિનાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પૈકી ક્રમાંક ૭૭માં શ્રી ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે : અથ લાડવાડામાં દેહરાં ૬ ૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દે ૭૭.શ્રી ધરમનાથનું દેરું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં આવેલાં For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નવ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે. માણેકચોકના મહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું ૭૧. મહાવીરસ્વામીનું ૭૨. શાંતિનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય માણેકચોક વિસ્તારમાં ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને પાષાણની પ્રતિમાજીઓની સંખ્યા તેર હતી. ખંભાતનાં જિનાલયો સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટીમાં આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે અને વહીવટ કેશવલાલ મૂલચંદ હસ્તક હતો. તેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા ધર્મનાથજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી હતી અને તે સમયે જિનાલયનો વહીવટ કેશવલાલ મૂળચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ માણેકચોકમાં જ રહેતા શ્રી પ્રવીણચંદ્ર બાલચંદ કાપડિયા કરે છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં૰ ૨૦૫૧માં વૈશાખ સુદ દશમને બુધવારે થયેલો છે. આ અંગેનો લેખ જિનાલયના ચોકમાં આપણી જમણી બાજુની ભીંત પર કાચની ફ્રેમમાં મઢી દેવામાં આવ્યો છે, જે લેખ આ ગ્રંથનાં પ્રકરણ-૧૩માં મૂકવામાં આવેલ છે. તે અગાઉ સં ૧૯૯૭માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ જૈન તીર્થધામ ખંભાત ગ્રંથમાં પૃ ૭૭ની છેલ્લી લીટીમાં થયેલો છે. ઉપરાંત, સં ૨૦૪૪ સુધી આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી તે મુજબનો ઉલ્લેખ પણ જૈન તીર્થધામ ખંભાતમાં થયેલો છે. રંગમંડપ સ્વચ્છ અને મધ્યમ કદનો છે. રંગમંડપમાં થાંભલા કાષ્ઠના છે. રંગમંડપમાં પ્રવેશવાનાં કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. અહીં ગભારામાં મૂળનાયક તરીકે શ્રી ધર્મનાથજીની અષ્ટપ્રતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાજી બિરાજમાન છે. ગભારામાં મૂળનાયકની જમણી બાજુની દીવાલમાં ગોખની રચના છે. આ ગોખમાં ગણધરની પાષાણની ત્રણ મૂર્તિઓ સં૰ ૨૦૫૧ને વૈશાખ સુદ ૧૦ને બુધવારે અંબાલાલ હેમચંદ શાહના પરિવારને હસ્તે ભરાવેલ છે. આ ત્રણેય ગણધર (૧) ગૌતમસ્વામી (૨) પુંડરીકસ્વામી (૩) સુધર્માસ્વામીની મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી વિજય મહોદયસૂરિજીના હસ્તે થયેલી છે. ગભારામાં પાષાણની કુલ અઢાર પ્રતિમાજીઓ વિદ્યમાન છે. અહીં આચાર્ય શ્રી For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૨૫ લક્ષ્મીસૂરિ તથા આચાર્ય શ્રી વિજયસોમસૂરિના આરસનાં પગલાંની બે જોડ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૦૧ પહેલાના સમયનું સ્પષ્ટ જણાય છે. મૂળનાયક શ્રી ધર્મનાથની પ્રતિમા પર સં૧૬૬રનો લેખ છે. ભોયરાપાડો ખંભાતમાં આજે ભોયરાપાડા તરીકે પ્રસિદ્ધ વિસ્તાર અગાઉ ભુંઈરા પોલ- ભુંઅરઈ પાડો - ભોંયરાપાડો તરીકે પ્રસિદ્ધ હતો. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં ભુંઈરાપોલમાં (૧) ચંદ્રપ્રભ સ્વામી (૨) શાંતિનાથ (૩) સામલ પાર્શ્વનાથ એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણે પ્રાસાદઈ ભુંગલ ભેરી, કીરતિન કરું યન કેરી, હો / ૭ શ્રી ચંદ્રપ્રભનઈ દેહરઈ દી સઈ, અઢાર બંબ દેવી મન હીંસઈ, શાંતિનાથ જયન વસઈ, હો || ૮ ધૂણઈ દેહરું જગવિખ્યાત, બઈઠાં સાંમલ પારસનાથ, પનર બંબ તસ સાથિ, હો ! ૯ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ભોંયરાપાડામાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : મુંઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન શુ ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથિ સાતસઈ એકવીસ સાંમલઉ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ભોંયરાપાડા વિસ્તારમાં કુલ છ જિનાલયો વિદ્યમાન હતાં જેનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે : અથ શ્રાપાડામાં દેહરાં ૬૬૬. શ્રી શાંતિનાથનું દેહરુ ૬૭. શ્રી મલ્લીનાથ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ખંભાતનાં જિનાલયો ૬૮. શ્રી ચંદ્રપ્રભુ ૬૯. શ્રી સામલા પાર્શ્વનાથ અસલ ભોવડ પાર્શ્વનાથ ૭૦. શ્રી શાંતિનાથ ૭૧. શ્રી નેમિનાથ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ ભોયરાપાડા વિસ્તારમાં ઉપર જણાવેલાં છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પણ ભોંયરાપાડા વિસ્તારમાં ઉપર જણાવેલાં કુલ છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડા વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે પૈકી શાંતિનાથજી-નેમિનાથજીનું સંયુક્ત જિનાલય-દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શાંતિનાથ, મલ્લિનાથ, ચંદ્રપ્રભુ અને નવખંડા પાર્શ્વનાથનાં જિનાલયોનો સમાવેશ થાય છે. સં૧૬૭૩ તથા સં૧૭૦૧માં સામેલ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે જેનો સં૧૯૦૦માં “શ્રી સામલા પાર્શ્વનાથ અસલ ભાવડા પાર્શ્વનાથ” એ મુજબ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૪૭માં “નવખંડા અથવા ભુવન પારસનાથજીનું એ મુજબ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. સં૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ સામેલ પાર્શ્વનાથ તરીકે થયેલો છે. જ્યારે સં. ૧૯૮૪માં આ જિનાલય નવખંડા પાર્શ્વનાથ તરીકે પ્રચલિત હતું. આજે પણ આ જિનાલય નવખંડા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પણ ભોંયરાપાડા વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. જેમાં, ૧. શાંતિનાથ, ૨. મલ્લિનાથ, ૩. ચંદ્રપ્રભુ - સ્ફટિકનાં ૪. નવખંડા પાર્શ્વનાથ, ૫. શાંતિનાથ – એમ કુલ પાંચ જિનાલયોનો સમાવેશ થાય છે. જો કે તે સમયે શાંતિનાથે સાથે નેમિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી. આજે ભોંયરાપાડા વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન છે, જે નીચે મુજબ છે : ૧. શાંતિનાથ, ૨. શાંતિનાથ-નેમિનાથ, ૩. ચંદ્રપ્રભુસ્વામી, ૪. મલ્લિનાથ, ૫. નવખંડા પાર્શ્વનાથ. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧ ૨૭ ભોંયરાપાડો શાંતિનાથ (સં. ૧૭૦૧ પહેલાં) ભોંયરાપાડામાં પ્રવેશતાં સૌ પ્રથમ શ્રી શાંતિનાથજીનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી-તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારમાં કુલ ત્રણ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. તે પૈકી શાંતિનાથનું એક જિનાલય વિદ્યમાન હતું, જયારે હાલ ભોંયરાપાડામાં શાંતિનાથનાં બે જિનાલયો છે. ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદઈ ભુંગલ ભેરી, શ્રી ચંદ્રપ્રભ દેહરઈ દીસઈ, અઢાર બંબ દેખી મન હીંસઈ શાંતિનાથ જયન વસઈ, હો || ૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ભોંયરાપાડામાં વિદ્યમાન ત્રણ જિનાલયો પૈકી શાંતિનાથજીનાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : * ભુંઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથિ સાતસઈ એકવીસ સાંમલ મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા ઉપરના લેખમાં “સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત પક્ષે ષષ્ઠી વાસરે રવે શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય ઉકેશ જ્ઞાતીય દેવરાજ ભાય ધનાઈ સુત.... ભાર્યા વાદે નામન્યા દ્વિતીયા ભાર્યા વીરાદે નામન્યા...... કારિતમ્ શ્રી શાંતિનાથ બિંબ પ્રતિષ્ઠિત અંચલ ગચ્છ શિરોવંત સાયમાને શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક..... શ્રી વિજય દેવસૂરિભિઃ ચિરંજીયાત” લખાણ વાંચી શકાય છે. જયારે જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયમાં મૂળનાયકના લેખનો સંવત ૧૬૭૧ દર્શાવવામાં આવ્યો છે. આ જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારની સન્મુખ બિરાજમાન આદેશ્વરજીની પ્રતિમા ઉપર સં. ૧૫૧૭નો ઉલ્લેખ થયેલો છે તથા જમણી બાજુના ગર્ભદ્વારની સન્મુખ બિરાજમાન શ્રી ધર્મનાથની પ્રતિમા ઉપર સં. ૧૬૭૭નો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૦૦માં ભોંયરાપાડાનાં કુલ છ જિનાલયો પૈકી શાંતિનાથજીનાં બે જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે પૈકી શાંતિનાથજીના એક જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૬માં તથા બીજા જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૦માં નીચે મુજબ થયેલો છે : અથ શ્રાપાડામાં દેહરા ૬. ૬૬. શ્રી શાંતિનાથનું દહેરું. ૬૭. શ્રી મલ્લિનાથ. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૬૮. શ્રી ચંદ્રપ્રભુ. ૬૯. શ્રી સામલા પાર્શ્વનાથ, અસલ ભોવડ પાર્શ્વનાથ. ૭૦. શ્રી શાંતિનાથ. ૭૧. શ્રી નેમિનાથ. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલા શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૭માં નીચે મુજબ છે : ભોંયરાપાડો ખંભાતનાં જિનાલયો ૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથજીનું. ૬૫. ચંદ્રપ્રભુજીનું. ૬૬. મલ્લિનાથજીનું. ૬૭. શાંતિનાથજીનું (આ દેહેરાની જોડે શાલા છે તેમાં શુભવિજયજી અને વીરવિજયજી મહારાજ ઉતરતા એવું કેહેવાય છે.) ૬૮. નેમનાથજીનું. ૬૯. શાંતિનાથજીનું. ( આ નંબર ૬૮-૬૯વાળાં દેહેરાં ભેગાં છે.) સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડા વિસ્તારમાં શાંતિનાથજીનાં બે જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. તે સમયે આ બંને જિનાલયો ધાબાબંધી દર્શાવવામાં આવ્યાં હતાં. શાંતિનાથજીના એક જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી તથા શાંતિનાથજીના અન્ય જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને તે જિનાલયની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી, જેમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન છે, તે શાંતિનાથજીના જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. ઉપરાંત તે સમયે તે જિનાલયમાં પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં જણાવ્યા મુજબ ભોંયરાપાડામાં આવેલા શાંતિનાથજીના આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલયનો વહીવટ શા૰ હીરાભાઈ પોપટલાલ હસ્તક હતો. તેઓ બોરપીપળે રહેતા હતા. પૃ૦ ૪૮૪૯ ઉપર આ જિનાલય સંબંધે નીચે મુજબ નોંધ મળી આવે છે : ‘શ્રી વિજયસેનસૂરિ ૬૮ વર્ષનું આયુષ્ય ભોગવી સં૰ ૧૬૭૨ના જેઠ વદ ૧૧ના દિવસે ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા હતા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે દશ વીઘા જમીન મફત આપી હતી અને ગામે ત્રણે દિવસ સુધી પાખી પાળી હતી. એ પરામાં કવિ ઋષભદાસ કૃત ચૈત્યપરિપાટી અનુસાર ત્રણ જિનાલયો હતાં. ૧. વાસુપૂજ્યનું ૭ બિંબોવાળું, ૨. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૨૯ શાંતિનાથનું ૨૧ બિંબોવાળું ૩. આદીશ્વરનું ૨૦ પ્રતિમાઓવાળું. કાળપ્રભાવે હાલ એક પણ નથી. સોમજી શાહે કરાવેલ સૂપ પણ નથી. પરંતુ ખંભાતના ભોંયરાપાડાના શાંતિનાથનું મંદિર છે. તેના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકાવાળો એક પથ્થર છે. તેના ઉપરના લેખ ઉપરથી માલૂમ પડે છે કે આ પાદુકા તે જ છે કે જે સોમજી શાહે વિજયસેનસૂરિના સૂપ ઉપર સ્થાપના કરી હતી. કાળના પ્રભાવે અકબરપુરની સ્થિતિ પડી ભાંગવાથી આ પાદુકાવાળો પથ્થર અહીં લાવવામાં આવ્યો હશે. આ લેખ ઉપરથી નીચેની હકીકત મળે છે. “વિસં. ૧૬૭રના માહ સુદી ૧૩ને રવિવારના દિવસે સોમજીએ પોતાની બેન ધર્માઈ, સ્ત્રીઓ સહજલદે અને વયજલદે તથા પુત્રો સૂરજી અને રામજી વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુકાની સ્થાપના કરાવી હતી.” સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ભોંયરાપાડામાં આવેલા આ શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે સમયે પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયનો વહીવટ પોપટલાલ નગીનદાસ હસ્તક હતો. તે સમયે મૂળનાયક પરના લેખની સં૧૯૭૧ની નોંધ કરવામાં આવી હતી. આજે આ જિનાલયનો વહીવટ શ્રી શાંતિલાલ મોતીલાલ શાહ હસ્તક છે જેઓ ભોંયરાપાડામાં જ રહે છે. શાંતિનાથજીનું જિનાલય અને ભોંયરાપાડામાં જ આવેલું મલ્લિનાથનું જિનાલય એકબીજાની અડોઅડ છે અને એક જિનાલયમાંથી બીજા જિનાલયમાં પ્રવેશ થઈ શકે છે. ભોંયરાપાડામાં આજે વિદ્યમાન શ્રી શાંતિનાથજી જૈન જ્ઞાનભંડારની પાછળના ભાગમાં આ જિનાલયનો મુખ્ય દરવાજો આવે છે. એ મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી નાનો-ખુલ્લો ચોક આવે છે અને ત્યારબાદ જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાનો મુખ્ય દ્વાર આવે છે. રંગમંડપના થાંભલાઓ પર રંગકામયુક્ત આરસનાં શિલ્પો સુંદર છે. રંગમંડપમાં સામસામેની બાજુ બે ગોખ છે જેમાં એક ગોખમાં ગરુડ યક્ષ તેની સામેના ગોખમાં નિર્વાણદેવીની મૂર્તિઓ છે. ગભારામાં પાષાણની દસ પ્રતિમાજીઓ છે તથા આરસનાં પગલાંની એક જોડ છે. સં. ૨૦૨૨માં તા. ૧૧-૫-૬૬ના વૈશાખ વદ સાતમને બુધવારના રોજ આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે. જિનાલયમાં ભોંયરું છે પણ તે બંધ છે. એટલે કે ભોંયરામાં પ્રતિમાજીઓ નથી. આ જિનાલય સં. ૧૭૦૧ પહેલાના સમયનું છે. ખંભા ૯ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ખંભાતનાં જિનાલયો ભોંયરાપાડો શાંતિનાથ-નેમિનાથ (સં. ૧૬૭૩ પહેલાં) ભોંયરાપાડામાં શાંતિનાથજીના જિનાલયની બાજુમાં શ્રી શાંતિનાથ-શ્રી નેમિનાથનું આરસનું ઘુમ્મટબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભોયરાપાડામાં શાંતિનાથજીનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જ્યારે આજે (સં. ૨૦૫૫)માં ભોંયરાપાડામાં શાંતિનાથજીનાં બે જિનાલયો વિદ્યમાન છે. ૧. શાંતિનાથ ૨. શાંતિનાથ-નેમિનાથ સંયુક્ત જિનાલય. શાંતિનાથ-નેમિનાથ બંને મૂળનાયક પ્રતિમાજીઓ પર કોઈ લેખ નથી. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયેલો છે : ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણે પ્રાસાદઈ ભુંગલ ભેરી, શ્રી ચંદ્રપ્રભનઈ દેહરઈ હીંસઈ, અઢાર બંબ દેખી મન દીસઇ, શાંતિનાથ જન વિસઈ, હો || ૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં ભોયરાપાડામાં શાંતિનાથજીના બે જિનાલયો વિદ્યમાન હતા જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ભુઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન શું ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથ સાતસઈ એકવીસ સાંમલી ..........................................૧૬ સં. ૧૯૦૦માં ભોંયરાપાડા મધ્યે આવેલાં ૬ જિનાલયો પૈકી શાંતિનાથ-નેમિનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૦ તથા ક્રમાંક ૭૧માં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે : અથ ભુંયરાપાડામાં દેહરાં ૬ ૬૬. શ્રી શાંતિનાથનું દેહરું. ૭૦. શ્રી શાંતિનાથ. ૭૧.શ્રી નેમનાથ. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ બંને જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૬૮-૬૯માં નીચે મુજબ થયેલો છે : For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ભોંયરાપાડો ૬૪.નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથ. ૬૮. નેમનાથજીનું. ૬૯. શાંતિનાથજીનું. (આ નંબર ૬૮-૬૯ વાળા દેહેરાં ભેગા છે.) સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડામાં આવેલા શાંતિનાથ-નેમિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ અલગ અલગ કરવામાં આવ્યો છે. તે સમયે શાંતિનાથનાં બે જિનાલયોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જે પૈકી એક જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી તથા તે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. ઉપરાંત પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો હતો. જ્યારે બીજા જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી. નેમિનાથજીના જિનાલયને સમયે શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું હતું અને તે સમયે નેમિનાથજીના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત સ્ફટિકની એક પ્રતિમા હોવાનો ઉલ્લેખ હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. ૧૩૧ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં શાંતિનાથ-નેમિનાથનું સંયુક્ત જિનાલય ભોંયરાપાડા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે શાંતિનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને નેમિનાથજીના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલયનો વહીવટ શકરાભાઈ હકમચંદ હસ્તક હતો. તેઓ તે સમયે જિનાલયની સામેની દાદાસાહેબની પોળમાં રહેતા હતા. તે પૂર્વે (એટલે કે સં૰ ૧૯૮૪ પૂર્વે) આ જિનાલયનો વહીવટ વોરા કુટુંબ હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ભોંયરાપાડા વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ માત્ર શાંતિનાથજીના જિનાલય તરીકે જ થયો છે. તેમાં નેમિનાથજીનો ઉલ્લેખ થયો નથી. તે સમયે જિનાલયની બાંધણી ધાબાબંધી દર્શાવવામાં આવી હતી અને તેમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તેનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો અને તેના મકાનની સ્થિતિ સારી હતી. વળી તે સમયે અહીં એક સ્ફટિકના પ્રતિમાજી છે તેવી વિશેષ નોંધ પણ કરવામાં આવી હતી. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. લગભગ આઠ વર્ષ પહેલાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. જિનાલય ઊંચા ઓટલાવાળું છે. રંગમંડપમાં પ્રવેશવા માટેના બે પ્રવેશદ્વાર છે. ડાબી બાજુનું પ્રવેશદ્વાર ડાબી બાજુના ગભારામાં બિરાજમાન નેમિનાથજીની સન્મુખ પડે છે અને જમણી બાજુનું પ્રવેશદ્વાર જમણી બાજુના ગભારામાં બિરાજમાન શાંતિનાથના ગભારા સામે પડે છે. આ જિનાલયમાં બંને ગભારા કે રંગમંડપને જુદી પાડતી કોઈ દીવાલ નથી. રંગમંડપના For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ખંભાતનાં જિનાલયો પ્રવેશદ્વારની બારસાખ પર તથા ગર્ભદ્વારની બારસાખ પર કાઇની કોતરણી છે. રંગમંડપ મધ્યમ કદનો, સાદો અને સ્વચ્છ છે. ગભારામાં પાષાણની કુલ સત્તાવીસ પ્રતિમાજીઓ ઉપરાંત સ્ફટિકની એક પ્રતિમા છે. ગભારામાં પાષાણની બે દેવીની મૂર્તિઓ છે.જિનાલયમાં કાઉસ્સગ્ગ મુદ્રાની પ્રતિમા વિશેષ પ્રમાણમાં છે. નેમિનાથની પ્રતિમા શ્યામરંગની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત છે. શાંતિનાથજીની પ્રતિમાજી સફેદ આરસની છે. બંને પ્રતિમાની ઊંચાઈ સરખી છે. ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૩ પહેલાના સમયનું છે. ભોંયરાપાડો મલ્લિનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ભોંયરાપાડામાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયની લગોલગ શ્રી મલ્લિનાથજીનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં કે સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારમાં મલ્લિનાથના આ જિનાલયનો ઉલ્લેખ આવતો નથી. સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયની સૂચિમાં ભોંયરાપાડામાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૭માં નીચે મુજબ આવે છે : અથ ભુરાપાડામાં દેહરાં – ૬૬. શ્રી શાંતિનાથનું દેહ. ૬૭. શ્રી મલ્લીનાથ. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલાં છ જિનાલયો પૈકી મલ્લિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૬માં નીચે મુજબ થયેલો છે : ભોંયરાપાડો ૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથ. ....................... ૬૬. મલ્લીનાથજીનું મૂળનાયક શ્રી મલ્લિનાથની પ્રતિમા ઉપર સં. ૧૬૩૭નો લેખ છે. મૂળનાયકના પરિકરના For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સિંહાસનના ભાગમાં સં ૧૩૫૦..સા દેવ ભાર્યા.. .જેટલું લખાણ વાંચી શકાય છે. બાકીના અક્ષરો ઘસાઈ ગયા છે. તેથી વાંચી શકાતા નથી. ગભારામાં મૂળનાયકની જમણી બાજુ ખૂણામાં આવેલા આરસના પગલાં પર સં૰ ૧૮૩૫નો ઉલ્લેખ છે. જ્યારે ડાબી બાજુ ખૂણામાં એક નાના પગલાંની જોડ છે. જેના પર ‘સુમતિ વિજય..... સં. ૧૯૨૨'ના લખાણવાળો લેખ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડામાં આવેલા મલ્લિનાથજીના ધાબાબંધી જિનાલય બંધાયાની સાલ સં. ૧૯૪૯ની દર્શાવવામાં આવી છે. પરંતુ ઉપરોક્ત સંદર્ભ જોતાં આ સાલ સંદર્ભે હકીકતદોષ રહેલો માલૂમ પડે છે. કારણ કે સં. ૧૯૦૦માં તથા સં. ૧૯૪૭માં ભોંયરાપાડાના આ જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી તેમજ પગલાંની એક જોડનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. ૧૩૩ સં ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડામાં આવેલા મલ્લિનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલયમાં એક દક્ષિણાવર્ત શંખનો ઉલ્લેખ છે. જિનાલયનો વહીવટ મૂળચંદ હીરાચંદ હસ્તક હતો. તેઓ ધોબી ચકલે રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ભોંયરાપાડામાં આવેલા મલ્લિનાથજીના જિનાલયને ધાબાબંધ તરીકે દર્શાવેલું છે. તે સમયે જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. વળી તે સમયે પણ વહીવટ શેઠ મૂળચંદ હીરાચંદ હસ્તક હતો. આજે એનો વહીવટ નટવરભાઈ વાડીલાલ ચોકસી, જમ્બુભાઈ વાડીલાલ ચોકસી તથા અશોકભાઈ નટવરલાલ ચોકસી હસ્તક છે જેઓ સૌ ધોબીચકલામાં જ રહે છે. જિનાલયના રંગમંડપમાં ઘુમ્મટ નથી પણ ધાબાની જાળીઓ છે. રંગમંડપની દીવાલો સુંદર ચિત્રકામયુક્ત પટ, પ્રસંગોથી ખચિત છે. અહીં દીવાલ પર ચંપાપુરીજી, સમેતશિખર, શત્રુંજય, અષ્ટાપદજી, આબુજી, રાજગૃહી, ગીરનારજી, પાવાપુરી તથા મહાવીર સ્વામીના જીવનના કેટલાક ઉપસર્ગો ઉપરાંત ચંદનબાળા દ્વારા કરાવેલાં પારણાંનો પ્રસંગ વગેરેનું ચિત્રાંકન સુંદ૨ છે. ગભારામાં મૂળનાયક શ્રી મલ્લિનાથજીની પ્રતિમા ચાંદીની છત્રીમાં બિરાજેલ છે. મૂળનાયક શ્રી મલ્લિનાથને બે સિંહાસન છે. બંને સિંહાસન પર જુદી-જુદી સંવતનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પરિકરના સિંહાસનની ઉપર સં ૧૬૩૭નો ઉલ્લેખ છે તથા પરિકરના સિંહાસનની નીચેના બીજા સિંહાસન ૫૨ સં ૧૩૫૦નો ઉલ્લેખ છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ તથા ધાતુની બાર પ્રતિમાજીઓ બિરાજમાન છે. એક ગર્ભદ્વાર છે અને આજુબાજુ બારી છે. મૂળનાયકની ડાબી બાજુ બારી સન્મુખ સંભવનાથની પ્રતિમા અને જમણી બાજુ બા૨ી સન્મુખ ધર્મનાથની પ્રતિમા બિરાજમાન છે. સં. ૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની પાંચ અને ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારપછી સં ૧૯૮૪, સં ૨૦૧૦, સં. ૨૦૫૫ એટલે કે આજે For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પણ આ જિનાલયમાં સાતત્યપૂર્ણ રીતે પાષાણની પાંચ અને ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન છે, જે ધ્યાન ખેંચે તેવી નોંધપાત્ર વાત છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાં બંધાયું હોવાનું માની શકાય. ૧૩૪ ભોંયરાપાડો ચંદ્રપ્રભ સ્વામી (સં. ૧૬૭૩ પહેલાં) ભોંયરાપાડો વિસ્તારમાં મલ્લિનાથજીના જિનાલયની બાજુમાં ચંદ્રપ્રભુસ્વામીનું જિનાલય આવેલું છે. જિનાલય ઘુમ્મટબંધી અને આરસનું બનેલું છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા સ્ફટિકની છે. જિનાલયમાં ગભારાની બહાર એક લેખ છે, જેમાં સંવત ૧૪૯૬માં તપાગચ્છના શ્રી સોમસુંદર સૂરિએ પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. સં. ૧૬૭૩માં કવિ શ્રીઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારને ભુંઇરા પોલ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં, જે પૈકી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદઈ ભુંગલ ભેરી, કીતિન કરું યન કેરી, હો || ૭ શ્રી ચંદ્રપ્રભનઈ દેહરઈ દીસઈ, અઢાર થંબ દેખી મન હીંસઈ, શાંતિનાથ જયન વીસઈ, હો II ૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારમાં ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. સરતચૂકથી અથવા અન્ય કોઈ વિસ્તારમાં એ જિનાલયની નોંધ રજૂ થઈ હોય તેવો સંભવ છે. સં ૧૭૦૧માં માણેકચોક વિસ્તારની પાસે આવેલા શ્રીમલ્લછરના પાડામાં ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ભુંયરાપાડામાં આવેલાં છ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૮માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે : અથ ભુંયરાપાડામાં દેહરાં- ૬ ૬૬. શ્રી શાંતિનાથ. ૬૮.શ્રી ચંદ્રપ્રભુ નામ ૨ છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલા For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ચંદ્રપ્રભુસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૫માં નીચે મુજબ થયેલો છે : ભોંયરાપાડો ૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથ. ૬૫. ચંદ્રપ્રભુજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડાના આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની પંદર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી. ૧૩૫ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડામાં આવેલા ચંદ્રપ્રભુના જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ તથા સ્ફટિકની એક પ્રતિમાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ પાનાચંદ નગીનદાસ હસ્તક હતો. તેઓ ત્યાં જ રહેતા હતા. સં. ૧૯૯પના, માગશર સુદ દશમને શનિવાર તા ૨-૧૨-૧૯૩૮ના દિવસે પ્રાતઃકાળમાં ૧૦ને ૧૭ મિનિટે આ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે અંગેની એક સવિસ્તર નોંધવાળો લેખ સં. ૧૯૯૫માં ખંભાતમાં ભોંયરાપાડામાં પ્રતિષ્ઠા નામે જૈન સત્ય પ્રકાશના વર્ષ ૪ અંક-૫ પૃ૰ ૩૩૪ થી પૃ ૩૩૬ પર પ્રસિદ્ધ થયો હતો. આ લેખ પ્રતિષ્ઠા થયા પછીના દસ દિવસમાં જ એટલે કે તા. ૧૨-૧૨-૧૯૩૮ના રોજ લખાયો હતો. તે અતિ વિગતપૂર્ણ અને અતિ લંબાણયુક્ત લેખનો મહત્ત્વનો ભાગ નીચે મુજબ છે : “થોડા દિવસ પહેલાં ખંભાતના ભોંયરાપાડા નામના એક વિભાગમાં એક જીર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનમંદિર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિર તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ ત્યાંના ઓસવાળ શ્રી સંઘ તરફથી ઊજવવામાં આવ્યો હતો, અને શેઠશ્રી ભોગીલાલ મગનલાલે રૂ. ૧૦૦૧ બોલી મૂળનાયક ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂ૰ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ આદિ ખંભાતમાં વિદ્યમાન હોવાથી તેમનાં પ્રેરણા અને સદુપદેશે લોકોને ખૂબ ઉત્સાહિત કર્યા હતા. આ પ્રતિષ્ઠામાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું જે બિંબ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત ક૨વામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ હોવાના કારણે અહીં એનો ઉલ્લેખ કર્યો છે. એ વિશેષતાઓ આ છે : ૧. આ મૂર્તિ સ્વચ્છ સ્ફટિક રત્નની હોવા સાથે લગભગ સાડા છ ઈંચ ઊંચી તેમજ પ્રમાણસર છે. આ મૂર્તિ લગભગ પાંસચો વર્ષની જૂની છે. ૨. ૩. આની પ્રથમ પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના હાથે થઈ હતી. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૪. ખંભાતનાં જિનાલયો આ ફરી પ્રતિષ્ઠા થઈ તે પહેલાં આ મૂર્તિ લગભગ ૧૮ ઇંચ ઊંચા પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવતી હતી અને તે ચલ પ્રતિમા તરીકે પૂજાતી હતી. ૫. સ્ફટિકમય મૂર્તિ ઉપર શિલાલેખ કોતરવો અશક્ય હોવાથી તેનો બધો ઇતિહાસ ભવિષ્યની પ્રજા માટે જળવાઈ રહે તે શુભ આશયથી એ મૂર્તિને લગતી બધી વિગત એ પિત્તલમય પરિકરની પાછળ લેખ રૂપે લખવામાં આવેલ છે. (આ વિશેષતા ખરેખર અદ્વિતીય છે.) આ સ્ફટિકમય મૂર્તિને લગતો લેખ પિત્તલમય પરિકર ઉપર અક્ષરશઃ આ પ્રમાણે છે : संवत् १४९६ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्री पत्तननगरवास्तव्य श्री श्रीमालज्ञातीय व्य० कर्मसिंह भार्या गोई सुत व्य॰ मालदे भार्या कामलदे सुत व्य० गोविन्देन भार्या गंगादे सुत हरिचन्द देवचन्द भ्रातृज उदयराज भ्रातृ० व्य० केरुदा हीरा वीरा पाता भ्रातृज भोला दत्ता मांडण माणिक विजा गजादि कुटुम्बयुतेन स्वश्रेयसे श्रीचन्द्रप्रभस्वामिस्फटिकरत्न बिम्ब पित्तलापरिकरविराजितं कारितं । प्रतिष्ठितं च श्री तपागच्छनायक श्री देवसुन्दरसूरिपट्टेश युगप्रवर श्री सोमसुन्दरसूरिभिः । श्रीः । આ આખો લેખ ડિમાત્રામાં લખાયેલ છે અને પાંચસો વર્ષનો ગાળો વીત્યા છતાં તેનો એક પણ અક્ષર ખંડિત થયો નથી. આ લેખનો સાર એ છે કે પાટણના રહેવાસી અને શ્રીમાલ જાતિના શેઠ કર્મસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર શેઠ ગોવિંદે પોતાના કુટુંબ પરિવાર સાથે સંવત ૧૪૯૬ના જેઠ સુદ ૧૦ને બુધવારે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ટિકરત્નનું બિંબ પિત્તલમય પરિકરમાં બિરાજમાન કર્યું, અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિજીએ કરી. જિનબિંબ સ્ફટિકનું હોય અને તેને ધાતુમય પરિકરમાં બિરાજમાન કરીને તેનો સંપૂર્ણ ઇતિહાસ એ પરિકરમાં સુરક્ષિત કર્યો હોય એવો કદાચ આ પહેલો જ દાખલો હશે. આ લેખમાંના પિતા રિવિનિત જાતિ શબ્દો ઉપરથી એવું પણ અનુમાન કાઢી શકાય કે એ સ્ફટિકમય શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ૧૪૯૬ની સાલથી પણ પુરાતન હોય અને કોઈ પણ જાતના પરિકર વગરનું હોય, અને તે સુરક્ષિત રહે એ આશયથી તેને એ પિત્તલમય પરિકરમાં પધરાવવામાં આવ્યું હોય. આ મૂર્તિ અંગેની આ વિશેષતા જેવી જ બીજી પણ એક વિશેષતા મળી આવી છે, જે અહીં નોંધવી જરૂરી છે. પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરેલી આ પ્રતિમા, જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યા પહેલાં, જે ગાદી ઉપર બિરાજમાન હતી તે ગાદી જ્યારે જીર્ણોદ્વારના કામ અંગે ઉખાડવામાં આવી હતી ત્યારે તેની નીચેથી એક તાંબાનું લગભગ છ-સાત ચોરસ ઇંચનું પતરું નીકળ્યું હતું. આ પતરા ઉપર કેટલાક મંત્રાક્ષરો તેમજ ઘંટાકર્ણ મંત્ર વગેરે લખેલ હતું. શ્રી સોમસુંદરસૂરિજી મહારાજનો સમય તેમજ તેની આસપાસનો ચૌદમી પંદરમી For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૩૭ શતાબ્દીનો સમય મંત્રવિદ્યાના મધ્યાહન સમય જેવો હતો. એટલે સંભવ છે કે શ્રીસંઘના કલ્યાણ વગેરેના નિમિત્તે મંત્રાક્ષરોથી ભરેલું આ યંત્ર ચંદ્રપ્રભસ્વામીના બિંબની ગાદી નીચે મૂકવામાં આવ્યું હોય. આ નવી પ્રતિષ્ઠા વખતે એ યંત્ર પાછું પ્રભુજીની ગાદીની નીચે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે એ યંત્ર ગાદીની નીચે મૂકવા પહેલાં તેની છબી લઈ લેવામાં આવી છે તે સારું થયું છે. આની છબીની એક નકલ પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે મેં જોઈ હતી. એક સ્ફટિકમય જિનબિંબનો ઇતિહાસ પિત્તલમય પરિકરમાં સચવાયાની બીના જેમ નવી છે તેમ ગાદી નીચેથી યંત્ર નીકળ્યાની બીના પણ નવી જણાય છે. આ રીતે આ જિનબિંબમાં અનેક વિશેષતાઓ રહેલી છે. આ નવી પ્રતિષ્ઠા સંવત ૧૯૯૫ના માગસર સુદી દશમ ને શનિવાર તારીખ ૨-૧૨-૧૯૩૮ના દિવસે પ્રાતઃકાળ દસ ને સત્તર મિનિટે કરવામાં આવી હતી. આ નવી પ્રતિષ્ઠાને લગતો શિલાલેખ જ્યારે આ જિનાલયમાં લગાડવામાં આવે ત્યારે તે જ શિલાલેખમાં યોગ્ય સ્થળે, મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સ્ફટિકમય બિંબ અંગેની જે કંઈ હકીકત પિત્તલમય પરિકર ઉપર લખવામાં આવી હતી તે અક્ષરશઃ મૂકવામાં આવે એવી મેં પૂ. આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીને વિનંતી કરી હતી, જે તેમને પસંદ પડી હતી. તેમજ ત્યાંના જૈનભાઈઓને પણ આ માટે ભારપૂર્વક કહ્યું હતું. કારણ કે હવે એ પિત્તલમય પરિકર એ સ્ફટિકમય બિંબથી છૂટું પડી ગયું છે એટલે કાળાંતરે એ ક્યાં જાય એ કોણ કહી શકે? અને કેવળ આપણી બેકાળજીના પરિણામે આ પ્રતિમાનો આવો સુંદર ઇતિહાસ અંધારામાં ધકેલાઈ જાય એ પણ કોઈ ઇચ્છે?” સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભોંયરાપાડામાં આવેલા શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જિનાલયમાં સં. ૧૪૯૬નો લેખ હોવાનો પણ ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ ડાહ્યાભાઈ ગાંડાભાઈ હસ્તક હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. આજે જિનાલયનો વહીવટ શ્રી કુસુમચંદ નટવરલાલ તથા શ્રી અશ્વિનકુમાર ચીમનલાલ હસ્તક છે. જેઓ ભોંયરાપાડામાં જ રહે છે. જિનાલયનો મુખ્ય દરવાજો સુંદર કમાનવાળો છે. રંગમંડપમાં પ્રવેશવાના મુખ્ય દ્વારની બારશાખ પથ્થરની રંગીન કોતરણીવાળી છે. આરસની દીવાલોવાળા રંગમંડપમાં અન્ય કોઈ કલાત્મક કોતરણી જોવા મળતી નથી. મુખ્ય ગર્ભદ્વારની બારસાખ રંગીન કોતરણીવાળી છે. ગભારામાં મૂળનાયકશ્રી ચંદ્રપ્રભુસ્વામીની સ્ફટિકની પ્રતિમા આરસના પરિકરમાં બિરાજમાન છે. ગભારામાં પાષાણની કુલ દસ પ્રતિમાજીઓ વિદ્યમાન છે તથા એક જ પથ્થરમાં કોતરેલા આરસના પગલાંની ચાર જોડ છે. સં. ૧૯૯૫ની પુન:પ્રતિષ્ઠા વખતનો એક શિલાલેખ પણ છે. જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારની ઉપરની દીવાલે આ શિલાલેખ છે, જેમાં નીચે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મુજબનું લખાણ છે : જગત્રય પવિત્રાતિ પવિત્રેય ભાગ્યશાલિની શ્રી સ્તંભતીર્થ રાજેસ્મી ૮ ભોંયરા પાટકેડમલે ॥૧॥ પુરાતનેઽહેતામ્ ચૈત્યે જિર્ણોદ્ધાર કૃતે ધુના શ્રીમચંદ્રપ્રભજિન પ્રાસાદે વિશ્વ પાવને રા રસાૐ વેદ શિતાશું (૧૪૯૬) સમીત વૈક્રમાળ્યે તપોગચ્છામ્બરમણિ યુગપ્રવર સુરિભિઃ III શ્રીસોમસુંદરાચાર્ય વર્ષેઃ પ્રાણ પ્રતિષ્ઠિતમ્ ચંદ્રપ્રભો બિમ્બ સ્ફટિકમ્ સ્ફારતેજસમ્ ॥૪॥ પૈતલે સારિકરે ત્તત્કશબ્દ પ્રતિષ્ઠિતે (સમાતિત્) ચિરણુ જિન બિમ્બમ્ તત્ પ્રતિષ્ઠા હે વિચાર્ય વૈ ॥ ૫ ॥ સરાઙ્ગ નંદ ચંદ્ર ડબ્બે (૧૯૯૫) દધન્યા માર્ગશીર્ષ કે શીત પક્ષે ભૃગો વારે મગનઃ શ્રેષ્ઠીઃ સુતઃ ॥૬॥ ભોગીલાલમિધ: શ્રાદ્ધ ઓસવાલા વદ વતસક સ્વ ભાતૃજ ભીખાભાઈ ચીમનલાલ સર્મપિત નાણા તપોગચ્છાબ્જ ભાનુ નામ સૂરિચક્રસ્વક્રિણાં જિનેન્દ્રાત્મા પ્રસા તીર્થોદ્ધાર કૃતાત્મનામ ॥૮॥ શ્રી મન્નેમિસૂરીરાનાં પટ્ટામ્બુધિસુધાંસુભિઃ આચાર્ય વિજ્યામૃત સૂરીશ્વરેડમ્ III પ્રતિષ્ઠિત પદ્ધિધાને શાસ્ત્રાનુંમાર્ગનુંસારિણા પુરાતની પ્રશસ્તિર્યા સચત્રૌ લિખ્યતે તથા II ૧૦ ॥ ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાના સમયનું છે. For Personal & Private Use Only ખંભાતનાં જિનાલયો Page #156 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૩૯ ભોંયરાપાડો નવખંડા પાર્શ્વનાથ (સં. ૧૬૭૩ પહેલાં) ભોંયરાપાડામાં છેક છેવાડે નવખંડા પાર્શ્વનાથનું સુંદર શિખરબંધી જિનાલય આવેલું છે. જયતિહુઅણ સ્તોત્રનામના ગ્રંથની (સં. ૧૯૪૭) પ્રસ્તાવનામાં શ્રીયુત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતનાં જિનાલયોની યાદી આપી છે. તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવનપાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભોંયરાપાડાનો ઉલ્લેખ ભુઈરા પોલિ એ મુજબ થયો છે. તે સમયે આ વિસ્તારમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તે પૈકી સાંગલ પારસનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે. ભુઈરા કેરી પોલિ ભલેરી......... ખૂણઈ દેહરું જગવિખ્યાત, બઈઠાં સાંમલ પારસનાથ. પનર બંબ તસ સાથિ, હો ! ૯ - જિનાલયમાં ગભારાની બહાર રંગમંડપમાં ડાબી બાજુ એક લેખ આવેલો છે. તેમાં આ મંદિર અતિ પ્રાચીન અને લાકડાનું હોવાનો ઉલ્લેખ છે. આ લેખ નીચે પ્રમાણે છે : સં. ૧૬૩૭ વર્ષે માઘ વદી પાંચમી શનૌ સ્તંભતીર્થે શ્રી ભોંયરિંગપાડિ શ્રી પાર્શ્વનાથ મંદિરે શ્રી સંઘેન શ્રી અજિતનાથ બિંબ કારાપિતા બૃહદ્ તપાગચ્છ ભટ્ટારક શ્રી હિરવિજય સૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ ' સં. ૧૬૩૭ દરમ્યાન શ્રી હીરવિજયસૂરિ ખંભાતમાં હતા. તે મુજબનો ઉલ્લેખ સૂરીશ્વર અને સમ્રાટ ગ્રંથમાં પૃ. ૨૮ ઉપર પ્રાપ્ત થાય છે. ' “સં. ૧૯૩૭ની સાલમાં સૂરિજી બોરસદ પધાર્યા હતા. અહીં તેમના પધારવાથી ઘણા ઉત્સવ થયા હતા. આ સાલનું ચોમાસું તેમણે ખંભાતમાં કર્યું હતું. અહીંના સંઘવી ઉદયકરણે સં. ૧૬૩૮ના મહા શુદિ ૧૩ના દિવસે સૂરિજીના હાથે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા પણ કરાવી હતી. સં. ૧૬૩૭ના ઉપર મુજબના લેખમાં ‘ભોયરિંગપાડિ શ્રી પાર્શ્વનાથ મંદિરે – એ મુજબનો ઉલ્લેખ છે. જ્યારે સં૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભુઈરા પોલિ એ મુજબનો ઉલ્લેખ છે. ટૂંકમાં સં. ૧૬૩૭માં ભોંયરાપાડામાં શ્રી પાર્શ્વનાથનું મંદિર વિદ્યમાન હતું. આ જિનાલય સં. ૧૬૭૩માં સાંમલ પાર્શ્વનાથથી પ્રચલિત છે અને આજે એ જ જિનાલય નવખંડા પાર્શ્વનાથથી પ્રચલિત છે. સં. ૧૭૦૧માં મહિસાગર કૃત ખંભાાંતિ તીર્થમાલામાં શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ ભોંયરાપાડામાં થયેલો છે જે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ખંભાતનાં જિનાલયો ભુંઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન શુ ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથ સાતસઈ એકવીસ સાંમલી ••• • • સં. ૧૯૦૦માં ભોંયરાપાડામાં દર્શાવેલાં છ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૯માં શ્રી સોમલ પાર્શ્વનાથ અસલનામ ભાવડ પાર્શ્વનાથ છે. એ મુજબ થયેલો છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૪માં નીચે મુજબ થયેલો છે : ભોંયરાપાડો ૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથજીનું. ૬૫. ચંદ્રપ્રભુજીનું. ••••••••••••• સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડામાં આવેલા શામળા પાર્શ્વનાથજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. વળી અહીં પગલાંની એક જોડનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડામાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ શ્રી નવખંડા પાર્શ્વનાથજીના નામથી થયેલો છે. સં. ૧૯૮૪માં આ જિનાલયમાં પાષાણની પ્રતિમા સંખ્યા અગિયાર હોવાનો ઉલ્લેખ હતો. પૃ. ૪૯ પર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ છે : .....આગળ જતાં ખૂણામાં નવખંડા પાર્શ્વનાથનું દેરું આવે છે, સુઘડતા પ્રશંસનીય છે, બિંબ મનોહર છે. વ્યવસ્થા લાખાભાઈ અમીચંદ હસ્તક છે.' સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ તે સમયે શેઠ ભાઈલાલ નેમચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી ચંપકભાઈ ભાઈલાલ કાપડિયા (શાહ) હસ્તક છે. તેઓ ચોળાવાડામાં રહે છે. અહીં મુખ્ય પ્રવેશદ્વારની અંદર ચોક છે. જિનાલયની પહોળાઈ કરતાં લંબાઈ ઘણી વધારે છે. જિનાલયની અંદર પ્રવેશતાં જ અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્યામલ રંગના શ્રી નવખંડા પાર્શ્વનાથની મનોહર મૂર્તિના દર્શન મનને ભરી દે છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૪૧ જિનાલયમાં બે ગૂઢમંડપો છે. સં. ૨૦૧૭માં પુનઃ પ્રતિષ્ઠા થઈ તે સમયનો એક બીજો લેખ પણ મળી આવે છે. તેને આધારે માહિતી મળે છે કે અજિતનાથજી બોરપીપળા વિસ્તારમાંથી પ્રગટ થયેલા હતા અને મૂળનાયક સિવાયના અન્ય જિનબિંબો તથા અજિતનાથની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૧ના ગુરુવારના રોજ થઈ હતી. - ગભારાની બહાર, રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં આચાર્ય શ્રી વિજ્ઞાનસૂરિ, શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય શ્રી નેમિસૂરિની પાષાણની મૂર્તિઓ છે. આ મૂર્તિઓની પ્રતિષ્ઠાઓ પણ સં. ૨૦૧૭માં જ કરવામાં આવી હતી. આ સમયનું મુહૂર્ત પૂજ્ય આ મ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજીએ કહ્યું હતું અને તેમની તથા આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ., શ્રી વિજય યશોભદ્રસૂરીજી મ. અને શ્રી દેવસૂરીશ્વરજી મ. વગેરે આચાર્ય ભગવંતોની નિશ્રામાં આ પ્રતિષ્ઠા થઈ હતી. આરસના બનેલા આ જિનાલયના ગૂઢમંડપના દરેક થાંભલા પર અતિસુંદર શિલ્પાકૃતિઓ છે. તેને કાચના બોકસમાં ફિટ કરેલી છે. ગૂઢમંડપમાં ઘુમ્મટની નીચેના ભાગમાં તીર્થકરોનાં કાષ્ઠનાં શિલ્પો છે. રંગમંડપમાં એક બાજુ સિદ્ધચક્ર મહાયંત્ર, શત્રુંજય તીર્થ અને બીજી બાજુ ગીરનારજી, અષ્ટાપદજી તીર્થના પટ છે. બે પટ પથ્થરથી ઉપસાવેલા છે અને બે પટ ભીંત પર ચિત્રિત કરેલ છે. જિનાલયમાં પટનું ચિત્રકામ હજુ ચાલુ હોય તેમ લાગે છે, કારણ કે લેખની નીચે સમેતશિખરના પટનો સ્કેચ તૈયાર છે. રંગ પુરાયેલા નથી. ગભારામાં પાષાણની કુલ તેર પ્રતિમાજીઓ વિદ્યમાન છે. જિનાલયના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રતિમા ઘણી પ્રાચીન છે. મૂળનાયકની બાજુમાં બિરાજમાન શ્રી અજિતનાથજી પર મૂર્તિલેખ હતો જે આજે નથી. પરંતુ પુનઃ પ્રતિષ્ઠા વખતે તે પ્રતિમાના ઉત્થાપન વખતે વાંચવામાં આવેલો હતો અને સં૧૩૦૦ની આસપાસની સાલનો હતો જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. ઉપરાંત ટ્રસ્ટીના જણાવ્યા મુજબ મૂળનાયકજી નવખંડમાં ખંડિત થયેલ હતા. સ્વપ્ન આવ્યું કે કોઈ પુણ્યશાળી શ્રેષ્ઠીના હાથે પુનઃ પ્રતિષ્ઠા કરાવો અને તેમ નક્કી થયું ત્યારે નવખંડ સંધાઈ ગયા હતા. નવખંડ સાંધેલા દેખાય તેવો ફોટો આજે પણ ટ્રસ્ટીશ્રી પાસે ઉપલબ્ધ છે, જે બતાવવામાં પણ આવ્યો હતો. ત્યારબાદ સાંધેલી આ પ્રતિમા પર લેપ કરવામાં આવ્યો છે. અગાઉ પૂજા કરતી વખતે પ્રતિમાજી હાલતા હતા, જે બરાબર ફિટ કરાવ્યા પછી હાલતા નથી. આ અંગે અમદાવાદના શ્રેષ્ઠીઓના માર્ગદર્શન હેઠળ કામ કરાવવામાં આવ્યું હતું. આજથી ૨૭ વર્ષ પહેલાં લેપ ફરી વાર કરાવ્યો. આજે આ શામળી પ્રતિમા લેપને કારણે નવખંડા સ્વરૂપે એટલે કે નવ ખંડોમાં સંધાયેલા દેખાતાં નથી. સં. ૨૦૪૮ થી સં૨૦૫૧ દરમ્યાન ફરી એક વાર જીર્ણોદ્ધારનું કાર્ય થયું હતું. ટૂંકમાં ભોંયરાપાડામાં આવેલું શ્રી નવખંડા પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયેલું આ જિનાલય સં. ૧૬૩૭ આસપાસનાં સમયનું હોવાનો સંભવ છે. જો કે ભીંત પરના લેખને આધારે For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ખંભાતનાં જિનાલયો સં. ૧૬૩૭ના સમયની ગણના કરી છે. પરંતુ તે માટે વધુ સંશોધન અને પુરાવાઓની જરૂર છે આમ છતાં. સં૧૯૭૩ પહેલાનો સમય નિશ્ચિતપણે નક્કી કરી શકાય તેમ છે. ગીમટી મહાવીર સ્વામી (સં. ૧૬૬૪) ખંભાતમાં ગીમટી નામે પ્રસિદ્ધ વિસ્તારમાં શ્રી મહાવીર સ્વામીનું પ્રાચીન શિખરબંધી જિનાલય આવેલું છે. ગીમટી વિસ્તાર અગાઉ ઘીવટી-ગિવટી- ગીપટી નામથી ઓળખાતો હતો. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ઘીવટી વિસ્તારમાં બે જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામીનું જિનાલય તથા ચંદ્રપ્રભુનું જિનાલય – એમ બે જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આવ્યો ઘીવટી પોલિ મઝારિ, વીર તણો પ્રાસાદ જોહારિ, સાત બંબ ચિત્ત ધારિ હો // ૧૦ શ્રી ચંદ્રપ્રભ યનનઈ જોહારું, પાંચ બંબ મન માંહિ ધારુ, પાતિગ આઠમું વારું હો / ૧૧ સં. ૧૬૨૧માં સંવરી જીવરાજ શાહના ઉપદેશથી થાવર દોશીએ ખંભાતના ઘીવાડામાં જિનાલય બંધાવ્યું હતું તેવો ઉલ્લેખ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ના પૃ૦ ૬૨૬ પર પ્રાપ્ત થાય છે. મૂળનાયક મહાવીરસ્વામીની પ્રતિમા પર સં૧૬૬૪નો મૂર્તિલેખ છે, જે નીચે મુજબ છે : “સં. ૧૬૬૪ વર્ષે માહા સુદિ ૧૦ શનૌ શ્રી યંભતીર્થ વાસ્તવ્ય શ્રી મહાવીર બિંબ કારાપિત ઘીવટી મધ્ય બાઈ નાકુ દેવગૃહસ્થા શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરિભિઃ Iછોશુભ ભવતુ !” સં. ૧૭૦૧માં મહિસાગર કૃત ખંભાતિ તીર્થમાલામાં ઘીવટી માં એક જિનાલય શ્રી મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ધારાવાડઈ વિમલ ઓગણીસ એ ઘીવટીઈ વીર બાસી દીસ એ ૧૫ સં. ૧૯૦૦માં ગીવટીમાં આવેલા મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૫માં નીચે મુજબ થયેલો છે. તે સમયે પણ આ વિસ્તારમાં એક જ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. અથ ગિવટીમાં દેહરું ૧૬૫. શ્રી મહાવીરસ્વામીનું દેરું – દક્ષિણ સન્મુખ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૪૩ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ગમટી વિસ્તાર ઊંડીપોળ અથવા ગીપટ્ટી નામે ઓળખાતો હતો. તે સમયે મહાવીરસ્વામી તથા અજિતનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૨૦-૨૧માં આવે છે. સાથે નોંધ પણ કરવામાં આવી છે કે આ બે દહેરાં ભેગાં છે. ઊંડી પોળ અથવા ગીપટ્ટીમાં ૨૦. મહાવીર સ્વામીનું ૨૧. અજિતનાથજીનું (આ બે દહેરાં ભેગાં છે.) સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગીપટીમાં મહાવીરસ્વામી તથા અજિતનાથનાં બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. તે સમયે બંને જિનાલયો ધાબાબંધી હોવાનો ઉલ્લેખ છે. અજિતનાથજીનું જિનાલય સં. ૧૯૧૬માં બંધાવ્યાનો ઉલ્લેખ છે. તે સમયે અજિતનાથજીના જિનાલયમાં પાષાણની ચાર અને મહાવીર સ્વામીના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. સં ૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ગીમટીમાં મહાવીર સ્વામી તથા અજિતનાથ-એમ બંનેનો સંયુક્ત જિનાલય તરીકે ઉલ્લેખ આવે છે. તે સમયે મહાવીર સ્વામીના ગભારામાં પાષાણની આઠ અને અજિતનાથના ગભારામાં પાષાણની પાંચ પ્રતિમાજીઓનો ઉલ્લેખ આવે છે. વળી આ જિનાલયનું વર્ણન (પૃ. ૫૦) નીચે મુજબ કરવામાં આવેલું છે : .......ગીમટી નામક લત્તામાં ઠેઠ ખૂણામાં જતાં શ્રી મહાવીર સ્વામીનું દહેરું આવે છે. આ દહેરું કાચવાળું દહેરું કહેવાય છે, કેમકે સર્વત્ર કાચ જડી દીધેલા છે. આજુબાજુ છૂટ પણ સારી છે, બહાર કરતાં અંદરની શોભા વધી જાય છે.” તે સમયે આ જિનાલયનો વહીવટ શેઠ શ્રી મોતીલાલ કશળચંદ હસ્તક હતો. " સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ગીમટીમાં મહાવીરસ્વામીનું જિનાલય તથા અજિતનાથનું જિનાલય એમ અલગ અલગ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને અજિતનાથનાં જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામીના જિનાલયમાં ધાતુની ગુરુમૂર્તિ અને અજિતનાથના જિનાલયમાં આરસની એક ગુરુમૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. તે સમયે પણ વહીવટ મોતીલાલ કશળચંદ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ હેમેન્દ્રભાઈ રતીલાલ શાહ, સુરેન્દ્રભાઈ નટવરલાલ, અશોકભાઈ ઠાકોરલાલ શાહ તથા ચિરાગકુમાર જગદીશલાલ શાહ હસ્તક છે. દૂરથી જ જિનાલયનો દેખાવ ભવ્ય લાગે છે. આજે ત્રણ શિખરો અને રંગમંડપમાં ઘુમ્મટ છે. સં. ૨૦૧૮માં આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી તથા વિજય મનોહરસૂરિના હસ્તક જિનાલયની પુન:પ્રતિષ્ઠા થઈ છે. સં. ૨૦૧૦માં અગાઉ જણાવ્યા મુજબ આ જિનાલયો મહાવીર For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ખંભાતનાં જિનાલયો સ્વામી તથા અજિતનાથનાં જિનાલય તરીકે ઓળખાતાં હતાં. અગાઉ આ જિનાલયમાં મૂળનાયક ભગવાનની દૃષ્ટિ દક્ષિણાભિમુખ હતી. સં૧૯૦૦માં પણ ‘દક્ષિણાભિમુખ હોવાનો ઉલ્લેખ છે. જીર્ણોદ્ધાર થયા પછી હવે બંનેની એક જ દિશામાં દષ્ટિ પડે તેમ પૂર્વાભિમુખ કરાવેલા છે. ઉપરાંત હવે અજિતનાથ મૂળનાયક તરીકે નથી. અસલમાં આ જિનાલય કાચનું જિનાલય હતું. એટલું જ નહીં પણ તે કાચ-કલાના ઉત્તમ નમૂનારૂપ હતું. કાષ્ઠનો ઉપયોગ જિનાલયમાં થયેલો હોવાથી ઊધઈ વગેરે કારણોથી જિનાલય જીર્ણ થઈ ગયું હતું. જીર્ણોદ્ધાર કરાવવાની આવશ્યકતા તાકીદની બની ગઈ હતી. આ જીર્ણોદ્ધાર વખતે જ મોટા ભાગનું કાચકામ નાબૂદ થયું. જૂનું જિનાલય કાચનું હતું. તેની યાદગીરી માટે રંગમંડપના ઘુમ્મટના ભાગમાં કાચનું કામ કરવામાં આવ્યું. ગૂઢમંડપની બહારના ભાગની ચોકીની ઉપર ભગવાનના પાંચ કલ્યાણકો કોતરેલાં છે. ધાબા ઉપર વચમાં ગૌતમસ્વામી અને આજુબાજુ બંને તરફ લક્ષ્મીદેવીની મૂર્તિઓનાં શિલ્પો છે. આ મૂર્તિઓનાં શિલ્પોને કાચની રચનામાં રાખી સુરક્ષિત બનાવવામાં આવ્યાં છે. જિનાલય ઘણી વિશાળ જગ્યામાં આવેલું છે. જિનાલયનો કુલ વિસ્તાર લગભગ ૭૨૫ ચોરસ વાર (૬૫૦૦ ચોરસ ફૂટ) છે. જિનાલયની બાંધકામની જગ્યા ૮૪૧ ચોરસ ફૂટની છે. જિનાલયની જ આ જગ્યામાં આજે જૈન શાળા દ્વારા સાધર્મિક ભવન બંધાવાયું છે. જિનાલયમાં પ્રવેશતાં રંગમંડપ મનને મોહી લે છે. રંગમંડપમાં કમાનો છે. કમાનો પર પૂતળીઓનાં શિલ્પો આગળથી અને પાછળથી જોતાં એકસરખા દેખાય તેવી વિશિષ્ટતાવાળા જણાય છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૮) જિનાલયમાંનાં આકર્ષક ઝુમ્મરો અને હાંડીઓ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ચારે બાજુ દીવાલ પર અરીસા છે. ફાનસ મૂકવા માટેનું લાકડાનું એક ટેબલ જેની અંદર સર્પની આકૃતિ છે તે અનન્ય છે. ગભારાની બહાર ધાતુના શિખરબંધી પરિકરયુક્ત ચૌમુખજી છે. ગભારાની બહારના ભાગમાં ડાબી બાજુ ગોખમાં સિદ્ધાયિકાદેવીની આરસની મૂર્તિ તથા જમણી બાજુ માતંગયક્ષની આરસની મૂર્તિ છે. વૈશાખ સુદ છઠના રોજ જિનાલયની વર્ષગાંઠ ત્રણેય સમયે (સવારે નવકારશી અને સવારે તથા સાંજે જમણ) ઊજવાય છે. અહીં છ ધજા ચડે છે. ત્રણ ગભારાની, બે દેવદેવીની અને એક રંગમંડપની. મૂળનાયક મહાવીરસ્વામીના ડાબા ગભારે પરિકરયુક્ત ધર્મનાથજીની પ્રતિમા બિરાજમાન છે. આશરે ૬૦ વર્ષ પહેલાં ધર્મનાથજીના આ પ્રતિમાજી ગીમટી વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસેની જમીનના ઉકરડામાંથી પ્રગટ થયા હતા. તે સમયે અન્ય પાંચેક નાના પ્રતિમાજી પણ પ્રગટ થયા હતા. મૂળનાયક મહાવીરસ્વામીના જમણા ગભારે અજિતનાથ ભગવાન બિરાજમાન છે. અજિતનાથ તથા ધર્મનાથની પ્રતિમાજીઓ પર લેખ નથી. ગૌતમ સ્વામીની આરસની એક ગુરુમૂર્તિ છે. ગભારામાં આરસના કુલ સોળ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. ઉપરાંત ભીંતોમાં જડેલી પેનલોમાંની એક પેનલમાં શ્યામ રંગના ત્રણ કાઉસ્સગિયા, બે સફેદ રંગના કાઉસ્સગ્ગિયા અને એક પદ્માસનસ્થ પ્રતિમા છે. આ સિવાય બીજી કેટલીક પેનલમાં દેવ-દેવીઓની સફેદ કે શ્યામ રંગની મૂર્તિઓ છે. ધાતુના ખૂબ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૪૫ નાના પરંતુ કલાત્મક બાજોઠ પર નાનાં નાનાં ચાર જોડ પગલાં છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૪ના સમયનું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૮) ઊંડીપોળ શાંતિનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ઊંડીપોળમાં શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી પર સં. ૧૬૫૬નો લેખ છે જે નીચે મુજબ વાંચી શકાય છે : “સ્વસ્તિ શ્રી પ્રભા...વિજય સેનસૂરભિઃ સંવત ૧૬૫૬. શ્રી અલાઈ ૪૫ વર્ષે વા. ભાઈ ભાર્યા સીથમાદે નાસ્ના શ્રી બિરુદ્ધારક શ્રી વિજયકર...... જ્ઞાતિય વૃદ્ધ પટ્ટધ્ધ..... શાખાયા વ્યાસો સધિર સુત....તપાગચ્છે બાદશાહી શ્રી અકબર પ્રદત્ત જગદ્ગર...પ્રતિષ્ઠિત કારિત ભટ્ટારક વિજયસેનસૂરિભિઃ ” ઊંડીપોળમાં આવેલા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સં૧૯૦૦માં તારવાડાના ત્રણ જિનાલય પૈકી ક્રમાંક ૪૯માં નીચે મુજબ થયેલો છે : અથ દંતારવાડામાં દેહરાં ૩. ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહરુ દક્ષિણ સન્મુખ. ૪૮. શ્રી શાંતિનાથજી. ૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોલમાં. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં શાંતિનાથનાં આ જિનાલયનો ઉલ્લેખ દંતારવાડા વિસ્તારમાં થયેલો છે. તે સમયે દંતારવાડામાં શાંતિનાથજીનાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા. દંતારવાડામાં ૨૨. શાંતિનાથજીનું. ૨૩. શાંતિનાથજીનું. ૨૪. કુંથુનાથજીનું. ૨૫. શાંતિનાથજીનું. ખંભા. ૧૦ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ખંભાતનાં જિનાલયો સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દંતારવાડામાં ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી શાંતિનાથજીનાં ત્રણ જિનાલય અને કુંથુનાથજીનું એક જિનાલય દર્શાવવામાં આવેલું છે. શાંતિનાથજીના આ જિનાલયમાં તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને ધાતુની વીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયની સ્થાપનાના સંદર્ભમાં સં. ૧૯૨૮ મુજબનો ઉલ્લેખ આવે છે. પરંતુ સંભવ છે તે સમયે જીર્ણોદ્ધાર થયો હોય. સં. ૧૯૬૩માં જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં શાંતિનાથજીનું જિનાલય ઊંડી પોળ વિસ્તારમાં જ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પણ આ જિનાલયમાં પાષાણની પાંચ અને ધાતુની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત પૃ. ૫૧ ઉપર નીચે મુજબની નોંધ આવે છે: આ લતાનું નામ ઊંડી પોળ છે. અત્રે શાંતિનાથનું દેહરું અટૂલા મુસાફર જેવું શોભી રહ્યું છે. દેખરેખ શા દીપચંદ ફૂલચંદવાળા રાખતા પણ સાંભળવા મુજબ હાલ તેમના જ કુટુંબી શા ઠાકરશી હીરાચંદ રાખે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ઊંડી પોળમાં આવેલું શાંતિનાથજીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ અને ધાતુની એકવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલય બંધાવનાર તરીકે શેઠ માણેકલાલ હરખચંદનું નામ જોડાયેલું હતું. સંભવ છે કે તેઓએ આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા તો લાંબા સમય માટે વહીવટ કર્યો હોય. તે સમયે વહીવટ શેઠ કસ્તુરભાઈ અમીચંદ હસ્તક હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. હાલ જિનાલયનો વહીવટ શા બાબુભાઈ કસ્તુરચંદ કરે છે. તેઓ ઊંડી પોળમાં જ રહે છે. જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૦માં થયેલો છે. આ જિનાલય તદ્દન સાદું છે. રંગમંડપમાં વાજિંત્ર વગાડતી તથા નર્તન કરતી સ્ત્રીઓનાં શિલ્પો છે. સમેતશિખરજી તથા શત્રુંજય તીર્થના પટ ફ્રેમમાં મઢેલા છે. અહીં આરસના એક યક્ષ તથા વીરની પ્રતિમા છે. ત્રણેય ગર્ભદ્વારની બારસાખ ઉપરની દીવાલમાં સુંદર ચિત્રકામ છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપર ચૌદ સ્વપ્નો તથા આજુબાજુના ગર્ભદ્વાર પર અષ્ટમંગલની રચનાવાળું ચિત્રકામ છે. ગર્ભદ્વાર પાસે દ્વારપાલનાં શિલ્પો છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા નયનરમ્ય છે. અહીં ગભારામાં પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે. તે પૈકી બે પ્રતિમાજીઓ શ્યામરંગી છે. તેઓના પરિકર ખંડિત છે. મૂળનાયકની જમણી બાજુના ગર્ભદ્વારે સંભવનાથજી તથા ડાબી બાજુના ગર્ભદ્વારની સન્મુખ કુંથુનાથજી બિરાજે છે. કુંથુનાથજીની પ્રતિમા પર સં. ૧૬૭૨નો લેખ છે. મૂળનાયકની બાજુમાં આવેલી સુમતિનાથજીની પ્રતિમા પર સં ૧૬૬૨નો લેખ છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૪૭ કડીઆપોળ બકરાવાળાની ખડકીમાં વાસુપૂજ્ય સ્વામીના ઘરદેરાસરનો ઉલ્લેખ સં ૧૯૬૩માં તથા સં. ૨૦૧૦માં મળે છે. સ્થાનિક માહિતી પ્રમાણે એ ઘરદેરાસર શાંતિનાથના આ જિનાલયમાં પધરાવવામાં આવેલું છે. જો કે આ અંગે વિશેષ ચકાસણી કરવાની બાકી છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. મૂળનાયકની પ્રતિમા પરના લેખમાં સં. ૧૬૫૬નો ઉલ્લેખ આવે છે તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે અને વધુ પુરાવાઓની જરૂર છે. 0 પુણ્યશાળીની ખડકી શાંતિનાથ (સં. ૧૯૪૭ પહેલા) દંતારવાડામાં આવેલી પુણ્યશાળીની ખડકીમાં શ્રી શાંતિનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં સૌ પ્રથમવાર શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે આ જિનાલય દંતારવાડા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું હતું. દંતારવાડામાં તે સમયે શાંતિનાથનાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા. દંતારવાડામાં ૨૨. શાંતિનાથજીનું. ૨૩. શાંતિનાથજીનું ૨૪. કુંથુનાથજીનું. ૨૫. શાંતિનાથજીનું. ત્યારબાદ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મળે છે. તે સમયે આ જિનાલય દંતારવાડા વિસ્તારમાં ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જિનાલય બંધાવનારના નામ સાથે શા. જોઈતાદાસ વીરચંદનો ઉલ્લેખ થયો હતો. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર તથા ધાતુની બાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવેલી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલય પુણ્યશાળીની ખડકીમાં દર્શાવવામાં આવેલું છે. તે સમયે પણ આ જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ અને ધાતુની બાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ. ૫૧ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ થયેલ છે : For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો “...દંતારવાડા તરફ આગળ વધતાં જમણા હાથે ઊંચા ટેકરા ૫૨ વીશા શ્રીમાલીની વાડીનો મોટો કંપાઉંડ છે. પાછળ જ્ઞાતિની વાડી તરીકે ઓળખાતું વિશાળ મકાન છે. પૂર્વે અત્રે સાગરગચ્છનો ઉપાશ્રય હતો. સાગરના ઉપાશ્રય સામે ડાબા હાથ પર ખડકી છે તે પુણ્યશાળીની ખડકી તરીકે સુપ્રસિદ્ધ છે. શાંતિનાથનું દેરું નાનું છતાં જુદી જ બાંધણીનું છે. દેખરેખ પુણ્યશાળીવાળા લાલચંદ જેઠાભાઈ રાખે છે, જે હાલ અમદાવાદ રહે છે. અગાઉ તેઓ સારા પ્રમાણમાં સંપત્તિશાળી હતા.' ૧૪૮ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શાંતિનાથજીનું આ જિનાલય પુણ્યશાળીની ખડકીમાં ઘુમ્મટબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પણ આ જિનાલયમાં પાષાણની ચાર અને ધાતુની બાવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ શેઠ હરીલાલ લાલચંદ હસ્તક હતો તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી જિતેન્દ્રભાઈ જીવાભાઈ શાહ તથા ચુનીલાલ મોહનલાલ વોરા હસ્તક છે, જે પૈકી જિતેન્દ્રભાઈ ખારવાડામાં તથા ચુનીભાઈ પુણ્યશાળીની ખડકીમાં રહે છે. જિનાલયમાં મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ અને મૂળનાયકની ડાબી બાજુની દીવાલ પર આ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા અંગેની વિગતો દર્શાવતો આરસનો લેખ છે. આ લેખમાં જણાવ્યા મુજબ સં. ૨૦૦૧માં માગશર સુદ સાતમને બુધવારે આ શ્રી વિજયનેમિસૂરિના હાથે પુનઃ પ્રતિષ્ઠા કરાવવામાં આવી. પુણ્યશાળી કુટુંબના વીશા પોરવાડ જ્ઞાતીય તપાગચ્છીય શેઠ હરીલાલ વીરચંદ તથા તેમના ભત્રીજા જેશંગભાઈ ભગુભાઈ તથા હરીભાઈના ભાઈ સ્વર્ગસ્થ મનસુખભાઈ લાલચંદના ધર્મપત્ની ગંગાબાઈના પ્રયત્નોથી આ જીર્ણોદ્ધાર થયો છે. જિનાલયના આ લેખમાં ખંભાતનાં અન્ય જૈન જિનાલયો અંગેની પણ માહિતી મળે છે. તેથી આ લેખ આ ગ્રંથમાં પ્રકરણ-૧૩માં આપવામાં આવ્યો છે. આ જિનાલયની બાંધણી નોખા પ્રકારની છે. કોઈ પણ જિનાલયમાં પ્રવેશવા માટે ૨૩ કે તેથી વધુ પગથિયાંની રચના કરેલી હોય છે, જ્યારે આ જિનાલયમાં કોઈ પગથિયાં નથી. સીધો ઊંબરો ઓળંગી રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપના ઘુમ્મટમાં ચિત્રકામ કરેલ છે. છ ચોકી ધરાવતા આ જિનાલયના થાંભલાઓ પર નર્તન કરતી તથા જુદાં જુદાં વાજિંત્રો વગાડતી પૂતળીઓનાં શિલ્પ સુંદર છે. થાંભલાઓ ઉપર પણ સુંદર રંગકામ થયેલ છે. જિનાલયની બાંધણી સામાન્ય છે તેમ છતાં ચિત્રકામ મનને મોહી લે છે. ગભારામાં દીવાલ પર પણ સુંદર ચિત્રકામ છે. ગભારામાં આરસની કુલ ચાર પ્રતિમાજીઓ છે, જે પૈકી એક કાઉસ્સગ્ગીયા છે. ધાતુની કુલ બાવીસ પ્રતિમાજીઓ છે. આ જિનાલય વિશે નોંધપાત્ર લાક્ષણિકતા ધ્યાનમાં આવે છે કે સં ૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની ચાર અને ધાતુની બાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી, સંખ્યા સં. ૧૯૮૪માં-સં૰ ૨૦૧૦માં તથા આજે (સં. ૨૦૫૫માં) યથાવત્ જ રહી છે. એટલે કે For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પાષાણની પ્રતિમાજીઓ અને ધાતુની પ્રતિમાજીઓની સંખ્યામાં કોઈ જ ફેરફા૨ થયો નથી. ટૂંકમાં આ જિનાલય સં૰ ૧૯૪૭ પહેલાના સમયનું છે. દંતારવાડો ખંભાતમાં આજે દંતારવાડો તરીકે જાણીતો વિસ્તાર સં ૧૬૭૩માં દંતારાની પોલ તરીકે પ્રસિદ્ધ હતો. તે સમયે આ વિસ્તારમાં ૧. કુંથુનાથ, ૨. શાંતિનાથ, ૩. ઋષભદેવ— એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ સં ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે ઃ દંતારાની પોલિમાં, કુથજયન તાસ । બાર થંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ ॥ ૫ શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંહિ । દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ હુઓ મનમાંહિ || ૬ ગાંધર્વ બઈઠ ગુણ સ્તવઈ, કોકિલ સરીષઉ સાદ । વીસ ત્ર્યંબ વેગઇં નમું, ઋષભતણઉ પ્રાસાદ ॥ ૭ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં દંતારવાડો વિસ્તારમાં ૧. શાંતિનાથ, ૨. કુંથુનાથ એમ બે જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : - કુંભારવાડઈ શ્રી આદીશર એકસુપનર જાણુજી દંતારવાડઈ સોલસમઉ પ્રભુ છ મૂરતિ વષાણુંજી ૧૩ ૧૪૯ કુંથુનાથ ચઉરાસી જિનવર ચિંતામણિ સાગુટઈજી ભુઇરા સહીત સાતસઈ એકોત્ત્પરિન નમુ હું મન ખોટઇજી ૧૪ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં દંતારવાડા તથા ઊંડી પોળના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ આવે છે : અથ દંતારવાડામાં દેહરાં -૩ ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહ્રું દક્ષિણ સન્મુખ ૪૮. શ્રી શાંતિનાથજી ૪૯. શ્રી શાંતિનાથજી ઊંડી પોલમાં. એટલે કે તે સમયે ઊંડી પોળમાં આવેલા શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ દંતારવાડા For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ખંભાતનાં જિનાલયો વિસ્તારમાં જ કરવામાં આવ્યો છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દંતારવાડા વિસ્તારમાં નીચે મુજબનાં જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : દંતારવાડામાં ૨૨. શાંતિનાથજીનું. ૨૩. શાંતિનાથજીનું. ૨૪. કુંથુનાથજીનું. ૨૫. શાંતિનાથજીનું. ૨૬. ચિંતામણિ પારસનાથજીનું. (મુંદરામાં સ્થંભન પારસનાથ) ૨૭. ગોડી પારસનાથજીનું. ૨૮. રીખવદેવ સ્વામીનું. એટલે કે આજે પુણ્યશાળીની ખડકી તથા ઊંડી પોળમાં વિદ્યમાન બે જિનાલયો(બંને વિસ્તારનાં જિનાલયોમાં મૂળનાયક શાંતિનાથ)નો ઉલ્લેખ સં૧૯૪૭માં દંતારવાડા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત ઉપર્યુક્ત સાત જિનાલયો પૈકી ક્રમાંક ૨૬, ૨૭, ૨૮ એ ત્રણ જિનાલયો આજે ચિતારીબજાર અને તેની આસપાસના વિસ્તારમાં છે જે તે સમયે દંતારવાડા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા જોવા મળે છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દંતારવાડા વિસ્તારમાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હતાં : ૧. શાંતિનાથ, ૨. શાંતિનાથ, ૩. કુંથુનાથ, ૪. શાંતિનાથ. એટલે કે આજે પુણ્યશાળીની ખડકીમાં આવેલું શાંતિનાથજીનું જિનાલય તથા ઊંડી પોળમાં આવેલું શાંતિનાથજીનું જિનાલય-એમ એ બંને જિનાલયોનો ઉલ્લેખ તે સમયે દંતારવાડો વિસ્તારમાં થયેલો છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં દંતારવાડા વિસ્તારમાં શાંતિનાથ-કુંથુનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં તારવાડા વિસ્તારમાં શાંતિનાથ અને કુંથુનાથના જિનાલયનો અલગ અલગ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આજે તારવાડા વિસ્તારમાં શાંતિનાથ-કુંથુનાથનું સંયુક્ત જિનાલય આવેલું છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૫૧ દંતારવાડો શાંતિનાથ-કુંથુનાથ (સં. ૧૬૭૩ પહેલાં) દંતારવાડામાં કુંથુનાથ તથા શાંતિનાથનું સાદા પથ્થર તથા આરસનું બનેલું ઘુમ્મટબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૭) સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં આ બંને જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : દંતારાની પોલિમાં, કુથજયન તાસ | બાર બંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ . ૫ શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંથી દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ હુઓ મનમાંહિ // ૬ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં દંતારવાડામાં કુંથુનાથ તથા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : દંતારવાડઈ સોમસમ પ્રભુ છ મૂરતિ વષાણું) ૧૩ કુંથુનાથ ચહેરાસી જિનવર ચિંતામણિ સાગુટઈજી ........................૧૪ સં. ૧૯૦૦માં દંતારવાડામાં થયેલા ત્રણ જિનાલયોના ઉલ્લેખ પૈકી કુંથુનાથશાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૭ તથા ૪૮માં નીચે મુજબ થયેલો છે : અથ દંતારવાડામાં દેહરાં ૩ ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહરું દક્ષિણ સન્મુખ. ૪૮. શ્રી શાંતિનાથ. ૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોળમાં. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતના જિનાલયો પૈકી દંતારવાડાના આ જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે ? દંતારવાડામાં. ૨૨. શાંતિનાથજીનું ૨૩. શાંતિનાથજીનું. ૨૪. કુંથુનાથજીનું. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ખંભાતનાં જિનાલયો ૨૫. શાંતિનાથજીનું. એટલે કે અગાઉ જણાવ્યું તેમ આજની પુણ્યશાળીની ખડકી તથા ઊંડી પોળમાં વિદ્યમાન શાંતિનાથનાં જિનાલયોનો ઉલ્લેખ તે સમયે દંતારવાડા વિસ્તારમાં જ કરવામાં આવ્યો છે. તે સમયે દંતારવાડામાં કુંથુનાથ અને શાંતિનાથનાં જિનાલયો અલગ અલગ દર્શાવવામાં આવ્યાં છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દંતારવાડામાં કુંથુનાથજીનું જિનાલય તથા શાંતિનાથજીનું જિનાલય ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યાં છે. કુંથુનાથજીના જિનાલયમાં પાષાણની અગિયાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે અને તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ હતી. શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની બે પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. ઉપરાંત શાંતિનાથજીના જિનાલયની સ્થાપના સં. ૧૯૩૨માં થયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સંભવ છે કે સં૧૯૩૨માં શાંતિનાથજીના જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય. સં૧૯૦૦માં કુંથુનાથજીનું જિનાલય દક્ષિણાભિમુખ દર્શાવવામાં આવેલું છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં દંતારવાડામાં કુંથુનાથશાંતિનાથનું સંયુક્ત જિનાલય દર્શાવ્યું છે. કુંથુનાથના જિનાલયમાં તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને શાંતિનાથના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો હતો. ઉપરાંત પૃ. ૫૩ ઉપર આ જિનાલયો વિશે નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે : “......કુંથુનાથજી અને શાંતિનાથના જોડાયેલાં દેહરાં આવે છે. આગળ બાંધી લીધેલો કમ્પાઉન્ડ છે. જીર્ણોદ્ધાર કરતી વેળા મૂળ બાંધણીમાં ફેરફાર કરી જમીન તારવી લઈ નવેસરથી દેવાલયો તૈયાર કરેલાં હોવાથી દેહરાં મનોહર લાગે છે. આખી ખડકી જૈનોથી વસાયેલી હોઈ તેમજ જિનાલયની વ્યવસ્થા માટે કાયદા-કાનૂન હોવાથી ઉજળામણ સારી છે. કેસર ને વસ્ત્ર બદલવા સારું એક ઓરડી છે. વહીવટ નાથાભાઈ અમરચંદ હસ્તક છે જેઓ નજીકમાં જ રહે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં દંતારવાડામાં શાંતિનાથ અને કુંથુનાથના જિનાલય અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. શાંતિનાથના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ અને કુંથુનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે બંને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. બંને જિનાલયનો વહીવટ શેઠ ઉજમશી કેવળદાસ હસ્તક હતો. આજે આ બંને જિનાલયનો વહીવટ રસિકભાઈ દલપતભાઈ શાહ, અરવિંદકુમાર કેશવલાલ શાહ તથા ચંદ્રકાન્તભાઈ રતિલાલ શાહ હસ્તક છે. તેઓ સૌ હાલ દંતારવાડામાં જ રહે છે. જિનાલયમાં પ્રવેશવા માટેનાં બે દ્વાર છે. રંગમંડપમાં પ્રવેશવાનાં પણ બે દ્વાર છે એટલે કે મુખ્ય એક પ્રવેશદ્વાર અને રંગમંડપનું એક પ્રવેશદ્વાર કુંથુનાથના ગભારા સામે અને બીજું પ્રવેશદ્વાર શાંતિનાથના ગભારા સામે છે. મુખ્ય પ્રવેશદ્વારની કુંથુનાથના પ્રવેશદ્વારની) કમાનો પર સરસ્વતીદેવી તથા શાંતિનાથજીના મુખ્ય પ્રવેશદ્વારની કમાનો પર લક્ષ્મીદેવીનું શિલ્પ કંડારેલ છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો કંપાઉંડમાં પ્રવેશતાં બંને બાજુ ઓરડીઓ છે. તે કેસર ચંદનની રૂમ તરીકે ઉપયોગમાં લેવાય છે. કંપાઉંડમાં વચ્ચોવચ ટાંકું છે જેમાં વરસાદનું પાણી એકત્રિત કરવામાં આવે છે. જિનાલયની બહારની છત પર સુંદર ચિત્રકામયુક્ત શિલ્પો છે. કુંથુનાથ અને શાંતિનાથના આ સંયુક્ત જિનાલયમાં રંગમંડપ એક જ છે. પરંતુ બંને ગભારા વચ્ચે ભીંત પડે છે એટલે બંને જિનાલય એક જ લાગે છે. છતમાં પીઢિયા છે. રંગમંડપમાં ડાબી બાજુ શાંતિનાથજીના ગભારાની બહાર સિદ્ધચક્ર યંત્રનો પટ તથા તેની બાજુમાં વીર મણિભદ્રજીનું ત્રિકોણ યંત્ર ભીંત પર જડેલ છે. સમેતશિખરનો પટ પણ છે. રંગમંડપમાં જમણી બાજુ કુંથુનાથજીના ગભારાની બહાર શત્રુંજયનો પટ છે. કુંથુનાથ-શાંતિનાથ બંને ગભારા સરખા કદના છે. કુંથુનાથજીના ગભારામાં પાષાણની સાત પ્રતિમાજીઓ અને શાંતિનાથજીના ગભારામાં પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે. બંને મૂળનાયક પ્રતિમાજીઓ પર કોઈ લેખ નથી. મૂળનાયક શ્રી કુંથુનાથની જમણી બાજુ શ્રી મુનિસુવ્રત સ્વામી તથા ડાબી બાજુ શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા સં. ૨૦૩૫માં થયાનો ઉલ્લેખ મળે છે. મૂળનાયક શ્રી શાંતિનાથની જમણી બાજુ શ્રી શ્રેયાંસનાથ તથા ડાબી બાજુ શ્રી પદ્મપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી દ્વારા થઈ હોવાનો ઉલ્લેખ છે. કુંથુનાથજીની વર્ષગાંઠ મહા સુદ પાંચમ અને શાંતિનાથજીની વર્ષગાંઠ શ્રાવણ વદ એકમ છે. ૧૫૩ શાંતિનાથજીના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસેની ઓરડીની પાસે નીચે જીર્ણ અવસ્થામાં આરસનો એક લેખ છે. આ લેખ આ ગ્રંથમાં પ્રકરણ-૧૩માં આપવામાં આવ્યો છે. ટૂંકમાં કુંથુનાથ-શાંતિનાથનું આ સંયુક્ત જિનાલય સં૰ ૧૬૭૩ પહેલાના સમયનું છે. ચિતારી બજાર -સાગોટાપાડો ખંભાતમાં ત્રણ દરવાજા પાસે આવેલ ચિતારી બજાર તરીકે હાલ પ્રસિદ્ધ વિસ્તાર પૂર્વે સાગોટા પાડાના નામે પ્રસિદ્ધ હતો. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ વિસ્તાર સાગુટાની પોલ તરીકે પ્રસિદ્ધ હતો. ત્યારે આ વિસ્તાર ખંભાતમાં જિનશાસનનું મુખ્ય કેન્દ્ર હશે. સં ૧૬૭૩માં ત્રંબાવતી તીર્થમાલાની શરૂઆત સાગુટાની પોલથી થાય છે. તે સમયે આ વિસ્તારમાં નીચે મુજબની પંક્તિઓમાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે ઃ શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય । તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતાં આનંદ થાય ॥ ૧ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ખંભાતનાં જિનાલયો સાગટાની પોલિમાં, બઈ પોઢા પ્રાસાદ / ચીત્ર લગત તીહાં પૂતલી, વાજઈ ઘંટાનાદ // ૨ શ્રી અંતામણિ ભોંયહરઈ, એકસ પ્રત્યમાં સાર | જિન જિ દ્વારઈ પૂજી જયમઈ, ધન તેહનો અવતાર / ૩ સાહા સૌઢાઈ દેહરઈ, શ્રી નાઈંગપુર સ્વામિ | પ્રેમ કરીનઈ પૂજીઇ, પનર બંબ તલ ઠાણિ // ૪ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં સાગુટઈ પાડામાં માત્ર એક જિનાલય-ભોંયરાવાળું હોવાનો ઉલ્લેખ છે. જે નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. ..................ચિંતામણિ સાગુટંઈજી ભુઈરા સહીત સાતસઈ એકોત્સરિ ન નમું હું મન પોટઈજી ૧૪ . સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં સાગોટાપાડામાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે પ્રમાણે થયેલો છે : અથ સાગોટાપાડામાં દેહરા ૪ ની વિગત ૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ. ૫૧. શ્રી ભંયરામાં થંભણ પાર્શ્વનાથ. પર. શ્રી અમીઝરા પાર્શ્વનાથ. ૫૩. શ્રી આદીસર ભગવાનનું દેહરું દક્ષિણસનુષ. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચિતારીબજાર (સાગોટા પાડા)નો વિસ્તાર દંતારવાડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આમ દંતારવાડા વિસ્તારમાં તે સમયે કુલ સાત જિનાલયો દર્શાવ્યાં છે. જે પૈકી ચિંતામણિ પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ તથા રીખવદેવ સ્વામી એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ અનુક્રમે ક્રમાંક ૨૬, ૨૭, ૨૮માં થયેલો છે. સં. ૧૮૬૨માં સાગોટાપાડા વિસ્તારમાં અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું. જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૪, પૃ. ૧૫૯)માં નીચે મુજબ નોંધ પ્રાપ્ત થાય છે : “સં. ૧૮૬ર મહા સુદિ ૨ ભોમે લ પં, ગોવિંદ વિજયગણિ શિ. પ્રેમવિજયગણિ શિ. પ્રમોદવિજયગણિ લિ. ચિંતામણિ પ્રસાદાત્ શ્રી સ્તંભતીર્થ પ્રાસાદાત્ શ્રી અમીઝરા પાર્શ્વનાથ જીન સાગોટા પાડા મધે” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ વિસ્તાર બજાર વચ્ચે નામથી પ્રસિદ્ધ હતો અને ત્યાં ૧. ચિંતામણિપાર્શ્વનાથ, ૨. આદેશ્વર એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ હતો. ઉપરાંત તે સમયે શા ગોટા પાડા નામના વિસ્તારમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું જીર્ણ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧પપ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ હતો. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સાગોટાપાડામાં ૧. ચિંતામણિ પાર્શ્વનાથ-ભોંયરામાં થંભણપાર્શ્વનાથ, ૨. આદેશ્વર એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં. ઉપરાંત તે સમયે અહીં આદેશ્વરજીના જિનાલયની નજીકમાં શ્રી નીતિવિજયજી મ. સા.નું ગુરુમંદિર આવેલું હોવાનો ઉલ્લેખ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ વિસ્તારનો ફરી એક વાર બજારમાં નામ સાથે ઉલ્લેખ થયેલો છે અને તે સમયે પણ ઉપર્યુક્ત બે જિનાલયોનો ઉલ્લેખ થયો છે પરંતુ ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાં ક્યા ભગવાન મૂળનાયક તરીકે બિરાજે છે તેવો ઉલ્લેખ થયેલો નથી. ઉપરાંત તે સમયે અહીં બે ગુરુમંદિર હોવાનો ઉલ્લેખ પણ થયેલો છે. આજે ચિતારી બજાર-સાગોટાપાડામાં એક જ કંપાઉંડમાં કુલ ત્રણ જિનાલયો આવેલાં છે: ૧. ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં થંભન પાર્શ્વનાથ ૨. આદેશ્વર ૩. ચૌમુખજી. ઉપરાંત અહીં કંપાઉંડમાં જ જુદા જુદા સમય દરમ્યાન ગુરુમંદિરો પણ બંધાવવામાં આવેલાં છે. હાલ અહીં કુલ પાંચ ગુરુમંદિરો આવેલાં છે : ૧. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજનું ગુરુમંદિર, ૨. પૂ. નીતિ વિજયજી મહારાજનું ગુરુમંદિર, ૩. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીનું ગુરુમંદિર, ૪. પૂ આ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનું ગુરુમંદિર, પ. પૂ. આ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજીનું ગુરુમંદિર. ચિતારી બજાર - સાગોટાપાડો ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૬૪૪) સ્થંભન પાર્શ્વનાથ (સં. ૧૯૫૮) આ શ્રી હીરવિજયસૂરિના પરમભક્ત, ખંભાતના જૈન શ્રેષ્ઠીઓ રાજિઆ તથા વજિઓએ બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું શિખરબંધી, ભોંયરાયુક્ત જિનાલય ચિતારી બજાર-સાગોટાપાડામાં આવેલું છે. આ જિનાલયમાં ભોયરામાં મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિરાજમાન છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાગોટાની પોલમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : સાગટાની પોલમાં, બઈ પોઢા પ્રાસાદ | ચીત્ર લખ્યત તીહાં પૂતલી, વજઈ ઘંટનાદ /૨ શ્રી યંતામણિ ભોંયહરઈ, એક સુપ્રત્યમાં સાર | જિનજિ દ્વારઈ પૂજા જયમાં, ધન તેહનો અવતાર / ૩ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ખંભાતનાં જિનાલયો એટલે કે ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય ભોંયરાવાળું હતું. પરંતુ તે સમયે ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી સ્થંભન પાર્શ્વનાથનો ઉલ્લેખ થયો નથી. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાછતિ તીર્થમાલામાં સાગટાની પોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના ભોયરા સહિત જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : ...................ચિંતામણિ સાગુટંઈજી ભુરા સહીત સાતસઈ એકોત્સરિ ન નમું હું મન પોટઇજી ૧૪. સં. ૧૭૦૧માં પણ ભોયરામાં મૂળનાયક તરીકે શ્રી સ્થંભનપાર્શ્વનાથનો ઉલ્લેખ થયો નથી. કવિ શ્રી ઋષભદાસ કૃત શ્રી હીરવિજયસૂરિ રાસ (રચના સંવત ૧૬૮૫) ની કડી ને ૧૫૫૩ તથા ૧૫૫૪માં રાજિઆ-વજિયા શ્રાવકે કરાવેલી પ્રતિષ્ઠા તથા શ્રી વિજયસેનસૂરિ ખંભાત આવ્યા અને હરિગુરૂ સિરોહી રહ્યા તે મુજબનો ઉલ્લેખ આવે છે. ત્યારબાદ રાજિઆવજિઆ પારેખે પાંચ પ્રાસાદ કરાવ્યા તે મુજબનો ઉલ્લેખ કડી નં ૧૫૬૪ થી ૧૫૬૮માં આવે છે અને કડી નં ૧૫૬૯ થી ૧૫૭૨માં નીચે મુજબનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રી ચિંતામણિ થંભણ પાસો, ત્રબાવતી પ્રાસાદિ રેવાસો, એક પ્રાસાદ ગંધારે ખાસો, ત્યહા બેઠા નવપલ્લવ પાસો. ૧૫૬૯ એક નેજ જિનભુવન કરાવે, ઋષભ તણી પ્રતિમા જ સોહાવે, બાદોડે દોએ ભુવન વિખ્યાતો, પાસ કરેડો ને નેમિ નાથો. ૧૫૭૦ પાંચ પ્રાસાદ કીધા એ સારા, અનેક કીધા જીરણ ઉદ્ધારા, * ચેત્યા પુરૂષ તે આપ સંભાળે, બિંબ-પ્રતિષ્ઠા કરીએ ઍઆલે. ૧૫૭૧ જેઠ માસ સુદિ બારસિ જ્યારે, બિંબ થપાલી આતમ તારે, વિજયસેન સૂરીશ્વર હાથે, ચિંતામણિ થાપ્યા નિજ જાતે. ૧૫૭૨. અર્થાતુ ખંભાતમાં શ્રી ચિંતામણિ અને સ્થંભનપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ગંધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. નેજા ગામમાં જિનમંદિર કરાવી એમાં ઋષભદેવને પધરાવ્યા. વડોદરામાં બે મંદિર કરાવ્યાં : એક કરેડ પાર્શ્વનાથનું ને બીજું નેમિનાથનું. આ રીતે પાંચ જિનપ્રાસાદો તથા અનેક જીર્ણોદ્ધાર કર્યા. સં. ૧૬૪૪ના જેઠ સુદ ૧૦ને દિને વિજયસેનસૂરીશ્વરજીને હાથે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના આગળના ભાગ ઉપર પલાંઠી નીચેના પબાસન પર કોતરેલો લેખ નીચે મુજબ છે : “સંવત ૧૬૪૪ વર્ષે યેષ્ઠ સુ. ૧૨ સોમવારે વૃદ્ધ શાખાયા શ્રીમાલ જ્ઞાતીય પ, જસીઆ ભાર્યા જસમા દે સુ ૫ વેજિયા ૫૦ રાજિઆ.. પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત.... . મૂળનાયકશ્રીના ડાબા ગભારે બિરાજમાન આદેશ્વરજી પ્રતિમા પર “સં. ૧૬૫૬... For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૫૭ વિજયસેન સૂરિ .. મુજબનું લખાણ વંચાય છે. શ્રી હીરવિજયસૂરિ રાસમાં (સં.૧૬૮૫)માં ચિંતામણિ પાર્શ્વનાથ અને સ્થંભન પાર્શ્વનાથના એક મંદિરનો ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયમાં મંદિરના વર્ણન માટે ૬૨ શ્લોકનો જે શિલાલેખ છે તેમાં સ્થંભન પાર્શ્વનાથનો ઉલ્લેખ થતો નથી. તેમાં ચિંતામણિ પાર્શ્વનાથ, મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા રાજિઆ-વજિઆ બે ભાઈએ સં. ૧૬૪૪માં કરાવી તે મુજબનો ઉલ્લેખ આવે છે. આજે ભોંયરામાં મૂળનાયક સ્થંભનપાર્શ્વનાથના જમણે ગભારે મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. તેના મૂર્તિલેખમાં સં. ૧૬૪૪નો ઉલ્લેખ છે. એટલે કે રાજિઆ - વરિઆએ સં. ૧૬૪૪માં મહાવીર સ્વામીની જે પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હસ્તે કરાવી તે આજે ભોંયરામાં સ્થંભન પાર્શ્વનાથના જમણે ગભારે બિરાજમાન છે. સં. ૧૯૦૦માં સાગોટાપાડામાં વિદ્યમાન ચાર જિનાલયો પૈકી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૦માં અને ભોંયરામાં થંભન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૧માં દર્શાવવામાં આવ્યો છે. અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત ૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ. ૫૧. શ્રી ભુંયરામાં યંભણ પાર્શ્વનાથ. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચિંતામણિ પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૨૬માં થયેલો છે જે નીચે મુજબ છે : દંતારવાડામાં. ૨૬. ચીંતામણ પારસનાથજીનું (ભંઇરામા સ્થંભણ પારસનાથજીની પ્રતિમા છે પણ મૂળ આ નામવાળી પ્રતિમા ખારવાડામાં થંભણ પાર્શ્વનાથના દેહરામાં છે તે જ સમજવાની છે.) ૨૭. ગોડી પારસનાથજીનું. ૨૮. રીખવદેવ સ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ બજાર વચ્ચે અને ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે આ જિનાલયમાં પાષાણની પંચાવન પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સાગોટાપાડામાં ચિંતામણિ પાર્શ્વનાથજી તથા ભોંયરામાં સ્થભંન પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની તેર પ્રતિમાજીઓ અને ભોંયરામાં સ્થંભના For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ખંભાતનાં જિનાલયો પાર્થનાથના જિનાલયમાં પાષાણની પંદર પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત પૃ. ૫૧ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે. ખાંચામાંથી બહાર આવી થોડુંક ચાલતા દેતારવાડો પૂરો થઈ બજારનો સરિયામ રસ્તો આવે છે, તે પર થઈ ત્રણ દરવાજા તરફ થોડું ચાલતાં જમણા હાથ પર સાગોટાપાડાની પીઠ પર આવેલા અને જેનો પોતીકો જુદો જ કંપાઉંડ છે. એવા, પ્રાચીનતાના પુરાવા રૂપ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેવાલયનો દરવાજો આવે છે, તેમાં પ્રવેશતાં સામે શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળાનો દરવાજો નજરે પડે છે. ડાબા હાથ ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું કાળ જૂનું, ભોંયરાવાળું જિનાલય છે, પગથિયાં ચઢી પ્રભુની રમ્ય મૂર્તિના દર્શન કરવા. દક્ષિણદિશાની દીવાલ પર એક લેખ છે. પશ્ચિમ દિશા તરફથી કરેલ નવા માર્ગે થઈ નીચે ભોંયરામાં જઈ, ત્યાં શ્રી સ્થંભણ પાર્શ્વનાથની વિશાળ મૂર્તિના દર્શન કરતાં આત્મા વિલક્ષણ આનંદ અનુભવે છે. પ્રકાશ ઠીક આવતો હોવાથી ભોંયરાની સુંદર રચના જોઈ શકાય છે અને એ પૂર્વકાળના કારીગરોની બુદ્ધિમત્તા માટે સહજ શાબાશીના ઉદ્ગાર નીકળી પડે છે. આજે તો ઉત્તર દક્ષિણની દીવાલોમાંના બાકાં પૂરી નાંખવામાં આવ્યા છે પણ કહેવાય છે કે તેમાંની એક બારી દ્વારા પૂર્વે ત્રણ દરવાજામાં આવેલી જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાતી વિસ્તૃત જગા(પૂર્વે એક જૈન મંદિર હતું તે)માં જવાતું. ખૂબી એ છે કે મોટી કમાન વાળેલી હોવા છતાં વચમાં એક પણ થાંભલો મૂક્યો નથી. જિનાલયની દેખરેખ જૈનશાળા કમિટી હસ્તક છે. ઇતિહાસમાં એની નોંધ નીચે મુજબ છે. શાહ રાજીઆ-વજીયાએ બનાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર તે આ જ. રંગમંડપની ભીંતના લેખ પરથી એ વાત પુરવાર થાય છે. વિસં. ૧૬૪૪ની સાલમાં શાહ રાજીયા વજીઆએ આ મંદિર કરાવ્યું. ચિંતામણિ પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિ હસ્તે કરાવી. આ બંધુઓ મૂળ ગાંધારના રહેવાસી હતા. પ્રતિષ્ઠા વેળા ખંભાતમાં રહેતા હતાં. ગોવામાં ધીખતો ધંધો હતો. રાજયમાં માન સારું હતું.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ બજારમાં ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની એકવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત ભોંયરામાં બે શિલાલેખનો ઉલ્લેખ થયેલો છે અને વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. જિનાલયની સામે બે ગુરુમંદિર પણ તે સમયે વિદ્યમાન હતાં. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘ હસ્તક છે. ભોયરામાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાના પબાસન પર નીચે મુજબનો લેખ છે : I ભલે મીડું // સંવત ઇલાહી ૪૬ વર્ષે ૧૬૫૮ વર્ષે માઘ સિત ૫ સોમૈ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય ૫૦ વજિઆ રાજિઆભ્યાં સ્વશ્રેયસે શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત | શ્રી તપાગચ્છ મહાનૃપ પ્રતિબોધક સુવિહિત ભણિ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટોદ્યોતકારક ભટ્ટારક શ્રીપ શ્રી વિજયસેનસૂરિ આચાર્ય શ્રીપ શ્રી વિજયદેવસૂરિ ઉ0 શ્રી વિમલહર્ષ ગણિ ઉશ્રી કલ્યાણવિજય ગઇ ઉશ્રી સોમવિજય ગ. પ્રમુખ પરિવાર પરિકરિતૈઃ ” For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૫૯ મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથની ડાબી જમણી બંને બાજુના પરિકર ઉપર નીચે મુજબનું લખાણ છે : સંવત ૧૬૮૧ વર્ષે શ્રી શ્રીમાળી જ્ઞાતીય પરીષ વજિઆ રાજિઆ ભાર્યા બાઈ વિમલાદે નામ્મા શ્રી યંભનક પાર્શ્વનાથ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિત શ્રી વિજયદેવસૂરિભિઃ !' આ ઉપરાંત ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસમાં પૃ. ૧૧૧ ઉપર સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા વિશે નીચે મુજબની નોંધ મળે છે : ‘વળી સં. ૧૬૪૪માં વજીના પુત્ર મેઘજીએ શ્રી શાંતિનાથનું બિબ કરાવ્યું હતું અને તેની શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી. તથા સં૧૬૫૮ના માઘ સુદિ પને સોમવારે બે ભાઈઓએ શ્રી અંજનક પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું હતું.' આ નોંધ લેખકે જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા-૨જો લે ૫૮૧ અને લે. પ૬૩ ઉપરથી લીધેલ છે. ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં શ્રી નર્મદાશંકર ભટ્ટ સંઘ અને સંઘયાત્રા વિશે પણ પૃ. ૧૪૪–૧૪૫ ઉપર એક અલગ પ્રકરણ લખ્યું છે. ખંભાતમાં ૧૫, ૧૬મા સૈકામાં તથા ૧૭મા સૈકામાં અનેક ધર્મવીરોએ હજારો રૂપિયા ખર્ચા જુદા જુદા તીર્થકર ભગવંતોની પ્રતિમાઓ કરાવી. જ્યારે જુદા જુદા શ્રેષ્ઠીઓ વ્યક્તિગત રીતે આવા ધર્મકાર્ય કરે ત્યારે સમસ્ત સંઘ પણ ધર્મકાર્ય ચૂકતો નથી. સં. ૧૬૩૨ના વૈશાખ સુદિ ૧૩ને શુક્રવારે ખંભાતના સંઘે શ્રી પંચાસરા . પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. પંચાસરા પાર્શ્વનાથના આ પ્રતિમાજી હાલ ભોંયરામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં બિરાજમાન મહાવીરસ્વામીની ડાબી બાજુ બિરાજે છે અને તેની પ્રતિમા પર લેખ છે જેમાં નીચે મુજબનું લખાણ વંચાય છે : | ‘સંવત ૧૬૩૨ વર્ષે વૈશાખ સુદી તેરસ શુકે શ્રી સ્તંભનતીર્થે શ્રી હીરવિજયસૂરિ પ્રાસાદાત્ શ્રી સંઘેન શ્રી પંચાસરો પાર્શ્વનાથ નામે બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ સા. શ્રી હીરવિજયસૂરિ આચાર્ય શ્રી વિજયસેનસૂરિભિઃ સહપ્રતિપિત્ત સમસ્ત શ્રી સંઘસ્ય ભદ્ર ભવતુ : ' - સં. ૧૬૩૨માં પ્રતિષ્ઠિત થયેલા આ પ્રતિમાજી અગાઉ ખંભાતમાં ક્યાં બિરાજમાન હતા અને સં. ૧૬૪૪માં આ જિનાલયની પ્રતિષ્ઠા થયા પછી કયા સમયે થંભન પાર્શ્વનાથના આ ભોંયરામાં બિરાજમાન થયા તે વિશેની વિશેષ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટેનો પ્રવેશદ્વાર એક છે. નવા ચોકીયુક્ત રંગમંડપમાં પ્રવેશતાં સામેની દીવાલ પર ગીરનારજીનો આરસનો રંગકામયુક્ત પટ નજરે ચડે છે. તેની ઉપરની દીવાલ પર કાચમાં મઢેલા આરસમાં કોતરેલ બે શિલાલેખો મૂકવામાં આવ્યા છે. આ શિલાલેખોની વિગતો જિનાલયના બહારના ભાગમાં અનુવાદ કરીને ભીંત પર કોતરેલી છે. આ શિલાલેખ આ ગ્રંથમાં પ્રકરણ-૧૩માં આપવામાં આવેલ છે અને તેનો અનુવાદ આ જિનાલયની વિગત પૂરી થયા પછી આપવામાં આવ્યો છે. રંગમંડપમાં કાષ્ઠની કોતરણીયુક્ત રંગકામવાળા સુંદર ટોડલાઓ છે. રંગમંડપમાં મળે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ખંભાતનાં જિનાલયો ગુલાબી રંગના પ્લાસ્ટર ઑફ પેરીસના બનાવેલા ટોડલાઓ છે. અહીં થાંભલાઓને ગ્રેનાઇટ જડેલો છે. થાંભલા પર કાષ્ઠની પૂતળીઓનાં શિલ્પો જિનાલયની સુંદરતામાં વધારો કરે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૨) ગભારામાં તથા રંગમંડપમાં એક્રેલીક શીટ લગાડેલી છે. તે ગ્લાસ પેઇન્ટિગ જેવો શો આપે છે. લાઇટનો પ્રકાશ પડવાથી તે વધુ ઈફેક્ટ આપે છે. અહીં દીવાલો પરના આરસના પથ્થરોનું કલાત્મક સંયોજન કરેલું છે. એ જ રીતે બહારના આરસના બે ગોખમાં પણ આરસનું કલાત્મક સંયોજન કરેલું છે તે તેની શોભા વધારે છે. ગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાના ડાબા ગભારે આદેશ્વરજી તથા જમણા ગભારે પાર્શ્વનાથજી બિરાજે છે. પાર્શ્વનાથજીની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૭૦૬.... જયેષ્ઠ વદિ ૩...... મુજબનું લખાણ છે. ગભારામાં પાષાણની પંદર પ્રતિમાજીઓ બિરાજમાન છે. ગભારો પ્રમાણમાં ઘણો વિશાળ છે. ગભારાની વિશેષતા એ છે કે ગર્ભદ્વાર કાચના છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૦ તથા નં. ૨૧) મૂળનાયકની બરોબર સામે એટલે કે પ્રવેશદ્વારની જમણી બાજુ એક દ્વાર પડે છે, જ્યાંથી ભોંયરામાં બિરાજમાન થંભન પાર્શ્વનાથના જિનાલયમાં જઈ શકાય તેવા આરસના પગથિયાં બંને બાજુ છે. પગથિયાં પાસે ઉપર મોટો બંધ ચોક છે. એની દીવાલ પર ગુલાબી રંગના સુંદર ટોડલાઓ છે. ચોકમાં મધ્યે દીવાલ પર એક જીર્ણ પરિકર જડી દેવામાં આવેલ છે. પગથિયાં દ્વારા નીચે ઊતરતાં દીવાલની મધ્યે અરીસો છે અને તેની નીચે પણ એક જીર્ણ પરિકર જડી દેવામાં આવ્યું છે. ભોંયરામાં પ્રવેશતાં સામે જ શ્રી યંભન પાર્શ્વનાથની મનોહારી અલૌકિક પ્રતિમાના દર્શન થાય છે. ભોંયરામાં રંગમંડપનો જીર્ણોદ્ધાર થયેલો હોવાથી રંગમંડપ સુંદર, સ્વચ્છ અને ભવ્ય લાગે છે. અહીં રંગમંડપની છત પર ટોડલા આકારના નાના નાના ટુકડાઓ પર ગુલાબી રંગ કરી આકર્ષક બનાવવામાં આવ્યા છે. અહીં સુંદર કારીગરીયુક્ત ગ્લાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. અહીં તીર્થો અને પાર્શ્વનાથ પ્રભુના જીવનપ્રસંગોને ગ્લાસ-પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જે અતિ મનોહારી છે. જમણી તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના જીવનપ્રસંગો અનુક્રમે પૂર્વભવમાં લાકડામાં રહેલ સર્પને બળતો બચાવે છે તે, કમઠ દ્વારા થતી મેઘવર્ષા તથા પદ્માવતીધરણેન્દ્રનો પ્રસંગ, ઇંદ્ર દ્વારા પ્રભુનું સ્નાત્ર પૂજન, માતા મરુદેવીનાં ૧૪ સ્વપ્નોનું દર્શન તથા ડાબી તરફ સમવસરણ, કેવળજ્ઞાન અને સમેતશિખર પરની પાર્શ્વનાથ ટૂંક, હાથી દ્વારા થતી પુષ્પવર્ષા, પ્રભુના ચરણ પાસે સર્પ જેવા જીવનપ્રસંગોનું આલેખન લાઈટની ઈફેક્ટથી અદ્ભુત લાગે છે. અહીં ડાબી બાજુ છેલ્લે પગથિયાંની રચના છે જે ચડતાં જમણીબાજુ ગોખમાં પાર્શ્વયક્ષની આરસની મૂર્તિના દર્શન થાય છે. ગ્લાસપેઇન્ટિંગ છે તે સ્થળની રચના જોતાં એ બધી પૂર્વે દેવકુલિકાઓ હોવાનું અનુમાન થઈ શકે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૩) આ દેવકુલિકા જેવી રચનાની ઉપરની દીવાલ પ્લાસ્ટર ઑફ પેરિસથી સુશોભિત છે. રંગમંડપની ફરશ ગુલાબી, લીલા, કાળા તથા સદ– એમ વિવિધ રંગના આરસનાં સંયોજન દ્વારા શોભિત બની છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૬૧ ગભારામાં અષ્ટપ્રાતિહાર્ય શ્રી સ્થંભન પાર્શ્વનાથની પાષાણની પ્રતિમાના દર્શન કરતાં મન ધન્યતા અનુભવે છે. અહીં ગભારામાં પાષાણની કુલ નવ પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પણ ત્રણેય ગર્ભદ્વાર કાચના છે. ટૂંકમાં ચિંતામણિ પાર્શ્વનાથનું આ જિનાલય સં. ૧૬૪૪ના સમયનું છે. ભોંયરામાં બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૬૫૮માં પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ હોઈને સં. ૧૬૫૮નું ગણાવી શકાય. અહીં જુદા જુદા સમયે જિનાલયમાં પ્રતિષ્ઠાઓ પણ થઈ છે અને જીર્ણોદ્ધાર પણ થયા છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર તાજેતરમાં જ થયેલો છે. આ જીર્ણોદ્ધારમાં આધુનિકતાનો સ્પર્શ જોઈ શકાય છે. આ સ્પર્શ તમે એક્રેલીકના ઉપયોગમાં, કાચના ગર્ભદ્વાર, પ્લાસ્ટર ઑફ પેરિસના ટોડલા, ગ્રેનાઈટ જડેલા થાંભલા, ગ્લાસ પેઇન્ટિંગની જુદી જુદી રચનાઓ(જ અત્યાર સુધી પથ્થર કે દીવાલ પરના ચિત્ર દ્વારા બનતી હતી)માં, પ્રકાશના વિનિયોગમાં તથા લાઇટ ઇફેક્ટમાં જોઈ શકાય. આ જિનાલય ખરે જ, મનોહારી બન્યું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય | પ્રશસ્તિા ૬૦..ૐ || નંબર -૧ કલ્યાણની પરંપરાના સ્થાનભૂત એવા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તમારું રક્ષણ કરો તેમજ વર્ધમાન સ્વામી તમારું રક્ષણ કરો. તેઓની પાટે સુધર્મ સ્વામી હતા. તેમની પરંપરામાં ૧૨૮૫ વર્ષ જગન્ચન્દ્રસૂરિ થયા. જેમણે તપાનું બિરુદ મેળવ્યું. તેમની પાટે શ્રી હેમ વિમલસૂરિ થયા. તેમની પાટે આનંદવિમલસૂરિ થયા, જેઓએ ૧૨૮૫ વર્ષે સાધ્વાચારનો ઉદ્ધાર કરી જગતને હરિયાળું બનાવ્યું. • તેઓની યાદ શ્રી દાનસૂરિ મહારાજે અલંકૃત કરી હતી. તેમની પાટે શ્રી હીરસૂરીશ્વરજી મ. શોભી રહ્યા છે. • અકબર બાદશાહે બોલાવેલ જેઓ ૧૬૩૯ વર્ષે ફત્તેપુરમાં ગયા. જેમના વચનથી બાદશાહે પોતાના દેશમાં છ મહિનાનો અમારિ પડહ વગડાવ્યો તથા મરેલાનો જીજીયા વેરો છોડ્યા હતા તથા શત્રુંજય તીર્થ જૈનોનું બનાવ્યું. • મેઘજી આદિ ઋષિઓએ લુંપાકમતને છોડીને જેઓને સેવ્યા હતા તેમની પાટે શ્રી વિજયસેન સૂ આવ્યા. શ્રીમાલીવંશમાં ગંધાર ગામમાં આલ્હાણસી નામે ઉત્તમ પારેખ હતો, તેનો પુત્ર દેલ્હાણીસી, તેનો પુત્ર ધન, તેનો પુત્ર હિલસી, તેનો પુત્ર સમર, તેનો પુત્ર અર્જુન, તેનો પુત્ર ભીમ, ભીમની પત્ની લાલુ દ્વારા જસિયા નામે પુત્ર, તેની પત્ની જસમા થઈ. ખંભા. ૧૧ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ખંભાતનાં જિનાલયો • તેઓને વજીયા અને રાજીયા નામના બે પુત્રરત્નો થયાં. વાજીયાને વિમલાદેવી પત્ની અને રાજીયાને કમલાદેવી પત્ની હતી. વજીયાને મેઘજી નામે પુત્ર થયો. બન્ને ભાઈઓ સ્થંભનતીર્થમાં પહોંચ્યા અને પોતાની લક્ષ્મીને કુલવતી કરી. અકબર બાદશાહ, ગોવા નરેશ આ બંન્ને રાજા આગળ પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂ. હીર સૂ, મ અને પૂવિજયસેન સૂ મ ની મધુરવાણીથી બંન્ને ભાઈઓ સુકૃત કરનારા થયા. • બંને ભાઈઓએ ૧૯૪૪ વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રનું(ની) અને વર્ધમાનસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. • નિર્મમત્વમાં શિરોમણિ એવા શ્રી વિજયસેનસૂરિ મહારાજે આ પ્રતિષ્ઠા કરી. • ચિંતામણિની જેમ અત્યંત ચિંતિતને પૂરનારા એવા પ્રભુનું નામ ચિંતામણિ પાર્શ્વનાથ થયું. • ૪૧ અંગુલની શેષનાગથી લેવાયેલી આ મૂર્તિ શોભે છે. • સાત ભયરૂપી દીપકોને બૂઝવવા માટે સાત ફણાવાળા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન શોભી રહ્યા છે. જેના મસ્તક ઉપર મણિની કાંતિથી અંધકારનો નાશ કર્યો છે. જેણે એવી સાત ફણાઓ શોભી રહી છે. • આ બંને ભાઈઓએ ઇન્દ્રસભામાં રહેલું શાશ્વત ચૈત્યતુલ્ય આ ચિંતામણિ પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું. • કામદ નામનું ચૈત્ય કલ્પવેલકીની જેમ સર્વનાં વાંછિતોને પૂરે છે. • જે પરમાત્માના ગૃહમાં બાર સ્તંભો શોભે છે. • જે ચૈત્યોમાં જોવાથી શીતલતા પ્રાપ્ત થાય તેવાં છ દ્વારા શોભી રહ્યાં છે. • આ ચૈત્યમાં સપ્તર્ષિની સાત કુલિકા સંદેશ સાત દેવકુલિકા શોભે છે. • પાંચ મહાવ્રતની પચીસ ભાવનાતુલ્ય પચીસ મંગળ મૂર્તિઓ શોભે છે. • જે ચૈત્યમાં અસુરકુમારના ભુવન સુ(સ)દશ સુંદર ભોંયરું શોભે છે. • જે ભોંયરામાં પચીસ પગથિયાંની પંક્તિ શોભી રહી છે. • પગથિયાં ઊતરવાના દ્વારમાં લોકોનાં વિનોને નાશ કરનારું હાથીનું મુખ શોભી રહ્યું છે. • દશ હાથ ઊંચું અને ચાર ખૂણાવાળું ને દસ દિગપાલને બેસવા મંડપ હોય તેમ શોભે છે. • આ ભોંયરામાં પ્રભુને નમસ્કાર માટે આવેલા પહેલા-બીજા દેવલોકના ઈન્દ્રો સૂર્ય-ચંદ્રની દેવીઓ અને લક્ષ્મી-સરસ્વતીથી યુક્ત છવ્વીસ દેવકુલિકાઓ શોભી રહી છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો આ ભોંયરામાં પાપરૂપી હરણીયાને ખાવાની ઇચ્છાવાળા ધર્મરૂપી સિંહનાં મુખો હોય તેવાં પાંચ દ્વારો શોભી રહ્યાં છે. • • • • • · • સ્તમ્ભતીર્થ નગરીને વિશે ભૂષણરૂપ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ચૈત્ય કોણા(ના) આશ્ચર્ય માટે ન થાય ? • • • · આ ભોંયરામાં પાંચ દ્વારો અને ચમરેન્દ્ર ધરણેન્દ્ર જેવા બે દ્વારપાલો અને ત્યાગાદિ-ધર્મ સ્વરૂપ ચાર ચામરધારીઓ શોભે છે. આ ભોંયરાના ગર્ભગૃહમાં સાડત્રીસ અંગુલની આદિનાથ પ્રભુની મૂર્તિ શોભે છે. શ્રી વીરપ્રભુની ૩૩ અંગુલની અને શ્રી શાંતિનાથ ભગવાનની ૨૭ અંશુલ પ્રમાણવાળી ઉત્તમ મૂર્તિ શોભે છે. • કાબેલ દિગપાલ સમાન બાદશાહ અકબર અને દરિયાનો સ્વામી, પરતકાલ રાજા (ગોવા-નરેશ મલેક ફિરંગી પરતકાલય શાહ) તે બંનેની આગળ પણ આ બંને અત્યંત પહોંચેલા હતા. તે બંને દિશાઓમાં અસાધારણ એવા એ બંનેની પ્રસિદ્ધિ હતી. • ૧૬૩ આ ભોંયરામાં દશ હાથીઓ શોભે છે, અને અષ્ટકર્મરૂપી હાથીઓને હણવા માટે આઠ સિંહો શોભે છે. જ્યાં સુધી આકાશમાં સૂર્ય-ચંદ્ર છે ત્યાં સુધી આ બંને (સૂર્ય-ચંદ્ર) સજ્જનોના માર્ગમાં સ્વયં અત્યંત ઘણા પ્રકાશને લાવે અને શ્રી સ્તંભણતીર્થની ધરતીરૂપી રમણી(સ્ત્રી)ના કપાળમાં મનોહર એવું આ ચૈત્ય લાંબા કાળ સુધી જય પામે. પંડિતોમાં તિલક સમાન અને બુદ્ધિરૂપી ધન વડે અગ્રેસર એવા લાભ વિજય વડે શોધાઈ અને ગુરુભાઈ નામથી શ્રીકીર્તિવિજય હર્ષથી આ લખાઈ છે. (લખેલ છે.) સાક્ષાત્ વર્ણિની ન હોય તેવી ગુણથી વ્યાપ્ત, સદ્ અલંકારવાળી, વૃત્તિને ભજનારી એવી આ પ્રશસ્તિ સુશિલ્પી શ્રીધર વડે કોતરાઈ છે. જ્યાં સુધી આકાશમાં સૂર્ય-ચંદ્ર છે ત્યાં સુધી શ્રી સ્તંભતીર્થની ધરતીરૂપી રમણીના ભાલમાં મનોહર એવું આ ચૈત્ય લાંબા કાળ સુધી જય પામે. પંડિતોમાં તિલક સમાન લાભ વિજય વડે શોધાઈ અને તેમના ગુરુભાઈ શ્રી કીર્તિવિજય વડે હર્ષથી આ પ્રશસ્તિ લખાઈ છે. આ પ્રમાણે પરિક્ષકામાં પ્રધાન(પારેખ) ૫ વાજીઆ, ૫ રાજીયા નામના ભાઈઓએ બનાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વજિનપુંગવના પ્રાસાદની પ્રશસ્તિ સંપૂર્ણ થઈ. | કલ્યાણ થાઓ | જીવતા એવા પણ વાદીઓ જેમના વડે નિશ્ચેતન કરાયા તેમના પ્રતાપનું માહાત્મ્ય આનાથી બીજું શું વર્ણવાય ? For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ખંભાતનાં જિનાલયો • ભમરા વડે જેમ કમલ અલંકૃત કરાય તેમ શ્રી અકબર રાજા વડે સુંદર આદરપૂર્વક બોલાવાયેલા જેઓ વડે લાભપુરને અલંકૃત કરાયું હતું. વાદીના સમૂહના જય રૂપી સમુદ્રમાંથી જન્મથી જેઓની કીર્તિ શ્રી અકબર બાદશાહની આભારૂપી સુંદરીના હૈયે મોતી સ્વરૂપ બનેલી હતી. • બાદશાહે પહેલા જે અમારી વગેરેનું ફરમાન) શ્રી વિજયહીરસૂરીશ્વરજી આચાર્ય ભગવંતને આપેલું તે સઘળું જેમણે સ્વાધીન કર્યું. પરમેશ્વરપણાથી સુશોભિત વિશ્વોત્તમ એવા અરિહંતને સાક્ષાત્ અકબર બાદશાહના ગૃહમાં સંસ્થાપિત કરીને લક્ષ્મીથી પ્રત્યક્ષ શૂર એવા જેમણે વાદોન્માદી એવા અગ્રેસર બ્રાહ્મણ ભટ્ટોને નિશાચર જેવા બંધ આંખોવાળા કરી દીધા હતા. જેણે અંધકારના સમૂહો(નો) નાશ કર્યો છે એવી સાત ફણાઓ જેના મસ્તક ઉપર સાતેય લોકમાં એકીસાથે સારી રીતે પ્રકાશ કરવા માટે દેદીપ્યમાન દીપકો જાણે ન હોય તેમ શોભી રહી છે. આ પ્રમાણે પારેખ ૫૦ વજીયા, ૫, રાજીયા નામના ભાઈઓએ બનાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિન (વ)ના પ્રાસાદની પ્રશસ્તિ સંપૂર્ણ થઈ. || કલ્યાણમસ્તુ | | શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય છે. // પ્રશસ્તિ ........૬૦........35 નંબર -૨ • વામા દેવીથી ઉત્પન્ન થયેલ અને વિક્નોનો નાશ કરવામાં દેવ સમાન એવા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરું છું. • લુચ્ચા એવા કમઠ દાનવે પથ્થરોના સમૂહની જેમ વરસાવેલું પાણી જેમની પ્રશમ વજીના જેવી અગ્નિની જ્વાળાથી ભસ્મસાત થયું હતું તેવા પાર્શ્વનાથ પ્રભુ તમને લક્ષ્મીને આપો. આ સંસારમાં રહેલ બાહ્ય અને આંતર શત્રુઓને જેણે જીતી લીધા છે તેવા અને કામદેવ વડે ખવાયેલા એવા પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરું છું. અતિ દિવ્ય એવા ગુર્જર દેશમાં અતિ દેદીપ્યમાન કાન્તિવાળો શ્વેત આપ જેવો ઉજ્જવલ વિશ્વમાં પ્રખ્યાત એવા ચૌલુક્ય નામનો વંશ છે. • તે વંશમાં ક્ષાત્રવટને ધારણ કરનાર વિજયી રાજ્યલક્ષ્મીથીયુક્ત શંભુપ્રસાદનો પુત્ર શ્રીમાન લુણિંગદેવ હતો. તેનાથી અસાધારણ વીર રસવાળો પ્રજાનો પાલક એવો વિરધવલ નામનો પુત્ર હતો. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૬૫ • તેના પુત્ર મલ્લ જેવા શત્રુઓનું મર્દન કરનાર પ્રતાપમલ્લ અને બીજો શત્રુઓને જીતનાર અર્જુન નામનો પુત્ર હતો. તેનો કામદેવ સમાન રામદેવ નામે અને બીજો પુત્ર સારંગ દેવ નામે હતો. • પિતાની ધુરાને વહન કરનારા તે બંને ભાઈઓ રામકૃષ્ણ જેવા શોભતા હતા. • દરેક નગરમાં તિલકભૂત મહાપુરુષો વડે જયરૂપી લક્ષ્મી વડે પૂજાયેલું એવું સ્તંભતીર્થ નામનું નગર હતું. • તે નગરમાં સજ્જન પુરુષોમાં આદર્શભૂત સત્ય પ્રતિજ્ઞાવાળો મહાપ્રસિદ્ધમાન મોઢવંશમાં ઉત્પન્ન થયેલ ખેલા નામનો પ્રખ્યાત શ્રેષ્ઠિ હતો. • અને તે ખેલા શ્રેષ્ઠીને રૂપ અને લક્ષણથી યુક્ત સૌભાગ્યવાળી એવી વાદડાં નામે ધર્મપત્ની હતી. • સહસ્ત્રકીર્તિ ગુરુ મના ઉપદેશથી વાદડા સતીએ પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય બનાવ્યું તે જાણે વાદડાદેવીનું સાક્ષાત્ પુણ્ય જ ન હોય તેવું નાગદેવની ફણાના અગ્રભાગે રહેલું રત્ન જ ન હોય તેવું તે શોભતું હતું. • ખેલજી અને વાદડા દેવીને અનન્યગુણ રૂપી લક્ષ્મીવાળો સર્વ લોકને પ્રિય એવો વિકલ નામે પુત્ર થયો. તેને પોતાના કુલને આબાદીવાળું બનાવ્યું. • બંનેને રત્નદેવી નામે બેન હતી. તે ધનસિંહ(ને) પરણાવેલ. તેણીને રત્ન સમાન પોતાના વંશનો ઉદ્ધાર કરવામાં વૃષભ સમાન એવા આસ્વડ ભીમા જાલ્યાણ, કાકલ, વયજલ્લ, ખીમડ, ગુણિમ આદિ પુત્રો થયા તેના કાકાના પુત્ર યશોવીરની સાથે જૈન અને શૈવ બંને ધર્મનું પાલન કરતો હતો. • આસ્વડને પ્રીતિ વડે રામ અને લક્ષ્મણ જેવા બે પુત્રો થયા, આસ્વડને જાલ્હા દેવી નામની પત્ની હતી. • ખેતલ રાજાને ગુણિ-જનોમાં ગણના કરવા લાયક સિંહના બાળની જેમ નિર્ભય એવો વિજયસિંહ નામે પ્રખ્યાત થયો હતો. • તે વિજયસિંહનો નાનો ભાઈ લાલ નામે મરી ગયે છતે તેનાં શ્રેયાર્થે આ જિનાલયનો જીર્ણોદ્ધાર વિજયસિંહે કરાવ્યો હતો. • પોતાના કુળને વધારવામાં સૂર્ય સમાન, દીનનો ઉદ્ધાર કરવામાં કલ્પવૃક્ષ સમાન વિજયસિંહ જયવંતા વર્તો. | વિમલકીર્તિને અનુપમા દેવી અને શ્રીદેવી નામે બે સ્ત્રીઓ હતી અને તેના મોટા ભાઈને સુકવી નામે પત્ની હતી. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ • તે વિજયસિંહને દેવસિંહ નામે કુલમાં ઉદ્યોતને કરનારો પુત્ર થયો. • તે વિજયસિંહ રાજા વિદ્વાન પુરુષોમાં પ્રશંસાપાત્ર યશના નિધિ સમાન એવા યશઃકીર્તિ આચાર્યના પ્રતિબોધથી અરિહંત ભગવાનની ત્રિકાલ પૂજા કરતો હતો. • હુંકાર વંશમાં જન્મેલ સાઙ્ગન સિંહપુર વંશમાં જન્મેલ જેતાજી પ્રહલાદ નામના શ્રાવકનું વર્ણન કરેલ છે. • શોભદેવ, ધાંધુ, કહ્યુ, હલ્લ, રાહડ, ગજગતિ, તેના પુત્રો ધામા, નભોપતિ, નોડેક શુભ શૌડ, ઘહેડ, સોમ, અજયદેવ, ખેતહિર, વાયણ, દેદાશેઠ, રત્ના, છાજુ, આદિ શાહુકાર થયા હતા તેઓ જિનભક્ત હતા, તે સર્વેએ પાર્શ્વનાથ ભગવાનની વિધિપૂર્વક પૂજા થતી રહે તે માટે લાગો બાંધ્યો. . ખંભાતનાં જિનાલયો વસ્ત્ર, ખાંડ, કુષ્ટ, મુરૂ, માસી, સટંકણ, ચામડું, રંગ, આદિથી ભરેલા એક બળદ દીઠ એક દ્રમ્મ; ગોળ, ખાંડ, કાંબલ, તેલ આદિ દ્રવ્યોથી ભરેલ બળદ દીઠ અડધો દ્રમ્મ એમ માલ ઉપર કર નાંખવામાં આવ્યો. આ કર વડે પાર્શ્વનાથ પ્રભુની પૂજા વગેરે થાય તેવું લખાણ સંવત ૧૩૫૨માં કર્યું. આ લખાણ કર્યું ત્યારે સારંગ દેવ રાજા રાજ્ય કરતો હતો, જે મંદિરના ખર્ચ માટે લાગો બાંધ્યો તેની દેખરેખ નાના, તેજા, ધના, મોષા, આહરા, દેવો, અજયદેવ ભોજદેવ, આલ્ય રત્નાશેઠ આદિ રાખતા હતાં. આ પ્રશસ્તિ વિ૰ સં૰ || છ..... ૬૪૩ || ડ. સોમાએ લખી અને સૂત્રધાર પાલ્લાકે કોતરી છે. ॥ કલ્યાણ થાઓ | (જિનાલયના જીર્ણોદ્ધાર અંગેનો લેખ) શ્રી ગંધારના વતની ૫ જસિયા તેની ભાર્યા જસમાદે હાલ સ્તમ્ભતીર્થ નગરમાં રહેનાર તેમના પુત્ર રત્નપરીક્ષકોમાં અગ્રણી શ્રાવકરત્ન પ વાજીયા પ રાજીયા તેમની પત્ની વિમલાદે, કમલાદે, વડીલભાઈના પુત્ર મેઘજીના પત્ની મયગલદે આદિ પરિવારથી યુક્ત પરમતારક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાનસ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી ચિંતામણિ ભગવાનના ચૈત્યમાં કરાવી. સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબોધક પૂ પા આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મ ના પટ્ટ પ્રભાવક નિઃસ્પૃહ શિરોમણિ, વાજીયા રાજીયા શ્રેષ્ઠીનાં પ્રતિબોધક પૂ પાદ આચાર્ય ભ શ્રી વિજયસેન સૂ મ ના વરદ હસ્તે વિ૰ સં ૧૬૪૪ શાલે શુભમુ(હુ)તે મહોત્સવ અને ઉલ્લાસપૂર્વક પુષ્કલ ધનનાં સર્વ્યયપૂર્વક કરાવી હતી. આ નયનરમ્ય દેવ વિમાન જેવા સુંદર વિશાલ જિનાલયનું નામ “કામદ” છે. ત્યારબાદ વિ. સં. ૨૦૪૭ શાલે પૂ પાદ સુવિશાલ ગચ્છાધિપતિ સંઘ ધર્મસંરક્ષક શ્રીમદ્ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૬૭ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના પરમાશિષપૂર્વક તપગચ્છ જૈન અમરશાળા સંઘે આ ચૈત્યનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રારંભ કર્યો હતો. તેની પૂર્ણાહુતિ તેજ પરમારાધ્ય પાશ્રીના લઘુબંધવા તપસ્વી સમ્રાટ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરી મસા. તેમજ સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ, શ્રી શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મ. સાહેબની પાવની ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૫૧ સાલનાં વૈશાખ સુદ ૧૦, બુધવારે તા. ૧૦-પ-૯૫ના શુભદિન શુભમુહૂર્ત પરિપૂર્ણ થયો છે. તથા તે જ દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ ના ઘુમ્મટ પર ધ્વજાદંડ તથા ધ્વજા ચડાવેલ છે. કલ્યાણ મસ્તુ || શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ ના પ્રાચીન શ્રી જિનમંદિરની નગર સન્મુખ દષ્ટિ સંપાદન કરવાના મંગલહેતુથી નવનિર્મિતિ થયેલ આ ચતુર્મુખ શ્રી જિનાલય સ્વપૂ. આ. ભ. શ્રી કર્મસાહિત્યનિષ્ણાત શ્રી પ્રેમ સૂ મોના પટ્ટાલંકાર પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચન્દ્રશ્વરજી મ. સાહેબ ૯૫ વર્ષની વૃદ્ધ વયે વિશાલ સાધુ-સાધ્વી ભ૦ ની તથા વિશાળ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સં૨૦૪૬ જેઠ વદ 1 રના પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. પ્રવેશદ્વારની ડાબી બાજુ સ્વસુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મ. નું ભવ્યાતિભવ્ય ગુરુ મંદિર શોભી રહ્યું છે. જેઓની અંતિમ ચાતુર્માસ ભૂમિ ખંભાત નગર બની હતી. તેઓના સંસારી મામા ફુલચંદ લાલચંદ દહેવાણવાળા પરિવાર એ ગુરુમંદિર તથા ગુરુમૂર્તિનો સંપૂર્ણ લાભ લઈ અદ્વિતીય વર્ધમાન તપારાધના સૂરિપ્રેમના પટ્ટાલંકાર પૂ. આ. ભ. શ્રી રાજતિલક સૂઇ મ. તથા સૂરિરામના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહોદય સૂટ મની નિશ્રામાં સં૨૦૫૧ વૈ. સુ. ૭ રવિવારના રોજ પ્રતિષ્ઠા થયેલ, તથા પ્રવેશદ્વારની જમણી બાજુ પૂનીતિવિજયજી દાદા, પૂ, વિરસૂરિ મ., પૂ, ખાન્તિ વિજય મ, પૂ. વિજયાનંદસૂરિ મ., પૂ. કમળસૂરિ મ, પૂ. દાનસૂરિ મ., પૂ. લબ્ધિસૂરિ મ. તથા પૂ. પ્રેમસૂરિ મની ગુરુમૂર્તિઓ શોભી - રહી છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ખંભાતનાં જિનાલયો ચિતારી બજાર આદેશ્વરજી (સં. ૧૯૦૦ પહેલાં) સાગોટા પાડો-હાલના ચિતારી બજાર નામે પ્રસિદ્ધ વિસ્તારમાં એક જ કંપાઉંડમાં આવેલચોમુખજી તથા ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની સામે આદેશ્વરજીનું શિખરબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક આદેશ્વરજીની પ્રતિમા પર કોઈ લેખ નથી. આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં પ્રાપ્ત થાય છે. તે સમયે સાગોટાપાડામાં વિદ્યમાન ચાર જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૩માં નીચે મુજબ થયેલો છે. તે સમયે પણ આ જિનાલય દક્ષિણાભિમુખ દર્શાવવામાં આવ્યું હતું. અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત ૫૦.શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૫૩. શ્રી આદિસર ભગવાનું દેહરું દક્ષિણ સન્મુખ સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૨૮માં દંતારવાડા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. દંતારવાડામાં ૨૨. શાંતિનાથનું. ૨૬. ચીંતામણ પારસનાથજીનું ૨૭.ગોડી પારસનાથજીનું ૨૮.રીખદેવ સ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આદેશ્વરજીનું આ જિનાલય બજાર વચ્ચે ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની ઓગણત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સાગોટાપાડામાં આવેલા આદેશ્વરજીના જિનાલયમાં પાષાણની ત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ નેમચંદ સકરચંદના પુત્ર હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આદેશ્વરજીનું જિનાલય બજારમાં ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૬૯ બિરાજમાન હતી અને જિનાલયનો વહીવટ શેઠ ચંદુલાલ ભોગીલાલ હસ્તક હતો. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. આજે જિનાલયનો વહીવટ ભાગોટાપાડામાં જ નિવાસ કરતા શ્રી વિજયભાઈ અમરતલાલ શાહ, શ્રી કિશોરભાઈ અમરતલાલ શાહ અને શ્રી મહેન્દ્રભાઈ શીવલાલ હસ્તક છે. બે પ્રવેશદ્વાર વાળા આ જિનાલયનો રંગમંડપ સાદો છે. રંગમંડપમાં જમણી બાજુની દીવાલ પર સિદ્ધાચલજીનો ચિત્રિત કરેલો પટ છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપરની દીવાલ પર ચંદનબાળાના હાથે પ્રભુનું પારણું તથા પ્રભુના આગમનના પ્રસંગનું ચિત્રાંકન થયેલું છે. મુખ્ય ગર્ભદ્વારની આજુબાજુ બારીઓ છે. જમણી બાજુની બારી ઉપરની દીવાલ પર ૧૧ ગણધર સાથે વીર પ્રભુ અને ડાબી બાજુ બારી ઉપરની દીવાલ પર ત્રિશલામાતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું ચિત્રકામ થયેલ છે. જમણી બાજુની બારી પાસે રંગમંડપમાં એક પ્રવેશદ્વાર છે. જ્યાંથી જમણી બાજુ સીધા જતાં જિનાલયની બહાર નીકળાય છે. આ જિનાલયનો તે બીજો પ્રવેશદ્વાર છે. ગભારો સાદો છે. ગભારામાં આદેશ્વરજીની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુની બારી સન્મુખ ઋષભદેવજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના લેખમાં “સં. ૧૫૨૩. શ્રે સોમા...”મુજબનું લખાણ વંચાય છે તથા જમણી બાજુ બારી સન્મુખ કુંથુનાથજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના લેખમાં “સં. ૧૬૬૭......કર્મા દે ..” મુજબનું લખાણ વંચાય છે. જિનાલયમાં પાષાણની પચીસ પ્રતિમાજીઓ બિરાજે છે. જે પૈકી એક મોટા કાઉસ્સગ્ગીયા આદેશ્વરજીની પ્રતિમાજી ગભારામાં ડાબી બાજુ ગોખમાં બિરાજમાન છે. તેમની બાજુમાં જીર્ણ થઈ ગયેલ આરસનો માતૃકા પટ છે. ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૦ પહેલાના સમયનું છે. ચિતારી બજાર - સાગોટા પાડો ચૌમુખજી (સં. ૨૦૪૬) સાગોટા પાડામાં - ચિતારી બજારમાં એક જ કંપાઉંડમાં અલગ-અલગ ત્રણ જિનાલયો તથા પાંચ ગુરુમંદિરો આવેલાં છે. મુખ્ય પ્રવેશદ્વારથી કંપાઉંડમાં પ્રવેશતાં પ્રથમ ચૌમુખજીનું શિખરબંધી જિનાલય દશ્યમાન થાય છે. આ જિનાલયની પાછળની બાજુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે. મૂળનાયકની ડાબી બાજુ એક શિલાલેખ છે, જે નીચે મુજબ છે : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ શ્રી સ્થંભન તીર્થમાં ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ બજારના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન શ્રી જિનમંદિરની નગર સન્મુખ દષ્ટિ સંપાદન કરવાના મંગલ હેતુથી For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ખંભાતનાં જિનાલયો નવનિર્મિત થયેલ આ ચતુર્મુખ શ્રી જિનાલયની ખનનવિધિ સં. ૨૦૪૪ના મહા સુદ અને શનિવાર તા. ૨૩-૧-૮૮ના રોજ તથા શીલાસ્થાપનવિધિ સં. ૨૦૪૪ના મહા સુદ ૧૦ને શુક્રવાર તા૨૯-૧-૮૮ના રોજ કરવામાં આવેલ છે. તેમજ આ નૂતન શ્રી જિનમંદિરના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવંતાદિ શ્રી જિનબિંબોની તથા ગોખલામાં બિરાજમાન સ્ફટિકના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાવિધિ સકલાગમ રહસ્યવેદી... આચાર્યવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં વિશાળ ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં સં૨૦૪૬ના જેઠ વદ રને રવિવાર તા. ૧૦-૬-૯૦ ના રોજ સવારે ૭ક.ને ૩૧ મિ. અષ્ટાવિક મહોત્સવપૂર્વક કરવામાં આવેલ છે. લાભની વિગતો લાભ લેનાર મહાનુભાવો (૧) મુખ્ય શિલા સ્થાપન શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ પરિવાર (ર) શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ પરિવાર (૩) શ્રી મુનિસુવ્રત ભગવાન (જમણે) શ્રી કેશવલાલ વજેચંદ કાપડિયા પરિવાર (૪) શ્રી શીતલનાથ ભગવાન (ડાબે) શ્રી બાબુભાઈ કેશવલાલ હીરાચંદ પરિવાર (૫) શ્રી ધર્મનાથ ભગવાન (પાછળ) શ્રી બાપુલાલ શનીલાલ પરિવાર (૬) સ્ફટિક શ્રી શાંતિનાથ શ્રી બંસીલાલ અંબાલાલ શાહ પરિવાર (૭) ધ્વજાદંડ (કાયમી) શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ પરિવાર (૮) કળશ સ્થાપન શ્રી રમણલાલ વજેચંદ પરિવાર (૯) ધારોદ્ઘાટન શ્રી શાંતિલાલ મણિલાલ શ્રોફ ચૌમુખજીના ચાર પ્રતિમાજીઓ પૈકી પાર્શ્વનાથજીની પ્રતિમા ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયમાંથી લાવી પધરાવામાં આવી છે. એના લેખ પર સં૧૯૭૦નો ઉલ્લેખ મળે છે. પાર્શ્વનાથના જમણે મુનિસુવ્રત, ડાબે શીતલનાથ તથા પાછળ ધર્મનાથજીની આરસની પ્રતિમાજીઓ બિરાજમાન છે. જે પ્રતિમાજીઓની અંજનશલાકા વિધિ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દ્વારા સં. ૨૦૦૨ વૈશાખ સુદ ૧૧ ના દિવસે મહેસાણામાં થયેલી હતી તેનો મૂર્તિલેખ નીચે મુજબ છે : મુનિસુવ્રત સ્વામી : સં ૨૦૦ર વૈ૦ સુ0 ૧૧ શની ખંભાત વાસ્તવ્ય શ્રી જ્ઞાો છે. દલસુખભાઈ સુત રમણલાલેન બંધુ નટવરલાલ શ્રેયાર્થ શ્રી મુનિસુવ્રત બિંબ કારિત રાજનગરે શ્રેષ્ઠી નાથાલાલ સુત રતિલાલ કૃતાંજનશલાકા મહેસાણા આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | ધર્મનાથ : સં. ૨૦૦૨ વૈ૦ સુ. ૧૧ શનૌ ખંભાત વાસ્તવ્ય શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠી જગુ સુત મૂળચંદે For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૭૧ સ્વપિતૃ શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ કારિત રાજનગરે શ્રેષ્ઠી નાથાલાલ સુત રતિલાલ કૃતાંજનશલાકા મહેસાણા આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | શીતલનાથ : સં. ૨૦૦૨ વૈ. સુ. ૧૧ શનૌ ખંભાત વાસ્તવ્ય શ્રી જ્ઞા, રમણલાલેન સ્વપિતૃ શ્રી દલસુખભાઈ શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ કા રાજનગરે છે. નાથાલાલ સુત રતિલાલ કૃતાંજનશલાકા મહેo તપાગચ્છાચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | ટૂંકમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૪૬માં થયેલી છે. ચોળાવાડો સુમતિનાથ - ચૌમુખજી(સં. ૧૯૦૦ પહેલાં) ચોળાવાડો વિસ્તારમાં શ્રી સુમતિનાથ-ચૌમુખજીનું ઘુંમટબંધી જિનાલય આવેલું છે. જિનાલયમાં ગભારાની રચના રંગમંડપમાં જ વચ્ચોવચ કરવામાં આવેલી છે. એમાં ચૌમુખજી પ્રતિમાજીઓ બિરાજમાન છે. ચારે પ્રતિમાજીઓ અલગ અલગ તીર્થંકર ભગવાનની છે. તે અનુક્રમે શ્રી સુમતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી સુપાર્શ્વનાથ છે. પ્રતિમાજીઓ પાષાણની છે. ચારેય પ્રતિમાજીઓ મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયક ચૌમુખજીના ચારેય પ્રતિમાજી ઉપર સં. ૧૬૬૪..... મહા સુદિ ૧૦..... શનિવાર એ મુજબનું લખાણ વંચાય છે. (૧) ચૌમુખજીના શ્રી સુમતિનાથજીની પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વંચાય છે : સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી ઔસવાલ જ્ઞાતિય વૃદ્ધ શાખાય...પરમ શ્રાવક સમકિત ધારક સોશ્રી ... (૨) પાર્શ્વનાથ સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી ... સો. કરઆતિત બાઈ પરમ શ્રાવક સો .. (૩) અજીતનાથ સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની ઔસવાલ જ્ઞાતિય..... ભાર્યા બાઈ... તત્ સુત સોલાલ | ... (૪) સુપાર્શ્વનાથ સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શનૌ.... For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૰ ૧૯૦૦માં નીચે મુજબ મળે છે : અથ ચોલાવાડામાં દેહવું ૧ ૬૪ શ્રી મેરુ પર્વતની સ્થાપના શ્રી સુમતિનાથનો ચઉમુખ દેવકુંયરબાઈનું દેહરું. એટલે કે આ જિનાલય ૧૯૦૦માં દેવકુંવરબાઈનું દેહું તરીકે જાણીતું હતું. ઉપરાંત મેરુ પર્વતની સ્થાપનાનો ઉલ્લેખ પણ આ જિનાલયમાં થયેલો છે : ખંભાતનાં જિનાલયો સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોળાવાડામાં સુમતીનાથજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૯માં થયેલો છે : ચોળાવાડામાં ૧૯ સુમતીનાથજીનું. સં૰ ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ચોળાવાડો વિસ્તારમાં ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોળાવાડામાં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ચૌમુખજી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની ચાર પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ॰ ૫૩ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે ઃ ‘ચોળાવાડામાં ... સુમતિનાથ પ્રભુનો ચોમુખી દશાસૂચક, ત્રિગઢનો ખ્યાલ આપતો કોરણીવાળો દેખાવ દર્શનીય છે.' તે સમયે જિનાલયનો વહીવટ વજેચંદ ખીમચંદ અને પોપટલાલ પાનાચંદવાળાને હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોળાવાડામાં સુમતિનાથના જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત ધાતુની એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ આવે છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી અને જિનાલયનો વહીવટ શેઠ મનસુખલાલ બાબુલાલ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ પ્રકાશભાઈ ચીમનલાલ શાહ તથા સંદીપભાઈ હસમુખલાલ શાહ હસ્તક છે જેઓ ચોળાવાડામાં જ રહે છે. આ જિનાલયની વર્ષગાંઠ મહા સુદ ૧૦ ને દિવસે આવે છે અને ઉપર જણાવ્યા મુજબ ચૌમુખજીના ચારેય પ્રતિમાજી પરના લેખમાં સં ૧૬૬૪ની સાથે મહા સુદ ૧૦ નો જ ઉલ્લેખ સ્પષ્ટ રીતે થયેલો છે. જિનાલયનો મુખ્ય દરવાજો કાષ્ઠની સુંદર કોતરણીવાળો છે. જિનાલયમાં રંગમંડપ તથા ગભારાની દીવાલો પરનું ચિત્રકામ દર્શનીય છે. અહીં આપણને વિવિધ તીર્થનાં પટ તથા ચરિત્રો અને જીવનપ્રસંગોનાં ચિત્રાંકનો પ્રાપ્ત થાય છે. વળી ગર્ભદ્વારની લાકડાની કોતરણી, ગર્ભદ્વાર પાસેના દ્વારપાલનાં કાષ્ઠ શિલ્પો, કાષ્ટના થાંભલા તથા ચોકીની કોતરણી ઘણી જ કલાત્મક છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૭૩ જિનાલયમાં પ્રવેશ્યા પછી રંગમંડપમાં ડાબી બાજુની દીવાલ પર અમરકુમાર, અષાઢાભૂતિ તથા અવંતિકુમારના ચરિત્ર ચિત્રિત કરેલા છે. આગળ શત્રુંજય મહાતીર્થનો કોતરેલો રંગીન પટ છે. સુમતિનાથજીના પંચ કલ્યાણકના પટના દર્શન થાય છે. તેનાથી આગળ વધતાં કેસરિયાજી, આબુજી, તારંગાજી, સમેતશિખરજીના પટ એક જ દીવાલ પર ચિત્રિત કરેલા છે. મૂળનાયકની પાછળની દીવાલ પર કામદેવ શ્રાવક તથા સુલસા શ્રાવિકા ચરિત્રો ચિત્રિત છે. વળી, અષ્ટાપદજી તથા પારણું કરાવતા ગૌતમસ્વામીનો પ્રસંગ હોવા ઉપરાંત તેની નીચેના પટમાં રાજગૃહી, મહાવીરસ્વામી, પાવાપુરી તથા ચંપાપુરી ચિત્રાંકન પામ્યા છે. તદુપરાંત, ભારત રાજાનો દરબાર પણ ચિત્રિત થયેલો જોવા મળે છે. ત્રીજી દીવાલ પર શ્રીપાલ-મયણાનો પ્રસંગ, સુદર્શન શેઠનું ચારિત્ર, ઈલાચીકુમાર ચરિત્ર, મહાવીર સ્વામીના ત્રણ ઉપસર્ગો, આદિનાથજીના પારણા વગેરેનું સુંદર ચિત્રકામ છે. ગભારાની બિલકુલ પાછળની દીવાલમાં જમણા ખૂણે નાના ગોખમાં બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા થોડાક સમય પહેલાં જ કરવામાં આવેલ છે. શંખેશ્વર પાર્શ્વનાથજીના ગોખની નીચેની દીવાલ પર લેખ છે જે નીચે મુજબ છે : “નમો નમઃ શ્રી ગુરુ નેમિ સૂરયે શાસન સમ્રાટ ૫૦ પૂ. આચાર્ય મ0 શ્રી વિજયનેમિ વિજ્ઞાન કસ્તૂર-ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા. ના શિષ્ય રત્ન પ્રશાંતમૂર્તિ પપૂ. પંન્યાસ પ્રવર શ્રી અજીતચંદ્રવિજયજી ગણિવર્ય મન્સાતથા ૫૦ પૂ ગણિવર્ય વિનીતચંદ્રવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં શ્રીયુત અમરચંદ ભગુભાઈના સુપુત્રો ચીમનલાલ, જયંતિલાલ, કીર્તિકુમાર, બીપીનકુમાર આદિ પરિવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૧ વૈશાખ સુદ ૭ ને શનિવારના રોજ કરાવેલ છે.' જિનાલયના અલગ રંગમંડપમાં પદ્માવતી દેવી, મહાલક્ષ્મી દેવી તથા સરસ્વતી દેવીની પાષાણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલ છે. આરસની બનેલી સુંદર કોતરણીવાળી છત્રીયુક્ત ગોખમાં આ મૂર્તિઓ બિરાજમાન છે. છત્રીના થાંભલા ઉપર પણ સુંદર કોતરણી છે. તેમાં મધ્યે બિરાજમાન પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા સં૨૦૪૧ વૈશાખ સુદ ૬ ને શનિવારે તથા આજુબાજુમાં બિરાજમાન સરસ્વતીદેવી તથા મહાલક્ષ્મી દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં મહા વદ ૧૦ ને રવિવારે શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં થયેલી છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે એટલો આધાર મળે જ છે. મૂળનાયકના પ્રતિમા લેખો પરથી આપણે તેને સં. ૧૬૬૪નું ગણવા માટે વધુ સંશોધન અને પુરાવાઓની જરૂર છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ખંભાતનાં જિનાલયો વાઘમાસીની ખડકી ખંભાતમાં આજે વાઘમાસીની ખડકીના નામે પ્રચલિત વિસ્તારનો કેટલોક ભાગ અગાઉ સં. ૧૬૭૩માં પટુઆ પોલ તથા કેટલોક ભાગ ઊંચી શેરીના નામે પ્રસિદ્ધ હતો. એટલે કે વાઘમાસીની ખડકીનો વિસ્તાર (૧) પટુઆ પોલ અને (૨) ઊંચી શેરી એમ બે વિભાગમાં વહેંચાયેલો હતો. તે સમયે પટુઆ પોલમાં સંભવનાથ – ભોંયરામાં શાંતિનાથ અને ઊંચી શેરીમાં બે જિનાલયો (૧) પાર્શ્વનાથ (૨) વિમલનાથ – મળીને કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. ૧૨ પંચાસ બંબ તણો પરિવાર, ભેયરિ શાંતિનાથ જયન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩ ઊંચી સેરીમાં હવઈ આવઈ, પાસ તણો પ્રાસાદ વધાવઈ, અઢાર વ્યંબ ચિત ભાવઈ, હો. I/૧૪ વિમલનાથનું દેહરું સાતમું, ઈગ્યાર બૂબ દેશી શર નામું સકલ પદારથ પામું, હો. ll૧૫ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આ વિસ્તાર બોર પીપળા તરીકે જાણીતો હતો. તે સમયે આ વિસ્તારમાં (૧) સંભવનાથ (ભોંયરા યુક્ત) (૨) વિજય ચિંતામણિ પાર્શ્વનાથ - એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં. જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલા છે : ..બોરપીપલિ ઉલ્હસઈ સંભવનાથ કિરતી ભુંઈરા સહીત પંચ્યાસી જિન સુંદરૂ એકસુ સતર વિજય ચિંતામણિ નમતાં આલસ પરિહરુ // ૪ સં. ૧૭૦૧ માં સૌ પ્રથમવાર બોરપીપળા નામના વિસ્તારનો ઉલ્લેખ મળે છે. આજે બોરપીપળા તરીકે જાણીતો વિસ્તાર તે સમયે સાલવી વાડ કે સાવલીની પોળ તરીકે ઓળખાતો હતો. અને તે વિસ્તારમાં, આજે બોરપીપળામાં વિદ્યમાન (૧) સંભવનાથ (૨) મુનિસુવ્રત (ભોંયરાયુક્ત) અને (૩) નવપલ્લવ પાર્શ્વનાથ – એમ કુલ ત્રણ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે સાલવીવાડ કે સાલવીની પોળના આ જિનાલયોનો ઉલ્લેખ બોરપીપળાના (આજની વાઘમાસીની ખડકી) જિનાલયોના ઉલ્લેખ પછી આવે છે. સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ફરી એક વાર વાઘમાસીની ખડકીનો For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૭૫ વિસ્તાર (૧) કીકા જીવરાજની પોળ અને (૨) માન કુંવરબાઈની સેરી – એમ બે વિસ્તારોમાં વહેંચાયેલો માલૂમ પડે છે અને તે સમયે આ બંને વિસ્તારોમાં નીચે મુજબના કુલ ચાર જિનાલયો વિદ્યમાન હતાં. અથ કીકા જિવરાજની પોલમાં દેહરું ૧ - ૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરાં ૩ - ૬૧. શ્રી સંભવનાથનું દેહ દક્ષિણ સન્મષ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણ સનુષ ૬૩. શ્રી અભિનંદનજીનું દેહરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આજની વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન જિનાલયોનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે : બોરપીપળાના મેહેલ્લામાં ૧૨ નવપલ્લવ પારસનાથજીનું ••••••• ૧૭ વજે ચીંતામણ પારસનાથજીનું ૧૮ સંભવનાથજીનું (ભુંઈરામાં ત્રણ મોટા બીંબ છે) તે શાંતિનાથ આદિના છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ફરી એક વાર આ વિસ્તારના જિનાલયોનો ઉલ્લેખ બોરપીપળાના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. તે સમયે બોરપીપળામાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. આ સાત જિનાલયો પૈકી ત્રણ ઘરદેરાસરો હતાં તથા આજની વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન વજે ચિંતામણિ પાર્શ્વનાથ અને સંભવનાથ એ બે જિનાલયો બોરપીપળા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યાં હતાં. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં વાઘમાસીની ખડકીમાં (૧) વિજય ચિંતામણિ પાર્શ્વનાથ (૨) સંભવનાથ (ભોંયરાયુક્ત) એમ બે જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આજે પણ વાઘમાસીની ખડકીમાં ઉપર જણાવેલા બે જિનાલયો વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વાઘમાસીની ખડકી વિજયચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૭૦૧ પહેલા) વાઘમાસીની ખડકી વિસ્તારમાં શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના પબાસનના આગળના ભાગે નીચે મુજબનું અર્થવાળું લખાણ વાંચી શકાય છે : “સંવત ૧૬૭૭ વર્ષે સ્તંભતીર્થે શ્રાવિકા ધનબાઈ કારિત શ્રી પાર્શ્વનાથ બિંબં પ્રતિષ્ઠિત તપાગચ્છ પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરિભિઃ’ ખંભાતનાં જિનાલયો મૂળનાયકની પ્રતિમાના ડાબા જમણા પડખે પણ લેખ છે જે નીચે પ્રમાણે છે : “ભલે મીંડું । સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત ...બુધવા...ભાર્યા રૂપાઈ... ભણસાલી વીરપાલ પ્રાણપ્રિયા બાઈ વલહાદે તનયા ધનબાઈ નામન્યા સકલ સૂરિ સૂરનરનાર... શ્રી પાર્શ્વનાથ બિમ્બ કારિત પ્રતિષ્ઠિતમ્ ચ... શ્રી તપાગચ્છે ભટ્ટારક...શ્રી હીરવિજયસૂરિ પ્રભાવક... ભાનુ સમાન ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિભિઃ ,, શ્રી વિજયદેવસૂરિને વિ૰ સં. ૧૬૫૬ના વૈશાખ સુદ ચોથને દિવસે સૂરિ પદ ખંભાતમાં આપવામાં આવ્યું હતું. તેમના હસ્તે સં૰ ૧૬૭૭માં લગભગ ૧૧-૧૨ પ્રતિષ્ઠાઓ ખંભાતમાં થઈ હતી તેવો ઉલ્લેખ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં પૃ૦ ૬૭ ઉપર કરવામાં આવ્યો છે. સં૰ ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ આવે છે : ઊંચી સેરીમાં હવઈ આવઈ પાસ તણો પ્રાસાદ વધાવઈ, અઢાર થંબ ચિત્ત ભાવઈ, હો. ।।૧૪ એટલે કે સં. ૧૬૭૩માં વાઘમાસીની ખડકીનો કેટલોક વિસ્તાર ઊંચીશેરી નામે પ્રસિદ્ધ હતો અને એમાં બે જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે પૈકી એક પાર્શ્વનાથજીનું જિનાલય હતું. સં ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આ વિસ્તારનો ઉલ્લેખ બોરપીપળામાં થયેલો છે જેમાં નીચે મુજબના બે જિનાલયો વિદ્યમાન હતાં તેવો ઉલ્લેખ મળે છે : બોરપીપલિ ઉલ્ડસઈ સંભવનાથ કિરતી ભુંઈરા સહીત પંચ્યાસી જિન સુંદરુ એકસુ સતર વિજય ચિંતામણિ નમતાં આલસ પરિ સં. ૧૯૦૦માં આ જ વિસ્તાર પૈકીનો કેટલોક ભાગ કીકા જીવરાજની પોલના નામે ઓળખાતો હતો જેમાં વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૦માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે : For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૭૭ અથ કીકા જિવરાજની પોલમાં દેહરું - 1 ૬૦. શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ વિસ્તાર બોરપીપળા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલો છે તે અહીં વજેચતામણ પારસનાથ અને સંભવનાથ (ભોંયરામાં શાંતિનાથ)નો ઉલ્લેખ ક્રમાંક ૧૭ અને ક્રમાંક ૧૮માં કરવામાં આવ્યો છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બોરપીપળા વિસ્તારમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ આવે છે તે સમયે જિનાલય ધાબાબંધી હતું અને પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી હતી. એટલે કે આજે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૭૩માં ઊંચી શેરી વિસ્તારમાં, સં૧૭૦૧માં બોરપીપળા વિસ્તારમાં, સં૧૯૦૦માં કીકા જિવરાજની પોલમાં તથા સં. ૧૯૪૭માં અને સં૧૯૬૩માં બોરપીપળા વિસ્તારમાં એમ જુદા જુદા સમયે જુદા જુદા નામવાળા વિસ્તારમાં પ્રાપ્ત થાય છે. - સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ વાઘમાસીની ખડકી નજીક બજારના રસ્તા પર જણાવેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ. ૫૩ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ આવે છે : ખડકી બહાર નીકળતાં સામે શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનો પ્રાસાદ છે. મૂર્તિ પુરાણી છે'. તે સમયે વહીવટ જિનાલયની નજીક વસતાં છોટાલાલ સકળચંદ હસ્તક હતો. સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં વાઘમાસીની ખડકીમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પણ પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૬૭૭નો લેખ હોવાનો ઉલ્લેખ છે. રંગનું ચિત્રકામ સુંદર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ વજેચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ વજેચંદ શાહ પરિવાર હસ્તક છે. આ જિનાલય આરસનું બનેલું છે. જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૮-૩૯ દરમ્યાન થયેલો હોવાથી નૂતન શૈલીનું દેખાય છે. રંગમંડપ લાંબો મોટો છે. રંગમંડપની ડાબી બાજુની દીવાલ પર શત્રુંજય અને જમણી બાજુની દીવાલ પર ગીરનારજીનો પટ છે. ગર્ભદ્વાર ત્રણ છે. મૂળનાયકની જમણી બાજુના ગભારે સંભવનાથ અને ડાબી બાજુના ગભારે મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન છે બંને પ્રતિમાઓ પર સં. ૨૦૦૨નો મૂર્તિલેખ છે. ગભારામાં પાષાણની કુલ નવ પ્રતિમાજીઓ છે. ઉપલબ્ધ પ્રમાણોને આધારે જિનાલય સં. ૧૭૦૧ પહેલાંના સમયનું છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે. 0 0 0 ખંભા. ૧૨ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ખંભાતનાં જિનાલયો વાઘમાસીની ખડકી સંભવનાથ-શાંતિનાથ (સં. ૧૬૭૦) વાઘમાસીની ખડકીમાં પ્રવેશતાં જ બહારથી મોરપીંછ રંગ અને અંદરથી ગુલાબી રંગ કરેલ શ્રી સંભવનાથજી – શ્રી શાંતિનાથજીનું બે માળનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલય ઘણું વિશાળ (આશરે ૪૯૬ ચો. વાર) તેમજ ભોમતી અને ભોંયરાવાળું છે. મૂળનાયક શ્રી સંભવનાથજીની પ્રતિમા પરના લેખમાં “સં૦૧૬૭૦ વૈશાખ સુદ પાંચમ ... વિજયસેનસૂરિ' –એવું લખાણ વંચાય છે. ઉપરાંત આ સમયે જ પ્રતિષ્ઠા થયેલ અન્ય પાષાણબિંબો પણ છે. ભોંયરામાં મૂળનાયક શ્રી શાંતિનાથજીની ડાબી બાજુ શ્રી સુવિધિનાથ તથા જમણી બાજુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. આ ત્રણે પ્રતિમાજીઓ મોટા કદની છે. ત્રણેય પ્રતિમાજીઓના પબાસન પર લેખ કોતરેલા છે જેમાં – “સં. ૧૬૭૦ થંભન તીર્થે વૈશાખ માસે શુક્લ પક્ષે પાંચમ .. અકબૂર ... વિજયસેનસૂરિ:' એ મુજબનું લખાણ મુખ્યત્વે વંચાય છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ સંભવનાથ - શાંતિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. /૧૨ પંચાસ બંબ તણો પરિવાર, ભેયરિ શાંતિનાથ જયન સાર, - નીતિ કરું જોહાર, હો. /૧૩ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : .......બોરપીપલિ ઉલ્હસઈ સંભવનાથ કિરતી ભુંઈરા સહીત પંચ્યાસી જિન સુંદ એકસુતર વિજય ચિંતામણિ નમતાં આલસ પરિહરું સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં વાઘમાસીની ખડકીનો કોઈ ઉલ્લેખ થયેલો નથી પરંતુ માનકુંવર બાઈની પોળના નામ સાથે કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ છે. જે પૈકી, ઉપર્યુક્ત સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૧, ૬૨માં નીચે મુજબ થયેલો છે : અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરા - ૩ ૬૧. શ્રી સંભવનાથનું દેહરુ દક્ષિણ સન્મુખ ૬૨. શ્રી ભંયરામાં શાંતિનાથ દક્ષિણ સન્મુખ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૭૯ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ વિસ્તાર બોરપીપળા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલો માલૂમ પડે છે. તે સમયે અહીં વજે ચીતામણ પારસનાથ તથા સંભવનાથ(ભુંઈરામાં શાંતીનાથ)નો ઉલ્લેખ ક્રમાંક ૧૭ અને ૧૮માં કરવામાં આવ્યો હતો. સંભવનાથના જિનાલયમાં ભોંયરામાં ત્રણ મોટા બિંબ છે તેવી નોંધ પણ કરવામાં આવી હતી. એટલે કે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન સંભવનાથ-શાંતિનાથનું સંયુક્ત જિનાલય સંવ ૧૬૭૩માં પર્આની પોળ ના વિસ્તારમાં દર્શાવવામાં આવેલું હતું. એટલે કે તે સમયે એ વિસ્તાર પર્આની પોળ તરીકે જાણીતો હતો. સં. ૧૭૦૧માં આ વિસ્તારના આ જિનાલયની બોરપીપલિ નામના વિસ્તારમાં ગણના થતી હતી જ્યારે સં. ૧૯૦૦માં આ જિનાલય માનકુંવરબાઈની શેરીમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે તે સમયે આ વિસ્તાર માનકુંવરબાઈની શેરી તરીકે પ્રચલિત હતો. સં. ૧૯૪૭માં ફરી એક વાર આ વિસ્તાર બોરપીપળા વિસ્તારમાં ગણવામાં આવ્યો છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વાઘમાસીની ખડકીના નામનો ઉલ્લેખ આવતો નથી પરંતુ બોરપીપળામાં શ્રી વજે ચિંતામણિ પાર્શ્વનાથ તથા સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે તે સમયે આજની વાઘમાસીની ખડકીના વિસ્તારનો બોરપીપળા વિસ્તારમાં સમાવેશ થતો હતો. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર વાઘમાસીની ખડકી એ મુજબનો ઉલ્લેખ આવે છે. તે સમયે તે વિસ્તારમાં સંભવનાથ-શાંતિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. ભોંયરાનો પણ ઉલ્લેખ થયેલો છે. તે સમયે સંભવનાથજીના જિનાલયમાં પાષાણની અઢાર પ્રતિમાજીઓ અને ભોંયરામાં શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ – એમ પાષાણની કુલ એકવીસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ મળે છે. આ જિનાલય વિશે પૃ. ૫૩ ઉપર નીચે પ્રમાણે નોંધ જોવા મળે છે : “વાઘમાસીની ખડકીમાં... સંભવનાથનું દેહરૂ વિશાળ તેમજ ભોમતી અને ભોંયરાવાળું ઊભી બાંધણીનું છે. બાજુના ગોખલામાં બે ધાતુના મોટા કદના કાઉસ્સગ્ગ મુદ્રાવાળાં બિંબો છે. આ દેહેરે આયંબિલની હોળી વેળાએ સ્ત્રીવૃંદ એકત્ર થઈ નવપદજીની આરાધના ભાવપૂર્વક ધરે છે. ભોંયરામાં વિશાળ કદના ત્રણ બિંબો છે. વ્યવસ્થા જૈન શાળા કમિટી હસ્તક છે.' સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે કરવામાં આવ્યો છે. તે સમયે પાષાણની વીસ પ્રતિમાજીઓ જિનાલયમાં વિદ્યમાન હતી. ઉપરાંત ધાતુની એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ છે. ભોંયરામાં જિનાલય છે એ મુજબનો ઉલ્લેખ છે. પરંતુ શાંતિનાથના જિનાલયનો અલગ કે સંયુક્ત રીતે સ્પષ્ટ ઉલ્લેખ થયેલો નથી. તે સમયે આ જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ જૈન શાળા હસ્તક છે. આ જિનાલયની નોંધપાત્ર વિશેષતા એ છે કે સં૧૯૭૩માં આ જિનાલયને ભોંયરાયુક્ત દર્શાવ્યું છે. સં. ૧૭૦૧માં, સં. ૧૯૦૦માં અને આજ પર્યત આ જિનાલય ભોંયરા સાથે જ છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ખંભાતનાં જિનાલયો - જિનાલયમાં રંગમંડપની છત સાદી છે. થાંભલાના ટોડલા તથા બારસાખ વગેરે કોતરણીયુક્ત છે. થાંભલાની સુંદર કોતરણીવાળી શિલ્પાકૃતિઓ જોઈ મન પ્રસન્ન થાય છે. રંગમંડપમાં ડાબી બાજુ ગોખમાં મોટા કદના કાઉસ્સગ્ગ મુદ્રાવાળી ધાતુની બે પ્રતિમાઓ છે. ઉપરાંત લાકડાનું અતિ સુંદર સમોવસરણ છે. સમોવસરણની રચના ખૂબ જ સુંદર અને કલાત્મક છે. સમવસરણની ત્રણ પર્ષદા છે પણ દેશના દેતા ભગવાન નથી. તેના શિખર પરના કળશની નીચેના ભાગમાં ફૂલ-પાંદડીની કોતરણી સાથે શિલ્પો નજરે પડે છે. ગભારામાં મૂળનાયક શ્રી સંભવનાથજીની પ્રતિમાજીના દર્શન કરતાં મન આનંદિત થાય છે. અહીં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ છે. આદેશ્વરજીનાં પગલાંની એક જોડ છે. તેના પર લેખ છે જેમાં સં. ૧૨૦૮ની સાલનો ઉલ્લેખ છે. ભોંયરામાં મૂળનાયક શ્રી શાંતિનાથજીની ૭૫ ઇંચ ઊંચાઈ ધરાવતી પ્રતિમાના દર્શન કરતાં અંતરમાં આનંદ ઊભરાય છે. અહીં રંગમંડપ સાદો છે. ભોંયરાના ત્રણે પ્રતિમાજીઓના ઘુમ્મટો – ઉપરના શ્રી સંભવનાથજીના રંગમંડપમાં આવે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૯) ભોંયરામાં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ છે. જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ પાંચમને દિવસે આવે છે. આ જિનાલય ચમત્કારિક હોવાનું મનાય છે. સ્થાનિક કથા પ્રમાણે થોડા સમય પહેલાં જ નીચેના ભોંયરામાં આપમેળે ધૂપ થયો હતો અને ગુલાબ-ચંદનની સુગંધ ઘણે દૂર સુધી પ્રસરી હતી. એ સમયે લોકો જિનાલય ખોલી આ ચમત્કારિક ઘટના જોવા એકઠા થયા હતા. આંબેલની ઓળી હોય ત્યારે અહીં ભાવપૂર્વક નવપદજીની આરાધના થાય છે. મૂળનાયકની પ્રતિમાજીઓ પર સં૧૬૭૦ - વૈશાખ સુદ પાંચમનો ઉલ્લેખ મળે છે. આજે પણ જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ પાંચમને જ ઊજવાય છે. એટલે કે આશરે ૪00 વર્ષ દરમ્યાન જીર્ણોદ્ધાર કે પુનઃ પ્રતિષ્ઠાના પ્રસંગો આવ્યા હોય તો પણ વર્ષગાંઠનો દિવસ આશરે ૪૦૦ વર્ષથી બદલાયો ન હોય તે એક વિરલ કહી શકાય તેવી ઘટના છે. ટૂંકમાં આ જિનાલય સં૧૯૭૦ના સમયનું છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૮૧ લોકાપરી - ચિતારી બજાર ચંદ્રપ્રભસ્વામી - ઘરદેરાસર (સં. ૨૦૦૯) ચિતારી બજારમાં આવેલાં લોં કાપરી વિસ્તારમાં પ્રવેશતાં જમણા હાથે ત્રીજા મકાનમાં ચંદ્રપ્રભસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. આ મકાનમાં સં. ૧૯૬૮માં શ્રી સુબોધ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી તે અંગેનો ઉલ્લેખ સં. ૨૦૩૨માં પ્રગટ થયેલ ખંભાતનું સાંસ્કૃતિક દર્શન ગ્રંથમાં પૃ. ૩૫૮ ઉપર શ્રી નર્મદાશંકર ભટ્ટ નીચે મુજબ કરેલો છે : “સંત ૧૯૫૬માં શ્રી અંબાલાલભાઈના પ્રયાસથી પુસ્તકાલયની શરૂઆત થઈ. એક ભાડાના મકાનમાં સંત ૧૯૫૬માં તેની સ્થાપના કરવામાં આવી અને શ્રીમદ્ રાજચંદ્રજીની ઇચ્છાનુસાર તેનું નામ “શ્રી સુબોધ પુસ્તકાલય' રાખવામાં આવ્યું. પાછળથી અમદાવાદના ગૃહસ્થોની મદદથી સંવત ૧૯૬૮ માં લોકોપરામાં એક મકાન બાંધવામાં આવ્યું અને તેમાં પુસ્તકો રાખવામાં આવ્યાં તથા શ્રી રાજચંદ્રનો ફોટો વગેરે રાખવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ખંભાતના દીવાન શ્રી માધવરામના હાથે કરવામાં આવ્યું. આ પુસ્તકાલય તેમની જ્ઞાનની તથા ધર્મની પ્રવૃત્તિનું ક્ષેત્ર બની ગયું. વડવાક્ષેત્ર ન હતું ત્યાં સુધી અહીં પ્રવૃત્તિ રહેતી.' મકાનમાં ત્રીજે માળના એક મોટા હોલમાં જિનાલય આવેલું છે. આરસના ઓટલા જેવી રચના પર નાની છત્રીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પાષાણની ૧૧ ઇંચ ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમા પર કોઈ લેખ નથી. અહીં મૂળનાયકની ડાબી બાજુ ધર્મનાથની અને જમણી બાજુ શાંતિનાથની પ્રતિમા બિરાજમાન છે. અહીં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજી અને ધાતુની પાંચ પ્રતિમાજીઓ છે. છત્રીના ઘુમ્મટ પર નાની ધજા છે. મૂળનાયકની પાછળની દીવાલ પર ચિત્રકામ થયેલું છે. જિનાલયની સ્થાપના સં. ૨૦૦૯માં થયેલી છે જિનાલયનો વહીવટ સુબોધક પુસ્તકશાળા હસ્તક છે. જિનાલયથી ચાર પગથિયાં ઊતરતાં એક રૂમ આવે છે. રૂમમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ફોટા ઉપરાંત સમેતશિખર શત્રુંજય તથા ગિરનારના ફોટાઓ મૂકેલા છે. શ્રીમદ્ જે પલંગ પર સૂતા હતા તે પલંગ અહીં યાદગીરીરૂપે રાખવામાં આવેલ છે. ટૂંકમાં આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૦૯માં થયેલી છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ દલાલનો ખાંચો - બહુચરાજીની પોળ પાર્શ્વનાથજી - ઘરદેરાસર (સં૰ ૧૯૮૯) ખંભાતમાં બહુચરાજીની પોળ શેરડીવાળાની પોળની સામે આવેલી છે. આ પોળમાં સીધાં જતાં જમણીબાજુ ગલીમાં—ખૂણામાં શ્રી પાર્શ્વનાથજીનું દલાલ પરિવારનું ગૃહમંદિર આવેલું છે. આ ગૃહમંદિરનો ઉલ્લેખ સં૰ ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં સ્ટેશન રોડ પર આવેલા દલાલ વીલામાં થયેલો છે. તે સમયે મૂળનાયક તરીકે પાર્શ્વનાથજી ભગવાનનો ઉલ્લેખ થયેલો છે તે સમયે પણ બે ધાતુના પ્રતિમાજીઓ બિરાજમાન હતા. બંધાવનારનું નામ તથા સંવત શેઠ મૂળચંદ ડાહ્યાભાઈ સંવત ૧૯૮૯ એ મુજબનો થયેલો છે અને જિનાલય બીજે માળ હતું. તે સમયે મૂળનાયક પર લેખનો સંવત ૧૯૮૯ દર્શાવેલો છે પરંતુ મૂર્તિલેખ સં૰ ૧૬૪૩નો છે. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં૦ ૨૦૫૦માં થયેલ છે. જિનાલય પહેલા માળે આવેલ છે. જિનાલયની જગ્યા મોટી છે. ઉપર જતાં બહાર આરસની તકતી પર આજે ‘ચીમનલાલ ડી. દલાલ સ્થાપના સંવત ૨૦૦૦ જીર્ણોદ્ધાર સં- ૨૦૫૦' એ મુજબનું લખાણ વંચાય છે. - ખંભાતનાં જિનાલયો જિનાલયમાં પ્રવેશતાં ડાબી બાજુ આરસના સિંહાસન અને આરસના પરિકરમાં શ્રી પાર્શ્વનાથજીની પંચતીર્થી ધાતુપ્રતિમાના દર્શન થાય છે. આરસની કોતરણીયુક્ત પાળીવાળી રચના તથા પરિકર કલાત્મક છે. આજે પણ આ જિનાલયમાં ધાતુના બે પ્રતિમાજી બિરાજમાન છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની ધાતુ પ્રતિમાના મૂર્તિલેખમાં નીચે મુજબનું લખાણ વંચાય છે ઃ ‘‘સં૦ ૧૬૪૩ વર્ષે ફાગણ સુદી પાંચમ ગુરુ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય પ્રાગ્ધાટ જ્ઞાતિય વૃદ્ધ શાખાય વો૰ સ ગર સૂત વો. અમી પાલ ભાર્યા બાઈ વીરાદે સૂત વો. જસવંત ભાર્યા જાસલ દે સૂત વો નાનજી કાહાનજી શ્રી આગમ ગચ્છે શ્રી સંયમરત્નસૂરિ તત્પદ્યે ફૂલવર્ધનસૂરીણાં મુપુર્દશેન શ્રી પાર્શ્વનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત ।” મૂળનાયકની ડાબી બાજુ શ્રી શાંતિનાથજીની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. તેના પર નીચે મુજબનો લેખ છે : સંવત ૧૪૦૮ વર્ષે વૈશાખ વદિ ૫ ગુરૌ પલ્લિવાલ જ્ઞાતિય પિતૃ શ્રેષ્ઠી શ્વેતા શ્રેયાર્થ ભાઈ આલ્હા પુણ્યાર્થ સૂત સામતેન શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ચૈત્ર ગચ્છે શ્રી પયદેવસૂરિ પટ્ટ શ્રીમાન દેવસૂરિભિઃ ટ્રસ્ટી પરિવારના સભ્ય પાસેથી મળેલી માહિતી અનુસાર સ્ટેશન રોડ પર આવેલા દલાલવીલાના વિસ્તારમાં કોમી-૨મખાણો થવા માંડ્યાં. તે સંજોગોમાં જિનાલય બહુચરાજીની પોળમાં લાવવામાં આવ્યું. તે સમયે મકાન જીર્ણ હાલતમાં હોવાથી નવેસરથી પાયો કરાવી અહીં પ્રતિમાજી પધરાવવામાં આવ્યા. ટૂંકમાં આ ઘરદેરાસર સં૦ ૧૯૮૯ના સમયનું હોવાનું માની શકાય. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૮૩ શેરડીવાળાની પોળ વાસુપૂજ્ય સ્વામી - ઘરદેરાસર (સં. ૧૯૬૩ પહેલાં) શેરડીવાળાની પોળમાં પ્રવેશતાં જમણી બાજુના રસ્તા પર થોડેક આગળ જતાં ફરી જમણી બાજુ વળતાં છેક ખૂણામાં પહેલે માળ શ્રી વાસુપૂજય સ્વામીનું ઘર દહેરાસર આવેલું છે. આજે આ દહેરાસરનો વહીવટ શ્રી વિકાસભાઈ સુંદરલાલ કરે છે જેઓ શેરડીવાળાની પોળમાં રહે છે. મૂળનાયક વાસુપૂજય સ્વામીની પ્રતિમા પર નીચે મુજબનું લખાણ છે : “સં. ૧૭૦૪ ફાગણ સુદિ પાંચમ રવઈ શા રાઘવજી સુત કસ્તુરજી તમા આદિતત્ત શ્રી વાસુપૂજય બિંબ કારીત પ્રતિષ્ઠિત” સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શેરડીવાળાની પોળમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે એ દહેરાસર સાથે શાહ હકમચંદ સાકળચંદનું નામ જોડાયેલું હતું. પાષાણના બે પ્રતિમાજીઓ અને ધાતુના છ પ્રતિમાજીઓ તે સમયે બિરાજમાન હતા. દહેરાસરના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં શેરડીવાળાની પોળમાં વાસુપૂજયસ્વામીના ઘર દહેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે પણ પાષાણના બે પ્રતિમાજીઓ અને ધાતુના છ પ્રતિમાજીઓ બિરાજમાન હતા. વળી દહેરાસરમાં ચાંદીના એક હાથીનો પણ ઉલ્લેખ થયેલો હતો. પૃ૦ પ૩ પર આ દહેરાસર વિશે નીચે મુજબની નોંધ મળે છે. “શેરડીવાળાની પોળમાં વાસુપૂજય સ્વામીનું ઘર જિનાલય, હુકમચંદ સકળચંદનું છે તે જુહારી પાછા વળવું. આ પોળમાં સુવિધિનાથનું દહેરું હોવા સંબંધી પ્રાચીન લેખોમાં ઉલ્લેખ છે, છતાં આજે તો દહેરું નથી.” 'સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શેરડીવાળી પોળમાં વાસુપૂજ્યજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો હતો. જિનાલય બીજે માળ દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની પ્રતિમાજીઓ વિદ્યમાન ન હતી. પરંતુ ધાતુની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ સુંદરલાલ અંબાલાલ હસ્તક હતો. જિનાલય બંધાવનારના નામ સાથે “શેઠ સુંદરલાલ અંબાલાલના વડીલો' એ મુજબનો ઉલ્લેખ થયો હતો. એક નાની ચોરસ ઓરડીમાં કાષ્ઠની કોતરણીવાળા કબાટમાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી બિરાજમાન છે. ઓરડી નાની, સાદી અને સ્વચ્છ છે. કબાટમાં મૂળનાયકની પાછળની દીવાલ પર કાચ મૂકેલો છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી ચાંદીના હાથી પર ધાતુની અંબાડી પર બિરાજમાન છે. અહીં જિનાલયમાં કુલ ધાતુ પ્રતિમા સંખ્યા આઠ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૩ પહેલાના સમયનું તો છે જ. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ખંભાતનાં જિનાલયો મોટો કુંભારવાડો શીતલનાથ (સં. ૧૬૭૩ પહેલાં) મોટો કુંભારવાડો - કુમારવાડો તરીકે ઓળખાતા આ વિસ્તારમાં શ્રી શીતલનાથજીનું મોટું શિખરબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. પરજાપત્યની પોલ્યમાં, શીતલ દસમુ દેવ ! પનર બંબ પ્રેમઈ નમું, સુપરશું સારું સેવ IIટી સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં કુંભારવાડામાં આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. જે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : કુંભારવાડઈ શ્રી આદીશ્વર એકસુ પનર જાંણુજી દંતારવાડઈ સોલ સમઉ પ્રભુ છ મૂરતિ વષાણુંજી ૧૩ સં. ૧૯૦૦માં શીતલનાથજીના જિનાલયનો ઉલ્લેખ કુંભારવાડામાં ક્રમાંક ૪૬માં દર્શાવવામાં આવેલો છે. અથ કુંભારવાડામાં દેહરાં - ૨ ૪૫. શ્રી માહાભદ્ર સ્વામી ૪૬. શ્રી સિતલનાથ દેહરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં કુંભારવાડા વિસ્તારમાં નીચે મુજબના જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે : કુંભારવાડામાં ૩૮. શીતલનાથજીનું ૩૯. વેરમાન(વિહરમાન) ૧૯મા માહાભદ્રસ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શીતલનાથજીનું જિનાલય કુંભારવાડામાં દર્શાવવામાં આવેલું છે. તે સમયે જિનાલય શિખરબંધી દર્શાવવામાં આવ્યું છે. સં. ૧૯૬૩માં ખંભાતમાં કુલ છોત્તેર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી માત્ર શીતલનાથજીનું આ જિનાલય જ શિખરબંધી હતું. તે સમયે આ જિનાલયમાં પાષાણની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં કુંભારવાડામાં આવેલા For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૮૫ શીતલનાથજીના જિનાલયમાં પાષાણની ઓગણીસ પ્રતિમાજીઓ અને સ્ફટિકના બે પ્રતિમાજીઓ બિરાજમાન હતા. પૃ૦ પ૩ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે : “બજારના માર્ગે ચિતારી ઢાળે સીધા આગળ વધતાં કુમારવાડો ડાબા હાથ પર આવે છે. તેમાં દાખલ થઈ શ્રી શીતલ જિનને જુહારવા. તેનો વહીવટ મોહનભાઈ પોપટચંદ હસ્તક છે જેઓ એ પોળમાં જ રહે છે.” - સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શીતલનાથજીનું જિનાલય મોટો કુંભારવાડો વિસ્તારમાં શિખરબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તે સમયે પાષાણની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયનો વહીવટ વરચંદ ગાંડાલાલ હસ્તક હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. તે ઉપરાંત સ્ફટિકના એક પ્રતિમાજીનો ઉલ્લેખ તે સમયે થયેલો છે. હાલ જિનાલયનો વહીવટ શ્રી જગદીશભાઈ ભીખાભાઈ ઘીયા તથા ગુણવંતભાઈ ભીખાભાઈ ઘીયા હસ્તક છે જેઓ કુંભારવાડામાં જ રહે છે. મૂળનાયક શ્રી શીતલનાથજીની પ્રતિમા પર ઈલાહી સંવત ૪૫નો મૂર્તિ લેખ છે. વિક્રમ સંવતનું લખાણ પ્રતિમાજીના લેપની અંદર હોવાથી વાંચી શકાતું નથી. “હીર વિજયસૂરિ પટ્ટાલંકાર” એટલું લખાણ વંચાય છે. એ સિવાયનું લખાણ વાંચી શકાતું નથી. મૂળનાયક પ્રતિમાના પરિકરમાંના કાઉસ્સગ્નની નીચે લેખ છે. તેમાં સં. ૧૬૭૩ વાંચી શકાય છે. જમણે ગભારે બિરાજમાન અજિતનાથજીની પ્રતિમા પર ઈલાહી સંવ ૪૮નો લેખ છે. ડાબે ગભારે સંભવનાથજીની પ્રતિમા બિરાજમાન છે. જિનાલયમાં પ્રવેશતાં લંબચોરસ કંપાઉંડ આવે છે. સામે જ રંગમંડપમાં પ્રવેશવાનો દ્વારા છે. તે પહેલાં પગથિયાવાળો ઓટલો આવે છે. પ્રવેશદ્વારની ડાબી બાજુ એક જાળીવાળી બારી છે. આ બારી ગભારામાં પડે છે. ત્યાંથી પ્રતિમાજીઓના દર્શન કરી શકાય છે. રંગમંડપના થાંભલા ઉપર તથા ગર્ભદ્વારોની બારસાખ ઉપર અનુક્રમે મોટી તથા નાની કાષ્ઠની રંગીન પૂતળીઓનાં શિલ્પો ગોઠવવામાં આવેલ છે. થાંભલાઓની વચ્ચે કમાન આકાર પર સુંદર ચિત્રકામ થયેલું છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસેની દીવાલોમાં સામસામે ગોખમાં આરસની બે નાની પ્રતિમાઓ છે. ડાબી બાજુએ બે દેવીઓની નાની મૂર્તિઓ ગોખમાં બિરાજમાન છે. ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૩ પહેલાના સમયનું છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ખંભાતનાં જિનાલયો નાનો ગંધકવાડો પાર્શ્વનાથ - ઘરદેરાસર (સં૧૯૬૩ પહેલાં) નાના ગંધકવાડા વિસ્તારમાં દેરાસરવાળી ખડકીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘરદેરાસર આવેલું છે. આ જિનાલય પહેલા માળ પર છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં “ગંધકવાડો' વિસ્તારમાં શ્રી શાંતિનાથજીનું શિખર વિનાનું જિનાલય દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે જિનાલયમાં ધાતુના ચૌદ પ્રતિમાજીઓ વિદ્યમાન હતા. પાષાણની એક પણ પ્રતિમા વિદ્યમાન ન હતી. ઉપરાંત તે સમયે જિનાલય જીર્ણ અવસ્થામાં હતું. - સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ગંધકવાડામાં શાંતિનાથજીના જિનાલયને ઘરદેરાસર તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે ધાતુના ચૌદ પ્રતિમાજીઓ બિરાજમાન હતા. પ્રસ્તુત ગ્રંથના પૃ૦ ૫૪ પર ગંધકવાડા વિસ્તાર વિશે નીચે મુજબની નોંધ આવે છે : પૂર્વકાળે કુમારવાડો ને ગંધકવાડો મહત્તા ધરાવતા હશે; પણ આજે તો ત્યાં જૈન વસ્તી વિખરાયેલી ને છૂટીછવાઈ છે. જૈનતરોની વસ્તી વધુ છે.” સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ગંધકવાડામાં શાંતિનાથજીનું જિનાલય ત્રીજે માળ હોવાનું દર્શાવવામાં આવેલું છે. તે સમયે ધાતુની બાર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી. જિનાલયના વહીવટદાર તરીકે મોહનલાલ ઠાકરશીનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૬૩માં આ જિનાલય જીર્ણ અવસ્થાવાળું હતું અને સંત ૨૦૧૦ માં મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. એ પરથી અનુમાન કરી શકાય કે તે સમય દરમ્યાન જીર્ણોદ્ધાર થયો હશે. સં. ૨૦૪૪ માં જૈન તીર્થધામ ખંભાત નામના ગ્રંથમાં શ્રી જે. પી. અમીન પૃ. ૮૯ પર ગંદૂકવાડામાં પાર્શ્વનાથ જિનાલયના ઘરદેરાસરનો ઉલ્લેખ કરે છે. તે સમયે ધાતુની ચૌદ પ્રતિમાઓનો પણ ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ ૨૦૫રમાં પ્રગટ થયેલ “ચાલો સ્તંભન તીર્થે” નામના ગ્રંથમાં ગંદૂકવાડામાં પાર્શ્વનાથજીના ઘરદેરાસર ઉલ્લેખ થયેલો છે. આજે પણ એ પાર્શ્વનાથજીના ઘરદેરાસર તરીકે ઓળખાય છે. મૂળનાયક શાતિનાથજીના બદલે પાર્શ્વનાથજીના નામનો ઉલ્લેખ ક્યારથી શરૂ થયો તે અંગેની વધુ વિગત પ્રાપ્ત થઈ શકી નથી. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. આજે ઉપલબ્ધ થતી માહિતી પ્રમાણે આ જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ સાતમના દિવસે આવે છે. આજે આ જિનાલયની દેખરેખ શ્રી કીકાભાઈ રતનલાલ રાખે છે જેઓ જીરાળાપાડામાં રહે છે. જિનાલયના ગભારામાં આરસનો ઉપયોગ થયેલો છે. આજે પણ ધાતુની ચૌદ પ્રતિમાઓ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૮૭ બિરાજમાન છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની એકતીર્થી પ્રતિમા પર “સં. ૧૬૩૦’નો મૂર્તિલેખ છે. આ લેખ પર નીચે મુજબનું લખાણ વંચાય છે : “સં. ૧૬૩૦... માઘ વદ ૨ રવિ... શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધ શાખામાં રંગાદે પુત્ર થાવર પુત્ર દોસી. હાથીકેણ પ્રતિષ્ઠિત ” વળી, ધાતુના એક પદ્માવતી દેવી પણ બિરાજમાન છે. આજે આ વિસ્તારમાં મુખ્યત્વે જૈનેતરોની વસ્તી છે અને જિનાલયની દેખભાળ રાખવાની સમસ્યા ઉત્તરોત્તર વિકટ બનવાનો સંભવ છે. ટૂંકમાં, આ ઘર જિનાલય સં૧૯૬૩ પહેલાનું છે. જીરાળાપાડો ખંભાતમાં આજે જીરાળાપાડા તરીકે પ્રસિદ્ધ વિસ્તાર સં. ૧૬૭૩ માં “જીરાઉલાની પોળ તરીકે પ્રચલિત હતો. તે સમયે આ વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં જે પૈકી ત્રણ જિનાલયો ભોંયરાયુક્ત હતાં. આ પાંચેય જિનાલયોનો ઉલ્લેખ સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : આએ જીરાઉલાની પોલ્યમાં, પંચ ભુવન વષાર્ ! આએ શ્રી શંભણ ચઉ વૃંબશું, તીહાં બઈઠા એ જાણવું ૧૭ આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઈ, બંબ સીત્યરી એ વંદું / આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેશી આણંદુ /૧૮ી. આહે શ્રી જીરાઉલ ભેયરઈ, બંબ બહઈતાલીસ સાર / આહે ઋષભભુવન ચો બંબશું, વીર ભંયરઈ બાર //૧૯ો. એટલે સંત ૧૬૭૩માં (૧) થંભણ પાર્શ્વનાથ (૨) ચંદ્રપ્રભસ્વામી (ભોંયરાયુક્ત) (૩) જીરાઉલા પાર્શ્વનાથ (ભોંયરાયુક્ત) (૪) ઋષભદેવ (૫) મહાવીરસ્વામી (ભોંયરાયુક્ત) – એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ-તીર્થમાલામાં આ વિસ્તાર જીરાઉલઈ પાટિક તરીકે પ્રસિદ્ધ હતો. તે સમયે આ વિસ્તાર ખંભાતમાં જિનશાસનનું મુખ્ય કેન્દ્ર હશે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલાની શરૂઆત જીરાઉલઈ પાટિકથી થાય છે. તે સમયમાં આ વિસ્તારમાં આશરે તેર જિનાલયો વિદ્યમાન હતાં. પાટિક જીરાઉલઈ થંભણ ભેટિઉ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ખંભાતનાં જિનાલયો વાસુપૂજ્ય દેહરઈ સતાવન જિનવર ભૂધરઈ પનર બિંબ વીરશું એ મોહનપાસ જિન પ્રતિમા એ ચ્યાર દિન ભૂઠરઈ પદ્મપ્રભુ જિનવરુ એ તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ ઋષભ જિન છગ્ય જિનેશરુ એ ૧ જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુઅઢાર એ ભુંઈરઈ શ્રી અમીઝરાઈ ઓગણચ્યાલીસ સાર એ શ્રી મુનિસુવ્રત દેહરઈ રે સષર મૂરતિ પ્યાર જીરાઉલઈ શ્રી પાસ જિનનઈ છસઈ છ નિરધાર રે આમરાઈ ગિરિનારિ નેમિ જિન તેણિ જીરાઉલઈ થાપીયા એ મુંબઈ આદિ જિન અડસઠિ બિબ ધિન વંદીય સંઘવીય પાટકિ ગયા એ ૩ સં. ૧૯૦૦માં જીરાળાપાડા નામનો વિસ્તાર જિરાલો પાડો એ નામથી પ્રચલિત થયેલો હતો. તે સમયે આ વિસ્તારમાં કુલ અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. અથ શ્રી જિરાલેપાઈ દેહરાં ૧૧ - તેહની વિગત - ૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ ૨૫. શ્રી શાંતિનાથનું દેહરુ ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેરું ૨૭. શ્રી નિરાવલિ પાર્શ્વનાથનું દેહરું ૨૮. તથા ભુંયરામાં આદિસર તથા નેમનાથ ૨૯. શ્રી નેમિનાથનું દેહરુ ૩૦. શ્રી વાસુપૂજયનું દેહ- આજીનું દેહરું ૩૧. ભુંયરામાં મહાવીરસ્વામી છે. ૩૨. શ્રી અભિનંદનસ્વામીનું દેહરું ૩૩. શ્રી અરનાથ- ગાંધીનું દેહરું ૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ-હેમચંદસાનું દેહરું સં. ૧૯૪૭ માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં કુલ દસ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૮૯ જીરાવળા પાડામાં ૪૦. અરનાથજીનું ૪૧. મનમોહન પારસનાથજીનું ૪૨. વાસુપૂજ્યસ્વામીનું ૪૩. અભીનંદન સ્વામીનું (નંબર ૪૨-૪૩વાળાં દેહેરામાં ભુંઈરા છે તેમાં મહાવીરસ્વામી આદિ પ્રતિમાઓ છે.) ૪૪. અમીઝરા પારસનાથજીનું ૪૫. જીરાવળા પારસનાથજીનું ૪૬. શાંતીનાથજીનું ૪૭. નેમનાથસ્વામીનું ૪૮. શાંતીનાથજીનું ૪૯. ચંદ્રપ્રભુજીનું સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જીરાળાવાડો તરીકે પ્રસિદ્ધ વિસ્તારમાં (૧) ચંદ્રપ્રભુ (૨) શાંતિનાથ (૩) અમીઝરાપાર્શ્વનાથ (૪) અભિનંદન સ્વામી (૫) અરનાથ (૬) મનમોહનપાર્શ્વનાથ – એમ કુલ છ જિનાલયો વિદ્યમાન હતાં. જો કે ભોયરામાં આવેલા જિનાલયને અલગ જિનાલય તરીકે દર્શાવવાની તે સમયે પ્રથા ન હતી એટલે કે બે સંયુક્ત જિનાલયની પણ એક જ જિનાલય તરીકે ગણના કરવામાં આવતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ વિસ્તાર જીરાળાપાડો તરીકે પ્રચલિત હતો. તે સમયે આ વિસ્તારમાં ચાર જિનાલયો વિદ્યમાન હતા. (૧) મનમોહન પાર્શ્વનાથ (૨) અરનાથ (૩) અમીઝરા પાર્શ્વનાથ (૪) ચિંતામણિ પાર્શ્વનાથ જેમાં આજે પાંચ શિખરવાળાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧૯ જિનાલયો સમાવી લેવામાં આવ્યાં છે. સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જીરાળાપાડા વિસ્તારમાં (૧) ચિંતામણિ પાર્શ્વનાથ (૨) અમીઝરા પાર્શ્વનાથ (૩) અભિનંદન સ્વામી (૪) અરનાથ (૫) મનમોહન પાર્શ્વનાથ - એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જીરાળાપાડામાં સં. ૨૦૧૦માં જે પાંચ જિનાલયો વિદ્યમાન હતાં તે આજે સંદ ૨૦૧પમાં પણ યથાવત્ છે. જીરાળાપાડો અરનાથ (સં. ૧૮૧૭ પહેલાં) જીરાળાપાડામાં પ્રવેશતાં જ પ્રથમ શ્રી અરનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક તરીકે અરનાથજીનું જિનાલય જવલ્લે જ જોવા મળે છે. સં. ૧૮૧૭માં પદ્મવિજય રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં ખંભાતમાં અરનાથજીના એક For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જિનાલયનો ઉલ્લેખ આવે છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : દોય કુંથુ જિન ચૈત્ય છે રે છાસઠિ તિહાં અરિહંત અર જિનવર ઘર એક છેરે તિહાં બાવીસ ભગવંત રે ૧૪ વિ. સં. ૧૯૦૦માં જીરાળા પાડામાં અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી ક્રમાંક ૩૩માં અરનાથ ભગવાન જિનાલયનો ઉલ્લેખ મળે છે અને તે સમયે એ જિનાલય ગાંધીનું દેરું તરીકે પ્રચલિત હતું. અથ શ્રી જિરાલેપાડઇ દેહરાં ૧૧, તેહની વિગત ૩૩. શ્રી અરનાથ - ગાંધીનું દેરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં આવેલા દસ જિનાલયો પૈકી અરનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૦ માં નીચે મુજબ થયેલો છે : જીરાવળા પાડામાં ૪૦. અરનાથ સ્વામીનું ૪૧. મનમોહન પારસનાથજીનું ૪૨. વાસુપૂજ્ય સ્વામીનું ખંભાતનાં જિનાલયો ૪૯. ચંદ્રપ્રભુજીનું મૂળનાયક શ્રી અરનાથની પ્રતિમાજી પર સં૰ ૧૬૭૦નો મૂર્તિલેખ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જીરાળાપાડામાં આવેલા અરનાથજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે તે સમયે જિનાલય બંધાવનારનાં નામ સાથે ‘ગલા દલાલવાળાં'ના નામનો ઉલ્લેખ થયો હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં જીરાળાપાડામાં અરનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ શ્રી સકળચંદ નેમચંદ હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જીરાળાપાડાના અરનાથજીના જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે અરનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ સરૂપચંદ છોટાલાલ હસ્તક હતો. જિનાલયની વિશેષ નોંધમાં શ્રી શાંતિનાથજી જ્ઞાનભંડારનો ઉલ્લેખ થયેલો હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી સુમનભાઈ સ્વરૂપચંદ હસ્તક છે જેઓ ગંધકવાડામાં રહે છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૯૧ જિનાલયમાં પ્રવેશવા માટે મુખ્ય બે પ્રવેશદ્વાર છે. જાળીવાળા પ્રવેશદ્વારની કમાન ઉપર સરસ્વતીદેવીની મૂર્તિનું શિલ્પ છે. ગભારા તથા રંગમંડપમાં આરસયુક્ત કારીગરી તથા બહારના ભાગમાં કાષ્ઠની સુંદર કારીગરી દૃશ્યમાન થાય છે. થાંભલાઓ પર પૂતળીઓનાં શિલ્પો સુંદર છે. રંગમંડપ નાનો છતાં સુંદર છે. રંગમંડપના ઘુમ્મટમાં વાજિંત્રો વગાડતી નર્તકીઓની મૂર્તિઓનાં શિલ્પો દશ્યમાન થાય છે. થાંભલાઓ પર હાથીમુખી કમાનો છે. હાલ રંગમંડપમાં મૂળનાયકની જમણી બાજુ પ્રવેશદ્વાર પાસે એક ટાંકું છે. તથા તેની પાસેની દીવાલ પર સં. ૨૦૦૭માં જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા થયા અંગેની માહિતી દર્શાવતો લેખ આરસમાં કોતરી કાચની ફ્રેમમાં મઢેલો છે. લેખ આ ગ્રંથમાં પાછળ પ્રકરણ-૧૩માં દર્શાવ્યો છે. જેમાં જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા શ્રી વિજયનેમિસૂરિના પટ્ટાલંકાર શ્રી વિજય વિજ્ઞાનસૂરિ, તેમના પટ્ટધર વિજયકસૂરસૂરિ, પંન્યાસ યશોભદ્રવિજય ગણિ, પં. પ્રિયંકરવિજયગણિ આદિના હસ્તે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ગર્ભદ્વાર પાસે રંગમંડપમાં સામ-સામી બાજુએ ગોખનાં યક્ષેન્દ્ર તથા ધારિણી યક્ષિણીની પાષાણની મૂર્તિઓ વિદ્યમાન છે. ગભારામાં ભીંત પર સુંદર ચિત્રકામ થયેલું છે. ગભારામાં મૂળનાયકની જમણી બાજુએ આદેશ્વરજી અને ચંદ્રપ્રભુજીની પાષાણની નાની પ્રતિમાજીઓ પર નાના ઘુમ્મટની રચના કરેલ છે. ડાબા ગભારે સુવિધિનાથ અને જમણા ગભારે અજિતનાથ બિરાજમાન છે. અહીં પાષાણની સાત પ્રતિમાજીઓ છે. જિનાલયમાં રંગમંડપમાં પાણીના ટાંકા પાસેની દીવાલની નીચે એક ભોંયરું છે પણ બંધ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૮૧૭ પહેલાના સમયનું છે. જીરાળા પાડો મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૯૩) જીરાળા પાડામાં આવેલા અરનાથના જિનાલયની સામેની બાજુએ એક ઘર છોડીને ખૂણામાં મનમોહન પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ' (૧) મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : - “સં. ૧૯૬૩ વર્ષે ચૈવ૧૦ રવૌ સ્તંભતીર્થ... શ્રાવિકા હીરા !.. તપુત્ર...ભાર્યા હીરા... સ કુટું બયુએન સ્વશ્રેયાર્થે..શ્રી પાર્શ્વનાથ બિંબ કારાપિતઃ | પૂજય શ્રી વિશાલસોમસૂરિનામુપુર્દશત... શ્રી વિમલસોમસૂરિ તત્વાલંકાર શિરસોમસૂરિભિઃ શ્રી ૨..” સં. ૧૭૮૧ની મહિસાગર કૃત ખંભાઈતિ તીર્થમાલામાં જીરાઉલા પાટિકમાં આવેલા For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ખંભાતનાં જિનાલયો મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : પાટિક જીરાઉલઈ થંભણ ભેટિઉ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ મોહન પાસ જિન પ્રતિમા એ ચ્યાર દિન ભૂરઈ પદ્મપ્રભુ જિનવર એ. એટલે કે સં. ૧૭૦૧ માં મનમોહન પાર્શ્વનાથનું જિનાલય ભોંયરાયુક્ત હતું અને ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી પદ્મપ્રભુજી બિરાજમાન હતા. સં. ૧૯૦૦માં જીરાળા પાડામાં અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. ક્રમાંક ૨૪ થી ક્રમાંક ૩૪ મુજબનાં અગિયાર જિનાલયો પૈકી મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૪માં નીચે મુજબ આવે છે. અથ શ્રી જિરાલે પાડઈ દેહરાં ૧૧, તેહની વિગત - ૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ હેમચંદસાનું દેહરુ સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં દસ જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૧માં નીચે મુજબ થયેલો છે. જીરાવળા પાડવામાં ૪૦. અરનાથ સ્વામીનું ૪૧. મનમોહન પારસનાથજીનું. ૪૨. વાસુપૂજયસ્વામીનું. ૪૯. ચંદ્રપ્રભુજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જીરાળાપાડામાં શ્રી મનમોહન પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણના સોળ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. ઉપરાંત પગલાંની એક જોડનો પણ તે સમયે ઉલ્લેખ મળે છે. સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજી બિરાજમાન હતી. તે સમયે આ જિનાલયની દેખરેખ છોટાલાલ કાળીદાસના કુટુંબીજનો રાખતા હતા. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૯૩ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જીરાળાપાડામાં મનમોહન પાર્શ્વનાથજીનું જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણના ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન હતા. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી, અને વહીવટ છોટાલાલ કાળીદાસ હસ્તક હતો. આજે છોટાલાલ કાળીદાસ વિલ ટ્રસ્ટ અંતર્ગત શ્રી બાબુભાઈ વાડીલાલ કાપડિયા તથા પ્રતાપભાઈ ચીમનલાલ ચોક્સી વહીવટ કરે છે. જિનાલય તદ્દન સામાન્ય બાંધણીનું છે. નાનું હોવા છતાં ઘણું સુંદર છે. જિનાલયના બહારના ભાગમાં રંગકામ કરેલ છે. જયારે રંગમંડપમાં ભગવાનના પાંચ કલ્યાણકના પ્રસંગોનું ચિત્રકામ તથા ભીંત પર રાજગૃહી તીર્થ તથા કદંબગિરિ તીર્થનું ચિત્રકામ છે. ગર્ભદ્વારની બહાર રંગમંડપમાં બે ગોખ છે. જમણી બાજુના ગોખમાં આચાર્ય શ્રી નેમિસૂરિશ્વર મ. સા.ની ગુરુમૂર્તિ બિરાજમાન છે જેમાં સં. ૨૦૩૦ - ફાગણ વદ ત્રીજનો ઉલ્લેખ છે. ડાબી બાજુના ગોખમાં સરસ્વતીદેવીની પાષાણની મૂર્તિ છે. તેમના પર “સં. ૧૩૩૯... જેઠ વદ છઠ... ગુણસેનસૂરિ ... સરસ્વતીદેવી ..” એવું લખાણ વંચાય છે. - એક પ્રવેશદ્વાર અને એક ગર્ભદ્વાર ધરાવતા આ જિનાલયનો ગભારો ચોરસ કદનો છે. મૂળનાયક ભગવાનની પ્રતિમાજી ખૂબ જ મનોહર છે. પ્રતિમાજીને લીલા રંગની ફણા અને સોનેરી રંગનું છત્ર ચિત્રાંકન કરેલું છે. પાષાણની ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ડાબી બાજુના પ્રતિમાજી પરિકરયુક્ત છે. અશોકવૃક્ષ નીચે પદ્માસનસ્થવાળી રચના છે. ઉપરાંત ગભારામાં પગલાંની એક જોડ છે. મૂળનાયકની જમણી બાજુની પ્રતિમાજી પર લેખમાં “સં. ૧૬૬૭ ... તપા) શ્રી હેમસોમસૂરિ.. આચાર્ય શ્રી વિમલસોમસૂરિ' મુજબનું લખાણ વંચાય છે. લેખનો કેટલોક ભાગ પાછળની બાજુએ જતો હોવાથી બરાબર વંચાતો નથી. તેમ છતાં નીચે મુજબનું લખાણ અસ્પષ્ટ રીતે વંચાય છે. “તપા // હેમ સોમસૂરીભિઃ શ્રી આચાર્ય શ્રી વિમલસોમસૂરિ સંવત ૧૬૬૭ વર્ષે ...” મૂળનાયકની ડાબી બાજુની પ્રતિમાજી પર લેખમાં “સં. ૧૬૬૦- હિમસોમસૂરિ-કરમાશાતેની ભાર્યા કોડમતીએ પ્રતિષ્ઠા કર્યાના અર્થવાળું લખાણ છે. ટૂંકમાં જીરાળાપાડામાં આવેલું મનમોહન પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૯૯૩ના સમયનું છે, જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ખંભાતનાં જિનાલયો જીરાળા પાડો અમીઝરા પાર્શ્વનાથ (સં. ૧૭૦૧ પહેલાં) જીરાળાપાડામાં ચિંતામણિ પાર્થનાથના જિનાલયની સામેની બાજુ શ્યામરંગી અમીઝરા પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં જીરાળાપાડામાં ચંદ્રપ્રભુના જિનાલય સાથે ભોંયરામાં અમીઝરા પાર્શ્વનાથનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “પાટિક જીરાઉલઈ થંભણ ભેટિઉ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુ અઢાર એ મુંબઈ શ્રી અમીઝરાઈ ઓગણચ્યાલીસ સાર એ. સં. ૧૯૦૦માં જીરાળાપાડામાં અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. તે પૈકી અમીઝરા પાર્શ્વનાથના દેહરાનો ઉલ્લેખ ક્રમાંક ૨૬માં નીચે મુજબ થયેલો છે. અથ શ્રી જિરાલે પાડઈ દેહરા ૧૧, તેહ ની વિગત - ૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું. ૨૫. શ્રી શાંતિનાથનું દેહરું, ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેહરું. એટલે કે સં. ૧૯૦૦ માં શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દહેરું સ્વતંત્ર દર્શાવવામાં આવ્યું છે. ચંદ્રપ્રભુનું દહેરું પણ અલગ દર્શાવવામાં આવ્યું છે. સં. ૧૭૦૧ થી સં. ૧૯૦૦ દરમ્યાન સંભવ છે કે અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય નવું બાંધવામાં આવ્યું હોય અને ચંદ્રપ્રભુના જિનાલયના ભોંયરામાં બિરાજમાન અમીઝરા પાર્શ્વનાથજી નવા જિનાલયમાં પધારવામાં આવ્યા હોય. સં. ૧૯૪૭ માં જયતિહુઅણ સ્તોત્રગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં અમીઝરા પાર્શ્વનાથ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૪માં થયેલો છે તે સમયે પણ ચંદ્રપ્રભુજીનું જિનાલય અલગ દર્શાવવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૯૫ જીરાવળા પાડામાં ૪૦. અરનાથ સ્વામીનું. ૪૪. અમીઝરા પારસનાથજીનું. ૪૫. જીરાવલા પારસનાથજીનું. ૪૬. શાંતિનાથજીનું. ૪૭. નેમનાથસ્વામીનું. ૪૮. શાંતિનાથજીનું. ૪૯. ચંદ્રપ્રભુજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જિરાળાપાડામાં અમીઝરા પાર્શ્વનાથજીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની ચુંમાળીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. અને પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જ્યારે ચંદ્રપ્રભુજીનું જિનાલય તે સમયે જીર્ણ અવસ્થામાં હતું અને પાષાણની બે પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ચિંતામણિપાર્શ્વનાથના જિનાલયમાં જે ઓગણીસ જિનાલયો સમાવી લેવામાં આવ્યા છે. તે પૈકી એક ચંદ્રપ્રભુનું જિનાલય પણ છે. અમારી માન્યતા પ્રમાણે ઉપર્યુક્ત ઉલ્લેખ કરવામાં આવેલ ચંદ્રપ્રભુનું જિનાલય સમાવી લેવામાં આવ્યું હશે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં જીરાલા પાડામાં અમીઝરા પાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. આ જિનાલય વિશે પૃ. ૫૫ ઉપર નીચે મુજબની નોંધ આવે છે : - “....ખાંચામાંથી બહાર નીકળી મોટા દેહરા તરફ જતાં જમણાં હાથે અમીઝરા પાર્શ્વનાથનું મોટું દહેરું છે. કહેવાય છે કે પહેલાં બિરાજમાન મૂળનાયકના બિંબ પર અમી સમા બિંદુઓ વળતા તેથી એ નામે પ્રભુશ્રીની ખ્યાતિ વિસ્તરી. રંગમંડપમાં નાના ચોમુખજી છે. ગભારામાં એક ધાતુનું બિંબ છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જિરાળા પાડામાં અમીઝરા પાર્શ્વનાથજીના જિનાલયની બાંધણી ઘરદેરાસરની બાંધણી તરીકે દર્શાવી છે. તે સમયે જિનાલયમાં પાષાણના ત્રેવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતા અને વહીવટ શેઠ શ્રી કચરાભાઈ નેમચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ તરફથી થાય છે. આ જિનાલય પ્રથમ નજરે જોતાં ઘર જેવી બાંધણીનું લાગે છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલય અગાઉ લાકડાનું હતું. જિનાલયના પ્રવેશવાના દ્વાર પાસે અંબાડીયુક્ત હાથીનું દર્શનીય શિલ્પ છે. બહારની બાજુએ કાષ્ઠ તથા સાદા પથ્થરનો ઉપયોગ થયેલો છે. જીર્ણોદ્ધારનું For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ખંભાતનાં જિનાલયો કાર્ય ચાલી રહ્યું છે. રંગમંડપમાં પ્રવેશતાં જાણે કે કોઈ ઘરમાં પ્રવેશતાં હોઈએ તેવો આભાસ થાય છે. સન્મુખ જ શ્રી અમીઝરા પાર્શ્વનાથની શ્યામ વર્ણની અલૌકિક પ્રતિમા નજરે પડે છે. રંગમંડપમાં આરસનો તથા કાષ્ઠનો ઉપયોગ થયેલો છે. રંગમંડપમાં વચ્ચે ઝરૂખાઓની રચના છે. લાકડાની સુંદર કોતરણીવાળા ટોડલાઓ શોભાયમાન છે. થાંભલાઓ પર પણ સુંદર કોતરણી છે. રંગમંડપમાં જમણી બાજુ મહાવીરસ્વામી ભગવાનના ચૌમુખજીનું શિખરયુક્ત સમવસરણ નજરે પડે છે. ડાબી બાજુ કાગળ પર ચિત્રિત કરી કાચની ફ્રેમમાં મઢેલ શ્રી શત્રુંજય તીર્થનો પટ છે જેના પર સં. ૨૦૨૬ લખેલ છે. આ પટની નીચે લાકડાની નાની તકતી જેવું પાટિયું ભીંત પર જડેલ છે જેની કોતરણી ખૂબ જ સુંદર છે. પ્રથમ નજરે જોતાં પ્રસ્તુત લાકડાનો ટુકડો કે પાટ ઘણા જૂના સમયની હોય તેમ લાગે છે. રંગમંડપમાં મુખ્ય ગર્ભદ્વારની બંને બાજુ ઝરૂખા જેવી નાની બારીઓની રચના છે. | ગભારાની ભીંત પર હાલ ચિત્રકામ થઈ રહ્યું છે. છપ્પન દિકુમારીઓ ભગવાનને અભિષેક કરે છે તે ચિત્ર પૂર્ણ પણ થઈ ગયું છે. ગભારામાં પાષાણની કુલ ત્રેવીસ પ્રતિમાજીઓ છે જેમાં એક પ્રતિમા તપખીરિયા આરસની તથા એક પ્રતિમા ગુલાબી આરસની છે. ગભારામાં આદેશ્વરના આરસના પગલાંની એક જોડ પણ છે જેમાં સં. ૧૭૧૧નો લેખ છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમાજી શ્યામ રંગની છે અને તેઓનું પરિકર સફેદ આરસનું છે. મૂળનાયક પ્રતિમા પર લેખ નથી. મૂળનાયકના ડાબા ગભારે શ્રી નેમિનાથની આરસ પ્રતિમાજી તથા જમણા ગભારે શ્રી શીતલનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે. શીતલનાથજીની ધાતુ પ્રતિમાજી ઘણી જ જીર્ણ થઈ ગયેલી માલૂમ પડે છે. ટૂંકમાં આ જિનાલય સં૧૭૦૧ પહેલાના સમયનું છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. જીરાળા પાડો અભિનંદન સ્વામી-ઘરદેરાસર (સં. ૧૯૬૩ પહેલાં) જીરાળા પાડામાં એક મકાનમાં ત્રીજે માળ અગાશી પાસે આવેલી એક તદ્દન નાનકડી રૂમમાં આ ઘર જિનાલય આવેલું છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અભિનંદન સ્વામીનું શિખર વિનાનું જિનાલય જીરાળાવાડામાં દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની એક પણ પ્રતિમાજી વિદ્યમાન ન હતી અને ધાતુની અગિયાર પ્રતિમાઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં અભિનંદન સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૯૭ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જીરાળા પાડામાં અભિનંદન સ્વામીના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયનો વહીવટ ઝવેરી ભગુભાઈ ખુશાલચંદ હસ્તક હતો. દેરાસર પ્રાચીન દર્શાવવામાં આવ્યું હતું. ઉપરાંત દેરાસરની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. ત્યાં એ મકાનમાં શ્રી નેમિસૂરીશ્વરજી જ્ઞાનભંડાર હતો તે મુજબનો ઉલ્લેખ છે. આજે આ ઘરદેરાસરનો વહીવટ ખીમચંદ ભગુભાઈ ઝવેરી હસ્તક છે. અને આ ઘરદેરાસર દલપતભાઈ ખુશાલચંદ અને ભગુભાઈ ખુશાલચંદ ઝવેરી પરિવારનું ગણાય છે. અભિનંદન સ્વામીની ધાતુની ચોવીશી મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયેલી છે. તેમના પર એક મૂર્તિલેખ છે જેના પર “સં. ૧૫૧૮... શ્રી ભાવદેવસૂરિ...” મુજબનું લખાણ વંચાય છે. ધાતુના કુલ તેર પ્રતિમાજીઓ બિરાજમાન છે. વળી, અહીં આ ઝવેરી પરિવારના કુળદેવી પણ બિરાજમાન છે. ટૂંકમાં આ ઘરદેરાસર સં ૧૯૬૩ પહેલાના સમયનું છે. જીરાળા પાડો ચિંતામણિ પાર્શ્વનાથ - ૧૯ જિનાલય (સં. ૧૯૬૩) જીરાળા પાડો નામથી ઓળખાતો આજનો આ વિસ્તાર સં. ૧૯૭૩માં જિરાઉલાની પોળ તરીકે પ્રસિદ્ધ હતો તે સમયે ભોંયરાયુક્ત જિરાફેલા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું. સંભવ છે કે તે જિનાલયના નામ પરથી આ વિસ્તાર જીરાઉલાની પોળ તરીકે જાણીતો થયો હશે. ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટી (સં. ૧૯૮૪) માં પૃ. ૬૧ પર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ આવે છે ? - “જીરાઉલા પાડામાં નવી શ્રી નેમસૂરિની પ્રેરણાથી બંધાયેલી પાઠશાળા છે કે જેમાં ઉપરના બે માળે સાધુઓને ઊતરવાની સગવડ છે. પ્રથમ આ સ્થાને દહેરાં હતાં. જે મોટાં દેહરામાં ભેળવી દેવાયાં છે. આમાં એક ભોંયરું છે જેની કારીગરી ખાસ જોવા જેવી છે. પવાસનને કમાનો તેમજ ગોખલા વગેરે કારીગરી જોઈ ભૂતકાળની આપણી કીર્તિસ્મૃતિ તાજી થાય તેમ છે.” ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથ(સં. ૧૯૯૬)માં શ્રી નર્મદાશંકર ભટ્ટ પૃ. ૨૮ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ લખે છે : “અગાઉ ત્યાં મૂળ ૭ દેહરાં હતાં. તે ઘણાં જીર્ણ થઈ ગયાં એટલે તે દેહરાની મૂર્તિઓ બીજા દેહરામાં પધરાવી... મૂળ ૭ દેહરામાં બીજા ૧૫ દેહરાં ઉમેરી કુલ ૨૨ દેહરાની મૂર્તિઓ બેસાડવામાં આવી છે.” For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ખંભાતનાં જિનાલયો આચાર્યશ્રી શીલચંદ્રસૂરીશ્વરજીએ શાસન સમ્રાટ નામના ગ્રંથમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવન કથા આલેખી છે. તે ગ્રંથના પૃ. ૫૮ ઉપર નિરાળા પાડાના ૧૯ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે : ખંભાતમાં જીરાવલા પાડા વગેરે સ્થળોમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૯ પ્રાચીન જિનમંદિરો જીર્ણ થઈ ગયેલાં. એ ૧૯ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો આવશ્યક હતો પણ જો એ ઓગણીસેય દેરાસરોનો જુદો જુદો ઉદ્ધાર કરાવે તો ખૂબ જ ખર્ચ થાય. વળી જ્યાં જૈનોનાં ઘર ઓછાં હોય યા ન હોય ત્યાં ગોઠી-પૂજારી રાખવા, રક્ષણ માટે બંદોબસ્ત કરવો ઇત્યાદિમાં ઘણો ખર્ચ આવે”. શેઠ શ્રી પોપટભાઈ. અમરચંદના મનમાં એવો વિચાર પણ આવ્યો કે જો એક જ સ્થળે એક વિશાળ જિનમંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારાઓમાં એક એક જિનાલયના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, ગિરનાર તીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા સદશે શ્રી નેમિનાથ પ્રભુ વગેરે મુળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિંબો પધરાવવામાં આવે તો એક જ ભવ્ય દેરાસરમાં ઓગણીસેય દેરાસર સમાઈ જાય, ને તેની વ્યવસ્થા પણ સુંદર થઈ શકે અને ખંભાતમાં એક પણ શિખરબંધી દેરાસર ન હોવાથી આ વિશાળ મંદિર ભવ્ય શિખરબંધી પણ બની શકે, તેથી તીર્થનો મહિમા પણ વધી જાય. પણ આ કાર્ય માટે મોટી રકમ જોઈએ. યોગ્ય કાર્યકર્તા પણ જોઈએ. આ વિચારથી પોપટલાલ શેઠ મૂંઝાતા હતા. તેઓએ પોતાના આ બધા વિચારો પૂજ્યશ્રીને (આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને) જણાવ્યા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી. પૂજ્યશ્રીને તેમની યોજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પોપટભાઈને યોગ્ય દોરવણી આપીને ફરમાવ્યું : “પોપટભાઈ ! શુભસ્ય શીઘ્રમ્ એ ન્યાયે વિના વિલંબે આ મહાન કાર્ય તમારે ઉપાડવું જોઈએ. વ્યાપારાદિ વ્યવહારની જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છો. તમે હવે આ મહાન ધર્મકાર્યમાં જીવનનો ભોગ આપશો તો તમે જરૂર ફતેહમંદ થશો.' આ સાંભળીને પોપટભાઈએ શુકનની ગાંઠ વાળી. પૂ. ગુરુદેવના આ વચનો તેમણે મસ્તકે ચઢાવ્યાં. તેમને પૂ. ગુરુદેવના વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે ગુરુદેવનું વચન જરૂર ફળશે જ. તત્કાળ તેમણે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂર્ત કાઢી આપવા કહેતા તેઓશ્રીએ નજીકનો જ સારામાં સારો દિવસ બતાવ્યો. એ મુહૂર્ત અનુસાર પોપટભાઈએ પૂજ્યશ્રીની હાજરીમાં જ જીરાવલા પાડામાં ૧૯ દેરાસરોનાં જીર્ણોદ્ધારના મહાકાર્યનો મંગલ પ્રારંભ કર્યો. પોપટભાઈ શેઠ પોતે હંમેશ સવારે વહેલાસર શ્રી સ્તંભનાથજી શ્રી ચિન્તામણિજી, વિ. અનેક જિનાલયો જુહારીને હજી કડીયા-શિલ્પીઓ ન આવ્યા હોય તે પહેલાં ત્યાં પહોંચી જતાનવકારશીનું પચ્ચખાણ ત્યાં નજીકમાં જ પાળીને વાપરી લેતા અને શેઠ મૂળચંદ દીપચંદને ત્યાં જમીને બપોરે જરા આરામ કરતા. ત્યાર પછી મોડી સાંજ સુધી દેરાસરના કાર્યમાં જ વ્યસ્ત For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો રહેતા. તેમનો આ કાર્યક્રમ માત્ર એક-બે દિવસનો નહોતો પણ જ્યાં સુધી એ ઉદ્ધારનું કામ પૂર્ણ ન થયું ત્યાં સુધી હંમેશા એ જ પ્રમાણે તેઓ જિનાલયના કાર્યમાં વ્યસ્ત રહેતા. આ રીતે પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પોપટભાઈ અમરચંદની અપૂર્વ ખંત અને મહેનતથી જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય ઝપાટાબંધ ચાલવા લાગ્યું.’ ૧૯૯ શાસન સમ્રાટ ગ્રંથમાં પૃ॰ ૮૭ ૫૨ આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીની જીવન કથા આલેખતા આચાર્યશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી આ જિનાલયની પ્રતિષ્ઠા વિશેની વિગતપૂર્ણ માહિતી નીચે મુજબ આપે છે : ખંભાતના શેઠ પોપટભાઈ અમરચંદ વગેરે આગેવાન ગૃહસ્થો ખંભાતજીરાવાલાપાડામાં ૧૯ દેરાસરોમાંથી તૈયાર થયેલા એક ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરવા આવ્યા. આ દેરાસર પૂજ્યશ્રીની સત્પ્રેરણાથી તૈયાર થયેલું અને તેમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ હજારો રૂપિયાની મદદ પણ ઘણી વાર કરેલી. પોપટભાઈ શેઠ-વગેરેની ઘણી વિનંતિ થવાથી પૂજ્યશ્રી વૈશાખ માસમાં ખંભાત પધાર્યા. ત્યાં મોટા મહોત્સવ અને ઘણી ધામધૂમપૂર્વક જેઠ સુદ દશમના દિવસે એ મહાન જિનપ્રાસાદમાં જુદા જુદા ૧૯ ગર્ભગૃહો ગભારાઓમાં ૧૯ જિનાલયના મૂળનાયકજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી અને દેરાસરના મૂળનાયક તરીકે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના આહ્લાદક અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન કર્યા. - આ દેરાસરના ભૂમિગૃહમાં શ્રી ગિરનાર - તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જેવી જ શ્રી નેમિનાથ ભગવાનની અદ્ભુત અને રમણીય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.' આમ, પરિસ્થિતિને પારખીને રક્ષણાત્મક વ્યૂહથી ધર્મકાર્યમાં બુદ્ધિને વેગ આપવો એ સામાન્ય વાત નથી. જિનાલયજીના નિર્માણના આર્કીટેક્ચર પ્લાનમેકર અને એન્જિયર - બાંધકામ અધિકારી તરીકે પણ શ્રી પોપટભાઈએ એમની કુશાગ્ર બુદ્ધિનો પરિચય કરાવ્યો. એટલું જ નહીં, પથ્થરની ખરીદી કે આરસની ખરીદીમાં પણ જાતે હાજર રહેતા. તે સમયે દ૨૨ોજ ૧૫૦ કારીગરો ખૂબ જ તન-મનથી કામ કરતા હતા. તે સમયે આ મંદિર નિર્માણમાં આશરે રૂપિયા ચારથી પાંચ લાખ જેટલો ખર્ચ થયો હતો. આજથી ૯૦-૧૦૦ વર્ષ પહેલાના સમયમાં ચારથી પાંચ લાખ રૂપિયાનું મૂલ્ય આજના જમાનામાં કેટલું થાય તેની તો કલ્પના જ કરવી રહી ! પ્રસ્તુત જિનાલય આજે ખંભાતનું સૌથી મોટું દર્શનીય જિનાલય છે. ઉમદા હેતુસર આ એક જ જિનાલયમાં બીજાં નાનાં વીસ જિનાલયો સમાવી લેવાય તેવી ત્રણ મજલાની એની વિશિષ્ટ બાંધણી પણ ધ્યાનાકર્ષક બની છે. આ જિનાલયને ત્રણ પ્રવેશદ્વાર છે. મૂળનાયક તરીકે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, ભોંયરામાં શ્રી નેમિનાથ તથા પહેલા માળે શ્રી મલ્લિનાથજી બિરાજમાન છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જિનાલયની ફરતે કોટ કરેલ છે. કંપાઉંડમાં જમણી બાજુ બગીચો તથા ફુવારાની સુંદર રચના કરેલ છે. ડાબી બાજુ એક દેરી આવેલી છે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ નાહવાની રૂમો છે. કંપાઉંડમાં ફરતે દીવાલોમાં જયપુરી પથ્થરનો ઉપયોગ થયેલો જણાય છે. અને કોટની ઉપર ફાનસની ગોઠવણી છે. અહીં કંપાઉંડમાં એક છૂટો આરસનો પથ્થર પડેલો છે જેના પર એક પુરુષ અને ત્રણ સ્ત્રીઓની આકૃતિ કંડારેલી છે તેની નીચે એક લેખ કોતરેલ છે જે નીચે પ્રમાણે છે. ૨૦૦ “મહં આસિગ મહંતી સૂહવદેવી મહંતી સીતાદેવી મહત્તી મદમ સં. ૧૩૫૩ વર્ષે દ્વિતીય ફાગુન સુદી ૯ ૨વૌ સ્તંભતીર્થે શ્રી વીરવસહિકા મધ્યે મહં મંડલિકેનમાયૈ .....વો શ્રેયસે આરાધક ë કારિતાઃ । શિવમસ્તુ મંગલં । ભવતુ ।” (જુઓ ફોટોગ્રાફ નં ૨૬) ત્રણ મજલાવાળું આ જિનાલય પાંચ શિખર તથા રંગમંડપમાં એક ઘુમ્મટ ધરાવે છે. કંપાઉંડમાં ડાબી બાજુ આવેલી દેરીમાં મહો. શ્રી વીરવિજયજીની આરસની ગુરુમૂર્તિ બિરાજમાન છે. તેમની મૂર્તિ પર સં૰ ૧૯૭૬નો મૂર્તિલેખ છે. આ ઉપરાંત અહીં શ્રી વીરવિજયજીની પાદુકા વિદ્યમાન છે જેના પર પણ સં ૧૯૭૬નો લેખ છે. ભોંયરામાં શ્રી નેમિનાથજીની શ્યામલ મૂર્તિ મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુની ભીંત પર ચોવીસ તીર્થંકરનો આરસનો પટ છે. જમણી બાજુ ગર્ભદ્વાર પાસે અંદર ગભારામાં શ્રી સરસ્વતીદેવીની આરસની મૂર્તિ છે. આ મૂર્તિના પગ પાસે “સં ૧૨૮૦.... આચાર્ય જયસિંહ સૂરિ'ના લખાણવાળો એક લેખ છે. (જુઓ ફોટોગ્રાફ નં ૨૫) ગભારામાં પાષાણની પ્રતિમાજીઓની સંખ્યા સત્તર છે. અહીં મોટા ભાગના પ્રતિમાજીઓના હાથમાં વેઢા તથા નખ છે જે સંપ્રતિમહારાજના સમયની હોય તેમ સૂચવે છે, જે આ પ્રતિમાજીઓની વિશેષતા છે. અહીં કુલ ત્રણ ગર્ભદ્વાર અને વચ્ચે બે બારીઓ છે. નેમિનાથજીના ગભારામાં જીરાલા પાર્શ્વનાથની આરસની એક પ્રતિમા છે. જીરાળા પાડામાં પૂર્વે જીરાઉલા પાર્શ્વનાથનું જિનાલય હતું તેને કારણે આ વિસ્તાર ‘જીરાઉલા પાડો’ ‘જીરાલા પાડો' તરીકે વિખ્યાત બન્યો હતો. જીરાલા પાર્શ્વનાથનું તે જિનાલય હાલ તો આ ઓગણીસ જિનાલયમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું છે. અહીં રંગમંડપ સાદો છે. ફર્શ કાળા તથા પીળા આરસની બનેલી છે. છત ઉપર ચારે બાજુ કાચના નાના નાના પટ્ટા મૂક્યા છે. મુખ્ય ગર્ભદ્વાર પર દર્શનીય મૂર્તિ છે. રંગમંડપ અને ગભારો લંબચોરસ છે. - મૂળનાયક શ્રી નેમિનાથની જમણી બાજુના પ્રવેશદ્વારથી બહાર નીકળતાં ડાબી બાજુ આગળ જતાં એક દેવકુલિકા આવે છે. અહીં ગભારામાં ૫૧ ઈંચ ઊંચાઈ ધરાવતા મોટા કદના શ્રી આદેશ્વરજીની પાષાણની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની જમણી તથા ડાબી બાજુ કાઉસ્સગ્ગ મુદ્રામાં આરસની બે પ્રતિમાજીઓ છે. તે બંને પ્રતિમાજીઓના પરિકરમાં ૧૧૧૧ નાના પ્રતિમાજીના દર્શન થાય છે. અહીં પાષાણની કુલ પ્રતિમાજીઓની સંખ્યા ત્રણ છે જેમાં બે કાઉસ્સગ્ગિયા છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૦૧ રંગમંડપ નાનો અને સાદો છે. અહીં ડાબી બાજુ ગર્ભદ્વાર પાસે એક ગોખની રચના છે જે હાલ ખાલી છે. અહીં પણ છત પર ફરતે કાચના નાના નાના પટ્ટા ગોઠવેલા છે. અહીં એક ગર્ભદ્વાર અને એક પ્રવેશદ્વાર છે. મૂળનાયક શ્રી નેમિનાથના જિનાલયની ડાબી બાજુના પ્રવેશદ્વારથી બહાર નીકળી જમણીબાજુ આગળ જતાં અન્ય એક દેવકુલિકા આવે છે. અહીં ગભારામાં ૫૧ ઇંચ ઊંચાઈ ધરાવતાં શ્રી મહાવીરસ્વામીની પાષાણની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાષાણની પ્રતિમાજીઓની સંખ્યા ત્રણ છે. અહીં રંગમંડપમાં ડાબી બાજુ એક ગોખ છે જેમાં શ્રી અંબિકાદેવીની પાષાણની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિ ખૂબ જ સુંદર છે. મૂર્તિના પરિકરમાં આમ્રની નાની નાની ઝીણી કોતરણી છે. રંગમંડપ સાદો અને નાનો છે. છત પર ફરતે કાચના નાના નાના પટ્ટા ગોઠવેલા છે. મહાવીરસ્વામી તથા આદેશ્વરજીની દેવકુલિકાનો ગભારો તથા રંગમંડપ બંનેનું કદ સરખું છે. બંને જગ્યાઓ સરખી રચના છે. બંને દેવકુલિકામાં એક ગર્ભદ્વાર, એક પ્રવેશદ્વાર અને એક ગોખ છે. 'જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની દિશામાં જ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનું મુખ્ય પ્રવેશદ્વાર આવેલું છે. ૧૫-૨૦ પગથિયાં ચડી, ચોકીમાં પ્રવેશ કરતાં સન્મુખ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં દર્શન થાય છે. અષ્ટ પ્રતિહાર્ય પરિકરયુક્ત મૂળનાયકશ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૩૫ ઇંચ ઊંચાઈ ધરાવે છે. ગભારામાં પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પિત્તળની - પાટલીમાં ખરતર ગચ્છીય જિનદત્તસૂરિ, જિનમાણિક્યસૂરિ તથા જિનચંદ્રસૂરિનાં નાનાં નાનાં ચાંદીનાં પગલાં છે. અને તે પાટલીમાં જ ત્રણ યંત્રો ચિત્રિત છે. પાટલીમાં સં૧૬૨૨નો ઉલ્લેખ મળી આવે છે. અહીં ગભારામાં અખંડ દીવો કરવામાં આવે છે. વિશાળ રંગમંડપયુક્ત આ જિનાલયમાં કુલ પાંચ પ્રવેશદ્વાર અને ત્રણ ગર્ભદ્વાર છે. મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર તથા રંગમંડપમાંથી આજુબાજુ ડાબી જમણી બાજુની દેવકુલિકાના દર્શન કરવા જવા માટેના બે પ્રવેશદ્વાર એમ કુલ પાંચ પ્રવેશદ્વાર છે. આજુબાજુની દેવકુલિકાઓ પાસે પણ નીચે ઊતરવા માટેનાં પગથિયાંની રચના કરેલ છે જ્યાંથી નીચે ઊતરતા ભોંયરામાં બિરાજમાન નેમિનાથના રંગમંડપમાં પ્રવેશવાનો પ્રવેશદ્વાર આવે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો રંગમંડપ વિશાળ છે. અહીં ઘુમ્મટમાં સુંદર, કલાત્મક પૂતળીઓનાં શિલ્પો છે. અહીં છત પર નાના-નાના કાચના પટ્ટા ગોઠવેલા છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે ડાબી-જમણી બંને બાજુની ભીંતમાં એક ઉપર અને ત્રણ નીચે એવા જાળીવાળા ગોખની રચના કરેલ છે, જે હાલ ખાલી છે. આ ગોખની બાજુમાં બંને બાજુ સામ-સામેની દીવાલે કલાત્મક કોતરણીવાળા અરીસાવાળા કબાટ છે ડાબી બાજુની ભીંત પર આ કબાટની બાજુમાં નીતિવિજયજી મહારાજનો ફોટો મૂકવામાં આવ્યો છે. તેને સુંદર ફ્રેમની અંદર મઢી દેવામાં આવ્યો છે. શેઠશ્રી For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ખંભાતનાં જિનાલયો પોપટભાઈ અમરચંદનો ફૂલ સાઇઝનો ફોટો જમણી બાજુ પર છે. ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુની દેવકુલિકામાં શ્રી શાંતિનાથ ભગવાનની પાષાણની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. તેની આજુબાજુ બે શ્યામવર્ણી પાષાણની પ્રતિમા બિરાજમાન છે. આમ અહીં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ છે. ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની દેવકુલિકામાં પણ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પાષાણની પ્રતિમાજી સાથે આજુબાજુમાં બે પાષાણની પ્રતિમાજીઓ મળીને પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ છે. આ બંને દેવકુલિકાઓ સરખું કદ ધરાવે છે. આ બંને દેવકુલિકા પાસેથી જ ભમતમાં જવાનો રસ્તો છે. પાંચ પગથિયાં ઊતરીને ચાલતાં ભમતીમાં પ્રવેશી શકાય છે. અહીં ભમતીમાં પાષાણની કુલ એકસઠ પ્રતિમાજીઓ બિરાજમાન છે. પ્રવેશતાં પ્રથમ સં૧૬૫૭નો મૂર્તિલેખ ધરાવતાં પ્રતિમાજી બિરાજે છે. અહીં દરેક ભગવાનના ગોખ ઉપર જ શિખરની રચના કરેલ છે. અહીં પણ મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથજી છે. આ મૂળનાયકની પ્રતિમાની નીચે આરસનો માતૃકા પટ ભીંતે જડેલ છે. ફર્શમાં સફેદ તથા લીલા રંગના આરસનો ઉપયોગ થયેલો છે. કુદરતી પ્રકાશ આવે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભોમતીમાંથી ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના શિખરના દર્શન થઈ શકે છે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં રંગમંડપમાં પ્રવેશવા માટેના પ્રવેશદ્વારની બંને બાજુએ ઉપરના માળ પર ચડવા માટેના બે પ્રવેશદ્વાર છે. ત્રીજા મજલે ત્રણ ગભારા અને બે દેવકુલિકાઓ આવેલ છે. આ બંને દેવકુલિકાઓની રચના પણ એવી રીતે કરવામાં આવેલી છે કે ઉપર ચડતાં જ તે તે દેવકુલિકામાં પ્રવેશવા માટેના દ્વાર નજરે ચડે એટલે પ્રથમ એ દેવકુલિકામાં દર્શન કરવા માટે મન મોહિત થાય. ત્રીજે મજલે મૂળનાયક તરીકે શ્રી મલ્લિનાથજી બિરાજમાન છે. તેમની ડાબી બાજુ સુમતિનાથ અને જમણી બાજુ સહસ્રફણા પાર્શ્વનાથના ગભારા આવેલા છે. ઉપરાંત બે દેવકુલિકાઓમાં ડાબી બાજુ શ્રી વાસુપૂજયસ્વામી તથા જમણી બાજુ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનો ગભારો છે. શ્રી વાસુપૂજયના ગભારામાં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ગભારામાં એક ગોખ છે. રંગમંડપ લાંબો છે. રંગમંડપમાં પ્રવેશતાં સામે જ કાચવાળી બારીઓ છે. અહીં મુખ્ય બે પ્રવેશદ્વાર અને એક ગર્ભદ્વાર છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના ગભારામાં પણ પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. આ બંને દેવકુલિકાઓ એકસરખી રચના અને કદ ધરાવે છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૦૩ ત્યારબાદ અગાશીમાં થઈ મલ્લિનાથજીના રંગમંડપમાં દાખલ થઈ શકાય. ગભારામાં મૂળનાયક સાથે અહીં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ છે. જમણી બાજુ એક ગોખ છે, જે ખાલી છે. ગર્ભદ્વાર એક છે. તેની જમણી બાજુના ગભારામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ગર્ભદ્વાર એક છે. ડાબી બાજુ ગભારામાં શ્રી સુમતિનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. આ ત્રણેય ગભારાનો રંગમંડપ એક છે. ત્રણેય ગભારા એકસરખું કદ ધરાવે છે. રંગમંડપમાં કાઇની કલાત્મક કોતરણીવાળી જૂના અરીસા સામ-સામી બાજુએ ગોઠવેલા છે. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. જિનાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મૂકેલ બોર્ડ પર નીચે મુજબની માહિતી પ્રાપ્ત થાય છે : પાંચ મોટાં શિખરોવાળું ત્રણ મજલાનું આ જિનાલય સં. ૧૯૭૬ની સાલમાં શેઠ શ્રી પોપટભાઈ અમરચંદની જાત દેખરેખ નીચે ૨૦ નાનાં જિનાલયોનો એક જ જિનાલયમાં સમાવેશ કરી આ રીતે ભવ્ય ત્રણ મજલાનું પાંચ શિખરવાળું અને દરેક શિખર મૂળનાયક ભગવાનના ઉપર જ આવે એ રીતે કોઈ પણ એંજિનિયર કે આર્કિટેક્ટ વગર પોતાની જ જાત દેખરેખ અને કોઈ પ્લાન મુજબ બનાવવામાં આવ્યું. આ જિનાલયના દર્શનાર્થે આવનારને ૨૦ જિનાલયનાં દર્શન થાય છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૪) ૧. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૧૧. શ્રી નેમિનાથ ૨. શ્રી અજીતનાથ સ્વામી ૧૨. નામ નથી. ૩. શ્રી સંભવનાથ ૧૩. શ્રી મુનિસુવ્રત ૪. શ્રી અભિનંદન ૧૪. શ્રી મહાવીરસ્વામી ૫. શ્રી ચંદ્રપ્રભુસ્વામી ૧૫. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ૬. શ્રી શાંતિનાથ ૧૬. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૭. શ્રી શાંતિનાથ ૧૭. શ્રી મલ્લિનાથ ૮. શ્રી આદિનાથ ૧૮. શ્રી સુમતિનાથ ૯. શ્રી ચંદ્રપ્રભુસ્વામી ૧૯. શ્રી વાસુપૂજયસ્વામી ૧૦. શ્રી જીરાળા પાર્શ્વનાથ ૨૦. શ્રી શાંતિનાથ બોર્ડ પર શરતચૂકથી સં. ૧૯૭૬ની સાલ લખવામાં આવી છે, જે ભૂલ છે. સં. ૧૯૫૬ની સાલનો નિર્દેશ થવો જોઈએ. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ખંભાતનાં જિનાલયો જીરાળા પાડો ૧૯ જિનાલયના મૂર્તિલેખો (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ : મૂળનાયક - ઊંચાઈ – ૩૫" “સં. ૧૬૬ર વર્ષે દ્વિતીયા ચૈત્ર નક્ષત્રે...... વાસ્તવ્ય વુ, નવઘણ ભાર્યા નામલદે સુત વુ રંગ ભાર્યા રંગાદે સુત વ ણાધા ભાર્યા ગંગાદે સુત વ... સ્વકુટુંબ....પરિ...ન સ્વશ્રેયસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીમત્તપાગચ્છે.................... ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ” (૨) વાસુપૂજ્ય : (મૂળનાયકની ડાબી બાજુ) સં૧૭૦૬ વર્ષે જયેષ્ઠ વદિ ૩ ગુરૌ શ્રી સ્તંભતીર્થ સમીપસ્થ શ્રી અકબ્બરપુર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધ શાખીય માર.. સા ધનજી લઘુ સોદરેણ સ્વભાર્યા દેવલદે સ્વપુત્ર સા પા ........ શ્રી વાસુપૂજય બિંબ કારિત .....” (૩) શ્રી ચંદ્રપ્રભુઃ (મૂળનાયકની જમણી બાજુ) “સં૧૬૭૭ શ્રી ચંદ્રપ્રભુ બિબ કારિત | શ્રી તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિભિઃ ” (પાછળના ભાગમાં શ્રીમલ્લ તથા વાલ્હાદેનું નામ) (૪) શ્રી અભિનંદન સ્વામી (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબીબાજુ બારીની સામે) સંવત ૧૬૬૪ મૂળનાયક તરીકે – ઊંચાઈ ૧૯” (૫) શ્રી શ્રેયાંસનાથ : (શ્રી અભિનંદન સ્વામીની ડાબી બાજુ) સં. ૧૭૦૬ ....... વિજયસેનસૂરિ . (૬) શ્રી સુમતિનાથ : (શ્રી અભિનંદન સ્વામીની જમણી બાજુ) સં. ૧૭૦૬....... વિજયાણંદ સૂરિ (૭) શ્રી ચંદ્રપ્રભુ : (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુના દ્વારની સામે) મૂળનાયક - ઊંચાઈ ૩૩” સં. ૧૬૭૭..........વિજયદેવસૂરિ ......... (૮) શ્રી સંભવનાથઃ (ચંદ્રપ્રભુની ડાબી બાજુ) સં. ૧૬૭૭........... શ્રીમલ્લ ભાર્યા વાદે....... વિજયદેવસૂરિ (૯) શ્રી શાંતિનાથ : (શ્રી ચંદ્રપ્રભુની જમણી બાજુ) સં. ૧૬૬ર.......... વિજયસેનસૂરિ......... For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૦૫ (૧૦) શ્રી સંભવનાથ : (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની બારી સામે) મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૯ “સંવત ૧૭૭૧ વર્ષે આષાઢ સુદિ ૧૦ શુક્ર સાક્ષી ઉશવંશ જ્ઞાતીય વૃદ્ધ શાખીય |શ્રી સંભવનાથ બિંબ કારાપિત શ્રી અંચલગચ્છન પૂજ્ય શ્રી વિદ્યાસાગરસૂરી ઉપદેશેન સા સુંદરદાસ સા સમાચંદ સહિતે........” (૧૧) શ્રી સુવિધિનાથઃ (શ્રી સંભવનાથની જમણી બાજુ) સં. ૧૭૮૧........... આષાઢ સુદિ ૧૦........... (૧૨) શ્રી નેમિનાથ : (શ્રી સંભવનાથની ડાબી બાજુ) લેખ નથી (૧૩) શ્રી અજીતનાથ : (મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ બારણા સામે) મૂળનાયક તરીકે ઊંચાઈ ૧૯” લેખ નથી (૧૪) શ્રી પાર્શ્વનાથ ઃ (શ્રી અજિતનાથની ડાબી બાજુ) લેખ નથી. (૧૫) આરસપ્રતિમા ઃ (શ્રી અજિતનાથની જમણી બાજુ) લેખ નથી. ચિંતામણિ પાર્શ્વનાથના ગભારામાં કુલ પ્રતિમાસંખ્યા નીચે મુજબ છે : આરસ પ્રતિમા - ૧૫ ધાતુ પ્રતિમા - ૫૦ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ દેવકુલિકા (૧) શ્રી શાંતિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં૧૯૭૦........ વિજયસેનસૂરિ........... (૨) શ્રી મહાવીર સ્વામી (શ્રી શાંતિનાથની ડાબી બાજુ ) સંત ૧૬૬૧....... અલાહી ૫૦..........વિજયસેનસૂરિ (૩) શ્રી નેમિનાથઃ (શ્રી શાંતિનાથની જમણીબાજુ) સંત ૧૬૬૧.........વસતા ભાર્યા વિમલદે પુત્ર જુઠા.......... વિજયસેનસૂરિ. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ખંભાતનાં જિનાલયો આ દેવકુલિકામાં આરસની પ્રતિમાઓ કુલ ૩ છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ દેવકુલિકા (૧) શ્રી શાંતિનાથ મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” “સં. ૧૬૭૭.........સો. કુંઅરજી કારિત પ્રતિષ્ઠિત.....શ્રી વિજયદેવસૂરિભિઃ ” (૨) શ્રી સુમતિનાથ ઃ (શ્રી શાંતિનાથની ડાબી બાજુ) લેખ નથી (૩) શ્રી કુંથુનાથ ઃ (શ્રી શાંતિનાથની જમણી બાજુ) લેખ નથી. આ દેવકુલિકામાં આરસની પ્રતિમાઓ સંખ્યા ૩ છે. ભોંયરામાં નેમિનાથ ભગવાનની જમણી બાજુની દેવકુલિકા (૧) શ્રી આદેશ્વર : મૂળનાયક તરીકે - ઊંચાઈ ૫૧” લેખ નથી. આ દેવકુલિકામાં મૂળનાયકની આજુબાજુ કાઉસગ્ગ મુદ્રામાં બે આરસપ્રતિમાઓ છે.આ બન્ને પ્રતિમાઓને લેખ નથી. અહીં કુલ ૩ આરસપ્રતિમાઓ (૧ પદ્માસનસ્થ મૂળનાયક + ૨ કાઉસ્સગિયા) છે. ભોયરામાં નેમિનાથ ભગવાનની ડાબી બાજુની દેવકુલિકા (૧) શ્રી મહાવીર સ્વામી મૂળનાયક તરીકે – ઊંચાઈ ૫૧” લેખ નથી. આ દેવકુલિકામાં કુલ ૩ આરસ પ્રતિમાઓ છે. એક પ્રતિમાજીઓ પર લેખ નથી. અહીં રંગમંડપમાં ડાબી બાજુના ગોખમાં અંબિકાદેવીની સુંદર, કલાત્મક આરસની મૂર્તિ છે. ૧લે માળ મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુ દેવકુલિકા (૧) વાસુપૂજ્ય સ્વામી : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં. ૧૬૪૩........ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૦૭ આરસ પ્રતિમા - પાંચ - ૫ ૧લે માળ મલ્લિનાથ-ભગવાનની જમણી (૧) જગવલ્લભ પાર્શ્વનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૧” સંત ૧૬૬૧ - મૂર્તિલેખ આરસ પ્રતિમા – ચાર - ૪ ધાતુ પ્રતિમા - એક -૧ ભોયરું (૧) શ્રી નેમિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૫૧” લેખ નથી. અહીં ડાબે ગભારે શ્રી ચંદ્રપ્રભુસ્વામી બિરાજમાન છે જેની ઊંચાઈ ૨૩” છે તથા જમણા ગભારે શ્રી આરસ પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૯” છે. મૂળનાયક શ્યામ વર્ણના છે. લેપ થયેલ છે. અહીં કુલ ૧૭ આરસ પ્રતિમાઓ તથા ૧ યક્ષની અને ૧ રાતા વર્ણના દેવીની પ્રતિમાઓ છે. પ્રથમ મજલી (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ઉપર) (૧) શ્રી મલ્લિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૧૭” સં. ૧૭૮૧......... અષાઢ સુદિ દશમ.......... શુક્રવાર.........શાહ સમાચંદ ........... વિદ્યાસાગર સૂરિ. અહીં કુલ ૭ આરસ પ્રતિમાઓ છે. (૨) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ : (શ્રી મલ્લિનાથ ભગવાનની જમણી બાજુનો ગભારો) મૂળનાયક તરીકે – ઊંચાઈ ૧૯” (ફણા સાથે - ૨૦”) મૂર્તિલેખ સં. ૧૭૨૧ શ્રી નેમિનાથ : (મૂળનાયકની ડાબી બાજુ) સં. ૧૯૭૭ આ જમણી બાજુના ગભારામાં કુલ ૭ આરસ પ્રતિમાઓ બિરાજમાન છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ખંભાતનાં જિનાલયો (૩) શ્રી સુમતિનાથ : (શ્રી મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુનો ગભારો) મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૧” લેખ દબાઈ ગયો છે. અહીં આરસ પ્રતિમાઓ કુલ ૫ છે. શ્રી મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુની દેવકુલિકા (૧લે માળ) (૧) શ્રી વાસુપૂજ્ય સ્વામી : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં. ૧૬૪૩ આ દેવકુલિકામાં આરસની કુલ પાંચ પ્રતિમાઓ બિરાજમાન છે. ' શ્રી મલ્લિનાથ ભગવાનની જમણી બાજુની દેવકુલિકા (૧લે માળ) (૧) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ : મૂળનાયક તરીકે - ઊંચાઈ ૨૧" સં. ૧૯૬૧ આ દેવકુલિકામાં આરસની કુલ ચાર પ્રતિમાઓ બિરાજમાન છે. ભોમતી ડાબી બાજુથી શરૂ કરતાં મૂર્તિલેખ સંવત (૧) શાંતિનાથ સં. ૧૬પ૭ (૨) શીતલનાથ લેખ દબાઈ ગયો છે. (૩) ધર્મનાથ સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા. સુંદરદાસ પુત્ર સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજ્યવિદ્યાસાગરસૂરિ ઉપદેશે (૪) કુંથુનાથ સં. ૧૭૮૧........ વિદ્યાસાગરસૂરિ. (૫) વાસુપૂજ્ય સ્વામી સં. ૧૬૭૦.......... વિજયસેનસૂરિ. (૬) પદ્મપ્રભુસ્વામી સં. ૧૬૭૦............ વિજયસેનસૂરિ.. (૭) સુમતિનાથ સં. ૧૯૭૦.......... વિજયસેનસૂરિ.. (૮) આદિનાથ સં. ૧૬૪૭ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૦૯ (૯) સુમતિનાથ (૧૦) શાંતિનાથ (૧૧) કુંથુનાથ (૧૨) અરનાથ (૧૩) શાંતિનાથ (૧૪) શ્રેયાંસનાથ (૧૫) આદેશ્વર (૧૬) સુમતિનાથ (૧૭) સુમતિનાથ (૧૮) નામ નથી (૧૯) કલીકુંડ પાર્શ્વનાથ (૨૦) શાંતિનાથ (૨૧) સુપાર્શ્વનાથ (૨૨) નેમિનાથ (૨૩) આદિનાથ (૨૪) શીતલનાથ (૨૫) પદ્મપ્રભ સ્વામી (૨૬) સંભવનાથ સં૧૬૩૭ લેખ દબાઈ ગયો છે. સં. ૧૭૦૫........ વિજયસિંહસૂરિ. સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા. સુંદરદાસ પુત્ર સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજય વિદ્યાસાગરસૂરિ ઉપદેશે લેખ નથી સં. ૧૭૦૫ અલાઈ સં. ૪૪ સં. ૧૬૫૫ સં. ૧૬૭૦ વિજયસેનસૂરિ સં. ૧૬૬ર સં. ૧૬૩૨ સં. ૧૭૮૧ વૈશાખ સુદ ૧૦ અંચલગચ્છ.... વડનગર સંઘ........ શ્રી ગોડી પાર્શ્વનાથ બિંબ સં. ૧૬૭૦........ વિજયસેનસૂરિ.... સં. ૧૬૭૦.......... વિજયસેનસૂરિ.. સં. ૧૬૬૧ સં. ૧૬૭૭.......... વિજયસેનસૂરિ.. લેખ નથી લેખ નથી સં. ૧૭૦૬........ પ્રાગ્વાટ વૃદ્ધ શાખીય વીરજીપુત્ર વમલદાસ... વિજયરાજ વિજાણંદસૂરિ........ લેખ નથી લેખ નથી લેખ નથી લેપ કરેલ છે. સં. ૧૭૭૬ લેપ કરેલ છે. (૨૭) પદ્મપ્રભસ્વામિ (૨૮) શાંતિનાથ (૨૯) શાંતિનાથ (૩૦) પાર્શ્વનાથ (૩૧) શાંતિનાથ (૩૨) પાર્શ્વનાથ ખંભા ૧૪ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ખંભાતનાં જિનાલયો (૩૩) સુમતિનાથ (૩૪) વાસુપૂજ્ય સ્વામી સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુકે સા. સુંદરદાસ પુત્ર સા. સમાચંદ...... વિદ્યાસાગરસૂરિ સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા. સુંદરદાસ પુત્ર સા. સમાચંદ.....વિદ્યાસાગરસૂરિ સં. ૧૬૬૨ સં. ૧૬૫૮ અલાઈ ૪૨ (૩૫) વાસુપૂજયસ્વામી (૩૬) મુનિસુવ્રતસ્વામી (૩૭) નામ નથી (૩૮) આદેશ્વર (૩૯) કુંથુનાથ (૪૦) ધર્મનાથ (૪૧) ગોડી પાર્શ્વનાથ લેખ નથી (૪૨) શાંતિનાથ (૪૩) સુપાર્શ્વનાથ (૪૪) આદિનાથ લેખ નથી લેખ નથી સં. ૧૭૮૧....... સમાચંદ દોસી પુત્ર દોસી મોતી ........... વિદ્યાસાગરસૂરિ સં. ૧૬૬૬...... વિજયદેવસૂરિ......... લેખ વંચાતો નથી. સં. ૧૬૫૧ સં. ૨૦૦૧ સં. ૧૬૫૮ લેખ અવાચ્ય છે. સં. ૧૬૮૧ (૪૫) પાર્શ્વનાથ લેખ નથી (૪૬) શીતલનાથ (૪૭) પદ્મપ્રભ (૪૮) મુનિસુવ્રત સ્વામી (૪૯) આદેશ્વર (૫૦) ચંદ્રપ્રભુ (૫૧) વાસુપૂજય સ્વામી (૫૨) આદેશ્વર (૫૩) મુનિસુવ્રત સ્વામી (૫૪) આદેશ્વર (૫૫) ધર્મનાથ સં. ૧૭૦૬ સં. ૧૬૩૨ લેખ નથી સંત ૧૬૬૨ સં. ૧૬૬૧....... વિજયસેનસૂરિ...... સં. ૧૬૭૦....... વિજયદેવસૂરિ.. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો (૫૬) મહાવીર સ્વામી (૫૭) શાંતિનાથ (૫૮) ધર્મનાથ (૫૯) સંભવનાથ (૬૦) સુમતિનાથ (૬૧) વાસુપૂજ્યસ્વામિ સં. ૧૬૬૦ હેમસોમસૂરિ પ્ર સં ૧૬૬૧...... તેજબાઈ... સં૰ અલાઈ ૪૨...... માઘ વિદ.... શ્રી અંચલગચ્છે લેખ અવાચ્ય છે. સં. ૧૬૬૭......... લેખ અવાચ્ય છે. ભોમતીમાં મૂળનાયક શાંતિનાથની પ્રતિમાના ગોખની નીચે ચોવીસ માતૃકાનો આરસનો એક પટ છે. વિજયસેનસૂરિ માંડવીની પોળ ખંભાતમાં આજે કડાકોટડી વિસ્તારની સામે આવેલા માંડવીની પોળના નામે પ્રસિદ્ધ વિસ્તારનો જુદા-જુદા સમય દરમ્યાન વિવિધ નામ સાથે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૯મા સૈકામાં કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળનો વિસ્તાર આલિગવસહી નામે પ્રસિદ્ધ હતો અને તે સમયે શ્યામરંગના આદીનાથજીના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબની પંક્તિઓમાં છે : મુહુર વસહીઅ પાસનાહ પ્રભ પ્રત્યાસારો, ખરતર વસહી અજિતનાથ સેવક સાધારો, આલિગ વસહી આદિનાથ સામલ મન મૂરિત, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦ ૨૧૧ સં ૧૬૭૩ માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં અલંગ વસઈની પોળ તરીકે માંડવીની પોળનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે અહીં (૧) સાંમલ ઋષભદેવ (૨) કુંથુનાથ (૩) શાંતિનાથ એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : અલંગ વસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉતંગ । રીષભદેવ વીસ ત્ર્યંબ શું, સ્વામી સાંમલ રંગ ॥ ૯ કુંથનાથયન ભુવન ત્યાંહાં, પાસઈ પ્રતિમા આઠ । પ્રહી ઊઠીનઈ પ્રણમતાં, લહીઈ શવપુર વાટ ।। ૧૦ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સાંતિનાથ જયન સોલમુ, ત્યાંહાં ત્રીજઉ પ્રાસાદ | ત્રણ્ય થંબ તૃવિધિ નમું, મુંકી મીથ્યા વાદ ।। ૧૧ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આ વિસ્તાર અલિંગ વસહી અલિગ વસહી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે સમયે આ વિસ્તારમાં (૧) આદિનાથ (૨) સંભવનાથ (૩) કુંથુનાથ - એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ૨વજી ચેલાની પોલિં પાસ જિન પંચાવન પ્રતિમા સહી અલિંગ વસહીઈ આદિ જિનવર ત્રાણું મૂરતિ મઇં લહી ૨૦ સંભવ ત્રેવીસ અલિગ વસહીઈ કુંથ પ્રાસાદે સતાવન સોહીઈ ૨૧ સં. ૧૯૦૦માં માંડવીની પોળમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતા જેનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત ૩૮. શ્રી કુંથુનાથનું દેરું ૩૯. શ્રી મુનિસુવ્રતસ્વામી દેખ્ખું ૪૦. શ્રી આદિસર ભગવાન દેરું ૪૧. શ્રી વિમલનાથ દેરું ૪૨. શ્રી મહાવીરસ્વામી મેડી ઉપર સં. ૧૯૪૭ માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માંડવીની પોળમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. ખંભાતનાં જિનાલયો માંડવીની પોળમાં ૩૧. વિમલનાથનું ૩૩. નેમનાથ સ્વામીનું ૩૫. કુંથુનાથજીનું ૩૭. સુમતિનાથજીનું આજની કડાકોટડી વિસ્તારમાં આવેલાં બે જિનાલયો, (૧) પદ્મપ્રભુ, (૨) સુમતિનાથ નો ઉલ્લેખ સં. ૧૯૪૭માં માંડવીની પોળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. ૩૨ ૨ીખવદેવસ્વામીનું ૩૪. મુનિસુવ્રતસ્વામીનું ૩૬. પદ્મપ્રભુજીનું સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માંડવીની પોળ વિસ્તારમાં (૧) કુંથુનાથ (૨) આદિનાથ (૩) મુનિસુવ્રતસ્વામી (૪) નેમિનાથ - એમ કુલ ચા૨ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૧૩ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળમાં (૧) કુંથુનાથ (૨) આદીશ્વર (નેમનાથ બાજુમાં) એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. આજે નેમનાથજીની આ પ્રતિમા મૂળનાયક શ્રી આદેશ્વરજીના જિનાલયમાં જમણા ગભારે મૂળનાયક તરીકે બિરાજમાન છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માંડવીની પોળ વિસ્તારમાં કુલ બે જિનાલયો (૧) આદિનાથ (૨) કુંથુનાથ વિદ્યમાન હતાં. આજે પણ માંડવીની પોળમાં ઉપર જણાવેલ બે જિનાલયો (૧) આદેશ્વર (૨) કુંથુનાથ વિદ્યમાન છે. ઉપરાંત શ્રી કુંથુનાથજીના જિનાલયના વહીવટકર્તા શ્રી જયંતિભાઈ દીપચંદ શાહ, જેઓની ઉંમર ૭૯ વર્ષની છે, સાથેની વાતચીતમાં કેટલીક વિગતો જાણવા મળી : શ્રી જયંતિભાઈ નાની ઉંમરમાં હતા ત્યારે અહીં આશરે ૭૦ વર્ષ પહેલાં કુલ પાંચ જિનાલયો હતો. આજે જયાં પાઠશાળા છે ત્યાં મેડા ઉપર મહાવીરસ્વામીનું જિનાલય હતું અને તે જિનાલય ક્યાં ગયું તેની તેમને ખબર નથી. હાલ પાઠશાળાનું મકાન ખાલી છે. વળી એક ચોથું જિનાલય હતું તેમાં તો નાનપણમાં પૂજા પણ કરી છે. તેના મૂળનાયક કયા હતા તે તેઓને યાદ ન હતું. તેઓને જિનાલયના સ્થાન વિશે પૂછ્યું તો તેઓના કુંથુનાથજીના જિનાલયની બાજુમાં ઘરની પછવાડે એક જિનાલય હતું. તેના આજે પણ એ જગ્યા પર અવશેષ જોવા મળે છે. અમે જિનાલયની મુલાકાત દરમ્યાન જિનાલયની બાજુની એ ખંડેર જગ્યા જોઈ હતી. તેમાં પબાસન, સિહાસન જેવા અવશેષો પણ જોયા હતા. એ જગ્યા પર કોઈ કાળે જિનાલય હતું તેનો એ પુરાવો છે. આ ઉપરાંત આદેશ્વરજીના જિનાલયની પાછળના ભાગમાં (આદેશ્વરના જિનાલયના કંપાઉંડમાં જયાં માણીભદ્ર વીરની દેરી તથા આદેશ્વરના પગલાંવાળી દેરી છે તેની બરોબર પાછળ) અમે અન્ય એક ખંડેર જગ્યા જોઈ હતી જ્યાં ગોખ, ટોડલા, ગર્ભદ્વાર પાસેના જમીન પરની કોતરણી જેવા અવશેષો જોયા હતા. આમ જોતાં સં. ૧૯૦૦માં માંડવીની પોળનાં પાંચ જિનાલયમાંથી આજે બે જિનાલય લુપ્ત થયેલ માલૂમ પડે છે અને સં૧૯૪૭માં તથા સં. ૧૯૬૩માં નેમિનાથજીનું જિનાલય ઉમેરાયેલું માલૂમ પડે છે. આ નેમનાથના જિનાલય વિશે પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે તે જિનાલય આદેશ્વરના જિનાલયની બિલકુલ બાજુમાં હતું. અને આજે હવે તે આદેશ્વરના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન છે. કુંથુનાથજીના જિનાલયની બાજુમાં તથા આદેશ્વરના જિનાલયની બાજુમાં જે ખંડેર જગ્યાઓ છે ત્યાં ઉપરોક્ત બે જિનાલયો વિદ્યમાન હોવાનો સંભવ છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ખંભાતનાં જિનાલયો માંડવીની પોળ કુંથુનાથ (સં. ૧૬૭૩ પહેલાં) કડાકોટડીની સામે આવેલી માંડવીની પોળમાં પ્રવેશી આગળ જતાં ડાબા હાથે કુંથુનાથજીનું ધાબાબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી કુંથુનાથજીની પ્રતિમા પર લેખ છે જેમાં નીચે મુજબનું લખાણ છે : ઈલાહી સંવ ૪૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ ... રાજલદે..... ...........હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેનમુનિ !'' શ્રી વિજયસેનસૂરિના હાથે ખંભાતમાં સં૧૯૫૯માં એક પ્રતિષ્ઠા થઈ હતી તેની નોંધ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથના પૃ. ૫૭ ઉપર મળે છે. સં. ૧૬૭૩ માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં માંડવીની પોળના વિસ્તારનો અલંગ વસઈની પોળ તરીકે ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તારમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતા જે પૈકી કુંથુનાથજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : અલંગ વસઈની પોલ્યમાં, ત્રણ પ્રાસાદ ઉતંગ | કુંથુનાથ યન ભુવન ત્યાંહા, પાસઈ પ્રતિમા આઠ I - - પ્રદી ઉઠીનઈ પ્રણમતાં, લહઈ શવપુરિ વાટ // ૧૦ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં માંડવીની પોળમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સંભવ ત્રેવીસ અલિગ વસહીઈ કુંથ પ્રાસાદે સતાવન સોહીઈ ૨૧ એટલે કે અગાઉ જોઈ ગયા મુજબ માંડવીની પોળનો આ વિસ્તાર સંત ૧૭૦૧માં આલિગ વસહી – અલિગ વસહીના નામથી જાણીતો હતો. સં. ૧૯૦૦માં માંડવીની પોળમાં પાંચ જિનાલયોનો ઉલ્લેખ આવે છે. જે પૈકી કુંથુનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૮માં નીચે મુજબ થયેલો છે : અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત - ૩૮. શ્રી કુંથુનાથનું દેહરુ ૩૯. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહ ૪૦. શ્રી આદિસર ભગવાનનું દેહરું For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૧૫ ૪૧. શ્રી વિમલનાથનું દેહરુ ૪૨. શ્રી મહાવીર સ્વામી મેડી ઉપર (૧) સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માંડવીની પોળમાં આવેલા કુંથુનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૫માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે. માંડવીની પોળમાં ૩૧. વિમલનાથનું ૩૨. રીખવદેવ સ્વામીનું. ૩૩. નેમનાથ સ્વામીનું ૩૪. મુનિસુવ્રતસ્વામીનું. ૩૫. કુંથુનાથજીનું ૩૬. પદમપ્રભુજીનું. ૩૭. સુમતિનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે તે સમયે પાષાણની એક પ્રતિમાજી વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળમાં આવેલા કુંથુનાથજીના જિનાલયમાં પાષાણની એક પ્રતિમાજી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઉપરાંત પૃ. ૫૪ ઉપર આ જિનાલયની નીચે મુજબ નોંધ મળે છે : “માંડવીની પોળમાં કુંથુનાથજીના દર્શન કરવા, નાનકડા દહેરાંની સ્વચ્છતા ને નિવૃત્તિ જનકતા અજબ છે.” તે સમયે જિનાલયનો વહીવટ માસ્તર દીપચંદ પાનાચંદ હસ્તક હતો જેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માંડવીની પોળના કુંથુનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયેલો છે તે સમયે પણ જિનાલયમાં પાષાણની એક પ્રતિમાજી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે અને વહીવટ તે સમયે પણ શેઠ દીપચંદ પાનાચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ તે સમયે સાધારણ દર્શાવવામાં આવેલી હતી. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી જયંતિભાઈ દીપચંદ શાહ હસ્તક છે જેઓ જિનાલયની બાજુમાં જ રહે છે. જિનાલય નાનું છતાં સ્વચ્છ છે. તેમાં પ્રવેશતાં નાનો ચોક છે. અહીંથી તેની ચારે બાજુ પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. આ જિનાલય આરસ તથા ખારિયા પથ્થરનું બનેલું છે. તેમાં રંગકામ થયેલું છે. રંગમંડપ સાદો છે. ઘુમ્મટમાં ચિત્રકામ તથા પૂતળીઓનાં શિલ્પો છે. ગભારો ઘણો નાનો છે. અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત કુંથુનાથજીની આરસની માત્ર એક જ પ્રતિમાજી (મૂળનાયક) છે. એટલે કે આ જિનાલયમાં પાષાણની માત્ર એક જ પ્રતિમાજી વિદ્યમાન છે. આ એક વિરલ બાબત છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ખંભાતનાં જિનાલયો જિનાલયના વહીવટકર્તા શ્રી જયંતિલાલ દીપચંદ શાહની ઉંમર આજે ૭૦ વર્ષની છે. તેઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે માંડવીની પોળના કૂવા સામેના કુંથુનાથજીના જિનાલયમાં આરસનો એક શિલાલેખ હતો તે મુજબની નોંધ “આર્કયોલોજી ડિપાર્ટમેન્ટ'માં છે. આજે આવો કોઈ શિલાલેખ જિનાલયમાં જોવા મળતો નથી. ટૂંકમાં માંડવીની પોળમાં આવેલું કુંથુનાથજીનું આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાના સમયનું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૭) માંડવીની પોળ આદેશ્વર (૧૬મો સૈકો અથવા તે પહેલાનું) માંડવીની પોળમાં કુંથુનાથજીના જિનાલયથી જરાક આગળ જતાં શ્રી આદેશ્વરજીનું ઘણું મોટું શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે : ૧૯મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં આલિગવસહીમાં આદિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આલિગ વસહી આદિનાથ સામેલ મન મૂરતિ, સુરતાણ પૂરિ શ્રી શાંતિનાથ પ્રભા આશા પૂરઈ. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત “સંબાવતી તીર્થમાલામાં “અલંગ વસહીની પોળ'માં ઋષભદેવ(આદિનાથ)ના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : અલંગ વસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉત્તમ | રીષભદેવ વીસ બંબ શું, સ્વામી સાંમલ રંગ /લો. ૧૯મા સૈકામાં કવિ ડુંગર તથા સં. ૧૯૭૩ માં કવિ શ્રી ઋષભદાસ આદેશ્વરજીના આ પ્રતિમાજી શ્યામ રંગના હોવાનો ઉલ્લેખ કરે છે. આજે પણ એ જ શ્યામ રંગના પ્રતિમાજી માંડવીની પોળના આ જિનાલયમાં બિરાજમાન છે. સં. ૧૭૦૧માં મહિસાગર રચિત “ખંભાઈતિ તીર્થમાલા'માં “અલિંગવસહી'ના આદેશ્વર ભગવાનના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : રવજી ચેલાની પોલિ, પાસ જિન પંચાવન પ્રતિમા સહી અલિંગ વસહીઈ આદિ જિનવર ત્રાણું મૂરતિ મઈ લહી ૨૦ સં. ૧૯૦૦માં આદિનાથ ભગવાનનું દેરાસર તથા કુંથુનાથજીનું જિનાલય માંડવીની પોળના વિસ્તારમાં દર્શાવવામાં આવેલું છે. એટલે કે તે સમયે આ વિસ્તાર માંડવીની પોળના નામથી પ્રચલિત થયો હતો. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો અથ માંડવીની પોલમાં દેહરાં પત્ની વિગત - ૩૮. શ્રી કુંથુનાથનું દેરું ૩૯. શ્રી મુનિસુવ્રત સ્વામી દેરું ૪૦. શ્રી આદિસર ભગવાનનું દેરું ૪૧. શ્રી વિમલનાથ દેરું ૪૨. શ્રી માહાવીર સ્વામી મેડી ઉપર સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માંડવીની પોળ વિસ્તારમાં ક્રમાંક ૩૨માં થયેલો છે. માંડવીની પોળ ૩૨. રીખવદેવ સ્વામીનું. ૨૧૭ ૩૧. વિમલનાથનું. ૩૩. નેમનાથ સ્વામીનું સં૰ ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માંડવીની પોળમાં ચાર જિનાલયોનો ઉલ્લેખ આવે છે જે પૈકી આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની ચોવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત પગલાં જોડ ત્રણનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવેલી હતી. સં૦ ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળના આદેશ્વરજીના જિનાલયમાં પાષાણની સત્તર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત બાજુમાં નેમનાથજીનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયની વિશાળ જગ્યામાં એક ઝાડનો ઉલ્લેખ થયેલો છે. કુંથુનાથજીના જિનાલયની આગળ જતાં આદેશ્વરજીનું મંદિર આવે છે. તેને પુરાણું સ્થાન ગણાવ્યું છે. તે સમયે વહીવટ ભાયચંદ કસળચંદ હસ્તક હતો. સં. ૧૯૯૩માં જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. સં૰ ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માંડવીની પોળમાં આદિનાથજીનું જિનાલય શિખરબંધ દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની તેર પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. ઉપરાંત વલ્લભ વિજયજી, આત્મારામજી અને હર્ષ વિજયજીની મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વહીવટ શેઠ ભાઈચંદ કસળચંદની પેઢી હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ ભાઈચંદ કસળચંદની પેઢીના વારસદાર શ્રી હરેન્દ્રભાઈ કાંતિલાલ શાહ હસ્તક છે અને દેખરેખ શ્રી ભુપેન્દ્રભાઈ માણેકલાલ શાહ રાખે છે. જિનાલયનો જીર્ણોદ્વાર સં૦ ૧૯૯૩માં થયો. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ માંડવીની પોળના આદેશ્વર ભગવાનના આ નવીન પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવી. આ પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૯૩માં શ્રાવણ સુદ ત્રીજને સોમવારના દિવસે થઈ હતી. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ * ખંભાતનાં જિનાલયો હાલ વિશાળ જગ્યા ધરાવતાં આ જિનાલયના કંપાઉંડમાં પ્રવેશવા માટે જાળીવાળા બે પ્રવેશદ્વાર છે. જિનાલયની બંને બાજુ ઘુમ્મટયુક્ત દેરીઓ આવેલી છે. જિનમંદિરની ઉત્તર દિશામાં આવેલી દેરીમાં જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિની આરસમૂર્તિ મધ્યમાં બિરાજમાન છે. તેમની જમણી બાજુ આ. શ્રી વિજયવલ્લભસૂરિજી અને ડાબી બાજુ શ્રી હર્ષસૂરિની આરસમૂર્તિ બિરાજમાન છે. આ ત્રણે ગુરુમૂર્તિઓ પર “સં. ૧૯૯૪ કાર્તિક વદિ ૫ સોમવાર પ્રાગ્વાટ જ્ઞાતીય સાભાઈચંદ કશળચંદ'નો ઉલ્લેખ છે. જિનમંદિરની ડાબી બાજુ દક્ષિણ દિશામાં તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર યક્ષનું મંદિર તથા આદેશ્વરની ચરણપાદુકાની દેરી પણ આવેલ છે. આ ચરણપાદુકા ઉપર “સં. ૧૯૯૪... કારતક વદ પાંચમ.” એવું વંચાય છે. આદેશ્વરના આ પગલાંની દેરી પહેલાં ત્યાં ને ત્યાં રાયણના ઝાડ નીચે હતી. હાલમાં એવું કોઈ ઝાડ નથી. પરંતુ સં૨૦૧૦માં એ ઝાડનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયના રંગમંડપમાં પ્રવેશી શકાય તેવા કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે જમણી તથા ડાબી બાજુના ગોખમાં ગૌમુખયક્ષ અને ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ છે. રંગમંડપમાં રંગકામ સુંદર છે. દીવાલો પરના થાંભલાઓ પર બેઠી મુદ્રામાં રંગકામયુક્ત પૂતળીઓનાં શિલ્પો છે. રંગમંડપમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસેની દીવાલ પર એક શિલાલેખ મૂકેલ છે. તેમાં જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. આ શિલાલેખ આ પુસ્તકના પ્રકરણ-૧૩માં મૂકવામાં આવેલ છે. ગભારામાં કસોટીના પથ્થરના શ્યામ વર્ણના મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનની બેનમૂન પ્રતિમા બિરાજમાન છે. અહીં આરસના કુલ બાર પ્રતિમાજીઓ છે. ગભારાના ગોખમાં સંડ ૧૨૭૧નો લેખ ધરાવતા કલ્પવૃક્ષમાં ઉપર તથા નીચે એક-એક પ્રતિમાજી બિરાજમાન છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૯) એવી જ રીતે બીજા કલ્પવૃક્ષમાં માત્ર એક પ્રતિમાજી તેની આજુબાજુ કાઉસ્સગ્ગીયા અને નીચે પરિકર છે. જિનાલયમાં ભોંયરું છે પણ કોઈ પ્રતિમાજી નથી. તે બંધ રહે છે. ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વરજીના જમણે ગભારે નેમનાથ ભગવાન તથા ડાબા ગભારે શાંતિનાથજી બિરાજમાન છે. સ્થાનિક માહિતી પ્રમાણે ગભારામાંના નેમનાથ ભગવાન સામેના ઘરના ટાંકામાંથી મળી આવેલા. સં. ૧૯૬૩માં માંડવીની પોળમાં નેમનાથજીના જિનાલયનો ઉલ્લેખ આવે છે. અને તે સમયે તે જિનાલય જીર્ણ અવસ્થામાં હતું તેવો પણ ઉલ્લેખ મળે છે. ઉપરાંત સં૧૯૮૪ માં માંડવીની પોળમાં આદેશ્વરજીના જિનાલયના ઉલ્લેખમાં “નેમનાથજી બાજુમાં’ સંયુક્ત જિનાલય તરીકેનો ઉલ્લેખ મળે છે. તે સમયે તેમનાથજીનું જિનાલય અલગ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ પાષાણની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ અલગ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સં. ૧૯૯૩માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. સંભવ છે કે તે તેમનાથજીના પ્રતિમાજી અહીં જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હોય અને સંયુક્ત દેરાસર એક બન્યું હોય. જૈન તીર્થ સર્વ સંગ્રહ સં૨૦૧૦ માં ડુંગર કવિ કૃત ખંભાત ચૈત્યપરિપાટીના આધારે પૃ૦ ૧૪ પર આ જિનાલય અંગે નીચે મુજબની નોંધ આપે છે : For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૧૯ “આલિગ નામના મંત્રીએ આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું હતું.' ટૂંકમાં આ જિનાલય ૧૬મા સૈકાનું અથવા તે અગાઉના સમયનું છે. આજે વિદ્યમાન ખંભાતનાં જિનાલયોમાં આ જિનાલય મોટા ભાગે સૌથી પ્રાચીન જણાય છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૮) કિડાકોટડી માંડવીની પોળની સામે આવેલો, આજે કડાકોટડી તરીકે જાણીતો વિસ્તાર અગાઉ મોહોરવસહી - મુહુરવસહી તરીકે ઓળખાતો હતો. ૧૯મા સૈકામાં કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં મુહુરવસહીમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં કરવામાં આવ્યો છે. મુહુર વસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસારો, ખરતર વસહી અજિતનાથ સેવક સાધારો, આલિગ વસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણ પુરિ શ્રી શાંતિનાથ પ્રભા આશા પૂરઈ ૧૦ સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં “મોહોરવસહી' નામનો વિસ્તાર અલંગવસહી અને આલીની વચમાં દર્શાવવામાં આવ્યો હતો. અલંગ વસહી નામનો વિસ્તાર આજે માંડવીની પોળ તરીકે જાણીતો થયો છે. તે સમયે મોહોર વસઈની પોલમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં : (૧) મોહોર પાર્શ્વનાથ (૨) શાંતિનાથ (૩) સુમતિનાથ – આ ત્રણેય જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : મોહર વસઈની પોલ્યમાંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ ! મોહોર પાસ સ્વામી નમું, નમું બંબ પ્યાલીસ / ૧૨ શાંતિનાથ ત્રણ્ય બંબશું, સુમતિનાથ યગદીસ ! સોલ બંબ સહજઈ નમું, પૂરઈ મનહ જગીસ || ૧૩ સં. ૧૬૭૩માં મોહોરવસહીમાં મોહોર પાર્શ્વનાથનાં જિનાલયો ઉલ્લેખ આવે છે. સંભવ છે કે મુહુર પાર્શ્વનાથનાં જિનાલયના નામ સાથે મુહુર વસહી નામ પ્રચલિત થયું હશે. સં. ૧૨૯૧ પછી અંચલગચ્છના શ્રી અજિતસિંહસૂરિના સમમાં બનેલી એક ઘટના અહીં ઉલ્લેખનીય છે. મહીયલ ગામમાં શ્રી આદિદેવનો જિનપ્રાસાદ અને વાવ બંધાવનાર વર્ધમાન શેઠના વિંશના જગમલ્લ શેઠ એક વખત મથુરા ગયેલા. ત્યાં તેમને સ્વપ્નમાં શ્રી મુહરીપાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે કહ્યું કે ઠાકરના ઘરમાં જે પાર્થપ્રભુની મૂર્તિ છે તે દામ આપીને લેવી, આદેશ મુજબ તેઓ તે મૂર્તિ લઈને ખંભાત આવ્યા અને અહીં પાંચ લાખ રૂપિયા ખર્ચીને (એ જમાનાના !) જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. આ મુહરી પાર્શ્વનાથ એટલે અત્રે ઉલ્લેખિત મોહર કે મુહર પાર્શ્વનાથ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ખંભાતનાં જિનાલયો છે. એવું કહેવા માટે આપણી પાસે કોઈ આધાર છે નહીં. વળી, આ પ્રાસાદનો ઉલ્લેખ સં૦ ૧૬૭૩ સુધી મળે છે. શક્ય છે કે આ જિનાલય આક્રમણનો ભોગ બન્યું હોય ! મૂર્તિને બચાવી લેવાઈ હોય અને બીજે ક્યાંક પ્રતિષ્ઠિત કરી હોય ! (આજે ટીંટોઈમાં મુહરી પાર્શ્વનાથ છે તે મુહરી ગામથી આણેલાં ગણાય છે.) આ સર્વ તર્ક આમ તો આધાર વિનાના છે પણ ભાવિ સંશોધકોને આ માહિતી ખપમાં આવે એ ધ્યાનમાં રાખી અહીં આપવામાં આવી છે. - સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં અભિગવસહી અને આળી પાડો નામના વિસ્તારોની વચ્ચે ‘મુહુરવસહી' નામનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. તે સમયે મુહુરવસહીમાં (૧) મુહુર પાર્શ્વનાથ (૨) શાંતિનાથ (૩) સુમતિનાથ – એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : સોહીઈ હિવઈ મુહુરવસહીઈ એકસુ ત્રિસુત્તરિ વલી શાંતિ ભુવન પાંચ સુમતિ દોઈસઈ ચઉવીસ ત્રણ રત્નની ભલી. ' સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં માંડવીની પોળ અને આળી પાડો એ બે વિસ્તારની વચ્ચે પડાકોટડી વિસ્તારનાં જિનાલયોની યાદી દર્શાવવામાં આવી છે. તે સમયે આ વિસ્તારમાં નીચે મુજબના કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં : અથ ષડાકોટડી દેહરાં ૩ ની વિગત - ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું ૩૬. શ્રી સુમતિનાથનું દેહ ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરું સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતમાં તે સમયે વિદ્યમાન જિનાલયોમાં આજે કડાકોટડી વિસ્તારમાં વિદ્યમાન છે તે જિનાલયોનો ઉલ્લેખ માંડવીની પોળ વિસ્તારમાં કરવામાં આવેલો છે. (આજે માંડવીની પોળનો વિસ્તાર કડાકોટડીના વિસ્તારની સામે આવેલો છે.) માંડવીની પોળમાં ૩૧. વિમલનાથનું ૩૨. રીખવદેવસ્વામીનું ૩૩. નેમનાથ સ્વામીનું ૩૪. મુનીસુવ્રતસ્વામીનું. ૩૫. કુંથુનાથજીનું ૩૬. પદમપ્રભુજીનું. ૩૭. સુમતીનાથજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં “કડાકોટડી” વિસ્તારમાં (૧) શાંતિનાથ (૨) પદ્મપ્રભુ – એમ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૨૧ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કડાકોટડી વિસ્તારમાં (૧) સુમતિનાથ (૨) પદ્મપ્રભુ – એમ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે. હાલ કડાકોટડી વિસ્તારમાં નીચે મુજબનાં કુલ બે જિનાલયો વિદ્યમાન છે : (૧) સુમતિનાથ (૨) પદ્મપ્રભુ કડાકોટડી સુમતિનાથ (સં. ૧૬૭૩ પહેલાં) કડાકોટડી વિસ્તારમાં દાખલ થઈ ડાબા હાથે વળતાં શ્રી સુમતિનાથજીનું ધાબાબંધી પ્રાચીન જિનાલય આવેલું છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસની ત્રંબાવતી તીર્થમાલામાં શ્રી સુમતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : મોહોર વસઈની પોલ્ય માંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ ! ..............., સુમતિનાથ યગદીસ ! સોલ બંબ સહજઈ નમું, પૂરઈ મનહ જગીસ / ૧૩ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં શ્રી સુમતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : સોહીઈ હિવઈ મુહુર વસહીઈ એકસુ ત્રિસ્તુત્તરિ વલી શાંતિ ભવન પાંચ સુમતિ દોહસઈ ચઉવીસ ત્રણ રત્નની ભલી. સં. ૧૯૦૦માં પડાકોટડી વિસ્તારના ત્રણ જિનાલયો પૈકી શ્રી સુમતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૬માં થયેલો છે. અથ ષડાકોટડી દેહરાં ૩ ની વિગત - ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું. ૩૬. શ્રી સુમતિનાથનું દેહરું ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં કડાકોટડી વિસ્તારનો ઉલ્લેખ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ખંભાતનાં જિનાલયો થયેલો નથી. આજે તે વિસ્તારમાં વિદ્યમાન જિનાલયોનો ઉલ્લેખ તે સમયે માંડવીની પોળના વિસ્તારમાં ક્રમાંક ૩૬ તથા ક્રમાંક ૩૭માં નીચે મુજબ થયેલો છે : માંડવીની પોળમાં ૩૧. વીમળનાથજીનું ૩૬. પદમપ્રભુજીનું ૩૭. સુમતીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કડાકોટડી વિસ્તારમાં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ આવતો નથી પણ શાંતિનાથજી અને પાપ્રભુજીના જિનાલયનો ઉલ્લેખ આવે છે. તે સમયે આ બંને જિનાલયો ધાબાબંધી દર્શાવવામાં આવ્યા છે. શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની અગિયાર પ્રતિમાજીઓ અને ધાતુની સુડતાળીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. પદ્મપ્રભુજીના જિનાલયમાં પાષાણની બાર પ્રતિમાજીઓ અને ધાતુની પાંત્રીસ પ્રતિમાઓ બિરાજમાન હતી. તે સમયે બંને જિનાલયની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં કડાકોટડી વિસ્તારમાં શાંતિનાથજી અને પદ્મપ્રભુજીનાં જિનાલયોનો ઉલ્લેખ આવે છે. શાંતિનાથજીના જિનાલયમાં તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ અને ધાતુની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથજીના જિનાલયની કલા-કારીગરી વિશેની ખાસ નોંધ તથા તે જિનાલય વિશેની નોંધ તેમાં પૃ૦ ૫૪ પર નીચે મુજબ આપવામાં આવી છે : “આળીપાડા'માંથી નીકળી ત્રણ દરવાજા તરફ પાછા ફરતાં, ગુજરાતી મુખ્ય નિશાળ છોડી આગળ આવતાં, માંડવીની પોળ સામે કડાકોટડીનો લતો આવે છે. તેમાં દાખલ થઈ ડાબા હાથે વળતાં, શાંતિનાથજીનું દેહરું આવે છે. રંગમંડપની કારીગરી જૂના સમયની કળાનો ખ્યાલ આપે છે. બાકી પરિસ્થિતિ જીર્ણ બનતી જાય છે. તે સમયે જિનાલયનો વહીવટ પુરુષોતમદાસ સોમચંદ નામે એક યુવક હસ્તક હતો. સં. ૧૯૬૩ માં શાંતિનાથજીના જિનાલયની મકાનની સ્થિતિ સાધારણ હતી જ્યારે સં ૧૯૮૪ માં શાંતિનાથજીના જિનાલયના મકાનની જીર્ણ અવસ્થા હતી. સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કડાકોટડી વિસ્તારમાં સુમતિનાથ તથા પાપ્રભુજીના જિનાલયોનો ઉલ્લેખ આવે છે. તે સમયે આ બંને જિનાલયોની બાંધણી ધાબાબંધ હતી. સુમતિનાથજીના જિનાલયમાં તે સમયે પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. વહીવટ તે સમયે પરસોત્તમદાસ સોમચંદ હસ્તક જ હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવેલી હતી. તે સમયે જિનાલય બંધાવનાર તરીકે શેઠ મોતીશાહ સં૧૯૦૦ લગભગ – એ મુજબનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે પણ આ જિનાલય સાથે શેઠ મોતી શાહનું નામ જોડાયેલું છે. આજે આ જિનાલયનો વહીવટ દીલીપકુમાર શાંતિલાલ શાહ હસ્તક છે જેઓ કડાકોટડીમાં જ રહે છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૨૩ સં. ૧૬૭૩માં આ વિસ્તારમાં શાંતિનાથજી અને સુમતિનાથજીનાં જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૭૦૧માં શાંતિનાથજી અને સુમતિનાથજીનાં જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૦૦માં તથા સં. ૧૯૪૭માં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે પરંતુ શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. સં. ૧૯૬૩માં તથા સં. ૧૯૮૪માં શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ છે પરંતુ સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. સં. ૨૦૧૦માં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે પરંતુ શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી. આજે સુમતિનાથજીનું જિનાલય વિદ્યમાન છે પરંતુ શાંતિનાથજીનું જિનાલય નથી. સુમતિનાથજીના જિનાલયમાં જ ગભારામાં શાંતિનાથજીની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક શ્રી સુમતિનાથજીની પ્રતિમાજી પરનો લેખ ઘસાઈ ગયો છે એટલે વાંચી શકાતો નથી. શાંતિનાથજીની પ્રતિમાજી પર લેપ થયેલો છે એટલે લેખ હોય તો પણ જોઈ શકાતો નથી. આમ શાંતિનાથજી અને સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ જુદા-જુદા સમયે થયેલો છે. સં. ૧૯૦૦ આસપાસ શેઠ મોતીશાએ આ જિનાલયનો નવેસરથી જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તેવી સંભાવના વિશેષ લાગે છે અને તે સમયે આ બંને જિનાલયો એક થઈ ગયા હોય. જો કે આ અંગે વિશેષ સંશોધન કરવાની ખૂબ જરૂર છે અને વિશેષ સંશોધનથી આ બંને જિનાલયો અંગે વધુ માહિતી પ્રકાશમાં આવવાનો પૂરો સંભવ છે. જિનાલયનો રંગમંડપ કાષ્ઠની કોતરણીવાળો છે. રંગમંડપની છતમાં રાજમહેલ જેવા ઝરૂખાઓ છે અને અષ્ટમંગલની રચના છે, જે તેના પ્રાચીન કલા-વૈભવનો ખ્યાલ આપે છે. ગભારામાં પાષાણની છ પ્રતિમાજીઓ બિરાજમાન છે, જે પૈકી એક કાઉસ્સગ્ગ મુદ્રાવાળી શ્યામ વર્ણની પ્રતિમાજી છે. મૂળનાયકની પ્રતિમાના પબાસન પર “સુમતિ' શબ્દ વંચાય છે. અહીં જમણે ગભારે સંભવનાથજી અને ડાબા ગભારે શાંતિનાથજી બિરાજમાન છે સંભવનાથજીની પ્રતિમા ઉપર મૂર્તિલેખ છે જેમાં “સં. ૧૩૦૨' – એ મુજબનું લખાણ વંચાય છે. સુમતિનાથજીની જમણી બાજુ આદેશ્વરની પ્રતિમાજી બિરાજમાન છે. એ પ્રતિમાજીને ખભે કેશ છે તે એની વિશિષ્ટતા છે. આવી કેશવાળી અન્ય પ્રતિમા માંડવીની પોળના આદેશ્વરના જિનાલયના મૂળનાયકની પણ છે. અહીં ગભારામાં ભીંતે જડેલા આરસના એક ટુકડામાં આંખની કીકી જેટલા નાના પ્રતિમાજી છે. જિનાલયમાં એક પ્રાચીન ઘંટ પણ છે જેના ઉપર સં. ૧૫૯૯ નો લેખ છે, જે નીચે મુજબ છે : “સં. ૧૫૯૯ વર્ષે વૈશાખ સુદી ૧ દિને શ્રી બૃહદ્ ખરતરગચ્છ શ્રી જિનચંદ્રસૂરિ પટ્ટે શ્રી જિનશીલસૂરિ વિજયે શ્રી પટ્ટને શ્રી શાંતિનાથ ચૈત્યે દેવદ્રવ્યણ શ્રી સંઘ... પ્રેષિતા ...” આ જિનાલયની અન્ય એક આગવી વિશેષતા તે મૂળનાયકનું પબાસન છે. પબાસન પર કમળની પાંદડીઓ છે જેને કારણે પ્રભુજી જાણે કમળ પર બિરાજમાન હોય તેવું લાગે છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાનું તો છે જ. આથી વિશેષ પ્રાચીનતા નક્કી કરવા માટે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ખંભાતનાં જિનાલયો કડાકોટડી પદ્મપ્રભુસ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) કડાકોટડી વિસ્તારમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું ધાબાબંધી જિનાલય આવેલું છે. મૂળનાયકની પ્રતિમાજી ચમત્કારિક ગણાય છે. કડાકોટડી વિસ્તારમાં શ્રી પદ્મપ્રભુસ્વામીના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળે છે. આજે ખંભાતમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું જિનાલય માત્ર આ એક જ છે. સં. ૧૭૦૧ માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ખંભાતમાં પદ્મપ્રભુસ્વામીનું જિનાલય માત્ર એક જ હતું અને તે જીરાળાપાડામાં મોહન પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં બિરાજમાન હતા જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : પાટિક જીરાઉલઈ થંભણ બેટિઉ ભલઈ મોહન પાસ જિન પ્રતિમા એ ચાર દિન ભૂઈરઈ પદમપ્રભુ જિનવરુ એ. આજે કડાકોટડી વિસ્તારમાં બિરાજમાન શ્રી પદ્મપ્રભુજીની પ્રતિમાજી પર સં. ૧૬૮૩નો મૂર્તિલેખ છે. મૂળનાયકની જમણે તથા ડાબા ગભારે પાષાણની નાની પ્રતિમાજીઓના લાંછન ઘસાઈ ગયા હોવાને કારણે નામ ખબર પડતી નથી એટલે કે જિનાલયમાં પાષાણની પ્રાચીન પ્રતિમાજીઓ બિરાજમાન છે. સં. ૧૯૦૦માં આ જિનાલયનો ઉલ્લેખ પડાકોટડી વિસ્તારના ત્રણ જિનાલયો પૈકી ૩૫માં નીચે મુજબ આવે છે : અથ ષડાકોટડી દેહરાં ૩ની વિગત ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું ૩૬. શ્રી સુમતિનાથનું દેહરુ ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં કડાકોટડી વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ માંડવીની પોળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. તે સમયે માંડવીની પોળમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી આજે કડાકોટડી વિસ્તારમાં આવેલા પદ્મપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૬માં થયેલો છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૨૫ માંડવીની પોળમાં ૩૧. વીમળનાથજીનું • • • • • • • • • • • • • ૩૬. પદ્મપ્રભુજીનું. ૩૭. સુમતીનાથજીનું. સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કડાકોટડી વિસ્તારમાં આવેલા પદ્મપ્રભુજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે અને તે સમયે જિનાલયમાં પાષાણની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં કડાકોટડી વિસ્તારમાં આવેલા પાપ્રભુજીના જિનાલયમાં પાષાણની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને તેમાં પૃ. ૫૪ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે : અહીં પણ રંગમંડપની કારીગરી જૂની સ્મૃતિ તાજી કરાવે છે. તે સમયે આ જિનાલયનો વહીવટ પુરુષોત્તમદાસ સોમચંદ નામના યુવક પાસે હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં કડાકોટડીમાં આવેલા પાપ્રભુજીના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને વહીવટ પુરુષોત્તમદાસ સોમચંદ હસ્તક હતો. આજે વહીવટ દિલીપકુમાર શાંતિલાલ હસ્તક છે જેઓ કડાકોટડીમાં જ રહે છે. બહારથી ખૂબ જ સાદા લાગતા આ જિનાલયમાં મોટા રંગમંડપમાં લાકડાની કોતરણીવાળા ટોડલા, ઉપર ફરતાં રાજમહેલ જેવા ઝરૂખાઓ અને તેમાંની અષ્ટમંગલની રચના તેની પ્રાચીન ભવ્યતાનો ખ્યાલ આપે છે. છતમાં ચિત્રકામ છે. ગભારામાં પાષાણની કુલ દસ પ્રતિમાજીઓ બિરાજમાન છે જે પૈકી પાંચ પ્રતિમાજીઓ નાના શિખરયુક્ત છે. આ પ્રતિમાજીઓ એક પાષાણના પથ્થરમાંથી બનાવવામાં આવી હોવાનું મનાય છે. આ પ્રતિમાજીઓના શિખરના ભાગમાં તેઓના નામ લખવામાં આવ્યા છે, જે પૈકી અનુક્રમે (જમણેથી) (૧) નામ વંચાતું નથી (૨) મુનિસુવ્રત સ્વામી (૩) આદિનાથ (૪) સંભવનાથ (૫) અજિતનાથ એવાં નામ વાંચી શકાય છે. ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૦ પહેલાના સમયનું છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ખંભાતનાં જિનાલયો આળીપાડો શાંતિનાથ - સુપાર્શ્વનાથ (સં. ૧૬૭૩ પહેલાં) આળી પાડો વિસ્તારમાં પ્રવેશી સીધા જઈ, જમણા હાથે વળતાં શ્રી શાંતિનાથ - શ્રી સુપાર્શ્વનાથનું ધાબાબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. શ્રી સુપાર્શ્વનાથજીનું જિનાલય ધાબા પર આવેલું છે. સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આલી નામના વિસ્તારમાં શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : આલીમાંહાં શ્રી શાંતિનાથ બંબ નમું સડસઠ I શ્રી જયનવર મુષ દેષતાં, અમીએ પઈઠો ઘટિ // ૧૪ મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા પર કોઈ લેખ નથી. મૂળનાયક અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત છે. મૂળનાયકને જમણે ગભારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિરાજમાન છે તથા ડાબા ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ પર સં૧૬૬૨નો મૂર્તિલેખ છે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આલીપાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : આલીનઈ પાડઈ શાંતિ એકસુ સતાવન આગલિ ઉપરિ ચઉમુખ અનઈ અષ્ટાપદ નાકર રાઉત પોલિ વલી ૨૨ સં. ૧૯૦૦માં આલિપાડામાં બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૪૩ તથા ૪૪માં નીચે મુજબ આવે છે : અથ આલિપાડે રની વિગત૪૩. શ્રી શાંતિનાથ દેહરુ ૪૪. શ્રી સુપાર્શ્વનાથ દહેરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્રગ્રંથની પ્રસ્તાવનામાં પણ આળી પાડામાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે, જે નીચે મુજબ છે : આળીપાડામાં ૨૯. શાંતિનાથજીનું ૩૦. સુપાર્શ્વનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આલીપાડામાં શ્રી સુપાર્શ્વનાથનું જિનાલય તથા શ્રી શાંતિનાથજીનું જિનાલય – એમ બંનેનો અલગ-અલગ જિનાલય તરીકે ઉલ્લેખ થયેલો છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૨૭ આ ઉપરાંત અહીં શેઠ ધરમચંદ પૂંજાભાઈના ઘરદેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે. મૂળનાયક શાંતિનાથજીના ઘરદેરાસરના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી છે. તે સમયે સુપાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ તથા શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ત્રેવીસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. આ બંને જિનાલયોનાં મકાનોની સ્થિતિ તે સમયે સારી દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આળીપાડામાં આવેલા શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ અને સુપાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત તેના પૃ. ૫૪ ઉપર આ જિનાલયો વિશે નીચે મુજબની નોંધ જોવા મળે છે : ખૂણામાં વિશાળ બાંધણીવાળું દેરાસર આવેલું છે જેમાં શ્રી શાંતિનાથ તથા સુપાર્શ્વનાથજી મૂળનાયકવાળાં જોડાજોડ બે દેહરાં છે. શાંતિનાથજીવાળું દહેરૂં વિશેષ પહોળું છે. રંગમંડપનો ભાગ પ્રાચીન કલાકારીગરીનો ખ્યાલ આપે છે. વ્યવસ્થા શા. બકોરદાસ પીતાંબરદાસ હસ્તક છે. તેઓ નજીકમાં રહે છે. સામે પોરવાડ જ્ઞાતિની ધર્મશાળા છે.” સં. ૨૦૧૦માં જેને તીર્થ સર્વ સંગ્રહમાં આળીપાડામાં શાંતિનાથજીનું જિનાલય ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું છે. સુપાર્શ્વનાથજી જિનાલયના નામનો અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે સમયે આ જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. આ જિનાલયનો વહીવટ શેઠ પ્રેમચંદ છોટાલાલ હસ્તક હતો. અને તે સમયે મેડા ઉપર ધાતુની એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલમાં આ જિનાલયનો વહીવટ શ્રી ઇન્દ્રવદન નટવરલાલ ચુડગર હસ્તક છે. જિનાલયની દેખરેખ શ્રી મહેન્દ્રભાઈ ઠાકોરલાલ શાહ રાખે છે જેઓ આળી પાડામાં જ રહે છે. આ જિનાલય વિશાળ બાંધકામવાળું છે. રંગમંડપમાં કાષ્ઠની કોતરણી તેની પ્રાચીન ભવ્યતાનો ખ્યાલ આપે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩૦ તથા નં.૩૧) મધ્યે ઝરૂખાબારી તથા ટોડલાઓ ઉપર ભગવાનનાં નાનાં-નાનાં શિલ્પો છે. આખું જિનાલય કોતરણીયુક્ત હોવાથી સુંદર અને મનોહર લાગે છે. સં. ૧૯૯૬માં જિનાલયનો જીર્ણોદ્ધાર કરી તેને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. રંગમંડપમાં એક બાજુના ગોખમાં યક્ષ-યક્ષિણીઓની પાષાણની મૂર્તિઓ છે. જમણી બાજુ ગોખમાં શ્રી પદ્માવતીદેવીની પાષાણની મૂર્તિ બિરાજમાન છે. અહીં શત્રુંજય, ગીરનારજીના પટ છે. જીર્ણોદ્ધાર અંગે ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથના પૃ. ૨૮ ઉપર નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે : ‘સં. ૧૯૯૬માં તે જિનાલયનો (આળીપાડાના શાંતિનાથના જિનાલયનો) જીર્ણોદ્ધાર થવા માંડ્યો છે. તેની બાંધણી ભવ્ય કરવામાં આવી છે. વચમાંનો તે મંડપ ઘણો સુંદર અને કોતરણીથી ભરપૂર હોવાથી જોવા યોગ્ય છે. સં૧૫૫૩ના વૈશાખ વદિ ૧૧ને ગુરુવારે જસાકે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યાનો લેખ મળે છે. જે કદાચ આ જિનાલયના મૂળનાયક હોય એમ સંભવ છે.” મૂળનાયક શ્રી શાંતિનાથજીની બંને બાજુએ આદેશ્વરજીની પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પ્રતિમાજીઓની વિશેષતા એ છે કે માથાના વાળ કાનની નીચેના ભાગમાં સ્પષ્ટ ઊપસી આવે તેવા દેખાય છે. શાંતિનાથજીના ગભારામાં પાષાણની કુલ આઠ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ૨૨૮ શાંતિનાથજીના રંગમંડપમાં પ્રવેશતાં ડાબી બાજુ(મૂળનાયકની જમણી બાજુ)ના પ્રવેશદ્વાર પાસે અંદર એક દાદર પડે છે જ્યાંથી ઉપર અગાશીમાં જઈ શકાય છે. ઉપર ચડતાં અગાશીમાં નીચેના શ્રી શાંતિનાથજીના રંગમંડપનો ઘુમ્મટ નજરે ચડે છે. સીધા ચાલી આગળ જતાં પાંચછ પગથિયાં ચડી જમણી બાજુ મધ્યે નાના ગભારા જેવી રચના કરવામાં આવી છે. અહીં મૂળનાયક તરીકે શ્રી સુપાર્શ્વનાથજી બિરાજમાન છે. અહીં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ટૂંકમાં આ જિનાલય સં ૧૬૭૩ પહેલાના સમયનું છે. દહેવાણનગર મહાવીરસ્વામી (સં. ૨૦૩૫) હરકોરબેન ગભુભાઈ નહાલચંદ દહેવાણવાળા ચોવીસ તીર્થંકરગૃહમંદિર તરીકે ઓળખાતું આ ઘરદેરાસર દહેવાણ નગર-અરિહંત એપાર્ટમેન્ટના સંકુલમાં આવેલું છે. તદ્દન નવી જ શૈલીનું આરસપહાણથી બંધાયેલું ભોંયરાયુક્ત આ જિનાલય નવ શિખર અને છ ઘુમ્મટ ધરાવે છે. જિનાલય કુલ બે માળનું છે. ભોંયરામાં અર્ધગોળાકારે ગત ચોવીસી અને અનાગત ચોવીસીના તીર્થંકરોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. મૂળનાયક શ્રી સીમંધરસ્વામી મધ્યે બિરાજમાન છે. મૂળનાયકની જમણી બાજુ અનુક્રમે અતીત (ગત) ચોવીસી અને ડાબી બાજુ ક્રમિક રીતે અનાગત ચોવીસીના તીર્થંકરોની નયન રમ્ય પ્રતિમાજીઓ વિદ્યમાન છે. સીમંધરસ્વામીની આજુબાજુમાં વીસ વિહરમાન અને ચાર શાશ્વતા ભગવાનની નાની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત છે. મૂળનાયકની પાછળ કાચકામમાં અશોકવૃક્ષ અને તેની આજુબાજુ દ્વારપાલનું ચિત્રકામ છે. ગભારામાં આરસનું કામ છે. ભોંયતળિયે જિનાલયના ગોળ ઘુમ્મટમાં અર્ધગોળાકારે વર્તમાન ચોવીસ તીર્થંકરોની પ્રતિમાજીઓ વિદ્યમાન છે. અહીં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. મૂળનાયક મહાવીર સ્વામીનું પરિકર સુંદર છે જેમાં નાની નાની કુલ ૨૩ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની જમણી બાજુ ૧ થી ૧૨ તીર્થંકરોની (પ્રથમ ઋષભદેવ) ક્રમિક રીતે પ્રતિમાજીઓ તથા ડાબી બાજુ ૧૩ થી ૨૪ તીર્થંકરોની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરેલી છે. અહીં ધાતુની એક ચોવીસી છે. જિનાલય ગોળાકારમાં છે. ભગવાનના ગભારાને બાદ કરતાં બધી દીવાલો પર અરીસા લગાડેલ છે જેથી કોઈ પણ જગ્યાએ દૃષ્ટિ પડતાં સન્મુખ ભગવાનની પ્રતિમાજી જ નજરે ચડે. આ ઘણી જ વિશિષ્ટ રચના છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જિનાલયમાં રંગકામ થયેલ નથી. ગભારામાં લોખંડનો ઉપયોગ થયો નથી. ૬૦ ફુટ ઊંડો પાયો કરીને શાસ્રીય વિધિ મુજબ ગભારો તથા પબાસનની રચના કરેલ છે. રંગમંડપમાં બરોબર વચ્ચે બેસીને બોલવામાં આવે તો પડઘો પડે છે. જિનાલયમાં ફર્શ પર આરસની સુંદર ડિઝાઇન છે. આ ઘરદેરાસરની સ્થાપનાનો સમય સં૰ ૨૦૩૫ છે. જિનાલયની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ૰ સા૰ દ્વારા કરવામાં આવેલી છે. અને તે સમયે મણીભાઈ (બાબુભાઈ) ગભુભાઈ દેહવાણવાળાએ જિનાલયની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. ભોંયતળિયે અંજનશલાકા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિ મ૰ સા૰ ના દ્વારા કરવામાં આવી હતી. ભોંયરામાં ચાર વિહરમાન ભગવંતની અંજનશલાકા શ્રીમદ્ વિક્રમસૂરિના હસ્તે તથા બાકીના અગણ્યોસિત્તેર ભગવાનની અંજનશલાકા શ્રીમદ્ ભુવનભાનુસૂરીશ્વરજી મ૰ સાના હસ્તે થઈ હતી. ખંભાતના શ્રી ભાણાભાઈ પાસેથી આ જિનાલય અંગે નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થયેલી છે : “બાબુભાઈ પોતાના ધંધાના કામે અવારનવાર જયપુર જતા હતા. ત્યાં તેમણે ચોવીસ તીર્થંકરનું જિનાલય જોયું. તે જોઈને તેમના મનમાં પણ ‘ચોવીસ ભગવાનનું એકસાથે જિનાલય બનાવવું' એવો વિચાર સ્ફુર્યો. ૨૨૯ — સં ૨૦૨૫ માં ગભુભાઈ નહાલચંદ કુટુંબે અહીં થિયેટર બનાવવા માટે પ્લોટ ખરીદ્યો હતો. તે સમયે ૧૦૦૦ માણસના ઉપધાન ગામ બહાર કરાવ્યા હતા. તે પછી તેમની ભાવનામ પરિવર્તન થયું અને તેમણે અહીં જિનાલય નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. પ્લોટનું ખોદકામ કરતાં અંદરથી કેસર ઘસવાનો પથ્થર તથા બીજાં સાધનો નીકળ્યાં તેના ઉપરથી અહીં પહેલાં મંદિર હશે તેમ અનુમાન કરવામાં આવ્યું.” આજે જિનાલયનાં ભોંયરામાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામી તથા ભોંયતળિયે મૂળનાયક શ્રી મહાવીરસ્વામી બિરાજમાન છે. એક સાથે અતીતની, સાંપ્રતની અને અનાગતની ચોવીશીના તીર્થંકરોના દર્શન કરવા હોય તો આ જિનાલયમાં થઈ શકે છે. એટલું જ નહીં પણ આજે મહાવિદેહક્ષેત્રે વિહરતા વીસ વિહરમાનો તથા ચાર શાશ્વતા પ્રતિમાજીના પણ દર્શન અહીં ભાવિકો કરી શકે છે અને એ રીતે આ જિનાલય વિશિષ્ટ છે. અનન્ય છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ખંભાતનાં જિનાલયો શકરપુર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૭૩ પહેલાં) શ્રી સીમંધરસ્વામી (સં. ૧૬૫૯ આસપાસ) ખંભાતથી પૂર્વ દિશાએ આશરે એક માઈલને છેટે શકરપુર નામે ગામ આવેલું છે. તે ખંભાતની નજીક હોવાથી ખંભાતની સાથે જ ગણાય છે. શકરપુરને શક્રપુર ગણી તેને ઇન્દ્રરાજાના નામ પરથી નામ પડેલું ગણે છે. ગામના મધ્યભાગમાં વિશાળ જગ્યામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી સીમંધરસ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સીમંધરસ્વામીના જિનાલયની બાજુમાં શ્રી ગૌતમસ્વામીનું ભોંયરાયુક્ત ગુરુમંદિર છે. આ જિનાલયના કંપાઉંડમાં પ્રવેશતાં ભીંત પર એક લેખ છે. પ્રકરણ ૧૩માં તે આપવામાં આવ્યો છે. આ લેખ પ્રમાણે શકરપુર પૂર્વે શક્રપુર તરીકે ઓળખાતું હતું. ખંભાતની પૂર્વે ૧ માઈલના અંતરે તે આવેલું છે. અકબર બાદશાહે તેને વસાવેલું તેવી એક વાયકા છે. પ્રસ્તુત લેખમાં કવિ ઋષભે સં. ૧૯૭૦માં રચેલ કુમારપાળ રાસ પૃ૦ નં૦ ૧૯૯-૨૦૧માં જણાવેલી વિગતો આપી છે. ઉદર્યા ગામનો વણિક સાજણ શેઠ કર્મયોગે નિર્ધન બન્યો અને તેના કુલદેવીએ જણાવ્યા પ્રમાણે તે શકરપુરમાં આવે છે. અને જે ઘરમાં રહ્યો હતો તે જમીનમાંથી તેને ધન પ્રાપ્ત થયું. જેની પાસેથી ઘર લીધું હતું તે રંગાઈ ભાવસાર નામના મુખી જમીનમાંથી પ્રાપ્ત સંપત્તિ (સોનાના કડા) પરત કરવા ગયો ત્યારે મુખીએ તેમને તેમના પુણ્યનું આ દ્રવ્ય છે એમ કહી પાછું લીધું નહીં. પ્રારબ્ધ યોગે તે સિદ્ધરાજના મંત્રી બન્યા અને સોરઠ દેશ સંભાળ્યો. ગીરનાર પર નેમિનાથ જિનાલય પણ બંધાવ્યું અને એ રીતે શકરપુરને ગૌરવ અપાવ્યું. સં૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં શકરપુરમાં પાંચ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ આવે છે, જે નીચે મુજબ છે : શકરપુરમાં જાણીઈ રે લો, પંચ પ્રાસાદ ઉત્તગ રે સા. ભાવ ધરી યન પૂજતાં રે લો, લહઈ મુગતિ સુચંગ રે સા / ૯ અમીઝરુ આદઈ, લહુ રે લાલ, સાત બંબ સુવિચાર જાઉંવારી રે સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજ્યઈ લહઈ પાર, જાઉં. મહિર કરુ પ્રભુ માહરી રે લાલ // ૧ ઋષભ તણઉ દેહરઈ નમુ રે લાલ, શ્રી યન પ્રતિમા વીસ, જાઉં. ઋદ્ધિ વૃધ્ય સુષસંપદા રે લાલ, જે નર નાંમઇ શીશ, જા. // સોમય્યતામણિ ભોઈવઈ રે લાલ, વંદું બંબ હજાર. જા. કેસરચંદનિ પૂંજતા રે લાલ, લહીઈ ભવચા પાર, જા. // ૩ સીમંધર બિરાજતા રે લાલ, બંબ તિહાં પણયાલ, જા. દિઓ દરશન પ્રભુ મુહનઈ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. || ૪ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૩૧ ધૂમઈ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજય સૂરીસ, જા. શ્રી વિજયસેનસૂરી તણું રે લાલ, વડૂઈ થુભ જ ગીસ, જા. / ૫ કવિ શ્રી ઋષભદાસ રચિત શ્રી હીરવિજયસૂરિરાસમાં (સં. ૧૬૮૫) શકરપુરના જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે : શક્કરપુરિ શ્રીમલ રે કીકા વાઘા કરે દહેરૂં પોષધશાલમ્યું એ. ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ પુસ્તકના પૃ. ૬૭ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે : સંહ ૧૬૭૭માં શકરપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરામાં શ્રી વિજયદેવસૂરિ હસ્તે સુવિધિનાથ બિબની પ્રતિષ્ઠા થઈ છે.” સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં શકરપુરમાં ચાર જિનપ્રાસાદોનો ઉલ્લેખ આવે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન પાંચ જિનાલયો પૈકી શીતલનાથજીના જિનાલયનો ઉલ્લેખ સં ૧૭૦૧માં મળતો નથી. બાકીનાં ચાર જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : ...... શકરપુર પાર્શ્વનાથ રે ૨૭ જિ અમીઝરઈ ત્રેતાલીસ સોહઈ આદીશર પાંચ સાત રે ચિંતામણિ વલી ત્રઈસઠિ સુંઠરઈ માઝનઈ સઈ સાત રે ૨૮ જિ અઢાર સહિત સીમંધર વંદુ અકબરપુરિ જાશું રે - સં. ૧૮૧૭માં પદ્મવિજય રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં સક્કરપુરમાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે જે નીચે મુજબ પ્રાપ્ત થાય છે : ત્રંબાવતી તીરથ તણી રે કહુ પરિપાટી જગીસો રે ૧ અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય એક દેઉલ ઉંદલમાં રે દેવી અચરિજ હોય રે. ૨ ભવિ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં સકરપરમાં બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૮૪ અને ક્રમાંક ૮૫માં નીચે મુજબ આવે છે : અથ સકરપરમાં દેહરાં ૨ - ૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેહરું ૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેહરુ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ખંભાતનાં જિનાલયો સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ ખંભાતના વિસ્તારોનાં જિનાલયોનું વર્ણન કર્યા બાદ સકરપર નામના ગામમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને સીમંધરસ્વામીના જિનાલય હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે : ખંભાતથી આશરે અડધો ગાઉ સકરપર ગામ છે ત્યાં બે દેહેરાં છે. ૮૦. ચીંતામણ પારસનાથજીનું. ૮૧. મંધર સ્વામીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સકરપોળમાં ચિંતામણિ પાર્શ્વનાથજી તથા સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલયો તરીકે થયેલો છે. તે સમયે ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની સાત પ્રતિમાજીઓ અને સીમંધરસ્વામીના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે બંને જિનાલયોના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખંભાત શહેરની ચૈત્યપરિપાટી સમાપ્ત કર્યા બાદ પરામાં અગર નજીકમાં આવેલાં સ્થાનોમાંનાં જિનાલયો વિશે પૃ. ૫૬ પર નોંધ કરવામાં આવી છે જેમાં શકરપુર જવાના માર્ગનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ શકરપુરનાં બે જિનાલયો વિશેની માહિતી છે, જે નીચે મુજબ છે : “સ્ટેશનથી આવતાં શાકમાર્કેટ આગળ જે “ગવારા દરવાજા નામે નગરનું મુખદ્વાર છે ત્યાંથી નીકળી જમણા હાથે વળી થોડોક માર્ગ કાપતાં મોચીવાડ શરૂ થાય છે. ડાબા હાથ ઉપર આવતા ખાંચામાં જીવાતના ઓરડા તરીકે ઓળખાતા સ્થાનમાં એક ભાગ પર નાની દહેરી છે જેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની ચરણપાદુકા તદ્દન જીર્ણ અવસ્થામાં છે. ત્યાંથી આગળ વધતાં રેલવેલાઈનનો પુલ બાંધેલો છે તેની તળે થઈ, કેટલોક રસ્તો કાપતાં શકરપુર તરીકે ખ્યાતિ ધરાવતા પરાની સીમા આવી લાગે છે. દેહરા તરફ જવાના બે માર્ગ છે. એક ધોરી પણ જરા ફેરાવાવાળો, બીજો સહેલો છતાં આંટીઘૂંટીવાળો. ઉભયનું સંધાન થાય છે ત્યાં તો પરાંનાં મકાનો તેમ જ છાપરાં દષ્ટિગોચર થાય છે, થોડે દૂર જતાં પોળ આવે છે તેમાં પ્રવેશ કરી, જરા ચઢાણવાળો માર્ગ કાપતાં ગુરુમંદિરની ધ્વજા તેમજ કંપાઉંડનો દરવાજો દેખાય છે. વિશાળ ચોગાનના એક ભાગ ઉપર થોડા સમય પૂર્વે જ જેની જીર્ણતા ગાંધી ભીખાભાઈ કસ્તુરચંદના પ્રયાસના પરિણામે નષ્ટ થઈ છે અર્થાત તેનો જીર્ણોદ્ધાર થયો છે એવા સીધી લાઇનમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજામાં સીમંધરસ્વામી મૂળનાયક તરીકે બિરાજે છે. બંને દહેરામાં જાણવા જેવો કોઈ લેખ નથી, પણ આચાર્યોની પાદુકાઓ ઉપર છૂટાછવાયાં લેખો છે જે લગભગ ૧૮મી શતાબ્દીના છે.” સીમંધરસ્વામીના દહેરાની બાજુમાં પૂર્વમુખે, થોડી ઊંચાઈવાળું શ્રી વિજયનેમિસૂરિ સ્થાપિત એક ગુરુમંદિર છે, જેમાં મધ્ય શ્રી ગૌતમસ્વામી ભગવાનની સાધુવેશની મૂર્તિ છે અને આજુબાજુમાં For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની તેવી જ મૂર્તિઓ છે. અને તેવી બીજી મૂર્તિઓ બિરાજમાન થવાની છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દહેરામાં એક ગુપ્ત ભોંયરું છે. દાખલ થતાં ડાબા હાથે દીવાલ પરના એક તાકામાંથી અંદર ઉતરાય છે તેના ત્રણ વાંક છે. છેલ્લી જગ્યામાં પવાસનની ગોઠવણ છે. રચના જોતાં સહેજે કારીગરની બુદ્ધિ માટે માન ઊપજે છે. અને અગમબુદ્ધિ વાપરનાર વણિકોના બુદ્ધિચાતુર્યની પ્રતીતિ થાય છે. દેહરા સામે જ ઉપાશ્રય તેમજ અકેક બબ્બે ઓરડીવાળી બે સરાઓ છે. બહારના ભાગમાં ચોતરફ ગ્રામ્યવાસી જનોની વસ્તી વિસ્તરેલી છે છતાં વિશાળ કંપાઉંડમાં એકંદરે શાંતિ ઠીક છે. કારતક સુદ બીજ(ભાઈબીજ)નો મહિમા હોવાથી તે દિને નગરના લોકો ખાસ દર્શનાર્થે આવે છે. પૂજાનું કાર્ય ગોઠી દ્વારા લેવાય છે. વ્યવસ્થા જૈનશાળા કમિટી હસ્તક છે.” સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શકરપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને સીમંધરસ્વામીના જિનાલયને અલગ-અલગ ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યાં છે. ચિંતામણિ પાર્શ્વનાથના ગભારામાં પાષાણની ઓગણીશ પ્રતિમાજીઓ તથા સીમંધરસ્વામીના જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં આરસની એક ચોવીશીનો પણ ઉલ્લેખ થયેલો છે. સીમંધરસ્વામીના જિનાલયમાં ધાતુની એક પણ પ્રતિમા તે સમયે વિદ્યમાન ન હતી. સીમંધરસ્વામીની પ્રતિમાના લેખનો સંવત તે સમયે સં ૧૬૫૯ દર્શાવવામાં આવ્યો હતો. બંને જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. ઉપરાંત કારતક સુદ પૂનમના રોજ દ૨ વર્ષે મેળો ભરાય છે તેવો ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. ૨૩૩ મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશતાં વચ્ચે મોટો ચોક આવે છે. અહીં સન્મુખ શ્રી શત્રુંજય મહાતીર્થના આરસના પટના દર્શન થાય છે. તેના પર સં. ૨૦૫૩નો ઉલ્લેખ થયેલો છે. ચોકમાં જમણી બાજુ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી સીમંધરસ્વામીના ઘુમ્મટબંધી જિનાલય પાસ-પાસે આવેલા છે. આ જિનાલયોની સામે એક ધર્મશાળા તથા ઉપાશ્રય આવેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથના ઘુમ્મટબંધી જિનાલયમાં રંગમંડપ મોટો છે. છતમાં પીઢિયા છે. રંગમંડપ સાદો છે. રંગમંડપમાં પ્રવેશતાં આપણી ડાબી બાજુ, પ્રવેશદ્વાર પાસે જ, એક બારી છે જેની નીચે એક કબાટ જેવી રચના છે. જો કે તે કબાટ નહીં પણ ભોંયરું છે. ભોંયરામાં ઊતરવા માટેની પાંચ પગથિયાંની સાંકડી સીડી છે. નાના ચોક જેવું ઓળંગી ખૂણામાં જતાં બીજા ત્રણ પગથિયાં ઊતરતાં ભમતી જેવી રચના પસાર કર્યા બાદ ત્રણ વળાંક પછી ભગવાનનાં પબાસણની સુંદર રચના નજરે ચડે છે. આ સમગ્ર રચના કલ્પનાતીત અને સુંદર છે. વિદેશી હુમલા વખતે પ્રતિમાજીના રક્ષણ અર્થે કરેલી આ વ્યવસ્થા સાચે જ અનન્ય અને અદ્ભુત છે. રંગમંડપમાં મૂળનાયકની સામે જ દીવાલ પર પ્રવેશદ્વારની જમણી બાજુની ભીંત પર એક શિલાલેખ છે. તેમાં જિનાલયના જીર્ણોદ્ધાર અંગેની વિગતો લખેલી છે જેમાં નીચે મુજબનું લખાણ ઘણી મુશ્કેલી પછી વાંચી શકાય છે : For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ખંભાતનાં જિનાલયો શ્રીમદ્ દ્વિકમાર્ક સમયાંતિત સવત્રિધિમુનીનેન્દ્ર ૧૯૭૯ વર્ષે માસોતમ માધવમાસ અક્ષય તૃતીયા તીથી સુરૂગુરૂવાસરે રાજનગર (અમદાવાદ) વાસ્તવ્ય પ્રાગ્વાટવંશવિભુષણ શ્રેષ્ઠિરત્ન મનસુખભાઈ ભગુભાઈ તનુજનુષા માણેકલાલ ભાઈલાલ નામના શ્રેષ્ઠિવરેણ સ્વપિતૃ મનસુખભાઈ શ્રેયાર્થે સ્વદ્રવ્ય વ્યયતોડત્ર શ્રી સ્તંભતીર્થનગર શાખાપુર શકરપુર કારિતોડયું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ચૈત્ય જિર્ણોદ્ધાર આનંદાતારા ચન્દ્રાર્ક મિતિ શ્રા:/l" ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં જણાવ્યા મુજબ આ જીર્ણોદ્ધાર વિજયનેમિસૂરિની નિશ્રામાં કરવામાં આવ્યો હતો. ગભારામાં અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ છે. તથા આરસનાં પગલાંની ૬ જોડ છે જે પૈકી આરસના એક પથ્થર પર પાંચ જોડ છે. તેમાંનાં બે પગલાં પર નામ વંચાતાં નથી એમ બાકીનાં ત્રણ ૩. વિજયદાનસૂરિ. ૪. હીરવિજયસૂરિ. ૫. વિજયસેનસૂરિના નામનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત ગભારામાં ૨૪ તીર્થકરનો આરસનો પટ છે જેના પર સં૧૪૨૨નો લેખ છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પર કોઈ લેખ નથી. સીમંધરસ્વામી સીમંધરસ્વામીના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વાર ઉપરાંત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાંથી પણ આ જિનાલયમાં જઈ શકાય છે. રંગમંડપ સાદો અને મધ્યમ કદનો છે. રંગમંડપની છતમાં પઢિયા પર રંગકામ થયેલું છે. અહીં કાષ્ઠના થાંભલાઓ પર પણ રંગકામ થયેલું છે. ગભારામાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામી અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા બિરાજમાન છે. અહીં પાષાણની કુલ છ પ્રતિમાજી છે જે પૈકી રાતા રંગના આરસમાં બે પ્રતિમાજીઓ ઉપર-નીચે બિરાજે છે. આ રાતા રંગના આરસમાં ઉપરની પ્રતિમા પર “યુગંધરસ્વામી અને નીચેની પ્રતિમા પર ‘બાહુકસ્વામી' – એ મુજબનું લખાણ છે. અહીં આરસનાં પગલાંની કુલ નવ જોડ છે, જે પૈકી એક નાના પગલાંની જોડ છે. અન્ય પાદુકાઓ પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : (૧) શ્રીમાન વિક્રમાર્ક સંવત ૧૯૧૯ના વર્ષે ફાગણ માસે શુક્લપક્ષે દસમ ભૃગુવારે વીરવિજયજી પાદુકા...સુત લક્ષ્મીચંદ તતસુત મોટાભાઈ કરાપિત... (૨) સંવત ૧૭૯૫. શ્રી સૌભાગ્યસૂરિ પાદુકા , (૩) સં૧૭૮૪ વર્ષે માગસર શુદિ ૬ દિને બુધવાસરે શ્રી સ્તંભતિર્થ બંદિરે શ્રી તપાગચ્છે સુવિહિત ભટ્ટારક શ્રી આનંદ વિમલસૂરીશ્વર.... વિજયદાનસૂરિ પટ્ટ ભ. શ્રી હીરવિજયસૂરિ... શ્રી વિજયસેનસૂરિ. પટ્ટે ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ પટ્ટ પ્રભાવક સકલ પુરંદર ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિ પટ્ટે સવિજ્ઞપક્ષે ભટ્ટારક શ્રી જ્ઞાનવિમલસૂરિ સ્મર્ણા પાદુકાઃ શુભમ્ ભવતુ: For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૩૫ (૪) સં૧૮૪૫... વિજય સૌભાગ્યસૂરિ (૫) ગણધર શ્રી ગૌતમસ્વામીની પાદુકા (૬) સં. ૧૮૪૮ ... મહિમા વિમલસૂરિ પાદુકા (૭) સં. ૧૯૧૨ ... વિજયાણંદસૂરિ પાદુકા મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : ‘સંવત ઈલાહી ૪૮ સં૧૬૫૯ વર્ષે વૈશાખ શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્ર સ્તંભતીર્થ વાસ્તવ સો. પછીઆ ભાર્યા સુહામણિ સુત સો. તેજપાલ ભાર્યા તેજલ દે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે...... બિંબ કારાપિત પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટ... ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ મૂળનાયક શ્રી સીમંધરસ્વામીના પરિકરમાંના બંને કાઉસ્સગ્ગીયા નીચેના લખાણમાં “સં. ૧૬૭૩... વિજયસેનસૂરિ - મુજબનો ઉલ્લેખ થયેલો છે : મૂળનાયક શ્રી સીમંધરસ્વામીના ડાબા તથા જમણા ગર્ભદ્વાર સામે નમિનાથની પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ પર પણ સં૧૬૫૯ ની મૂર્તિલેખ છે જે નીચે મુજબ છે : સં. ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્રે સ્તંભતીર્થ વાસ્તવ્ય સો. પછીઆ ભાર્યા સુહામણિ સુત સો. તેજપાલ ભાર્યા તેજલ દે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કારાપિતમ્ પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટ.... ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિ” મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ડાબી બાજુ આવેલી અજીતનાથની પ્રતિમા પર ઈલાહી ૪૬ સં. ૧૯૫૮'નો મૂર્તિલેખ છે. તથા જમણી બાજુ આવેલી શાંતિનાથની પ્રતિમા પર સંત ૧૬૫૯નો મૂર્તિલેખ છે . ગૌતમસ્વામી ગુરુમંદિર સીમંધરસ્વામીના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની સામસામ ભોંયરાયુક્ત ઊંચા ઓટલાવાળું ગુરુમંદિર આવેલું છે. - પ્રથમ માળ ઉપર પ્રવેશચોકી તથા ગભારાની રચના છે. તે ગભારામાં બે પાળીઓની રચનામાં હારબંધ પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરેલી છે. ઉપરની પાળી ઉપર મધ્યે મહાવીરસ્વામી સમલંકૃત શ્રી ગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. તેમની પાછળ અશોકવૃક્ષ ચિત્રિત કરેલું છે. શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા પર કોઈ મૂર્તિલેખ નથી. આ મૂર્તિની જમણી બાજુ શ્રી સુધર્માસ્વામીની પ્રતિમા પાષાણની મૂર્તિ, તેની બાજુમાં શ્રી સુસ્થિતાચાર્ય તથા તેની બાજુમાં સમન્તભદ્રસૂરિની પાષાણ મૂર્તિ આવેલી છે, તે પૈકી સુધર્મા સ્વામીની મૂર્તિ પર સં. ૧૯૮૪ તથા સુસ્થિતાચાર્ય અને સમન્તભદ્રસૂરિની મૂર્તિ પર સં. ૧૯૮૫નો લેખ છે. મધ્યે For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો બિરાજમાન મૂળનાયક શ્રી ગૌતમસ્વામીની મૂર્તિની ડાબી બાજુ ગૌતમસ્વામી, જંબૂસ્વામી તથા ચંદ્રસૂરિમહારાજની પાષાણની મૂર્તિઓ આવેલી છે જે પૈકી ચંદ્રસૂરિમહારાજની મૂર્તિ ૫૨ સં૰ ૧૯૮૫નો લેખ અને ગૌતમસ્વામીની મૂર્તિ ૫૨ સં૰ ૧૯૮૪ નો લેખ છે. ૨૩૬ નીચેની પાળી ઉપર આરસના પગલાંની દસ જોડ છે. તે પૈકી વિજયસિંહસૂરિ, યશોવિજયજી, નયવિજયજી, કાંતિવિજયગણિ, ધૃપ્તિવિજયજી, ગંભીરવિજયજી ગણિ તથા રૂદ્ધિવિજયજીની આરસના પગલાની જોડનો સમાવેશ થાય છે. આ બધાં જ પગલાં પર સં ૧૯૭૯નો ઉલ્લેખ છે. ઉપરાંત શ્રી સર્વદેવસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ તથા ગચંદ્રસૂરિની પાષાણની મૂર્તિઓ છે જેના ૫૨ સં૰ ૧૯૮૫નો લેખ છે. અહીં શ્રી વિજયસેનસૂરિ, શ્રી હીરવિજયસૂરિ તથા શ્રી વિજયદેવસૂરિની પાષાણની મૂર્તિઓ છે જે પૈકી વિજયસેનસૂરિ તથા વિજયદેવસૂરિની મૂર્તિઓ પર સં૦ ૧૬૭૭ના લેખો છે. ડાબી બાજુ કુમારપાળ મહારાજ, સરસ્વતીદેવી, ત્રિભુવનસ્વામીની દેવી, પદ્માવતીદેવી તથા શ્રી ગણપિટ્ટક યક્ષની મૂર્તિઓ છે. ભોંયરામાં મધ્યે ભદ્રબાહુ સ્વામીની પાષાણની મૂર્તિ વિદ્યમાન છે. જમણી બાજુ સિદ્ધસેન દિવાકરસૂરિ તથા વૃદ્ધિચંદ્રજીની મૂર્તિઓ, ડાબી બાજુ આર્યસુરસ્તસૂરિ, દેવદ્ધિ ગણિક્ષમાક્ષમણ તથા હરિભદ્રમહારાજની પાષાણની મૂર્તિઓ બિરાજમાન છે. નીચેની પાળી પર મધ્યે વિજયસિંહસૂરિ, ન્યાય વિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજની મૂર્તિઓ બિરાજમાન છે. ભોંયરામાં બિરાજમાન આ તમામ મૂર્તિઓ પર સં૰ ૧૯૮૫ના લેખ છે. ભોંયરામાં કુલ આઠ પાષાણમૂર્તિઓ છે. સીમંધરસ્વામીના જિનાલય અને ગૌતમસ્વામીના ગુરુમંદિરની વચ્ચે ઘુમ્મટયુક્ત ગોખ બનાવવામાં આવી રહ્યો છે. ત્યાં ભવિષ્યમાં શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજીની પાષાણની મૂર્તિ પધરાવવામાં આવશે. શકરપુરનાં બંને જિનાલયોમાં બેસતા મહિનાના પ્રથમ રવિવારે અને ફાગણ સુદ તેરશ, વૈશાખ સુદ પૂનમ તથા કાર્તિક સુદ બીજને દિવસે ભાથું આપવામાં આવે છે. શકરપુરનાં જિનાલયો વિશે ઉપર મુજબની તમામ વિગતો જોતાં અનુમાન થઈ શકે છે કે આ વિસ્તારમાં એક સમયે જિનશાસનનો જયજયકાર ગુંજતો હશે. આજે શકરપુર એક નાનકડું ગામ છે. પણ એક સમયે જૈનોની મોટી વસ્તીથી ધબકતું એક નગર હશે કે જેમાં પાંચ-પાંચ જિનાલયો પર જિનશાસનની ધજાઓ ધબકતી હતી. કાળની અનેક થપાટોમાંથી પસાર થયા બાદ પણ શકરપુરમાં આજે વિદ્યમાન ચિંતામણિ પાર્શ્વનાથ અને સીમંધરસ્વામીનાં જિનાલયો જિનશાસનની યશપતાકા લહેરાવી રહ્યા છે. ટૂંકમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સં૦ ૧૬૭૩ પહેલાના સમયનું અને સીમંધરસ્વામીનું જિનાલય સં ૧૬૫૯ આસપાસના સમયનું છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૩૭ વડવા આદેશ્વર (સં. ૧૯૮૨) ખંભાત શહેરની પૂર્વ દિશાએ કેટલાક ખેતરોથી દૂર વડવા નામે એક નાનું ગામ છે. અહીં એક વાવ અને તેની નજદીકમાં એક વડ ત્યાંના વટેમાર્ગુઓ માટેનું વિશ્રામસ્થાન બન્યું હતું જેને કારણે વડવા નામ અસ્તિત્વમાં આવ્યું. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર સંવત ૧૯૫૨ના ભાદરવા સુદ દશમના અરસામાં રાળજથી વડવા પધાર્યા. વાવની બાજુમાં એક મંદિર અને એક વંડી હતી. મેડી ઉપર તેઓ લગભગ સાત દિવસ રહ્યા હતા. એક દિવસ કેટલાક મુમુક્ષોઓની હાજરીમાં મેડી ઉપરની બારીમાંથી દક્ષિણ દિશા તરફની સામેની ટેકરી તરફ આંગળી ચીંધી કહ્યું : “આ સુવર્ણભૂમિ છે. અહીં પરમ ઉપકારી શ્રી ચંદ્રપ્રભુની સ્થાપના થશે.” ત્યારબાદ સં. ૧૯૭રના આસો સુદ ૧૫ના રોજ વડવાની આ જમીનમાં પાયાનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બાંધકામનું કાર્ય પૂરું થતાં સં. ૧૯૮૨ના માગશર સુદ સાતમના રોજ વડવામાં શ્રી ચંદ્રપ્રભુ જિનમંદિરમાં શ્રી જિનપ્રતિમાઓની સ્થાપના પણ કરવામાં આવી. આ જિનાલયના બાંધકામમાં પૂજ્ય ભાઈશ્રીના હુલામણા નામથી ઓળખાતા પોપટલાલ મોહકમચંદનો ફાળો મહત્ત્વનો છે. વડવા તીર્થમાં પ્રવેશી મુખ્ય પ્રવેશદ્વારથી આગળ જતાં એક વિશાળ ચોગાન જેવી રચના જોવા મળે છે. જમણી બાજુ જમવા માટેની વ્યવસ્થા તથા રસોડું છે. ડાબી બાજુ યાત્રાળુઓને રહેવા માટેની ઓરડીઓ અને તેની બાજુમાં ઉપાશ્રય છે. આ સ્થળની લાક્ષણિકતા એ છે કે અહીં ચારેબાજુની દીવાલો પર સવિચાર તથા વચનામૃતો મોટા અક્ષરથી લખવામાં આવ્યાં છે. ઉપર જણાવેલ ઉપાશ્રયની મેડી ઉપર પિત્તળનું શ્રી સદગુરુ પ્રાસાદ મંદિર તથા ચાંદીનું મંદિર આવેલું છે. એક અર્થમાં આને મ્યુઝિયમ (સંગ્રહસ્થાન) પણ કહી શકાય, કારણ કે અહીં શ્રીમદ્ રાજચંદ્રજીનાં વસ્ત્રો, તેઓનો પલંગ, બેસવાની પાટ, કેટલીક હસ્તપ્રતો, જે વૃક્ષ નીચે તેઓ પ્રતિબોધતા તે વૃક્ષના થડનો ભાગ, તેમણે લખેલા પત્રો, તેઓની લોકો સાથેની મુલાકાતોના ફોટા ઉપરાંત પૂજય ભાઈ શ્રી પોપટલાલ મોહોકમભાઈનાં વસ્ત્રો, તેઓની બેસવાની ગાદી તથા શ્રીમદ્ ચાંદીનું મંદિર વગેરે સંગૃહીત કરી સાચવવામાં આવેલ છે. વિશાળ ચોગાનના પ્રવેશદ્વારને ઓળંગી આગળ જતાં સન્મુખ શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલય નજરે પડે છે. જિનાલય ભોંયરામાં છે. આ જિનમંદિરના પ્રવેશદ્વારની બારશાખ પર “ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય' એવું લખાણ છે. અહીં ગભારામાં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વરજી બિરાજમાન છે અને ચંદ્રપ્રભસ્વામી તેઓની જમણી બાજુ બિરાજે છે. જિનાલયમાં પ્રવેશવા માટે બે પ્રવેશદ્વાર છે. જે પૈકી એક પ્રવેશદ્વારની બાજુમાં ગુરુમંદિર આવેલું છે. આ પ્રવેશદ્વારથી For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ખંભાતનાં જિનાલયો જિનાલયમાં દાખલ થતાં આપણી જમણી બાજુ (મૂળનાયકની ડાબી બાજુ) એક ગોખમાં ગૌતમસ્વામીની પાષાણની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિના મુખની સામેની બાજુએથી સીધા રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપ મધ્યમ કદનો છે. અહીં છત ઉપર ચિત્રકામ થયેલ છે. છતમાં ઇડર તીર્થનો પટ ચિત્રિત કરેલ છે. રંગમંડપમાં બંને બાજુની દીવાલો પર વિચાર તથા સર્વચનો લખેલ છે. ઉપરાંત ૨૪ તીર્થકરોની માહિતી આપવામાં આવી છે. ગભારામાં ૫૧” ઊંચાઈ ધરાવતી આદેશ્વરજીની પ્રતિમાજી મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયેલ છે. ગભારામાં પાષાણની કુલ પાંચ તથા ધાતુની સાત પ્રતિમાજીઓ છે. ગભારામાં મૂળનાયક પ્રતિમાજીની પાછળ ભીંત પર ચૌદ સ્વપ્નોનું ચિત્રકામ છે. ગભારામાં કાચકામ થયેલ છે. આ ભોયરાના જિનાલયની ઉપર સ્વાધ્યાય મંદિરની રચના કરવામાં આવેલ છે. રચના સુંદર છે. સં. ૨૦૪૬માં આ સ્વાધ્યાય મંડપનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અને તે જ વર્ષમાં સંસ્થાના હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્વાધ્યાય મંડપમાં ભક્તિસ્વાધ્યાય આદિ લાભ સતત ચાલુ જ રહે છે. ઉપર જણાવેલ જિનાલયના પ્રવેશદ્વારની સામે તથા વિશાળ પટાંગણ મધ્યમાં પૂજ્ય ભાઈ શ્રી પોપટભાઈ મોહોકમભાઈનું પૂતળું (સ્ટેમ્પ્સ) રાખવામાં આવેલ છે. જિનાલયની સ્થાપના થયા બાદ સં. ૨૦૧૧ના ફાગણ સુદ ત્રીજને શુક્રવારે શેઠ શ્રી મોહનલાલ ચીમનલાલના હસ્તે જિનાલયની બાજુમાં શ્રી સદગુરુપ્રાસાદમાં શ્રીમદ્ રાજચંદ્રજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. હાલ શ્રીમદ્ રાજચંદ્રજીની મૂર્તિ એક કાચની કબાટ જેવી રચનામાં મુકવામાં આવેલ છે. શ્રી સદૂગુરુપ્રાસાદની દીવાલો પર પણ સવિચારો લખવામાં આવેલ છે. ગુરુમંદિર મોટું છે. દીવાલો પર ફોટાઓ પણ મૂકેલા છે. સ્વાધ્યાયમંદિર તથા તેની નીચે ભોંયરામાં બિરાજેલ શ્રી આદેશ્વરજી જિનાલય અને ગુરુમંદિર મધ્યે અને આ બંનેની થોડી પાછળના ભાગમાં શ્રી બાહુબલીજીની પાષાણ મૂર્તિ ધ્યાનસ્થ મુદ્રામાં ઊભેલી છે. સં. ૧૯૮૮ માં આસો સુદ છઠના રોજ અમદાવાદમાં પંચભાઈની પોળમાં પૂ. ભાઈ શ્રી પોપટલાલનો દેહવિલય થયા બાદ સં૨૦૪૪ માં વૈશાખ સુદ છઠ્ઠના રોજ બાહુબલીજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મૂર્તિ આરસની દેવકુલિકા જેવી રચનામાં બિરાજમાન છે. તે દેવકુલિકાની પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા રાખવામાં આવી છે. દેવકુલિકા પાસેની દીવાલો પર તેમના જીવનપ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. વડવા એ કૃપાળુદેવ રાજચંદ્રનું સ્મૃતિચિહ્નરૂપ સ્થાન છે અને તેથી તેમના ભક્તો માટે આ સ્થળ તીર્થ સમાન છે. આ જિનાલયની સ્થાપના સં. ૧૯૮૨માં થયેલી છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૩૯ રાળજ ગોડી પાર્શ્વનાથ (સં. ૧૯૦૧ આસપાસ) ખંભાતથી ૬ કિલોમીટરના અંતરે આવેલા રાળજ ગામમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથજીની પ્રતિમા પર “સંવત ૧૬૮૨ જયેષ્ઠ વદિ ૬ ગુરૌ ... જાતિય ગોત્રીય ... સા. પદમશી.....શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્ર. શ્રી અંચલગચ્છેશ કલ્યાણ સાગરસૂરિનામુપદેશ” મુજબનું લખાણ વંચાય છે. આ જિનાલય વિશે સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કેટલીક રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. તે સમયે રાળજ ગામ રામજ નામથી ઓળખાતું હતું અને તે સમયના ખંભાત સ્ટેટના બોરસદ તાલુકામાં આવેલું હતું. ખંભાત સ્ટેટથી રામજ ગામ ત્રણ ગાઉ દૂર દર્શાવવામાં આવ્યું હતું. શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય ચૌટા વચ્ચે શિખરબંધી દર્શાવવામાં આવ્યું હતું. આ જિનાલય બંધાવનાર તરીકે શા. ફૂલચંદ મૂલચંદ ખંભાતવાલાના નામનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને સં૧૯૦૧માં જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે. ત્યારે પાષાણની એક અને ધાતુની બે પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં રાળજમાં આવેલા આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે : વડવાથી નાનો માર્ગ વટાવી મુખ્ય રસ્તા પર આવતાં ડાબા હાથે આગળ જતાં ત્રણ ગાઉ પર રાળજ ગામ આવે છે. અહીં શ્રી ગોડી પાર્શ્વનાથનું જૂનું દેવાલય છે. પાસે ઊતરવાની સોઈ છે. કારતક વદ ૭ નો મહિમા મનાય છે. એ દિને ખંભાતથી સંઘ અહીં આવી રથયાત્રા કાઢી પૂજા ભણાવે છે. ને ધ્વજા ચઢાવે છે. ચાલતા જઈ શકાય છે તેમ વાહન પણ મળી શકે છે. દેખરેખ જૈનશાળા કમિટીની છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં રાળજ ગામ ખંભાતથી આશરે ૬ માઈલ દૂર દર્શાવ્યું છે. ગોડી પાર્શ્વનાથજીનું જિનાલય શિખરબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. ત્યારે જિનાલયનો વહીવટ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે વહીવટ શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘ હસ્તક છે. જિનાલયનો પ્રવેશદ્વાર સુંદર કમાનવાળો છે. ઉપર તીર્થંકરની પ્રતિમાનું શિલ્પ છે. જિનાલયની અંદરની તથા બહારની દીવાલો પર સુંદર કપચીકામ થયેલું છે. બહારના ભાગમાં કપચીકામમાં હાથીની સુંદર આકૃતિ છે જયારે અંદરની દીવાલો પર એક મોટા કુંભની રચના છે. કોટનો વિસ્તાર મધ્યમકદનો છે. અહીં બાજુમાં જૈન ધર્મશાળા છે જેનો લગભગ બે વર્ષ પહેલાં For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ખંભાતનાં જિનાલયો જીર્ણોદ્ધાર થયેલો છે. જિનાલયને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. જિનાલયની પાછળની દીવાલની પાળી પર દ્વિમુખીવાઘનું શિલ્પ મૂકવામાં આવ્યું છે. અહીં તદન નાનો ગૂઢમંડપ તથા મધ્યમ કક્ષાનો રંગમંડપ છે. રંગમંડપમાં પ્રવેશવાનો મુખ્ય એક દ્વાર છે. દ્વાર પર દ્વારપાલનાં શિલ્પો છે. રંગમંડપમાં પ્રવેશતાં જ સન્મુખ શ્રી ગોડી પાર્શ્વનાથની મનોહર મૂર્તિ જોતાં મન પુલકિત થઈ ઊઠે છે. રંગમંડપમાં ઘુમ્મટ તથા થાંભલાઓ પર જુદી-જુદી મુદ્રામાં નર્તકીઓનાં શિલ્પોની રચના છે. આ પૂતળીઓની મુખાકૃતિ, કેશભૂષા, વેશભૂષા, આભૂષણો વગેરે આજના જમાનાના લાગે છે. ગભારો નાનો છે. પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન છે જે પૈકી સામસામેના ગોખમાં પાષાણની બે પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા સં. ૧૯૯૭માં થયાનો ઉલ્લેખ છે. પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ લેનાર શ્રી રમેશભાઈ અંબાલાલના નામનો ઉલ્લેખ પણ જોવા મળે છે. મૂળનાયકની પાછળની દીવાલ પર અશોકવૃક્ષનું ચિત્રાંકન થયેલું છે. | જિનાલયના કોટના ભાગમાં ધર્મશાળાનું બારણું પડે છે. જીર્ણોદ્ધાર સમયે આ જિનાલયનો બહાર નો ભાગ એટલે કે કોટનો ભાગ શ્રી રમેશભાઈ અંબાલાલ હેમચંદે સ્વદ્રવ્યથી કરાવેલો છે. રાળજના આ જિનાલયને ખંભાતનાં જિનાલયોની સાથે ગણના કરવાની પરંપરા સં ૧૯૮૪થી શરૂ થયેલી છે. કદાચ ખંભાતના જ શ્રેષ્ઠીએ આ જિનાલય બંધાવ્યું હોવાથી આ પરંપરા શરૂ થઈ હોય એમ લાગે છે. ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૧ આસપાસના સમયનું છે. મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૬૮૨નો લેખ છે. તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે અને વધુ પુરાવાઓની જરૂર છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (ખારવાડો) સ્થંભન પાર્શ્વનાથના જિનાલયની પ્રવેશચોકીની કમાનો (ખારવાડો) For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભગૃહમાંની શ્રાવકમૂર્તિ (ચાકસીની પોળ). ૪. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભગૃહમાંની સાધુમૂર્તિ (ચોકસીની પોળ) For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Juouou2 ૬. કંસારી પાર્શ્વનાથના જિનાલયના ગભારામાં મૂળનાયકના પબાસનની નીચેની કોતરણી (ખારવાડો) For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ yo 3 THIxxxxx, Englitt erit TAT છે કે જેની E ૮. મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઝગમગતો ભવ્ય કાચનો રંગમંડપ (ખારવાડો) સંભવનાથ-શાંતિનાથના સંયુક્ત જિનાલયમાં ઉપરના રંગમંડપમાં દેખાતા ભોયરાના જિનાલયના ઘુમ્મટો (વાઘમાસીની ખડકી) For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ LET WAMI twiffility () HTA HTAT AANVAARIU M IVALVULARVAN ૧૦. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભદ્વારની ઉપર કાષ્ટકોતરણી (બોરપીપળો) ૧૧. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના આરસમાં નંદીશ્વરદ્વીપ (બોરપીપળો) ELECT For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૩. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાંના ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકરનો પટ (બોરપીપળો) = (3.2V આદેશ્વરના જિનાલયના ગભારામાંની મૂળનાયકના સિંહાસનની નીચેના ભાગની કોતરણી (માણેકચોક) For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાંની અગરતગરની કાષ્ટકોતરણી (માણેકચોક) ૧૫, મહાવીરસ્વામીના જિનાલયમાં તીર્થકરોનાં કાષ્ટશિલ્પો (માણેકચોક) For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૬. આ સડાવીને રવામાં જેને દેરાસર ૧૭. 49.69.689804 ધર્મનાથજી જેન 200.00.00 દાસર મહાવીરસ્વામી તથા ધર્મનાથના જિનાલયોનો બાહ્ય દેખાવ (માણેકચોક) 1.0.0.0.0. REK કુંથુનાથ-શાંતિનાથના સંયુક્ત જિનાલયોનો બાહ્ય દેખાવ (તારવાડો) For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ITAL મહાવીરસ્વામીના જિનાલયનો બાહ્ય દેખાવ (ગીમટી) For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૯. મહાવીરસ્વામીના જિનાલયમાં રંગમંડપના સ્થંભ પરની પૂતળીઓ (ગીમટી) For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાંના બહારના ગર્ભદ્વારે બારસાખ-ટોડલા સાથેની કાષ્ટકોતરણી (ચિતારીબજાર). ૨૧. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાંના ગર્ભદ્વારની કોતરણીમાંના શિલ્પો (ચિતારીબજાર) For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાંના રંગમંડપનાં સ્થંભ પર લાકડાની પૂતળીઓ (ચિતારીબજાર) For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩, ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરાના જિનાલયની દેવકુલિકામાંનું ગ્લાસપેઈન્ટીંગ (ચિતારીબજાર) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (જીરાળાપાડો) For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ૨૫. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના નેમિનાથજીના ગભારામાં બિરાજમાન સરસ્વતીદેવીની મૂર્તિ (જીરાળાપાડો) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની બહાર સં૦ ૧૩૫૩નું શિલાલેખયુક્ત શિલ્પ (જીરાળાપાડો). ૨૭. કુંથુનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (માંડવીની પોળ) For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ 0 ૨૮. આદેશ્વરના જિનાલયનો બાહ્ય દેખાવ (માંડવીની પોળ) ૨૯. આદેશ્વરના જિનાલયમાં હાથી સાથેના કલ્પવૃક્ષની કોતરણીયુક્ત પ્રતિમાજી (માંડવીની પોળ). For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૩૦. શાંતિનાથના જિનાલયના રંગમંડપમાંની કોતરણીનું એક દ્રશ્ય (આળીપાડો) ૩૧. શાંતિનાથના જિનાલયના રંગમંડપમાંની એક કલાત્મક હાંડી (આળીપાડો) ૩૨.શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘમાં ચાંદીનો કલાત્મક દીવો (ટેકરી) For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ મૂળનાયક ભગવાનના પ્રતિમાલેખો For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ મૂળનાયક ભગવાનના પ્રતિમાલેખો સં. ૧૫૦૩ (૧) સં. ૧૫૦૩........ સં. ૧૫૨૦ (૨) સં. ૧૫૨૦.......જેઠ સુદી ૧૦.... સં. ૧૬૩૭ (૩) સં. ૧૬૩૭....... સં. ૧૬૪૩ (૪) સંવત ૧૬૪૩ જેઠ સુદિ ૨ સોમે.........પુરિ રાણી પુત્રી હીરાસ્ય શ્રેયસે શ્રી શાંતિનાથ બિંબ કારાપિતાઃ શ્રીમદ્ વિજય......શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતઃ | સં. ૧૬૪૪ (૫) સંવત ૧૬૪૪ વર્ષ જેઠ સુદ પૂનમ..........સંઘ......શ્રેયાર્થે પ્રતિષ્ઠિત........... સંભવનાથ બિબ...........વિજયસેનસૂરિભિઃ (૬) સંવત ૧૬૪૪ વર્ષે જયેષ્ઠ સુ. ૧૨ સોમવારે વૃદ્ધશાખાયા શ્રીમાલ જ્ઞાતીય ૫૦ જસીઆ ભાર્યા જસમારે સુ ૫૦ વેજિઆ પ૦ રાજિઆ..........પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં......... (૧) માણેકચોક સ્કૂલ પાસે આવેલ આદેશ્વરના જિનાલયના મૂળનાયક આદેશ્વરની પ્રતિમા પરનો લેખ. (૨) નાગરવાડામાં આવેલ વાસુપૂજયસ્વામીના જિનાલયના મૂળનાયક વાસુપૂજયસ્વામીની પ્રતિમાનો લેખ. (૩) ભોંયરાપાડામાં આવેલ મલ્લિનાથના જિનાલયના મૂળનાયક મલ્લિનાથની પ્રતિમાનો લેખ. (૪) માણેકચોકમાં આવેલ શાંતિનાથના જિનાલયના મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૫) બોરપીપળામાં આવેલ સંભવનાથના જિનાલયના મૂળનાયક સંભવનાથની પ્રતિમાનો લેખ. (૬) ચિતારી બજારમાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ખંભાતનાં જિનાલયો સં. ૧૬૫૩ (૭) સં. ૧૬૫૩............ સં. ૧૯૫૬ (૮) સ્વસ્તિ શ્રી અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈ. સુ૭ બુધ વ્ય, પ્રાગ્વાટ જ્ઞાતીય વુ, પહિરાજ સુત વુ, રતનપાલ ભાર્યા રતનાદે સુત વ શ્રીપાલન ભાર્યા લાલી સુત દાસ શ્રીરદાસ પ્રમુખ કુટુંબયતન સ્વાશ્રય શ્રી પાર્શબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છીય શ્રી હીરવિજય (૮) પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરભિઃ (૯) પાદશાહી શ્રી અકબર પ્રવર્તિત અલઈ સં. ૪૧ વર્ષે ફાલ્યુન......સા સહીત ભાર્યા સહીજલદે સુત સા કહાગુઆ નાસ્ના....સુખસાગર પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ચ ...... સૂરિ પ્રવર્તન શ્રી શત્રુંજય તીર્થાદિકર મોચન...શ્રી હીરવિજય સૂરિ. શ્રી વિજયસેનસૂરિભિઃ (૧૦) અલાઈઝ()......પ્રાગ્વાટ જ્ઞાતિય ધનાઈ પુત્ર...... (૧૧) સંવત અલાઈ ૪૨ વર્ષે......... માઘ વદિ ૯ શ્રીમદકબર સાહા વિજય રાજયે શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી ધના સુત...... સં. ૧૯૫૬ (૧૨) સં. ૧૬૫૬........ (૧૩) સ્વસ્તિ શ્રી પ્રભા-વિજયસેન સૂરિભિ સંવત ૧૬૫..શ્રી અલાઈ ૪૫ વર્ષે વાભાઈ ભાર્યા સીથમાદે નાસ્ના શ્રી બિરુધ્ધારક શ્રી ૨ વિજયકર...જ્ઞાતિય વૃદ્ધ પદ્ધ શાખાયા વ્યાસો. સધિર સુત...તપાગચ્છે બાદશાહીશ્રી અકબર પ્રદત્ત જગડ્ય...પ્રતિષ્ઠિત કારિત ભટ્ટારકવિજયસેનસૂરિભિઃ (૧૪) ઈલાહી સંવત ૪૫.. ..................હીરવિજયસૂરિ પટ્ટાલંકાર.... ......... (૭) માણેકચોકમાં આવેલ મહાવીર સ્વામીના જિનાલયના મૂળનાયક મહાવીર સ્વામીની પ્રતિમાનો લેખ. (૮) ચોકસીની પોળમાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક મનમોહન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૯) ખારવાડામાં સુખસાગર પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક સુખસાગર પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૦) માણેકચોકમાં ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧) ચોકસીની પોળમાં વિમલનાથના જિનાલયના મૂળનાયક વિમલનાથની પ્રતિમાનો લેખ. (૧૨) લાડવાડામાં અભિનંદન સ્વામીના જિનાલયના મૂળનાયક અભિનંદન સ્વામીની પ્રતિમાનો લેખ. (૧૩) ઊંડીપોળમાં શાંતિનાથના જિનાલયના મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૧૪) કુંભારવાડામાં શીતલનાથના જિનાલયના મૂળનાયક શીતલનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૪૫ સં. ૧૬૫૮ (૧૫) ભલેમીંડા સંવત ઈલાહી ૪૬ વર્ષે ૧૬૫૮ વર્ષે માઘ સિત ૫ સોમૈ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય ૫૦ વજિઆ રાજિઆભ્યાં સ્વશ્રેયસે શ્રી સ્થંભનપાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છ મહાનૃપપ્રતિબોધક સુવિહિત ભટ્ટા શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટોદ્યોતકારક ભટ્ટારક શ્રી ૫ શ્રી વિજયસેનસૂરિ આચાર્ય શ્રી શ્રી વિજયદેવસૂરિ ઉચ્છી વિમલહર્ષ ગણિ ઉ૦ શ્રી કલ્યાણ વિજય ગ૦ ઉ. શ્રી સોમવિજય ગ૦ પ્રમુખ પરિવાર પરિકરિતૈઃ. (૧૬) ઈલાહી સં. ૪૬ સં. ૧૬૫૮.............શ્રી વિજયદેવસૂરિ (૧૭) ઈલાહી સં. ૪૬ માઘ...........તેજપાલ ભાર્યા તેજલદે....વિજયદેવસૂરિ સં. ૧૯૫૯ (૧૮) ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વૈશાખ....સોહાસિણિ સુત તેજપાલ....વિજયસેનસૂરિ (૧૯) ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વૈશાખ..... સોહાસિણિ સુત તેજપાલ....વિજયસેનસૂરિ (૨૦) સં ઈલાહી ૪૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ વદિ ૬ ગુરૌ શ્રી સ્તંભતીર્થે બંદિરે ઓશવાલવંશે વૃદ્ધ શાખામાં ક્ષાત્સરા ગોત્રે સોવર્ણિક સો વછિઆ ભાર્યા સોહાસિણી સુત સો. તેજપાલ નાગ્ના ભાર્યા તેજલદે પ્રમુખ પરિવાર યુત તસ્ય શ્રેયસે શ્રી આદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિતૐ શ્રી તપાગચ્છ ભ. શ્રી હેમવિમલસેન......ભ. શ્રી આણંદવિમલસૂરિપટ્ટમુકુટ મણિ ભ. શ્રી વિજયદાન...પટ્ટપૂવપત પદ્મપાણિ ભટ્ટારકકોટીર હરભ. શ્રી હીરવિજયસૂરિ પટ્ટ પાદોનિધિ પિયૂષ......સવચનચાતુરી ચમત્કૃતચિત શાહ શ્રી અકબરદત્ત બહુમાન.......ભટ્ટારક પરંપરે પુરંદર સુવિહિત સાધુ શિરોમણિ ભટ્ટારક પ્રભુ શ્રી વિજયસેનસૂરિભિઃ | શ્રી રતુ | (૧૫) ચિતારી બજાર-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોયરામાં બિરાજમાન મૂળનાયક સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૬) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની એક પ્રતિમા પરનો લેખ. (૧૭) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની બીજી પ્રતિમા પરનો લેખ. (૧૮) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની ત્રીજી પ્રતિમા પરનો લેખ. (૧૯) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની ચોથી પ્રતિમા પરનો લેખ. (૨૦) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં બિરાજમાન મૂળનાયક આદેશ્વરની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ખંભાતનાં જિનાલયો (૨૧) ઈલાહી સં. ૪૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ...રાજલદે....... હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેન મુનિ (૨૨) સંવત ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્રે સ્તંભતીર્થ વાસ્તવ્ય સો વછીઆ ભાર્યા સુહાસણિ સુત સોતેજપાલ ભાર્યા તેજલદે પ્રમુખ પરિવાર યુનેન સ્વશ્રેયસે.........બિંબ કારાપિત પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટ...................ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિઃ સં. ૧૯૬૧ (૨૩) અલાઈ સંવત..... સં૧૬૬૧........................ (૨૪) અલાઈ સંવત..... સં૧૬૬૧ વર્ષે વૈશાખ સુદ ૭ સોમવાર......... વિજયસેનસૂરિ (૨૫) સં. ૧૬૬૧ વર્ષે વૈ, વ૦ ૭ સોમે સો તેજપાલ ભાર્યા............ ............. બિંબ પ્ર. શ્રી તપાગચ્છ શ્રી વિજયસેન સૂરિભિઃ સં. ૧૬૬૨ (૨૬) સં. ૧૬૬૨............... (૨૭) સં૧૬૬૨ ફાગણ વદ ૨.........આચાર્ય શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેનસૂરિભિઃ (૨૮) સં. ૧૬૬ર વર્ષે દ્વિતીયા ચૈત્ર... નક્ષત્રે........વાસ્તવ્ય ૩૦ નવઘણ ભાર્યા નામલદે સુત ન્યુ રંગ ભાર્યા રંગાદે સુત વ ણાધા ભાર્યા ગંગાદે સુત વુ..............સ્વકુટુંબ પરિ.............સ્વશ્રેયસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીમત્તપાગચ્છ.............. ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિ : (૨૧) માંડવીની પોળ-કુંથુનાથના જિનાલયના મૂળનાયક કુંથુનાથની પ્રતિમાનો લેખ. (૨૨) શકરપુર-સીમંધર સ્વામીના જિનાલયના મૂળનાયક સીમંધરસ્વામીની પ્રતિમાનો લેખ. (૨૩) સંઘવીની પોળ-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૨૪) ચોકસીની પોળ-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૨૫) માણેક્યોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયકચિતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૨૬) અલીંગ-મુનિસુવ્રતસ્વામીના જિનાલયના મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૨૭) માણેકચોક-ધર્મનાથના જિનાલયના મૂળનાયક ધર્મનાથની પ્રતિમાનો લેખ. (૨૮) જીરાળા પાડો-ચિંતામણી પાર્શ્વનાથ ૧૯ જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૪૭ સં. ૧૬૬૪ (૨૯) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શનૌ............. (૩૦) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની ઔસવાલ જ્ઞાતિય....ભાર્યાબાઈ..... તત સુત સો લાલ ................ (૩૧) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી.....સો કરઆતિત બાઈ પરમ શ્રાવક સોડા ........ (૩૨) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી ઔસવાલ જ્ઞાતિય વૃદ્ધ શાખીય......પરમ શ્રાવક સમકિત ધારક સો | શ્રી. (૩૩) સં. ૧૬૬૪ વર્ષે માહા સુદિ ૧૦ શનૌ શ્રી સ્થંભતીર્થ વાસ્તવ્ય શ્રી મહાવીરબિંબ કારાપિત ધીવટી મધ્યે બાઈ નાકુ દેવ ગૃહસ્થા શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયસેન સૂરિભિઃ | છ || || શુભ ભવતુ ll સં. ૧૬૬૬ (૩૪) સં. ૧૬૬૬ વર્ષે ફાલ્ગન સુદિ ૩ ગુરૂ સ્તંભતીર્થ વાસ્તવ્ય લઘુઉકેશજ્ઞાતીય સારુ કાહનજીકન ભાર્યા મરઘાબાઈ પ્રમુખ કુટુંબયતન સ્વશ્રેયસે શ્રી મુનિસુવ્રતબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીમદ્દ......ભટ્ટારક....શ્રી હીરવિજયસૂરીશ્વર પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વર નિર્દેશાત્ શ્રી વિજયદેવસૂરિભિઃ || ચિરબંદતાત્ શ્રી રતુ // સં. ૧૬૬૭ (૩૫) સં. ૧૬૬૭....... (૨૯) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી સુપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૩૦) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી અજીતનાથની પ્રતિમાનો - લેખ. (૩૧) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૩૨) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૩૩) ગીમટી-મહાવીરસ્વામીના જિનાલયમાં મૂળનાયક મહાવીરસ્વામીની પ્રતિમાનો લેખ. (૩૪) બોરપીપળો-મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૩૫) માણેકચોક-વાસુપૂજયસ્વામીના જિનાલયમાં મૂળનાયક વાસુપૂજયસ્વામીની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ખંભાતનાં જિનાલયો “ ....... સં. ૧૬૬૮ (૩૬) સંત ૧૬૬૮ વર્ષે....... સુદિ ર શનૈ શા૦ જસરાજ કારિતા ચૈત્યે શ્રી સોમચિંતામણિ પરિકર પ્ર. ત. શ્રી વિજયસેનસૂરિભિઃ સં. ૧૬૭૦ (૩૭) સં. ૧૬૭૦..........વૈશાખ સુદ ૫............... વિજયસેનસૂરિ............ (૩૮) સં. ૧૬૭૦ સ્થંભન તીર્થે વૈશાખમાસે શુકલ પક્ષે ૫......અકબ્બર..... વિજયસેનસૂરિ. (૩૯) સંવત ૧૬૭૦........... (૪૦) સં. ૧૬૭૦..... (૪૧).........મહા વદ ૨.....વિજયસેનસૂરિ પટ્ટાલંકાર વિજયતિલક સૂરિ...... ' સં. ૧૯૭૭ (૪૨) સંવત ૧૬૭૭ વર્ષે સ્તંભતીર્થે શ્રાવિકા ધનબાઈ કારિત શ્રી પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠિત તપાગચ્છ પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરિભિઃ | (૪૩) ભલે મીંડું // સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત... બુધવા....ભાર્યા રૂપાઈ ભણસાલી વીરપાલ પ્રાણપ્રિયા બાઈ વલહારે તનયા ધનબાઈ નાખ્યા સકલસૂરિ સૂર નરનાર........શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતમ્ ચ....શ્રી તપાગચ્છ ભટ્ટારક..... શ્રી હીરવિજયસૂરિ પ્રભાવક ......ભાનું સમાન ભટ્ટારક શ્રી વિજયદેવ સૂરિભિઃ (૩૬) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના પબાસન પરનો લેખ. (૩૭) વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયના મૂળનાયક સંભવનાથની પ્રતિમાનો લેખ. (૩૮) વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયના ભોંયરામાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૩૯) જીરાળા પાડો-અરનાથના જિનાલયના મૂળનાયક અરનાથની પ્રતિમાનો લેખ. (૪૦) ચિતારી બજાર- ચૌમુખજીના જિનાલયના મૂળનાયક ચૌમુખજી પૈકી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૪૧) ચોકસીની પોળ શ્રેયાંસનાથના જિનાલયના મૂળનાયક શ્રેયાંસનાથની પ્રતિમાનો લેખ. (૪૨) વાઘમાસીની ખડકી-વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના પબાસન પરનો લેખ. (૪૩) વાઘમાસીની ખડકી-વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પરનો લેખ. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો (૪૪) સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત પક્ષે ષષ્ઠી વાસરે ૨વૌ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય કેશ જ્ઞાતીય દેવરાજ ભાર્યા ધનાઈ સુત....મમ ભાર્યા વલ્હાદે નામ્યા દ્વિતીય ભાર્યા વીરાદે નાખ્યા...... કારિતમ્ શ્રી શાંતિનાથ બિંબં પ્રતિષ્ઠિત અચલગચ્છશિરોવંતસાયમાને શ્રીમત્તપાગચ્છે ભટ્ટારક...... શ્રી વિજયદેવસૂરિભિઃ ચિરંજીયાત્ (૪૫) સં. ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત... (૪૬) સં. ૧૬૭૭ વા કુરિ બા૰ રુપમાઈ મુનિસુવ્રતબિંબં કા પ્ર શ્રી તપાગચ્છે શ્રી વિજયદેવસૂરિભિઃ સં. ૧૬૮૨ (૪૭) સંવત ૧૬૮૨ જયેષ્ઠ સુદિ ૬ ગુરૌ......જાતિય ગોત્રીય...સા પદ્મશી શ્રી પાર્શ્વનાથ બિંબં કારિત પ્રશ્ન શ્રી અંચલગચ્છેશ કલ્યાણસાગરસૂરીનામુપદેશ. સં ૧૬૮૩ (૪૮) સંવત ૧૬૮૩.... સં ૧૬૯૩ (૪૯) સં. ૧૬૯૩ વર્ષે ચૈ૰ વ ૧૦ ૨વૌ સ્તંભતીર્થ... .શ્રાવિકા હીરા ..... તત્પુત્ર.....ભાર્યા હીરા...સકુટુંબયુતેન સ્વશ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબં કારાપિતઃ । પૂજ્ય શ્રી વિશાલસોમ સૂરિનામુપુદેશત.....શ્રી વિમલસોમસૂરિ તત્વાલંકાર શિર સોમસૂરિભિઃ શ્રી ૨....... સં. ૧૭૮૧ (૫૦) સં. ૧૭૮૧ અષાઢ સુદિ ૧૦ શુક્રવાર.શાહ સમાચંદ વિદ્યાસાગરસૂરિ સં. ૧૯૩૩ (૫૧) સંવત ૧૯૩૩ જેઠ શુકલે... .NA... ૨૪૯ .સંપ્રતિ મહારાજ....... (૪૪) ભોંયરાપાડો-શાંતિનાથ જિનાલયના મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૪૫) ખારવાડો-મુનિસુવ્રતસ્વામીના જિનાલયના મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૬) ખારવાડો-મુનિસુવ્રતસ્વામીના જિનાલયના મૂળનાયક મુનિસુવ્રતસ્વામીના પબાસન પરનો લેખ. (૪૭) રાળજ-ગોડીપાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ગોડીપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૪૮) કડાકોટડી–પદ્મપ્રભુસ્વામીના જિનાલયના મૂળનાયક પદ્મપ્રભુસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૯) જીરાળાપાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક મનમોહન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૫૦) જીરાળાપાડો-ચિંતામણિપાર્શ્વનાથ ૧૯ જિનાલયના પહેલે માળ બિરાજમાન મૂળનાયક મલ્લિનાથની પ્રતિમાનો લેખ. (૫૧) ખારવાડો-સીમંધરસ્વામીના જિનાલયના મૂળનાયક સીમંધરસ્વામીની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પાષાણની અન્ય પ્રતિમાઓના લેખો For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પાષાણની અન્ય પ્રતિમાઓના લેખો સં ૧૨૧૫ (૧) સંવત ૧૨૧૫ માઘ સુદ ૫ આદિત્યે શ્રી ખંડેરકગચ્છે શ્રી યશોભદ્રસૂરિ સંતાને શ્રી સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે હિલ-સુત ઊશા તદ્કાર્યા રૂપિણી તત્પુત્રૌ દો ઉધરણ મહીધરૌ ઉધરણ ભાર્યા પદ્મદેવી તત્પુત્ર ભા॰ યશોનાગસ્ત ભાર્યા લાહુકા તત્પુત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતાઃ ભા॰ યશોનાગ લાહુકાયાઃ આત્મશ્રેયાર્થે શ્રી અરિષ્ટનેમિબિંબં કારિતં શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ ॥ (૨) સંવત ૧૨૧૫ માઘ સુદિ ૫ શ્રી ખંડેરક ગચ્છે શ્રી યશોભદ્રસૂરિ સંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્ય ઊહિલ સુત અશ્વાત ભાર્યા રૂપિણી તત્પુત્રો દો ઊધરણ મહીધરૌ ઊધરણ ભાર્યા પદ્માદેવી તત્પુત્રો ભા યશોનાગસ્ત ભાર્યા લાહુકા તપુત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતાઃ બાહડેન આત્મ શ્રેયાર્થે શ્રી યુગાદિજિન બિંબં કારિત શ્રી શાંતિસૂરિ પ્રતિષ્ઠિતમ્ સં. ૧૨૨૩ (૩) સંવત ૧૨૨૩.. (૪) સં. ૧૨૫૨.. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં જમણી બાજુના (નં. ૬) ગોખમાં બિરાજમાન નેમિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૧) (૨) (૩) (૪) સં ૧૨૫૨ માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં જમણી બાજુના (નં. ૯) ગોખમાં બિરાજમાન આદેશ્વરની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૨૬) ગોખમાં બિરાજમાન પદ્મપ્રભસ્વક્ષ્મીની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૩૨) ગોખમાં બિરાજમાન આદિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ખંભાતનાં જિનાલયો (૫) સં. ૧૨પર. (૬) સં. ૧૨પર મહા વદ ૫ રવી શ્રી પંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિ સંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ભાજશવુઅ ભાર્યા પુનાવિ તપુત્ર બાહડ જસો જસાઈ બે જસા ભાર્યા જિણદેવી તસ્ય પુત્રા ધવદેવ જસાઈ ચ ભાર્યા જિણમતિ તત પુત્રો જિનદેવ બહુદેવ કેલહણ ધનદેવ ભાર્યા ધણસરિ તસ્ય પુત્રી બલા પૂર્ણચન્દ્ર ભ્રાતૃ આલ્હણ બલા પૂર્ણચન્દ્ર આત્મશ્રેયાર્થે સુવિધિનાથ બિંબ કારિત શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ // (૭) સંવત ૧૨પર માઘ વદિ પ રવી શ્રી ખંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચેત્યે ભાઇ બાહડેન ભ્રાતૃ જસદેવ શ્રેયાર્થે વાસુપૂજય બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિ પ્રતિષ્ઠિત શુભમ્ | (૮) સંવત ૧૨પર માઘ વદિ ૫ રવી શ્રી પંડેરક ગરષ્ઠ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચૈત્યે સા બાહડ ભાર્યા મંદોરિ શ્રેયાર્થે નેમિનાથ બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ // સં. ૧૨૮૦ (૯) સં૧૨૮૦... શ્રી ચંદ્રગચ્છ શ્રી વીરવસહિકા ચૈત્યે સરસ્વતી પ્રતિમા... શ્રી પદમા તથા પત્ની પાલદેવી ઘાં સ્વશ્રે.... યદ્યાચાર્ય શ્રી જયસિંહસૂરિભિઃ પ્રતિષ્ઠિત સં. ૧૩૦૨ (૧૦) સં ૧૩૦૨........ સં ૧૩૦૭ (૧૧) સંવત ૧૩૭૭ વર્ષે વૈશાખ સુદિ ૫ રવી શ્રી પંડેરક ગછે શ્રી યશોભદ્રસૂરિ સંતાને પલ્લીવાલ જ્ઞાતિય સો સામંત પુત્ર સો આસચન્દ્ર ભાર્યા લલિતાદેવ્યા આત્મ પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ઈશ્વરસૂરિભિઃ || (૫) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૩૫) ગોખમાં બિરાજમાન કુંથુનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૬) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં જમણી બાજુના (નં. ૧૮) ગોખમાં બિરાજમાન ધર્મનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં જમણી બાજુના (નં૧૫) ગોખમાં બિરાજમાન શીતલનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૮) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં જમણી બાજુના નં. ૩) ગોખમાં બિરાજમાન નેમિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં નેમિનાથજીના ગભારામાં જમણી બાજુ ખૂણામાં બિરાજમાન કાઉસ્સગ્ગ મુદ્રામાં શ્રી સરસ્વતીદેવીની મૂર્તિલેખ. (૧૦) કડાકોટડી-સુમતિનાથ જિનાલયમાં જમણે ગભારે બિરાજમાન સંભવનાથની પ્રતિમા પરનો લેખ. (૧૧) માણેકચોક-ચિંતામણી પાર્શ્વનાથ બાવન જિનાલયમાં રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૨૯) ગોખમાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૫૫ સં. ૧૩૩૯ (૧૨) સં. ૧૩૩૯.....જેઠ વદ ૬...ગુણસેનસૂરિ......સરસ્વતી દેવી... સં. ૧૩૪૫ (૧૩) સં. ૧૩૪૫ વર્ષે લૌક્કિ શ્રાવણ વદિ ૧૩ રવી શ્રી પંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિ સંતાને સો રતન સો. રાજા રયપાલ ભાઇ કૂરા ભણસાલિણિ દૂરદેવિ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી શાલિસૂરિભિઃ સં. ૧૩૫૦ (૧૪) સં ૧૩૫૦..........સા દેવ ભાર્યા.......... સં. ૧૩૫૩ (૧૫) માં આસિગ મહંતી સૂવદેવી મહંતી સીતાદેવી મહંતીમદમ સં. ૧૩૫૩ વર્ષે દ્વિતીય ફાલ્વન સુદી ૯ રવૌ સ્તંભતીર્થે શ્રી વીરવસહિકા મધ્યે મહંત મંડલિકેનમાર્ચે...વોઃ શ્રેયસે આરાધક....ત્તયં કારિતા / શિવમસ્તુ મંગલ / ભવતુ ! સં. ૧૩૬૯ (૧૬) સં. ૧૩૬૯................. સં. ૧૪૩૧ (૧૭) સં. ૧૪૩૧....................સામવીર ભારયા સિગારદેવી સં. ૧૫૧૭ (૧૮) સં. ૧૫૧૭........ (૧૨) જીરાળા પાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં રંગમંડપમાં ડાબી બાજુના ગોખમાં બિરાજમાન શ્રી સરસ્વતીદેવીની મૂર્તિલેખ. (૧૩) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં રંગમંડપમાં ડાબી બાજુના (ન, ૨૩) ગોખમાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૧૪) ભોંયરાપાડો-મલ્લિનાથના જિનાલયમાં મૂળનાયક મલ્લિનાથની પ્રતિમાના સિંહાસનના નીચેના ભાગ પરનો લેખ. (૧૫) જીરાળા પાડો- ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં કમ્પાઉન્ડમાં રહેલ પથ્થર પરનો લેખ. (૧૬) માણેકચોક-વાસુપૂજ્ય સ્વામીના જિનાલયમાં બિરાજમાન ચક્રેશ્વરીદેવીની મૂર્તિલેખ. (૧૭) સંઘવીની પોળ-સોમચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં શેઠ-શેઠાણીની પ્રતિમાનો લેખ. (૧૮) ભોંયરાપાડો-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ખંભાતનાં જિનાલયો સં. ૧૫ર૩ (૧૯) સં. ૧૫૨૩................... શ્રે.............સોમા.. સં. ૧૬૩૨ (૨૦) સં. ૧૬૩૨........ (૨૧) સંવત ૧૬૩૨ વર્ષે વૈશાખ સુદી ૧૩ શુક્ર શ્રી સ્તંભતીર્થે શ્રી હીરવિજયસૂરિ પ્રાસાદાત્ શ્રી સંઘેન શ્રી પંચાસરો પાર્શ્વનાથ નામે બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ સા. શ્રી હીરવિજયસૂરિ આચાર્ય શ્રી વિજયસેન સૂરિભિઃ સહપતિપિત્ત સમસ્ત શ્રી સંઘસ્ય ભદ્રભવતઃ | (૨૨) સં. ૧૬૩૨.... .......................... સં. ૧૬૩૬ (૨૩) સં. ૧૬૩૬ મહા સુદ ૧૩......................હીરવિજયસૂરિ - સં. ૧૬૩૭ (૨૪) સં૧૬૩૭.... સં. ૧૯૪૩ (૨૫) સં. ૧૬૪૩....... સં. ૧૬૪૪ ...................વિજયસેનસૂરિ (૨૬) સં. ૧૬૪૪......... (૧૯) ચિતારી બજાર-આદેશ્વરના જિનાલયમાં ડાબીબાજુ બારી સન્મુખ બિરાજમાન આદેશ્વર(ઋષભદેવ)ની પ્રતિમા પરનો લેખ. (૨૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૫) બિરાજમાન પ્રતિમાનો લેખ. (૨૧) ચિતારીબજાર-ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના ભોંયરામાં ડાબા ગર્ભદ્વાર સન્મુખ આવેલી મહાવીરસ્વામીની પ્રતિમાની ડાબી બાજુ બિરાજમાન પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૨૨) જીરાળાપાડો-ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૮) બિરાજમાન વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાનો લેખ. (૨૩) બોરપીપળો નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં ગૌતમસ્વામીની મૂર્તિલેખ. (૨૪) જીરાળાપાડો ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૬) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૨૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ૧લેમાળ મધ્યે આવેલા ગભારામાં મૂળનાયક મલ્લિનાથની ડાબીબાજુ બિરાજમાન વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાનો લેખ. (૨૬) ખારવાડો-મુનિસુવ્રત સ્વામીના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૫૭ (૨૭) સં. ૧૬૪૪...... (૨૮) સં. ૧૬૪૪ જેઠ સુદ ૧૨ સોમ....બાઈ અમરીદે પુત્રી બાઈ લંબિ સ્વશ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ ભટ્ટારક જગરૂ...શ્રી પ શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | (૨૯) સંવત ૧૬૪૪ વર્ષે જેઠ સુદ ૧૨ સોમ........શ્રી શાંતિનાથબિંબ કારાપિત....... સં. ૧૯૪૭ (૩૦) સં૧૬૪૭ .............. સં. ૧૯૫૧ (૩૧)સં૧૬૫૧............ . સં. ૧૬૫૫ (૩૨) અલાઈ સં. ૪૪ સં. ૧૬૫૫.............. (૩૩) અલાઈ સંવત ૪૨ વર્ષે માઘ વદિ ૯.... શ્રીમદ્ ગાંધી લહૂ ખીમા ગાંધી દેવકરણ સા... (૩૪) અલાઈ સંવત ૪૨ વર્ષે માઘ વદિ ૯....શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય....ગાંધી લહૂજી...... (૩૫) સંવત અલાઈ ૪ર વર્ષે માઘ વદિ...............શ્રી અંચલગચ્છ. ...... (૨૭) ચિતારી બજાર-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન મહાવીર સ્વામીની પ્રતિમાનો લેખ. (૨૮) માણેકચોક-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૨૯) માણેકચોક-શાંતિનાથના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૩૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૫) આદિનાથની પ્રતિમાનો લેખ. (૩૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૧) આદિનાથની પ્રતિમાનો લેખ. (૩૨) જીરાળાપાડો ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૨) આદિનાથની પ્રતિમાનો લેખ. (૩૩) ચોકસીની પોળ-વિમલનાથના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૩૪) ચોકસીની પોળ વિમલનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન ચંદ્રપ્રભુની પ્રતિમાનો લેખ. (૩૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૫) બિરાજમાન ધર્મનાથની પ્રતિમાનો લેખ. ખંભા, ૧૭ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સં. ૧૬૫૬ (૩૬) અલઈ ૪૫ સં ૧૬૫૬ વૈશાખ સુદ ૭. વિજયસેનસૂરિ (૩૭) સં. ૧૬૫૬.. (૩૮) સં. ૧૬૫૭.. સં ૧૬૫૭ સં. ૧૬૫૮ (૩૯) સંવત ઈલાહી ૪૮ સંવત ૧૬૫૮ વૈશાખ..૫. (૪૦) ઈલાહી ૪૬ સં ૧૬૫૮... (૪૧) સં. ૧૬૫૮ (૪૨) સં. ૧૬૫૮ (૪૩) ઈલાહી સં૰ ૪૮ ખંભાતનાં જિનાલયો .સીહજલદે. .વિજયસેનસૂરિ (૩૬) ખારવાડો-સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૩૭) ચિતારીબજા૨-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૩૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૧૮) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૩૯) નાગરવાડો-વાસુપૂજ્યસ્વામીના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન પ્રદ્મપ્રભુસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૦) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન અજિતનાથની પ્રતિમાનો લેખ. (૪૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૫૩) બિરાજમાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૩) બિરાજમાન શીતલનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only (૪૩) કુંભારવાડો-શીતલનાથના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન અજિતનાથની પ્રતિમાનો લેખ. Page #292 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૫૯ સં. ૧૬૫૯ (૪૪) સં૧૬૫૯ .......... (૪૫) સં. ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્રે સ્તંભતીર્થ વાસ્તવ્ય સો વછીઆ ભાર્યા સુહાસણિ સુત સો. તેજપાલ ભાર્યા તેજલદે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કારાશિતમ્ પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજ્યસૂરિ તત્પ...............ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ (૪૬) સં. ઈલાહી ૪૮ સં ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્ર સ્તંભતીર્થ વાસ્તવ્ય સો વછીઆ ભાર્યા સુહાસણિ સુત સોતેજપાલ ભાર્યા તેજલદે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કારાપિતમ્ પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજ્યસૂરિ તત્પટ્ટ.............ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ સં. ૧૬૬૦ (૪૭) સં ૧૬૬૦ વૈ૦ વ.................કરમાશા ભાર્યા કોડમતી.... હેમસોમસૂરિભિઃ ....પ્રતિષ્ઠિતમ્ (૪૮) સં. ૧૯૬૦.....................................હેમસોમસૂરિ પ્ર. સં. ૧૯૬૧ (૪૯) અલાહી............ સં૧૬૬૧..............................વિજયસેનસૂરિ (૪૪) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૪૫) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન નમિનાથની પ્રતિમાનો લેખ. શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન નમિનાથની પ્રતિમાનો લેખ. (૪૭) જીરાળાપાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન પ્રતિમા પરનો લેખ.. (૪૮) જીરાળાપાડો-ચિતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૩) બિરાજમાન મહાવીર સ્વામીની પ્રતિમાનો લેખ. (૪૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથની ડાબી બાજુ મહાવીર સ્વામીની પ્રતિમા પરનો લેખ. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ખંભાતનાં જિનાલયો છે તo , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ...... (૫૦) સં. ૧૬૬૧....વસતા ભાર્યા વિમલદે પુત્ર જુઠા......વિજયસેનસૂરિ (૫૧) સંત ૧૬૬૧. (૫૨) સં ૧૬૬૧.............તેજબાઈ, .............. (૫૩) સં૧૬૬૧...................... ..........વિજયસેનસૂરિ (૫૪) સં ૧૬૬૧....................... સં. ૧૬૬૨ (૫૫) સં. ૧૬૬૨.............. (૫૬) સં. ૧૬૬૨...... (૫૭) સં. ૧૬૬૨.... (૫૮) સં. ૧૬૬૨....................................વિજયદેવસૂરિ (૫૯) સં. ૧૬૬૨........ (પર) (૫૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથની જમણી બાજુ નેમિનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧લે માળ મૂળનાયક મલ્લિનાથના ગભારાની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજતા જગવલ્લભપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૪) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૫૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૧) બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૫૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૯) બિરાજમાન નેમિનાથની પ્રતિમાનો લેખ. (૫૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નંપર) બિરાજમાન વાસુપૂજ્યની પ્રતિમાનો લેખ. (૫૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૪) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૫૭) જીરાળા પાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૦) બિરાજમાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૫૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજતાં ચંદ્રપ્રભુની જમણી બાજુ બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૫૯) ચોકસીની પોળ- વિમલનાથના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૬૧ (૬૦) સં. ૧૬૬૨.. (૬૧) સં. ૧૬૬૨...... (૬૨) સં. ૧૬૬૨............. સં. ૧૬૬૪ (૬૩) સં. ૧૬૬૪.............. (૬૪) સંત ૧૬૬૪.... ............. સં. ૧૬૬૬ (૬૫) સં. ૧૬૬૬..... (૬૬) સં. ૧૬૬૬............................વિજયદેવસૂરિ સં. ૧૯૬૭ (૬૭) સં. ૧૬૬૭............................વિજયદેવસૂરિ (૬૮) સંત ૧૬૬૭...........................વિજયદેવસૂરિ ••••••••••• (૬૦) આળીપાડો-શાંતિનાથના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન થંભન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૬૧) આળી પાડો-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૬૨) ઊંડી પોળ-શાંતિનાથના જિનાલયમાં મૂળનાયકની બાજુમાં બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. ખારવાડો-સુખસાગર પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૬૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બારી સામે બિરાજમાન અભિનંદન સ્વામીની પ્રતિમાનો લેખ. (૬૫) ખારવાડો-સુખસાગર પાર્શ્વનાથના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૬૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૯) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. સંઘવીની પોળ-સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન મહાવીરસ્વામીની પ્રતિમાનો લેખ. સંઘવીની પોળ-સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન કુંથુનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ખંભાતનાં જિનાલયો (૬૯) સં૧૯૬૭...............................વિજયસેનસૂરિ (90) સં૧૬૬૭..................કમંદ............... (૭૧) તપા) શ્રી હેમસોમસૂરિ...આચાર્ય શ્રી વિમલસોમસૂરિ.... સંવત ૧૯૬૭ વર્ષે... સં. ૧૬૬૯ (૭૨) સંવત ૧૯૬૯ વર્ષે ઉકેશ જ્ઞાતિ સો.તેજપાલ ભાર્યા તેજલદે નાગ્ના શ્રી પાર્શ્વ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિતશ્વ તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભિઃ શ્રેયોતિ | સકલ સંઘસ્ય | (૭૩) સંવત ૧૬૬૯ વર્ષે આષાઢ શિત ત્રયોદશી દિને ઉકેશ જ્ઞાતિય સો. તેજપાલ ભાર્યા તેજલદે નાગ્ના શ્રેયસે શ્રી પાર્શ્વનાથ પરિકરઃ કારિતા પ્રતિષ્ઠિતબ્ધ તપાગચ્છ શ્રી વિજયસેના સૂરિભિઃ શ્રી પંમેરુવિજયઃ પ્રણયતિત્તરાસ(8) સકલ સંઘાયે પ્રજલભૂયાત્ સં. ૧૯૭૦ (૭૪) સં ૧૯૭૦ સ્તંભતીર્થે વૈશાખ માસે શુકલ પક્ષે ૫....... અકબ્બર.... વિજયસેનસૂરિ (૭૫) સં. ૧૯૭૦ સ્તંભતીર્થે વૈશાખ માસે શુકલ પક્ષે ૫..... અકબ્બર....વિજયસેનસૂરિ (૭૬) સં. ૧૬૭૦............................વિજયસેનસૂરિ (૬૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૭) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૭૦) ચિતારીબજાર-આદેશ્વરના જિનાલયમાં જમણી બાજુ બારી સન્મુખ બિરાજમાન કુંથુનાથ પ્રતિમાનો લેખ. (૭૧) જીરાળાપાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમા પરનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક પ્રતિમાના પરિકરમાં જમણી બાજુ કાઉસ્સગ્ગ નીચેનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક પ્રતિમાના પરિકરમાં ડાબી બાજુ કાઉસ્સગ્ગ નીચેનો લેખ. વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયમાં ભોંયરામાં મૂળનાયક શાંતિનાથની ડાબી બાજુ બિરાજમાન સુવિધિનાથની પ્રતિમાનો લેખ. વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયમાં ભોયરામાં મૂળનાયક શાંતિનાથની જમણી બાજુ બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૨) બિરાજમાન વાસુપૂજ્યની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો (૭૭) સં. ૧૬૭૦... (૭૮) સં. ૧૬૭૦... (૭૯) સં. ૧૬૭૦... (૮૦) સં. ૧૬૭૦... (૮૧) સં. ૧૬૭૦.... (૮૨) સં. ૧૬૭૦.. (૮૩) સં. ૧૬૭૦.. (૮૪) સં. ૧૬૭૨. (૮૫) સં. ૧૬૭૩.... (૮૬) સં. ૧૬૭૩... .વિજયસેનસૂરિ .વિજયસેનસૂરિ ..વિજયસેનસૂરિ વિજયસેનસૂરિ .વિજયસેનસૂરિ .વિજયદેવસૂરિ ..વિજયસેનસૂરિ સં ૧૬૭૨ સં. ૧૬૭૩ .વિજયસેનસૂરિ......... (૭૭) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૨૩) બિરાજમાન પદ્મપ્રભુની પ્રતિમાનો લેખ. (૭૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૪) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૭૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૩૩) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૮૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૩૭) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૮૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૫૯) બિરાજમાન સુપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૮૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૭૨) બિરાજમાન ધર્મનાથની પ્રતિમાનો લેખ. ૨૬૩ (૮૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૮૪) ઊંડીપોળ-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન કુંથુનાથની પ્રતિમાનો લેખ. (૮૫) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં મૂળનાયકના પરિકરમાંના કાઉસ્સગ્ગ નીચેનો લેખ. (૮૬) કુંભારવાડો-શીતલનાથના જિનાલયમાં મૂળનાયકના પરિકરમાંના કાઉસ્સગ્ગ નીચેનો લેખ. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ખંભાતનાં જિંનાલયો , , , , , , , , , , , સં. ૧૯૭૭ (૮૭) સં. ૧૬૭૭.................. (૮૮) સં. ૧૬૭૭................. .....વિજયદેવસૂરિ (૮૯) સં. ૧૬૭૭........ (૯૦) સં. ૧૬૭૭...........સો. કુંઅરજી કારિત પ્રતિષ્ઠિત........ શ્રી વિજયદેવસૂરિભિઃ | (૯૧) સં૧૬૭૭.. .........વિજયસેનસૂરિ....... (૯૨) સં૧૬૭૭ શ્રી ચંદ્રપ્રભુબિંબ કારિત . શ્રી તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિભિઃ | સં ૧૬૮૧ (૯૩) સં. ૧૬૮૧............ (૯૪) સંવત ૧૬૮૧ વર્ષે શ્રી શ્રીમાલી જ્ઞાતીય પરીષ વજિઆ રાજિઆ ભાર્યા બાઈ વિમલાદે નાસ્ના શ્રી સ્થંભનક પાર્શ્વનાથ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિત શ્રી વિજયદેવસૂરિભિઃ | •.... (૮૭) ભોંયરાપાડો-શાંતિનાથના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન ધર્મનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન ચંદ્રપ્રભુની પ્રતિમાનો લેખ. ૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧લે માળ મૂળનાયક મલ્લિનાથના ગભારાની જમણી બાજુ આવેલ અલગ ગભારામાં મધ્યે બિરાજતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની ડાબી બાજુ બિરાજમાન નમિનાથની પ્રતિમાનો લેખ. (૯૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૪૦) બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ બિરાજમાન ચંદ્રપ્રભુની પ્રતિમાના પબાસન પરનો લેખ. (૯૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૫) બિરાજમાન મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાનો લેખ. (૯૪) ચિતારી બજાર-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં બિરાજમાન મૂળનાયક સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાના પરિકરમાંના કાઉસ્સગ્ગ નીચેનો લેખ. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૬૫ સં. ૧૬૯૮ (૯૫) સંવત ઈલાડી ૪૬ સંવત ૧૬૯૮ સોમ પ્રતિષ્ઠિત અસ્તુતેન તપાગચ્છ....... સં. ૧૭૦૫ (૯૬) સં. ૧૭૦૫........................વિજયસિંહસૂરિ (૮૭) સં૧૭૦૫................... સં. ૧૭૦૬ (૯૮) સં. ૧૭૦૬........................વિજાણંદસૂરિ (૯૯) સં૧૭૦૬ .......પ્રાગ્વાટ વૃદ્ધ શાખીય વીરજી પુત્ર વિમલદાસ.... વિજયરાજસૂરિ.............વિજયાદસૂરિ.. (૧૦૦) સં. ૧૭૦૬................ (૧૦૧) સં. ૧૭૦૬ વર્ષે જયેષ્ઠ વદિ ૩ ગુરૌ શ્રી સ્તંભતીર્થ સમીપસ્ય શ્રી અકબ્બરપુર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધ શાખીય માર.....સા, ધનજી લધુ સોદરેણ સ્વભાર્યા દેવલદે સ્વપુત્ર સા.......શ્રી વાસુપૂજયબિંબ કારિત............. (૧૦૨) સં. ૧૭૦૬ .....જયેષ્ઠ વદિ ૩................ (૯૮). (૯૫) નાગરવાડો-વાસુપૂજયના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન ચંદ્રપ્રભુ સ્વામીની પ્રતિમાનો લેખ. (૯૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૮) બિરાજમાન કુંથુનાથની પ્રતિમાનો લેખ.. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૧) બિરાજમાન શ્રેયાંસનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બારી સામે બિરાજતાં અભિનંદન સ્વામીની જમણી બાજુ બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૪૩) બિરાજમાન સંભવનાથની પ્રતિમાનો લેખ. (૧૦૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૭) બિરાજમાન ચંદ્રપ્રભુની પ્રતિમાનો લેખ. (૧૦૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ બિરાજમાન વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાનો લેખ. (૧૦૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન શ્યામરંગી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ... For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ખંભાતનાં જિંનાલયો (૧૦૩) સં. ૧૭૦૬.............. ...વિજયરાજસૂરિ સં. ૧૭૨૧ . (૧૦૪) સં. ૧૭૨૧............ સં. ૧૭૭૧ (૧૦૫) સંવત ૧૭૭૧ વર્ષે આષાઢ સુદિ ૧૦ શુકે સાક્ષી ઉશવંશ જ્ઞાતીય વૃદ્ધશાખીય // શ્રી સંભવનાથ બિંબ કારાપિત શ્રી અંચલગચ્છેન શ્રી વિદ્યાસાગરસૂરિ ઉપદેશેન સા સુંદરદાસ સા સમાચંદ સહિત સં. ૧૭૭૬ (૧૦૬) સં. ૧૭૭૬................ સં. ૧૭૮૧ (૧૦૭) સં. ૧૭૮૧....... અષાઢ સુદિ ૧૦......... (૧૦૮) સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા. સુંદરદાસ પુત્ર સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજ્ય વિદ્યાસાગરસૂરિ ઉપદેશે. (૧૦૯) સં૧૭૮૧.................................. વિદ્યાસાગરસૂરિ (૧૦૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ બારી સામે બિરાજતાં અભિનંદન સ્વામીની ડાબી બાજુ બિરાજમાન શ્રેયાંસનાથની પ્રતિમાનો લેખ. (૧૦૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧લે માળ મૂળનાયક મલ્લિનાથના ગભારાની જમણી બાજુ આવેલા ગભારામાં મધ્યે બિરાજમાન સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૦૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની બારી સન્મુખ બિરાજતાં સંભવનાથની પ્રતિમાનો લેખ. (૧૦૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૪૮) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૧૦૭) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની બારી સન્મુખ બિરાજતાં સંભવનાથની જમણી બાજુ બિરાજમાન સુવિધિનાથની પ્રતિમાનો લેખ. (૧૦૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૦) બિરાજમાન ધર્મનાથની પ્રતિમાનો લેખ. (૧૦૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૧) બિરાજમાન કંથનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૬૭ (૧૧૦) સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા સુંદરદાસ પુત્ર સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજ્ય વિદ્યાસાગરસૂરિ ઉપદેશે (૧૧૧) સં. ૧૭૮૧ વૈશાખ સુદ ૧૦ અંચલગચ્છ.......વડનગરે સંઘ........શ્રી ગોડી પાર્શ્વનાથ બિંબ .......................... (૧૧૨) સં ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્રે સાસુંદરદાસ પુત્ર સાસમાચંદ.... વિદ્યાસાગરસૂરિ (૧૧૩) સં૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સાહસુંદરદાસ પુત્ર સાતસમાચંદ.... વિદ્યાસાગરસૂરિ (૧૧૪) સં૧૭૮૧............સમાચંદ દોસી સુતદોસી મોતી....... વિદ્યાસાગરસૂરિ...... સં. ૧૮૫૦ (૧૧૫) સં૧૮૫૦................ ...હીરાચંદ બાલચંદ...... (૧૧૬) .............અમીચંદ ભાર્યા ગોરકે.......બાદશાહ અકબર....... (૧૧૭) સુમતિ (૧૧૮) શેઠ સોમા (૧૧) માતા શ્રી જયતલદેવી.........રાણક શ્રીમદ્ જનદેવસ્ય રાણી શ્રી કપૂર દેવી..... (૧૧૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૯) બિરાજમાન અરનાથની પ્રતિમાનો લેખ. (૧૧૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૬) બિરાજમાન કલીકુંડ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૦) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૧૧૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૧) બિરાજમાન વાસુપૂજયસ્વામીની પ્રતિમાનો લેખ. (૧૧૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૮) બિરાજમાન ગોડી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧૫) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં બિરાજમાન પુંડરીકસ્વામીની મૂર્તિલેખ. (૧૧૬) ચોકસીની પોળ-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક મનમોહન પાર્શ્વનાથની ડાબી બાજુ બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧૭) કડાકોટડી-સુમતિનાથના જિનાલયમાં મૂળનાયકની પ્રતિમાના પબાસન પરનો લેખ (૧૧૮) બોરપીપળો-સંભવનાથના જિનાલયમાં બિરાજમાન શેઠ શેઠાણીની મૂર્તિ પરનો લેખ. (૧૧૯) સંઘવીની પોળ-સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં રંગમંડપમાં આવેલ મહાવીરસ્વામી ચૌમુખજીની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયોનું કોષ્ટક For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧ નંબર ૧ ચોકસીની પોળ, ખંભાત ૩ ૪ ૫ ૬ ૨ સરનામું ચોકસીની પોળ, ખંભાત ચોકસીની પોળ, ખંભાત ચોકસીની પોળ, ખંભાત ચોકસીની પોળ, ખંભાત ૩ પિન કોડ નં. ૪ બાંધણી ૩૮૮૬૨૦| ઘુમ્મટ બંધી ૩૮૮૬૨૦| ઘુમ્મટબંધી ૩૮૮૬૨૦| ઘુમ્મટબંધી. ૩૮૮૬૨૦| ઘુમ્મટબંધી ૩૮૮૬૨૦ સામરણન યુક્ત ૫ મૂળનાયક-ઊંચાઈ શ્રી શાંતિનાથ ૧૯' શ્રી શ્રેયાંસનાથ ૧૯'' શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૪૧” શ્રી મનમોહન પાર્શ્વનાથ ૨૫૦ શ્રી વિમલનાથ ૨૧' શ્રીમહાલક્ષ્મીમાતા- ૩૮૮૬૨૦| ઘુમ્મટ- | શ્રી મહાવીરસ્વામી બંધી ની પોળ,ચોકસીની પોળ, ખંભાત ૧૯૪ શ્રી ગૌતમસ્વામી ૧૩' For Personal & Private Use Only દ પ્રતિમાજીની સંખ્યા પાષાણ ધાતુ ૫ ૧૨ ૧૯ ૧૧ ૬ ૧૦ ૧૫ ૩૨ ૧૭ ૭ ખંભાતનાં ૭ મૂર્તિલેખ સંવત ૧૩ લેખ નથી સં૰૧૬૬૧ સં૰૧૬૫૬ ૧૪ સં૰૧૬૫૬ લેખ નથી Page #304 -------------------------------------------------------------------------- ________________ જિનાલયો ૧૧ ૧ ૨ વિશેષ નોંધ પટનું નામ વર્ષગાંઠ દિવસ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૭૦૧ પહેલાં ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ મહા સુદ છિઠ. જીર્ણોદ્ધાર સં.૧૯૮૧માં થયેલ છે. મહા વદ છઠ સં. ૧૯૦૦ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા આo સં. ૨૦૩૮ શ્રી ભુવનભાનું સૂરિશ્વર મહારાજ મૂળનાયકની પ્રતિમા પરના લેખમાં સંવત વાંચી શકાતી નથી. મહા સુદ સિં ૧૯૬૧ અગિયારશ પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૮૭૨ અનુપચંદ પરિવાર શ્રીવિજયસેન સૂરીશ્વરમહારાજ પુનઃ પ્રતિષ્ઠા વીરવિજજી સં. ૧૮૭રમાં જીર્ણોદ્ધાર થયાનો લેખ છે. - સં. ૧૯૪૮માં ફરી જીર્ણોદ્ધાર થયેલો છે. શ્રાવણ ભોંયરું બંધ છે. સુદ સિદ્ધાચલજી, અષ્ટાપદજી અને શંખેશ્વરજી. દશમ સં. ૧૬૭૩ પહેલાં આo અથવા સં૧૯૪૭ શ્રી વિજયસેન પહેલાં સૂરીશ્વર રતનપાલ-રત્નાદે |મહારાજ શ્રીપાલ-લાલી સુરદાસ કુટુંબ પોષ (સં. ૧૬૫૬ આસપાસ સદ, પૂનમ શત્રુંજય, આબુજી, તળાજા, પાવાપુરી, ગિરનાર, અષ્ટાપદ, શંખેશ્વર, કદમ્બગિરિ, સમેતશિખર અને નંદીશ્વર. આo સં. ૧૯૦૦ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સિમેતશિખર. પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૩૬ શ્રી હેમચંદ્રવિજ્યજી સ્વ. અંબાલાલ મહારાજ રતનચંદ પરિવાર આજિનાલયની બાજુમાં શ્રી મહાલક્ષ્મીમાતાનું મંદિર આવેલું છે. તેરશ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ખંભાતનાં જિનાલયો નંબર સરનામું ૩ | પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ કોડ નં. | પ્રતિમાજીની | મૂર્તિલેખ સંખ્યા સંવત પાષાણ | ધાતુ | સં.૨૦૪૩ શ્રી પ્રેમચંદ ફતેચંદ | ૩૮૮૬૨૦ ઘર- | શ્રી સુમતિનાથ પરિવારનું ગૃહમંદિર દેરાસર ટેકરી, જૈન ચાંદીના ઉપાશ્રય સામે, ખંભાત અલીંગ, ખંભાત ૩૮૮૬૨૦ ધાબા- | શ્રી મુનિસુવ્રતસ્વામી ૨૫” ૭ | ૨૪| સં ૧૬૬૨ બંધી સં.૧૯પ૬ લાડવાડો, ખંભાત ૩૮૮૬૨૦] ઘુમ્મટ- | શ્રીઅભિનંદનસ્વામી બંધી ૧૭” - પ લેખ નથી ખારવાડો, ખંભાત | |૩૮૮૬૨૦| સામરણ યુક્ત શ્રી અનંતનાથ ૧૩” ૩૮૮૬૨૦ પ. ૧૧ખારવાડો, ખંભાત ઘુમ્મટ- | શ્રી કંસારી પાર્શ્વનાથ બંધી ૧૫" For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૭૩ ૧૦. ૧૨ વર્ષગાંઠ દિવસ પટનું નામ વિશેષ નોંધ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૯૮૪ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ o શ્રાવણ સુદ ચૌદસ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ શ્રાવણ | સં. ૧૬૭૩ પહેલાં વદ બીજ શત્રુંજય, પાવાપુરી અને . જીર્ણોદ્ધારનું કાર્ય ચંપાપુરી. ચાલુ છે. મહા સં. ૧૯00 પહેલાં શત્રુંજય, સુદ ગિરનાર, ચૌદશ અષ્ટાપદ અને સમેતશિખર. વૈશાખ | સં. ૧૯૦૦ પહેલાં સુદ જીર્ણોદ્ધાર સં૨૦૧૦માં થયેલ છે. પૂર્વે આ જિનાલય મેડીનું દેહરુ તરીકે પ્રચલિત હતું. હાલ (સં.૨૦૫૫માં) જીર્ણોદ્ધાર કરાવી ગુરુમંદિર, ભોમતીની રચના કરાવેલ છે. જીર્ણોદ્ધાર વખતે ગભારાની દીવાલમાંથી ૧૯૦ ધાતુમૂર્તિઓ પ્રાપ્ત થઈ હતી. પાંચમ શ્રાવણ | સં. ૧૯૦૦ પહેલાં સુદ દશમ કદમ્બગીરી, આબુ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર, રાણકપુર, શંત્રુજય, કચ્છ, ભદ્રેશ્વર, નંદીશ્વર દ્વીપ, જેસલમેર , તાલધ્વજ, હસ્તગિરિ, શંખેશ્વર અને સકલતીર્થ પટ. મૂળનાયક પ્રતિમાજી કિંસારીપુર ગામમાંથી લાવવામાં આવ્યા છે. મૂળનાયક પ્રતિમાજી લગભગ ૧૬માં સૈકાની છે. મૂળનાયક પ્રતિમાજીને લેપ કરેલ હોવાથી લેખ અંગેની માહિતી ઉપલબ્ધ નથી! ખંભા ૧૮ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ખંભાતનાં જિનાલયો | ૧ | નંબર) સરનામું મૂર્તિલેખ સંવત પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ પ્રતિમાજીની કોડ નં. સંખ્યા પાષાણ | ધાતુ ૩૮૮૬૨૦ ધાબા- | શ્રી મહાવીર સ્વામી | ૪૨ | બંધી | ૨૫” ચૌમુખજી ૧૨ી ખારવાડો, ખંભાત સં.૧૬૫૮ સં.૧૬૫૯ I ૧૩ ખારવાડો, ખંભાત ૩૮૮૬૨૦ ધાબા- શ્રી મુનિસુવ્રતસ્વામી | બંધી ૭ | ૧૪| સં.૧૬૭૭ - | ૪| સં.૧૯૬૪ ૧૪, રેખાબેન મગનલાલ ૩૮૮૬૨૦ ઘર- | શ્રી શાંતિનાથ | પાનાચંદ દેરાસર | પ” પરિવારનું ધાતુના ગૃહમંદિર, ખારવાડો, ખંભાત. ખારવાડો, ખંભાત ૩૮૮૬૨૦ શિખર-| શ્રી સ્થંભન પાર્શ્વનાથ | ૧૪ | ૭૨, લેખ નથી બંધી ૭ નીલમના For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૭૫ ૮િ ૧૧ વર્ષગાંઠ ૧૨ વિશેષ નોંધ દિવસ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૫૮ આસપાસ સોની તેજપાલ ભાર્યા તેજલદે ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર પટનું નામ આચાર્યનું ભગવંતનું નામ | આઇ શ્રી ચંપાપુરી, અશ્વપદ, | વિજયસેનસૂરિ રાજગૃહી, અને કેશરિયાજી, આ. શ્રી નંદીશ્વર દ્વીપ, વિજયદેવસૂરિ | ઈડર, ભોંયણી, કુંડલપુર, તળાજા, સમેતશિખર, ગિરનાર, શત્રુંજય, તારંગાજી અને પાવાપુરી. જિનાલયમાં કાચકામ જેઠ વદ આઠમ સં૧૭૦૧ પહેલાં આo શ્રી વિજયદેવસૂરિ સુંદર છે. અષ્ટાપદ, આબુ પાવાપુરી, શત્રુંજય, ચંપાપુરી, ઈડર સમેતશિખર અને રાજગૃહી. સં. ૧૭૦૧માં આ જિનાલય ભોંયરાયુક્ત હતું આજે ભોંયરું નથી. .સં. ૨૦૧૦ પહેલાં સુદ આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી પુનઃ પ્રતિષ્ઠા આ૦ શ્રી સૂર્યોદયસૂરિ લગભગ ૧૦ વર્ષ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. પાંચમ ફાગણ | અતિ પ્રાચીન સુદ પુનઃ પ્રતિષ્ઠા ત્રીજ સં. ૧૯૮૪ પુનઃ પ્રતિષ્ઠા નવપદજી, આબુ, આ શ્રી ||સિદ્ધાચલ, તારંગા, નેમીસૂરીશ્વરજી ચંપાપુરી, મહારાજ ગિરનાર અને આo શ્રી નંદન- ] | સમેતશિખર. સૂરિ આજિનાલયમાં સં૧૩૬શ્નો શિલાખેલ છે. ખારવાડામાં આવેલા આદેશ્વરજી-મનમોહન પાર્શ્વનાથ-બે જિનાલયો અને ટેકરી પર આવેલું સંભવનાથનું ઘરદેરાસર અહીં પધરાવવામાં આવ્યાં છે. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ખંભાતનાં જિનાલયો ૬ નંબર સરનામું પિન | બાંધણી મૂળનાયક-ઊંચાઈ પ્રતિમાજીની મૂર્તિલેખ કોડ નં. સંખ્યા સંવત પાષાણ | ધાતુ ૩૮૮૬૨૦ ઘુમ્મટ-1 શ્રી સીમંધર સ્વામી | ૮૪ | પ૩| સં.૧૯૩૩ ૩૭” | ૧૬ ખારવાડો, ખંભાત બંધી ૧૭ ખારવાડો, ખંભાત | ૩૮૮૬૨૦ ઘુમ્મટ-| શ્રી સુખસાગર | પાર્શ્વનાથ ૯ | ૧૭ અલાઈ | સં ૪૧ બંધી ૨૭* ૩૧ | ૨૭ સં.૧૫૨૦) ૧૮ નાગરવાડો, ખંભાત | ૩૮૮૬૨૦) ઘુમ્મટ-| બંધી શ્રી વાસુપૂજય | સ્વામી ૧૯” ૧૧ સંઘવીની પોળ, | ૩૮૮૬ ૨૦ ઘુમ્મટ- શ્રી સોમચિંતામણિ | ૩૭ | ૧૭ સં ૧૬૬૧ ખંભાત બંધી | પાર્શ્વનાથ , ૨૧'' For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૭૭ [૮ ૧૧ ૧ ર વિશેષ નોંધ પટનું નામ વર્ષગાંઠ દિવસ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત | ૧૬મો સૈકો ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ પોષ આશરે ૨૦ વર્ષ પહેલા જીર્ણોદ્ધાર થયેલ છે. ગર્ભદ્વારની લાકડાની કોતરણી જોવાલાયક છે. આરસના ચૌમુખજી છે. જિનાલય ૧૬માં સૈકાનું છે. જેઠ સં. ૧૬૭૩ પહેલાં સુદ | | અથવા અગિયારશ સં.૧૯૮૪ પહેલાં સમેતશિખર, આબુ, આ. વિજયસેન- ] કેશરિયાજી, સૂરિજી સિદ્ધાચલ, મેરૂશિખર, તારંગા, નંદીશ્વરદ્વીપ, રાજગૃહી, રાણકપુર, અષ્ટાપદ, ગિરનાર, પાવાપુરી અને ચંપાપુરી. વર્ષો પૂર્વે આ જિનાલય ચોકસીની પોળમાંથી ખારવાડામાં ખસેડવામાં આવ્યું હતું. શ્રાવણ |સં૧૯૦૦ પહેલાં વદ નોમ કદમ્બગીરી, કુંડલપુર, સિદ્ધાચલ અને ભોંયણી. મૂળનાયક વાસુપૂજય સ્વામીની પ્રતિમા પર સં. ૧૫૨૦નો મૂર્તિલબ ભોંયરું બંધ છે. શ્રાવણ, સિં, ૧૬૭૩ પહેલાં સુદ બીજ અષ્ટાપદ, ગિરનાર, આબુ, સમેતશિખર, ભદ્રેશ્વર, શત્રુંજય, પાવાપુરી અને રાજગૃહી. શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે. જીર્ણોદ્ધાર સં ૧૯૮૪ | આસપાસ થયેલો છે. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ૧ નંબર સરનામું ૨૦| સંઘવીની પોળ, ખંભાત ૨૧ બોરપીપળો, ખંભાત ૨૨ બોરપીપળો, ખંભાત 3 પિન કોડ નં. ૪ બાંધણી ૩૮૮૬૨૦| ઘુમ્મટબંધી ૩૮૮૨૦| ધુમ્મટબંધી ૩૮૮૬૨૦| ધુમ્મટબંધી ૫ મૂળનાયક-ઊંચાઈ શ્રી વિમલનાથ ૨૧ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ૨૫' શ્રી ગોડી પાર્શ્વનાથ ર૫'' ભોંયરામાં શ્રી સંભવનાથ ૨૭ શ્રી ચંદ્રપ્રભસ્વામી ૪૧" અલગ ગભારો For Personal & Private Use Only ૬ પ્રતિમાજીની સંખ્યા પાષાણ | ધાતુ પ્ ૧૭ ૨૬ ૫ ૧૪ ખંભાતનાં જિનાલયો ૩ ૭૬ ૪ ૧ ૭ મૂર્તિલેખ સંવત લેખ નથી લેખ નથી લેખ નથી. સં॰૧૬૪૪ લેખ નથી Page #312 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ મહા | સુદ પાંચમ પોષ સુદ અગિયારશ જેઠ _ સુદ ચોથ શ્રાવણ | સુદ દશમ ફાગણ વદ બીજું ૯ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૩૯ આસપાસ ૧૬મો સૈકો સં ૧૯૦૦ પહેલાં |સં ૧૬૭૩ પહેલાં નટવરલાલ વાડીલાલ શાહ પરિવાર સં. ૨૦૩૦. ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રીવિજયસેન| પાવાપુરી, સૂરિ તથા ચંપાપુરી, ઉપા૰ કલ્યાણજી શત્રુંજય અને સમેતશિખર. વિજય આ શ્રી વિજયસેનસૂરીશ્વર ૧૧ પટનું નામ શ્રીમદ્ વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સિદ્ધાચલજી,ઘોઘા, શંખેશ્વર, કેસરીયાજી, તારંગા, સમેતશિખર, કદમ્બગીરી, આબુ, રાણકપુર, નંદીશ્વર, અચલગઢ, મક્ષીજી, શેરીસા અને પાનસર. શંખેશ્વર. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ આ જિનાલયમાં સં. ૧૬૩૯નો શિલાલેખ છે. પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે. ૨૭૯ જીર્ણોદ્ધાર સં.૨૦૦૩ માં થયેલો છે. જિનાલયમાં આ શ્રી | પાર્શ્વચંદ્રસૂરિજીની આરસની ગુરુમૂર્તિ છે. જિનાલયની દીવાલો તથા છત વિવિધ પટ તથા પ્રસંગોથી ચિત્રિત છે. જિનાલય ૧૯મા સૈકાનું છે. ભોંયરામાં પણ જિનાલય છે. ઉત્કૃષ્ટ કાષ્ઠકલાયુક્ત રચનાઓ છે. સં. ૨૦૨૬માં ખોદકામ કરતાં કુલ ૧૧ પ્રતિમાજીઓ નીકળી હતી, જે પૈકી ચંદ્રપ્રભુની પ્રતિમા સંભવનાથના ગભારા ની બાજુમાં અલગ ગભારો કરી પ્રતિષ્ઠિત ક૨વામાં આવી છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ખંભાતનાં જિનાલયો નંબર સરનામું મૂર્તિલેખ સંવત ૩ ] પિન | બાંધણી | પ્રતિમાજીની કોડ નં. સંખ્યા પાષાણ | ધાતુ 1૩૮૮૬ ૨૦ ધાબા- | શ્રીમુનિસુવ્રતસ્વામી | ૯ | ૫ બંધી સં ૧૬૬૬ ૨૩ બોરપીપળો, ખંભાત. ૪૧ ૨૪] ૩૮૮૬૨૦ T શ્રીવિમલનાથ ૧૨| સં ૧૫૩૬ ૮૨૦ ઘર દેરાસર ધાતુના રસિકભાઈ દલપતભાઈ ઝવેરી પરિવારનું ઘરદેરાસર ઝવેરીની ખડકી, બોરપીપળો, ખંભાત. શ્રી આદેશ્વર સં ૧૫૦૩ ૨૫ માણેકચોક, સ્કુલ સામે, ખંભાત | ૩૮૮૬ ૨૦ ધાબા- | બંધી ૩૭* | ૩ | ૧ | સં ૨૦૪૩ કવિ ઋષભદાસ |૩૮૮૬૨૦ ઘુમ્મટ-| શેઠની પોળ, બંધી માણેક ચોક, ખંભાત. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૧૯” | પ૭ | ૪૧ | સં.૧૬૬૮ | ૩૮૮૬૨૦ ઘુમ્મટ-| શ્રી ચિંતામણી બંધી પાર્શ્વનાથ ૨૭ શ્રીચિંતામણી પાર્શ્વનાથ બાવન જિનાલય, માણેક ચોક, ખંભાત. , ૨૯'' For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૮૧ ૧૧ પટનું નામ ૧૨ વિશેષ નોંધ વર્ષગાંઠ દિવસ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૭૦ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રી વિજયદેવસૂરિ વૈશાખ વિદ તેરશ શત્રુંજય, તારંગા, ભાવનગર, શંખેશ્વર, કદમ્બગીરી, નવપદજી અને સમેતશિખર. જિનાલયમાં સં. ૧૬૭૦નો શિલાલેખ છે. ભોંયરું બંધ છે. વદ સં. ૧૯૦૦ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૪ આ શ્રી ઉદયસાગર સૂરીશ્વરજી પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૦૦ પહેલાંના સમયનું ઘરદેરાસર છે. દશમ આo શ્રીપ્રબોધચંદ્રસૂરિ ફાગણ વદ ત્રીજ સં. ૧૬૭૩ . પહેલાં નવપદજી, તારંગા, સિદ્ધાચલ અને સમેતશિખર સં. ૧૯૮૯માં જીર્ણોદ્ધાર થયાનો શિલાલેખ છે. જેઠ સં. ૨૦૪૩ વદ . ' કેસરીચંદ એકમ | નગીનદાસ પરિવાર આઇ શ્રી ઉત્કૃષ્ટા ૧૭૦ સૂર્યોદયસૂરીશ્વર | જિન પટ અને શ્રી ચોવીસ જિનમાતાનો પટ જિનાલયમાં શ્રીપદ્માવતીદેવીની આરસની મૂર્તિ છે. પુંડરીક સ્વામીની આરસની પ્રતિમા છે. અગરતગરના કાષ્ઠની બેનમૂન કોતરણી છે. મહા | સં. ૧૬૬૮ પુનઃ પ્રતિષ્ઠા સં.૨૦૨૨ આo શ્રી વિજયસેનસૂરિ વિદ શત્રુંજય, શંખેશ્વર, ભદ્રેશ્વર, સમેતશિખર અને નંદીશ્વરદ્વીપ, સાતમ નંદીશ્વર દ્વીપના પટ પર સં. ૧૨૯૮નો લેખ છે. ૧૩મા સૈકાની પ્રતિમાઓ બિરાજમાન છે. ભોંયરું બંધ છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ખંભાતનાં જિનાલયો 1 ] ૬ નંબર સરનામું સંવત પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ | પ્રતિમાજીની મૂર્તિલેખ કોડ નં. સંખ્યા પાષાણ | ધાતુ ૩૮૮૬૨૦] ઘુમ્મટ શ્રી ચિંતામણિ ૨૬, | ૨૫] સં૦૧૬૬૧ પાર્શ્વનાથ માણેક્યોક, ખંભાત. બંધી ૪૧” શ્રી આદેશ્વર ૧૨ | ૧ સં ૧૬૫૯ ૮૧” ભોંયરામાં ૩૮૮૬૨૦ ધાબા શ્રી શાંતિનાથ ૭. સં૧૬૪૩ | માણેકચોક, ખંભાત. બંધી. ૩૧ ૩૦| માણેકચોક, ખંભાત. ૩િ૮૮૬૨૦| ધાબા- શ્રી વાસુપૂજયસ્વામી ! | ૯ | ૨૯| સં૧૬૬૭ બંધી ૧૩” – |. ૭| સં ૧૬૮૧ શ્રીરત્નચિંતામણિ પાર્શ્વનાથ સોમચંદ પોપટચંદ |૩૮૮૬૨૦ ઘરપરિવારનું દેરાસર ઘરદેરાસર, ખડકીમાં માણેકૅચોક,ખંભાત. ધાતુના ૩૨. માણેકચોક, ખંભાત. |૩૮૮૬૨૦| ધાબા- | શ્રી મહાવીર સ્વામી | બંધી ૫ | | સં.૧૬૫૩ ૧૫” ૧૮ | ૧૯ | સં૦૧૬૬૨ ૩૩ માણેકચોક, ખંભાત. ૩૮૮૬૨૦ | ધાબાબંધી શ્રી ધર્મનાથ ૩૭” For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ વૈશાખ સુદ સં. ૧૬૬૧ સાતમ તેજપાલ-તેજલદે અષાઢ સુદ |સં. ૧૬૫૯ તેજપાલ-તેજલદે દશમ શ્રાવણ સુદ પૂનમ જેઠ |સુદ બીજ માગશર |સુદ દશમ શ્રાવણ |સુદ દશમ વૈશાખ ૯ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત |સુદ છઠ સં ૧૬૪૩ સં ૧૯૬૩ પહેલાં સં. ૨૦૦૧ સોમચંદ પોપટચંદ પરિવાર સં ૧૯૪૭ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રી વિજયસેનસૂરિ આશ્રી વિજયસેનસૂરિ આ શ્રી વિજયસેનસૂરિ ૧૧ પટનું નામ સિદ્ધાચલજી. | શત્રુંજય. |આ શ્રીનેમિસૂરી- |ગિરનાર, શ્વરજી મહારાજ શત્રુંજય અને સમેતશિખર. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ ભોંયરામાં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે. ચિંતામણિ ૨૮૩ પાર્શ્વનાથના જિનાલયમાં શિલાલેખ છે. ભોંયરામાં પણ જિનાલય છે. ત્રણ ગર્ભદ્વાર સન્મુખ શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. ચક્રેશ્વરી દેવીનો મૂર્તિ લેખ સં૰ ૧૩૬૯નો છે. અહીં શનિની અને સ્ફટિકની પ્રતિમાજીઓ છે. આરસના એક છૂટા પથ્થરમાં નાનો લેખ છે જેના પર સં ૧૬૬૧.. વિજયસેનસૂરિ. . તેજપાલ મુજબનું લખાણ છે. જીર્ણોદ્ધાર સં. ૨૦૪૬માં આ શ્રીપુષ્પચંદ્રવિજયજીની પ્રેરણાથી થયેલ છે. જીર્ણોદ્વાર સં૰૧૯૪૭માં આવિજયમહોદયસૂરિની નિશ્રામાં થયેલ છે. ગૌતમસ્વામી, પુંડરીકસ્વામી, સુધર્માસ્વામીની Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ખંભાતનાં જિનાલયો નંબર સરનામું પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ કોડ નં. પ્રતિમાજીની | મૂર્તિલેખ સંખ્યા સંવત પાષાણ | ધાતુ [૩૪ભોંયરા પાડો, ખંભાત. | ૩૮૮૬૨૦) ઘુમ્મટ- | બંધી શ્રી શાંતિનાથ | ૧૦ | ૨૫ | સં.૧૬૭૭ ૩૧'' ૩૮૮૬ ૨૦ ધાબાબંધી ૩પ) શાંતિનાથ શ્રીનેમિનાથ જૈનજિનાલય ભોંયરાપાડો,ખંભાત શ્રી શાંતિનાથ | ૨૮ | ૯| લેખ નથી ૨૭” નેમિનાથ લેખ નથી ૨૭” ૫ | ૧૨ | સં.૧૯૩૭ ૩૬| ભોંયરા પાડો, ખંભાત. [૩૮૮૬૨૦| ઘુમ્મટ- | શ્રીમલ્લિનાથ ૧૩'' બંધી ૩૭) ભોંયરા પાડો, ખંભાત. ૩૮૮૬૨૦| ઘુમ્મટ- | શ્રીચંદ્રપ્રભ સ્વામી | ૧૧ | ૨૯| લેખ નથી બંધી સ્ફટિકના For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૮૫ ૮ ૧૨ ૧૧ પટનું નામ વિશેષ નોંધ વર્ષગાંઠ દિવસ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત ૧0 પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આરસની મૂર્તિઓ છે. છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૧માં થયેલો છે વૈશાખ વદ સાતમ સં૧૭૦૧ પહેલાં | આઇ શ્રી | વિજયદેવસૂરિજી જીર્ણોદ્ધાર સં. ૨૦૨૨માં થયેલ છે. જિનાલયમાં ભોંયરું છે પણ તે બંધ છે. સંયુક્ત જિનાલય છે. સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં શ્રાવણ સં. ૧૯૦૦ પહેલાં સુદ તેરશ શત્રુંજય, આબુ, ચંપાપુરી, અષ્ટાપદ, પાવાપુરી, રાજગૃહી, ગિરનાર અને સમેતશિખર. | જીર્ણોદ્ધાર સં ૨૦૪૪માં થયેલ છે. મૂળનાયકના પરિકરના સિંહાસનના ભાગમાં સં. ૧૩૫૦નો ઉલ્લેખ માગશર સુદ દશમ સં ૧૬૭૩ પહેલાં | આઇ શ્રી પુનઃ પ્રતિષ્ઠા સોમસુંદરસૂરિજી | સં. ૧૯૯૫ પુનઃ પ્રતિષ્ઠા આo શ્રી વિજયઅમૃતસૂરિ સં. ૧૪૯૬નો શિલાલેખ છે. જીર્ણોદ્ધારસં. ૨૦૩૩માં થયેલ છે મૂળનાયકની પ્રતિમા સ્ફટિકની છે. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ખંભાતનાં જિનાલયો ૩ નંબર સરનામું મૂર્તિલેખ સંવત પિન બાંધણી | મૂળનાયક-ઊંચાઈ | પ્રતિમાજીની કોડ નં. સંખ્યા પાષાણ | ધાતુ | ૩૮૮૬૨૦ શિખર- શ્રીનવખંડા ૧૩ | ૪૦ બંધી પાર્શ્વનાથ ૩૮ ભોંયરા પાડો, ખંભાત. ૨૭ સં ૧૬૬૪ ૩૯) ગીમટી, ખંભાત. ૩૮૮૬૨૦) શિખર-| શ્રી મહાવીરસ્વામી | ૧૬ | ૬૧ બંધી ૨૩'' શ્રી શાંતિનાથ ૭ | ૩૨| સં.૧૬પ૬ ૪૦ ઊંડી પોળ, ખંભાત. ૩૮૮૬૨૦ ધાબા બંધી ૧૫” શ્રી શાંતિનાથ | ૪ | ૨૨| લેખ નથી પુણ્યશાળીની | ૩૮૮૬૨૦) ઘુમ્મટ-| ખડકી, દંતારવાડો, બંધી ખંભાત. ૧૩” For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૮૭ ૧ ૨ વિશેષ નોંધ વર્ષગાંઠ દિવસ વૈિશાખ સુદ પાંચમ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૭૩ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૭ દલપતભાઈ - ભગુભાઈ પરિવાર ૧૦ ૧૧ પ્રતિષ્ઠા કરાવનાર પટનું નામ આચાર્યનું ભગવંતનું નામ પુનઃ પ્રતિષ્ઠા શત્રુંજય, આઇ શ્રી વિજય | | ગિરનાર અને નંદનસૂરિ અષ્ટાપદ. આo શ્રી વિજય કસ્તુરસૂરિ શ્રી યશોભદ્ર વિજયજી શ્રીચંદ્રોદયવિજયજી ગૌતમસ્વામીની આરસની મૂર્તિ છે. આ શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી તથા આ શ્રીનેમિસૂરીશ્વરજી ની આરસની ગુરુમૂર્તિઓ છે. સં-૨૦૪૯-૫૦માં જીર્ણોદ્ધાર થયેલ છે. મૂળનાયકની પ્રતિમાને લેપ કરેલ હોવાથી લેખ અંગેની માહિતી ઉપલબ્ધ થતી નથી. વિશાખ # સિં. ૧૬૬૪ પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૮ આ શ્રી. વિજયસેનસૂરિજી પુનઃ પ્રતિષ્ઠા આઇ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ગૌતમસ્વામીની આરસની મૂર્તિ છે. વિશાળ જગ્યામાં ભવ્ય જિનાલય છે. શ્રાવણ વિદ આઠમ સં. ૧૯૦૦ પહેલાં આ. શ્રી સમેતશિખર અને વિજયસેનસૂરિજી | શત્રુંજય. | જીર્ણોદ્ધાર સં. ૨૦૫૦માં થયેલ છે. માગશર સુદ સાતમ | શત્રુંજય અને ચંપાપુરી. સં ૧૯૪૭ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી સં. ૨૦૦૧ વિજયનેમિસૂરિ જેસંગભાઈ ' મહારાજ ભગુભાઈ પરિવાર આશરે છેલ્લાં સો વર્ષ દરમ્યાન જિનાલયમાં પાષાણની અને ધાતુની મૂર્તિઓની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સરનામું ૩ | ૪ પિન | બાંધણી | કોડ નં. મૂર્તિલેખ સંવત મૂળનાયક-ઊંચાઈ | પ્રતિમાજીની સંખ્યા પાષાણ | ધાતુ શ્રી શાંતિનાથ. | ૭ | ૨૪ | ૧૭” ૩૮૮૬૨૦ ૪૨દંતારવાડો, ખંભાત. ધુમ્મટ લેખ નથી | બંધી શ્રી કુંથુનાથ | ૮ | ૩૧| લેખ નથી ૧૧'' ૪૩ ચિતારી બજાર (સાગોટા પાડો) ખંભાત. ૩૮૮૬૨૦| શિખર બંધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ૧૫ | ૮૯ | સં.૧૬૪૪ ૪૯) શ્રીસ્થંભન પાર્શ્વનાથ | ૯ | ૧૪| સં ૧૬૫૮ ૭૫” ભોંયરામાં ૪૪ ચિતારી બજાર (સાગોટા પાડો). ખંભાત | ૩૮૮૬૨૦| શિખર-| બંધી શ્રીઆદેશ્વર ૨૫” | ૨૫ | ૨૩ લેખ નથી ૪૫ ચિતારીબજાર (સાગોટા પાડો) ખંભાત [૩૮૮૬૨૦| શિખર- | શ્રી પાર્શ્વનાથ-૧૧” | બંધી શ્રીમુનિસુવ્રતસ્વામી શ્રીધર્મનાથ શ્રીશીતલનાથ ચૌમુખજી સં.૧૬૭૦ સં ૨૦૦૨ સં૨૦૦૨ સં ૨૦૦૨ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૮૯ ૧૦ ૧૧ ૧ ૨ વિશેષ નોંધ ૮ વર્ષગાંઠ બંધાવનારનું દિવસ નામ અને સ્થાપના સંવત મહા સુદ | સં. ૧૬૭૩ પહેલાં પાંચમ પ્રતિષ્ઠા કરાવનાર | પટનું નામ આચાર્યનું ભગવંતનું નામ શત્રુંજય અને સમેતશિખર. સંયુક્ત જિનાલય છે. જિનાલયમાં પ્રાચીન શિલાલેખ છે. શ્રાવણ વદ એકમ ગિરનાર. વૈિશાખ સુદ દશમ સં. ૧૬૪૪ આ શ્રી રાજિઆ-વાજિઆ વિજયસેનસૂરિ સૂરીશ્વર સં. ૧૯૫૮ આઇ શ્રી રાજિઆ-વાજિઆ | વિજયસેનસૂરિ જીર્ણોદ્ધાર સં ૨૦૪૭ તથા સં.૨૦૫૧માં થયેલ છે. ભોંયરામાં શ્રીસ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા પર સં ૧૬૩૨ નો લેખ છે. પ્રાચીન શિલાલેખ છે. જેમા સવિસ્તાર પ્રશસ્તિ છે. ભોંયરામાં પણ જિનાલય છે. સિદ્ધાચલ. શ્રાવણ | સં. ૧૯૦૦. સુદ . | પહેલાં * જીર્ણોદ્ધાર સં.૨૦૩૫માં થયેલ છે. અહીં આદેશ્વરની મોટી કાઉસ્સગ્ન પ્રતિમા છે. આરસનો પ્રાચીન માતૃકા પટ છે. * વદ બીજ સં. ૨૦૪૬ બાબુભાઈ છગનલાલ શ્રોફ પરિવાર | શ્રીમદ્ વિજયરાજચંદ્રસૂરીશ્વર મહારાજ એક સ્ફટિકના પ્રતિમા છે. પાર્શ્વનાથની પ્રતિમા પર સં ૧૬૭૦નો લેખ છે. ખંભા૧૯ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ખંભાતનાં જિનાલયો મૂર્તિલેખ સંવત નંબર સરનામું | પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ | પ્રતિમાજીની કોડ નં. સંખ્યા પાષાણ | ધાતુ ૪૬ મોટો ચોળાવાડો, | ૩૮૮૬૨૦ ઘુમ્મટ- | શ્રીસુમતિનાથ-૨૧”| ૫ ખંભાત. બંધી શ્રીપાર્શ્વનાથ શ્રી અજિતનાથ શ્રીસુપાર્શ્વનાથ ચૌમુખજી સં ૧૬૬૪ સં ૧૬૬૪ સં.૧૬૬૪ સં ૧૬૬૪ ૯ | ૧૪| સં ૧૬૭૭ ૪૭ વાઘમાસીની ખડકી, ખંભાત. ૩૮૮૬૨૦| ઘુમ્મટ- | શ્રીવિજય ચિંતામણિ | . | બંધી પાર્શ્વનાથ ૩૭” | ૧૬ | ૫૦| સં૧૬૭૦ ४८] વાઘમાસીની ખડકી, ખંભાત. ૩૮૮૬૨૦) ધુમ્મટ-1 બંધી શ્રી સંભવનાથ ૨૭” શ્રી શાંતિનાથ | ૩ | – સં.૧૬૭૦ ૭૫” ભોંયરામાં ૩૮૮૬૨૦ ઘર- | શ્રીચંદ્રપ્રભસ્વામી દેરાસર ૩ | ૪૯ લોકાપરી, ચિતારી બજાર, ખંભાત. ૫ લેખ નથી. ૧૧'' For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ મહા |સુદ દશમ ભાદરવા સુદ નોમ વૈશાખ |સુદ પાંચમ ફાગણ વદ સાતમ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૯૦૦ પહેલાં સં ૧૭૦૧ પહેલાં સં ૧૬૭૦ |સં ૧૬૭૦ . |સં ૨૦૦૯ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રી વિજયદેવ |સૂરીશ્વર આ શ્રી વિજય સેનસૂરીશ્વર મહારાજ આ શ્રી વિજય |સેનસૂરીશ્વર |મહારાજ ૧૧ પટનું નામ સમેતશિખર, આબુ, તારંગા, કેશરિયા, રાજગૃહી અને ગિરનાર. ગિરનાર અને શત્રુંજય. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ જિનાલય સુમતિનાથ ચૌમુખજી તરીકે ઓળખાય છે. પદ્માવતી દેવી, સરસ્વતી દેવી તથા ૨૯૧ મહાલક્ષ્મી દેવીની આરસની મૂર્તિઓ છે. સુમતિનાથ ચૌમુખજીની ચારેય પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ છે. જીર્ણોદ્ધાર સં.૨૦૩૮માં થયેલ છે. આદેશ્વરના આરસ ના પગલાંની જોડ છે. સં૰૧૬૭૦થી આજ દિન પર્યંત આ જિનાલય ભોંયરાયુક્ત રહેલું છે. ભોંયરાના ત્રણે પ્રતિમાજીઓના ઘુમ્મટો ઉપરના શ્રીસંભવનાથ જીના રંગમંડપમાં આવે છે. ત્રીજે માળ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ખંભાતનાં જિનાલયો [૧] નંબર સરનામું પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ કોડ નં. પ્રતિમાજીની સંખ્યા પાષાણ | ધાતુ મૂર્તિલેખ સંવત ૫૦) શ્રી પાર્શ્વનાથ ૨| સં.૧૬૪૩ દલાલ પરિવારનું |૩૮૮૬૨૦| ઘર- | ગૃહમંદિર દેરાસર દલાલનો ખાંચો, બહુચરાજીની પોળ, ખંભાત. ધાતુના ૮ | સં.૧૭૦૪ ૫૧| સુંદરલાલ અંબાલાલ ૩૮૮૬૨૦| ઘર- શ્રી વાસુપૂજય સ્વામી પરિવારનું દેરાસર | ૩” ઘરદેરાસર ધાતુના | શેરડીવાળાની પોળ, ખંભાત. પર મોટો કુંભારવાડો, ૩૮૮૬૨૦| શિખર- | ખંભાત. શ્રીશીતલનાથ | ૨૦ | ૨૩ | ઇલાહી સં૪૫ બંધી ૩૧" ૫૩ શ્રીપાર્શ્વનાથ – | ૧૪| સં ૧૬૩૦ જૈન દેરાસરની | |૩૮૮૬૨૦] ઘરખડકી, નાનો દેરાસર ગંધકવાડો, ખંભાત. ધાનના ધાતુના ૫૪ ૩૮૮૬૨૦| ઘુમ્મટ - ૩] સં ૧૯૭૦ જીરાળા પાડો, ખંભાત. શ્રીઅરનાથ ૧૩” બંધી ૫૫ જીરાળા પાડો, ખંભાત. | ૩ | ૩| સં.૧૬૯૩ |૩૮૮૬૨૦ ઘુમ્મટ- | શ્રીમનમોહન બંધી પાર્શ્વનાથ ૨૫” For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૯૩ ૧૧ વર્ષગાંઠ ૧૨ વિશેષ નોંધ પટનું નામ દિવસ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત વૈશાખ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રી કુલવધર્નસૂરિ પુનઃ પ્રતિષ્ઠા તત્ત્વદર્શન મોક્ષરતિ મહારાજ સં ૧૯૮૯ પુનઃ પ્રતિષ્ઠા સં ૨૦૦૦ સુદ ત્રીજ પહેલે માળ છે. જીર્ણોદ્ધાર સં.૨૦૫૦માં થયેલો છે. આરસની કલાત્મક કોતરણીવાળા સિંહાસન માં મૂળનાયક પ્રતિમાજી બિરાજમાન છે. પહેલે માળ છે. સં ૧૯૬૩ પહેલાં જિનાલયમાં કાષ્ઠનાં કલાત્મક શિલ્પો છે. શ્રાવણ વદ સિં ૧૬૭૩ એકમ પહેલાં વૈશાખ સુદ સં ૧૯૬૩ સાતમ પહેલાં પહેલે માળ છે. વદ વૈિશાખ સિં. ૧૮૧૭ પહેલાં છઠ પુનઃ પ્રતિષ્ઠા સં૨૦૦૭ પુનઃ પ્રતિષ્ઠા | શત્રુંજય, આ શ્રી વિજ્ઞાન- |ગિરનાર, પાવાપુરી અને આઇ શ્રી વિજય- અષ્ટાપદ. કસ્તુરસૂરિજી મ. સૂરિ મૂળનાયક તરીકે અરનાથ ભગવાનનું ખંભાતમાં આ એક જ જિનાલય છે. ભોયરું છે પણ બંધ છે. ચિત્ર સં ૧૬૯૩ વિદ શ્રીવિશાલસોય- રાજગૃહી અને કદમ્બગીરી. શ્રી વિમલસોમસૂરિ સૂરિ સં.૧૩૩૯નો મૂર્તિલેખ ધરાવતી શ્રી સરસ્વતીદેવીની આરસની મૂર્તિ છે. દશમ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ખંભાતનાં જિનાલયો નંબર સરનામું પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ કોડ નં. સંવત પ્રતિમાજીની મૂર્તિલેખ સંખ્યા પાષાણ | ધાતુ ૨૩ | ૧૫ લેખ નથી. પ૬| | જીરાળા પાડો, ખંભાત. |૩૮૮૬૨૦| ઘુમ્મટ- | શ્રી અમીઝરા | બંધી | પાર્શ્વનાથ ૪૫” ૩૮૮૬૨૦ ઘર- દેરાસર શ્રીઅભિનંદન સ્વામી – | ૧૩ | સં૦૧૫૧૮ ધાતુના ૫૭) દલપતભાઈ ખુશાલચંદ ઝવેરી અને ભગુભાઈ ખુશાલચંદ ઝવેરી પરિવારનું ઘરદેરાસર, જીરાળા પાડો, ખંભાત. ૫૮ જીરાળા પાડો, ખંભાત. _| | |૩૮૮૬૨૦| શિખર-| શ્રી નેમિનાથ | ૨૩ | ૫૦ લેખ નથી. બંધી ૪૫” ભોંયરામાં શ્રીચિંતામણિપાર્શ્વનાથ ૮૨ | – સં ૧૬૬૨ ૩૫” ભોંયતળિયે શ્રીમલ્લિનાથ ૨૮ | ૯ | સં.૧૭૮૧ ૧૫” ૧લે માળ, ૫૯ માંડવીની પોળ, |૩૮૮૬૨૦| ધાબા- | ખંભાત. બંધી શ્રી કુંથુનાથ | ૧ | ૯ સં૧૬૫૯ ૩૧” ૬૦| માંડવીની પોળ, |૩૮૮૬૨૦| શિખર-| ખંભાત. બંધી શ્રી આદેશ્વર | ૧૨ | ૭ | લેખ નથી ૩૯'' For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૯૫ ૧૧. પટનું નામ ૧૨ વિશેષ નોંધ વર્ષગાંઠ બંધાવનારનું દિવસ નામ અને સ્થાપના સંવત શ્રાવણ સુદ સં૧૭૦૧ પહેલાં ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ શત્રુંજય. આરસના મહાવીરસ્વામી ની ચૌમુખજી પ્રતિમાછે. છઠ ફાગણ | સં.૧૯૬૩ ત્રીજે માળ છે. | આઇ શ્રી ભાવદેવસૂરિ સુદ પહેલાં ત્રીજ સં.૧૯૬૩ આ શ્રી નમસૂરીશ્વરજી મહારાજ ભોંયરામાં પણ જિનાલય છે. ૧૯ જિનાલય તરીકે પ્રચલિત છે. સં ૧૬૭૩ પહેલાં | આ૦ શ્રી વિજયસેનસૂરિજી મૂળનાયકની એકમાત્ર પાષાણ પ્રતિમાજી છે. તે સિવાય પાષાણની અન્ય કોઈ પ્રતિમાજીઓ વિદ્યમાન નથી. શ્રાવણ સુદ ત્રીજ ૧૬મો સૈકો | અથવા તે પહેલાનું પુનઃ પ્રતિષ્ઠા | સં. ૧૯૯૩ પુન: પ્રતિષ્ઠા | શત્રુંજય, આo શ્રી ગિરનાર, શ્રીવિજયાનંદ સમેતશિખર, સૂરીશ્વર મહારાજ | કદમ્બગીરી અને અષ્ટાપદ, શ્રીમાણીભદ્રવીરની દેરી છે. ગુરુમંદિર છે. જીર્ણોદ્ધાર સં.૧૯૯૩માં થયેલ છે. જિનાલય ૧૬મા સૈકાનું છે. ચમત્કારિક છે. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો સરનામું ૩ | પિન | બાંધણી | કોડ નં. મૂળનાયક-ઊંચાઈ પ્રતિમાજીની મૂર્તિલેખ સંખ્યા સંવત પાષાણ | ધાતુ | લેખ નથી ૬૧| કડાકોટડી, ખંભાત. ૩૮૮૬૨૦ ધાબા- | શ્રીસુમતિનાથ બંધી ૧૯'' કડાકોટડી, | |૩૮૮૬૨૦| છાપરા- શ્રીપડાપ્રભસ્વામી | ૧૦ | ૩| સં ૧૬ ૮૩ બંધી ૧૫” ખંભાત. ૬૩ આળીપાડો, ખંભાત. ૩૮૮૬૨૦] ધુમ્મટ બંધી ૮ | | લેખ નથી શ્રી શાંતિનાથ | ર૫” શ્રી સુપાર્શ્વનાથ ૧૭” ઉપરના માળે અગાશીમાં ૩– લેખ નથી ૬૪ હરકોરબેન ૩૮૮૬૨૦ શિખર-| શ્રીમહાવીર સ્વામી | ૨૪ ગભુભાઈનહાલચંદ બંધી ૨૫” દહેવાણવાળા ચોવીશ તીર્થકર ઘર- | શ્રી સીમંધર સ્વામી | ૭ | ગૃહ મંદિર, દેરાસર ૩૧ " અરિહંત એપાર્ટ, ભોંયરામાં પ્રીમાઈસીસ, દહેવાણનગર, ખંભાત. | ૩૮૮૬૨૦ ઘુમ્મટ- | શ્રી ચિંતામણિ બંધી પાર્શ્વનાથ -૨૫” | ૧૦ | શકરપુર, ખંભાત. | લેખ નથી શકરપુર, ખંભાત. ૩૮૮૬૨૦| ઘુમ્મટ-] શ્રી સીમંધર સ્વામી | બંધી ૬ | | સં૧૬૫૯ ૩૧'' For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ શ્રાવણ વદ સાતમ શ્રાવણ વદ આઠમ શ્રાવણ | સુદ સાતમ માગશર સુદ પાંચમ વૈશાખ | સુદ પૂનમ 2 બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં ૧૬૭૩ પહેલાં સં ૧૯૦૦ પહેલાં |વૈશાખ સુદ સં ૧૬૭૩ પહેલાં પૂનમ સં. ૨૦૩૫ મણીભાઈ | (બાબુભાઈ). | ગભુભાઈ દહેવાણવાળા પરિવાર ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વર મહારાજ સં ૧૬૫૯ આ શ્રી આસપાસ વિજયસેન તેજપાલ-તેજલ દે | સૂરીશ્વરજી ૧૧ પટનું નામ શત્રુંજય અને ગિરનાર. શત્રુંજય. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ અહીં સં૰૧૫૯૯નો લેખ ધરાવતો પ્રાચીન ઘંટ છે. ખંભાતમાં મૂળનાયક તરીકે પદ્મપ્રભુસ્વામીનું આ એકમાત્ર જિનાલય છે. ૨૯૭ સંયુક્ત જિનાલય છે. કલાત્મક અને મનોહર ઝુમ્મરો તથા હાંડીઓ આ જિનાલયની નોંધપાત્ર વિશેષતા છે. અતીત, અનાગત, વર્તમાન ચોવીશી તીર્થંકર તથા વીસ વિહરમાન અને ચાર શાશ્વતા પ્રતિમાજીઓ બિરાજે છે. ભોંયરામાં પણ જિનાલય છે. અહીં ધર્મશાળા છે. ભોંયરું બંધ છે. એક શિલાલેખ છે. જિનાલયની બાજુમાં ગૌતમસ્વામીનું ગુરુમંદિર છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ખંભાતનાં જિનાલયો સંવત ૩ નિંબર સરનામું | પિન | બાંધણી | મૂળનાયક-ઊંચાઈ | પ્રતિમાજીની મૂર્તિલેખ કોડ નં. સંખ્યા પાષાણ | ધાતુ ૬૭ રાળજ ૩૮૮૬૨૦ ઘુમ્મટ-] શ્રીગોડી પાર્શ્વનાથ ૫ | ૨| સં.૧૬૮૨ ખંભાત ૧૭' બંધી ૬૮ વડવા શ્રીઆદેશ્વર ૫૧" ભોંયરામાં For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૨૯૯ ૧૦ ૧૨ ૧૧ પટનું નામ વર્ષગાંઠ દિવસ વિશેષ નોંધ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ મહા સુદ તેરશ સં. ૧૯૦૧ આસપાસ આo શ્રી કલ્યાણસાગર સૂરીશ્વર જિનાલયની બાજુમાં ધર્મશાળા છે. માગશર |સં૧૯૮૨ ઈડર. સુદ શ્રીમદ્ રાજચંદ્રનું સ્થાન છે. જિનાલય ભોંયરામાં છે. સાતમ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં ઘરદેરાસરો For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં ઘરદેરાસરો સં. ૧૯૦૦માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદી અથ શ્રી સ્થંભતીરથમાહે શ્રાવકને ઘેરદેહરાસર છે તેની વિગત છે – પ્રથમ માણેક (ચોક) મધ્યે દેહરાસર ૬, તેની વિગત૧. પરીખ જઇસિંઘ હરાચંદના ઉપર ૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર ૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર ૪. પાદાવાલીયા સા રાયચંદ ગલુસાના ઉપર છે. મારફતીયા સાહરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર અથ લાડવાડા મધ્યે દેરાસર ૨, તેહની વીગત૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર અથ બામણવાડા મળે ૪, તેહની વીગત૯. સા. જસવીરભાઈ લાસાના ઉપર ૧૦. સા. જેઠા સાકરચંદના ઉપર ૧૧. સાસરૂપચંદ કલ્યાણસુંદરના ઉપર સામુલચંદ ભાયાને ઉપરિ દેહરા. ૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર અથ પતંગીની પોલ મધ્યે ૧, તેહની વિગત૧૩. સા. નેમચંદ પચંદના ઉપર અથ પારુવાવાડા મધ્યે ૩, તેહની વીગત છે૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સારૂપચંદ પુસાલચંદના ઉપર ૧૬. સા. દેવચંદ કસ્તુરચંદના ઉપર For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૦૩ સં. ૧૯૬૩માં ખંભાતમાં વિદ્યમાન ઘરદેરાસરો (જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના આધારે) પરિવારનું નામ સરનામું મૂળનાયક પ્રતિમાનું વિશેષ નોંધ ગંધક વાડો શ્રી શાંતિનાથ ૧૪ જીરાળાપાડો શ્રી અભિનંદનસ્વામી શા સોમચંદ જીવરાજ | બોરપીપળો શ્રી પાર્શ્વનાથ | ૧ર શા સકળચંદ હેમચંદ | બોરપીપળો શ્રી વિમલનાથ શા ખીમચંદ મોતીચંદ | બોરપીપળો શ્રી શાંતિનાથ ૦૬. શા હકમચંદ સરળચંદ | શેરડીવાળાની પોળ | શ્રી વાસુપૂજ્ય સ્વામી આરસની ૨ પ્રતિમા ૦૭. શા કસળચંદ મોતીચંદ| શેરડીવાળાની પોળ | શ્રી સુવિધિનાથ શા ફતેચંદ ખૂબચંદ | માણેકચોક નજીક | શ્રી શાંતિનાથ ૦૯. શેઠ ધરમચંદ પૂંજાભાઈ | આલી પાડો | શ્રી શાંતિનાથ 0.1 * કોઠી પાડો શ્રી શાંતિનાથ ૧૧.| શo શા વખતચંદ લક્ષ્મીચંદ સાબરી પોલ શ્રીકેસરીઆ લાલજી ૧૨. * કડીયા પોળમાં | શ્રી વાસુપુજ્ય સ્વામી બકરાવાળાની ખડકી આરસની ૮ પ્રતિમા ૧૩. * લાડવાડો શ્રીઅભિનંદન સ્વામી | આરસની ૫ પ્રતિમા ૧૪. ઘેલાભાઈ ભુરાભાઈ | ચોરાવાડો શ્રી આદેશ્વર નોંધ : * આ નિશાનીવાળી કૉલમમાં તે સમયે ઘરદેરાસરના પરિવારનું નામ પ્રસિદ્ધ થયું ન હતું. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ક્રમ ૧. ૨. ૩. ૪. વિસ્તાર સં ૧૯૮૪માં ખંભાતમાં વિદ્યમાન ઘરદેરાસરો (ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટી ગ્રંથના આધારે) શાહ પોપટભાઈ અમરચંદના વંડામાં, ટેકરી શાહ પોપટભાઈ અમરચંદના વંડામાં, ટેકરી હકમચંદ સકળચંદનું દહેરું શેરડીવાળાની પોળ ગંધકવાડો મૂળનાયક શ્રી સંભવનાથ શ્રી સુમતિનાથ શ્રી વાસુપૂજ્ય સ્વામી શ્રી શાંતિનાથ પ્રતિમા For Personal & Private Use Only ८ ૪ ૬ ખંભાતનાં જિનાલયો ૧૪ વિશેષ નોંધ ચાંદીની એક પ્રતિમા. ચાંદીની એક પ્રતિમા. આરસની બે પ્રતિમા છે. મૂળનાયક ચાંદીના હાથી પર છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૦૫ સં. ૨૦૧૦માં ખંભાતમાં વિદ્યમાન ઘરદેરાસરો (જૈન તીર્થ સર્વ સંગ્રહ ગ્રંથને આધારે) ક્રમ | પરિવારનું નામ સરનામું મૂળનાયક પ્રતિમા વિશેષ નોંધ જીરાળા પાડો શ્રી અભિનંદન સ્વામી! ૧૨ ઝવેરી ભગુભાઈ ખુશાલચંદ જ્ઞાનભંડાર છે. | ગંધકવાડો શ્રી શાંતિનાથ મોહનલાલ ઠાકરશીવહીવટદાર ૧૨ | ત્રીજે માળ છે. સોમચંદ પોપટલાલ | માણેક ચોક શ્રી રત્ન પાર્શ્વનાથ | ૪ | શનિના એક પ્રતિમા છે. ૪. | મગનલાલ પાનાચંદ | માણેક ચોક શ્રી શાંતિનાથ ૪ | ત્રીજે માળ છે. | રસિકભાઈ દલપતભાઈ | માણેક ચોક શ્રી વિમલનાથ | ત્રીજે માળ છે. અમરચંદ પ્રેમચંદ ટેકરી શ્રી સંભવનાથ ૯] ત્રીજે માળ છે. જેઠાભાઈ પ્રેમચંદ ટેકરી શ્રી સુમતિનાથ | ૪ | બીજે માળ છે. મોહનલાલ જેઠાલાલ | કડીઆની પોળ શ્રીવાસુપૂજ્ય સ્વામી ૯] ત્રીજે માળ છે. મૂળચંદ ડાહ્યાભાઈ શ્રી પાર્શ્વનાથ ૨ | બીજે માળ છે. | દલાલવીલાસ્ટેશન રોડ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ખંભાતનાં જિનાલયો સં. ૨૦પપમાં ખંભાતમાં ક્રમ માલિકનું નામ સરનામું વહીવટદારનું નામ જીરાળા પાડો. દલપભાઈ ખુશાલચંદ અને | ભગુભાઈ ખુશાલચંદ ઝવેરી પરિવાર શ્રી ખીમચંદભાઈ ભગુભાઈ ઝવેરી રસિકભાઈ દલપતભાઈ પરિવાર ઝવેરીની ખડકી, બોરપીપળો. શ્રી કીર્તિભાઈ રસિકભાઈ શ્રી પ્રમોદભાઈ રસિકભાઈ સુખલાલ ખુબચંદ પરિવાર શ્રી કીકાભાઈ રતનલાલ જૈન દેરાસરની ખડકી, નાનો ગંધકવાડો. હકમચંદ સકળચંદ પરિવાર શેરડીવાળાની પોળ શ્રી વિકાસભાઈ સુંદરલાલ પટવા મૂળચંદભાઈ ડાહ્યાભાઈ અને ચીમનભાઈ ડાહ્યાભાઈ પરિવાર દલાલનો ખાંચો, બહુચરાજીની પોળ શ્રી દિલીપભાઈ ચીમનલાલ દલાલ પ્રેમચંદ ફતેચંદ પરિવાર ટેકરી શ્રી તપગચ્છ અમર જૈન શાળા સોમચંદ પોપટલાલ માણેકચોક શ્રી ચંદ્રકાન્તભાઈ કે. શાહ લોંકાપરી, ચિતારી બજાર શ્રી સુબોધક પુસ્તક શાળા ખારવાડો રેવાબેન મગલનાલ પરિવાર શ્રી નરેશભાઈ ચંદુલાલ દવાવાલા For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૦૭ વિદ્યમાન ઘરદેરાસરો સ્થાપના સંવત અન્ય નોંધ મૂળનાયકનું નામ ઊંચાઈ મૂર્તિલેખ સંવત ધાતુ પ્રતિમા શ્રી અભિનંદન સ્વામી ૩] ત્રીજે માળ છે. સં. ૧૫૧૮ [ સં. ૧૯૦૦ પહેલાં શ્રી વિમલનાથ સં. ૧૫૩૬ ] ૨ | પહેલે માળ છે. સં. ૧૯૦૦ પહેલાં શ્રી પાર્શ્વનાથ ૧૪ | પહેલે માળ છે. - સં. ૧૬૩૦ સં. ૧૯૬૩ | | પહેલાં શ્રી વાસુપૂજ્ય સ્વામી સં. ૧૭૦૪ | સં. ૧૯૬૩ પહેલાં ૮ | પહેલે માળ છે. શ્રી પાર્શ્વનાથ સં. ૧૬૪૩ | સં. ૧૯૭૯ ૨ | પહેલે માળ છે. શ્રી સુમતિનાથ, સં. ૨૦૪૩ | સં. ૧૯૮૪ પહેલાં | ૪ | પહેલે માળ છે. શ્રી રત્ન ચિંતામણી પાર્શ્વનાથ સં. ૧૬૮૧ | સં. ૨૦૦૧ શ્રીચંદ્રપ્રભસ્વામી – સં. ૨૦૦૯ ૫ | પાષાણની ૩ પ્રતિમાઓ છે. ત્રીજે માળ છે. શ્રી શાંતિનાથ સં. ૧૯૬૪ | સં. ૨૦૧૦ પહેલાં For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ હાલ વિદ્યમાન નથી તેવાં જિનાલયો For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ સં૧૯૭૩માં વિદ્યમાન જિનાલયો જે આજે વિદ્યમાન નથી તેની યાદી વિસ્તાર નોંધ ખારૂઆની પોલ મૂળનાયક સંભવનાથ અજિતનાથ - શાંતિનાથ મોહોર પાર્શ્વનાથ સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. ત્યાર બાદ સ્થંભન પાર્શ્વનાથ (ખારવાડો) ના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. મોહોર પાર્શ્વનાથ મોહોરવસઈની પોળ (આજનો કડાકોટડીનો વિસ્તાર). અલંગવસઈની પોળ (આજની માંડવીની પોળનો વિસ્તાર) શાંતિનાથ સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સાગોટાની પોળ નાઈંગપુર સ્વામી આદેશ્વર દંતારાની પોળ નાકરની પોળ સં. ૧૯૭૩માં વિદ્યમાન હોવાલનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે નેમનાથ વિમલનાથ જીરાઉલાની પોળ (આજનો જીરાળા પાડો વિસ્તાર) ચંદ્રપ્રભુ સ્વામી સં. ૧૯૬૩ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે* જીરાઉલા પાર્શ્વનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે* આદેશ્વર સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે* મહાવીર સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે* શ્રેયાંસનાથ સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. ગાંધી પોળ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ખંભાતનાં જિનાલયો નાલીયર પાડો આદેશ્વર પાર્શ્વનાથ અલંગ મહાલષ્યમીની પોળ ચંદ્રપ્રભુ સ્વામી પાર્શ્વનાથ મોહોર પાર્શ્વનાથ ચોકસીની પોળ સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦માં આ જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ જિનાલયને જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું હોવાનો સંભવ છે. સં. ૧૯૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ મહાવીરસ્વામી-ગૌતમસ્વામી (મહાલક્ષ્મીની પોળ-ચોકસીની પોળ)ના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. સં. ૧૯૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. (સં. ૧૭૦૧માં આ વિસ્તાર શ્રીમલ છરનો પાડો નામે પ્રસિદ્ધ હતો). સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. મણીયાર વાડો નેમનાથ ચંદ્રપ્રભુ સ્વામી મુનિસુવ્રત સ્વામી વાસુપૂજ્ય સ્વામી સાહા જેદાસની પોળ ભંડારીની પોળ વોહોરાની પોળ કાઉસ્સગ્ગ મલ્લિનાથ ચંદ્રપ્રભુ સ્વામી સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સાહામહઆની પોળ (આજનો માણેકચોકનો વિસ્તાર) ધીવટી (આજનો ગીમટી વિસ્તાર) ઊંચી શેરી (આજની વાઘમાસીની ખડકીનો વિસ્તાર) વિમલનાથ સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. * ની નિશાનીવાળાં જિનાલયો જીરાળાપાડામાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવવામાં આવ્યા હોવાનો સંભવ છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૧૩ સં. ૧૭૦૧માં સૌ પ્રથમવાર ઉલ્લેખ થયેલ જિનાલયો જે આજે વિદ્યમાન નથી તેની યાદી વિસ્તાર મૂળનાયક નોંધ અલિંગવસહી સંભવનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. (આજનો માંડવીનો પોળનો વિસ્તાર) આલીપાડો ચઉમુખ અને અષ્ટાપદ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જીરાઉલઈ પાટિક વાસુપૂજ્ય સ્વામી સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. પદ્મપ્રભુ સ્વામી સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આદેશ્વર - સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. મુનિસુવ્રત સ્વામી સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. નમૂનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આદેશ્વર સં. ૧૭૮૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. મહાભિષિમીની પોળ જગતવલ્લભ પાર્શ્વનાથ સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૪૭માં આ જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળમાં થયેલો છે. ત્યારબાદ આ જિનાલયને જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું છે. શીતલનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ મહાવીર સ્વામી-ગૌતમસ્વામી (મહાલક્ષ્મીની પોળ-ચોકસીની પોળ)ના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. શાંતિનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સોમચિંતામણિ પાર્શ્વનાથ સં ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. શ્રીમલ્લછરનો પાડો ચંદ્રપ્રભુ સ્વામી સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ધારવાડો વિમલનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. અમીયા પોળ આદિનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. રવજીચેલાની પોળ પાર્શ્વનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સહસદ્ધ પોળ આદેશ્વર સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪. ખંભાતનાં જિનાલયો નેમનાથની પોળ નાગરવાડો નામ નથી ગૌતમસ્વામી શાંતિનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સુતારવાડો સં. ૧૯૦૦માં સૌ પ્રથમવાર ઉલ્લેખ થયેલ જિનાલયો જે આજે વિદ્યમાન નથી તેની યાદી વિસ્તાર મૂળનાયક નોંધ ખારૂઆવાડો મુનિસુવ્રત સ્વામી સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આદેશ્વર, સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ થંભન પાર્શ્વનાથ(ખારવાડો)ના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ આ જિનાલયને જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું છે. ષડાકોટડી મુનિસુવ્રત સ્વામી સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. (આજનો કડાકોટડી નો વિસ્તાર) માંડવીની પોળ મુનિસુવ્રત સ્વામી સં. ૧૯૬૩ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. વિમલનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. મહાવીર સ્વામી : સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સાચુટા પાડો અમીઝરા પાર્શ્વનાથ સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જીરાળો પાડો શાંતિનાથ સં. ૧૯૬૩ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. અભિનંદન સ્વામી સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. માનકુંયરબાઈની પોળ અભિનંદન સ્વામી સં૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ઘીયા પોળ મનમોહન પાર્શ્વનાથ સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. બાહ્મણવાડો ચંદ્રપ્રભુ સ્વામી સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. 0 For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોના ક્રમાનુસાર જિનાલયોની યાદી For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોના ક્રમાનુસાર જિનાલયોની યાદી શ્રી આદેશ્વર સંવત સરનામું માંડવીની પોળ માણેકચોક ૧૬મો સૈકો સં. ૧૬૫૯ સંયુક્ત જિનાલય. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં. માણેકચોક ચિતારી બજારસાગોટાપાડો વડવા સં. ૧૯૭૩ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં મોટો ચોળાવાડો બોરપીપળો વાઘમાસીની ખડકી સં. ૧૯૮૨ ભોંયરામાં. શ્રી અજિતનાથ સં૧૯૦૦ પહેલાં મૂળનાયક શ્રી સુમતિનાથના ચૌમુખજી પૈકીમાંના એક શ્રી સંભવનાથ સં. ૧૬૪૪ સં. ૧૯૭૦ સંયુક્ત જિનાલય. ભોંયતળિયે - શ્રી અભિનંદન સ્વામી સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં ઘરદેરાસર પહેલે માળ શ્રી સુમતિનાથ સંવત નોંધ સં૧૬૭૩ પહેલાં સં૧૯૦૦ પહેલાં સં. ૧૯૮૪ પહેલાં ઘરદેરાસર, પહેલે માળ લાડવાડો જીરાળાપાડો સરનામું કડાકોટડી મોટો ચોળાવાડો ટેકરી ચૌમુખજી For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કડાકોટડી આળીપાડો મોટો ચોળાવાડો ભોંયરાપાડો લોંકા૫રી-ચિતારી બજાર બોરપીપળો મોટો કુંભારવાડો ચિતારી બજાર-સાગોટાપાડો સરનામું ચોકસીની પોળ નાગરવાડો માણેકચોક શેરડીવાળાની પોળ સંઘવીની પોળ ચોકસીની પોળ વેરીની ખડકી-બો૨પીપળો ખારવાડો શ્રી પદ્મપ્રભસ્વામી સં. ૧૯૦૦ પહેલાં શ્રી સુપાર્શ્વનાથ સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી સં. ૧૬૭૩ પહેલાં સં. ૨૦૦૯ સં. ૨૦૩૦ શ્રી શીતલનાથ સં ૧૬૭૩ પહેલાં સં. ૨૦૪૬ શ્રી શ્રેયાંસનાથ સંવત સં. ૧૯૦૦ પહેલાં શ્રી વાસુપૂજ્ય સ્વામી સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં શ્રી વિમલનાથ સં. ૧૬૩૯ આસપાસ સં. ૧૬૫૬ આસપાસ સં. ૧૯૦૦ પહેલાં શ્રી અનંતનાથ સં. ૧૯૦૦ પહેલાં સંયુક્ત જિનાલય. પહેલે માળ મૂળનાયક શ્રી સુમતિનાથ ચોમુખજી પૈકીમાંના એક ઘરદેરાસર. ત્રીજે માળ સંભવનાથના જિનાલયમાં અલગ ગભારો. ખંભાતનાં જિનાલયો મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ચૌમુખજી પૈકીમાંના એક નોંધ ઘરદેરાસર. પહેલે માળ ઘરદેરાસર For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૧૯ શ્રી ધર્મનાથ માણેકચોક ચિતારી બજાર- સાગોટાપાડો સં. ૧૭૦૧ પહેલાં સં૨૦૪૬ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ચૌમુખજી પૈકીમાંના એક શ્રી શાંતિનાથ સંવત સરનામું વાઘમાસીની ખડકી સં. ૧૯૭૦ નોંધ સંયુક્તજિનાલય. સંભવનાથના જિનાલયનાં ભોંયરામાં છે. સંયુક્ત જિનાલય. ભોયતળિયે સંયુક્ત જિનાલય સંયુક્ત જિનાલય આળીપાડો ભોંયરાપાડો દંતારવાડો માણેકચોક ચોકસીની પોળ ભોયરાપાડો ઊંડી પોળ પુણ્યશાળીની ખડકી ખારવાડો સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં ૧૬૪૩ સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૪૭ પહેલાં સં. ૨૦૧૦ પહેલાં શ્રી કુંથુનાથ સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં ઘરદેરાસર માંડવીની પોળ દંતારવાડો સંયુક્ત જિનાલય શ્રી અરનાથ જીરાળાપાડો ભોંયરાપાડો સં. ૧૮૧૭ પહેલાં શ્રી મલ્લિનાથ સં. ૧૯૦૦ પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામી સંવત સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૦ સં. ૧૭૦૧ પહેલાં નોંધ સરનામું અલીંગ બોરપીપળો ખારવાડો For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ખંભાતનાં જિનાલયો ચિતારી બજાર-સાગોટાપાડો સં. ૨૦૪૬ મૂળનાયક શ્રી પાર્શ્વનાથના . ચૌમુખજીમાંના એક શ્રી નેમિનાથ જીરાળાપાડો ભોંયરાપાડો જીરાળાપાડો ચિતારી બજાર-સાગોટાપાડો ચોકસીની પોળ માણેકચોક માણેકચોક શકરપુર જીરાળાપાડો સં. ૧૬૭૩ પહેલાં સંયુક્ત જિનાલય. શ્રીચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં છે. સં. ૧૯00 પહેલાં સંયુક્ત જિનાલય શ્રી અમીઝરા પાર્શ્વનાથ સં. ૧૭૦૧ પહેલાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સં. ૧૬૪૪ સંયુક્ત જિનાલય. ભોંયતળિયે. સં ૧૬૬૧ સં૧૯૬૧ સંયુક્ત જિનાલય. ભોયતળિયે સં. ૧૬૬૮ સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૬૩ સંયુક્ત જિનાલય શ્રી પાર્શ્વનાથ સંવત નોંધ સં. ૧૯૦૦ પહેલાં મૂળનાયક શ્રી સુમતિનાથ ચૌમુખજી પૈકીમાંના એક સં. ૧૯૬૩ પહેલાં ઘરદેરાસર. પહેલે માળ સં. ૧૯૮૯ ઘરદેરાસર. પહેલે માળ સરનામું મોટો ચોળાવાડો નાનો ગંધકવાડો દલાલનો ખાંચોબહુચરાજીની પોળ ચિતારી બજાર-સાગોટાપાડો વાઘમાસીની ખડકી સં. ૨૦૪૬ ચૌમુખજી શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૭૦૧ પહેલાં શ્રી ગોડી પાર્શ્વનાથ સં. ૧૯૦૦ પહેલાં સંયુક્ત જિનાલય. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં છે. સં૧૯૦૧ આસપાસ બોરપીપળો રાળજ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૨૧ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ માણેકચોક ચોકસીની પોળ જીરાળાપાડો સરનામું ભોંયરાપાડો માણેકચોક બોરપીપળો સં. ૨૦૪૩ શ્રી મનમોહન પાર્શ્વનાથ સં. ૧૬૭૩ પહેલાં અથવા સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૬૯૩ શ્રી નવખંડા પાર્શ્વનાથ સંવત નોંધ સં. ૧૬૭૩ પહેલાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ સં. ૨૦૦૧ ઘરદેરાસર શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન ૧૬મો સૈકો શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૬૭૩ પહેલાં શ્રી સુખસાગર પાર્શ્વનાથ સં. ૧૬૭૩ પહેલાં અથવા સં. ૧૯૮૪ પહેલાં શ્રી ભંન પાર્શ્વનાથ અતિ પ્રાચીન સં. ૧૬૫૮ સંયુક્ત જિનાલય. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં છે શ્રી કંસારી પાર્શ્વનાથ સં. ૧૯૦૦ પહેલાં શ્રી મહાવીર સ્વામી સંઘવીની પોળ ખારવાડો ખારવાડો ચિતારી બજારસાગોટાપાડો ખારવાડો સંવત સરનામું ગીમટી . માણેકચોક સં. ૧૬૬૪ સં. ૧૯૪૭ પહેલાં ખંભા. ૨૧ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ખંભાતનાં જિનાલયો ચૌમુખજી ખારવાડો ચોકસીની પોળ દહેવાણ નગર સંયુક્ત જિનાલય. ભોંયતળિયે સં૧૬૫૮ આસપાસ સં. ૧૯૮૮ પહેલાં સં. ૨૦૩૫ શ્રી સીમંધર સ્વામી ૧૬મો સૈકો સં. ૧૬૫૯ પહેલાં સં. ૨૦૩૫ ખારવાડો શકરપુર દહેવાણ નગર સંયુક્ત જિનાલય. શ્રી મહાવીર સ્વામીના જિનાલયનાં ભોંયરામાં છે. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ સંવતના ક્રમાનુસાર જિનાલયોની યાદી For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સંવતના ક્રમાનુસાર જિનાલયોની યાદી સંવત જિનાલય વિસ્તાર અતિ પ્રાચીન ૧૬મો સૈકો અથવા તે પહેલાં ૧૬મો સૈકો ૧૬મો સૈકો સં૧૬૩૯ આસપાસ સં૧૬૪૩ સંત ૧૬૪૪ સં. ૧૬૪૪ સં. ૧૬૫૬ આસપાસ સં૧૬૫૮ - સં ૧૬૫૮ આસપાસ . સં. ૧૬૫૯ સં. ૧૬૫૯ આસપાસ સં. ૧૯૬૧ સં ૧૬૬૧ સં, ૧૬૬૪ સં. ૧૬૬૮ સ્થંભન પાર્શ્વનાથ ખારવાડો આદેશ્વર માંડવીની પોળ નવપલ્લવ પાર્શ્વનાથ બોરપીપળો સીમંધર સ્વામી ખારવાડો વિમલનાથ સંઘવીની પોળ શાંતિનાથ માણેકચોક ચિંતામણિ પાર્શ્વનાથ ચિતારી બજાર સંભવનાથ બોરપીપળો વિમલનાથ ચોકસીની પોળ સ્થંભન પાર્શ્વનાથ(ભોંયરામાં) ચિતારી બજાર મહાવીર સ્વામી (ચૌમુખજી) ખારવાડો આદેશ્વર (ભોંયરામાં) માણેકચોક સીમંધર સ્વામી શકરપુર ચિંતામણિ પાર્શ્વનાથ ચોકસીની પોળ ચિંતામણિ પાર્શ્વનાથ માણેકચોક મહાવીર સ્વામી ગીમટી ચિંતામણિ પાર્શ્વનાથ માણેકચોક (પર જિનાલય) મુનિસુવ્રત સ્વામી બોરપીપળો સંભવનાથ વાઘમાસીની ખડકી શાંતિનાથ(ભોંયરામાં) વાઘમાસીની ખડકી આદેશ્વર માણેકચોક સં ૧૬૭૦ સ. ૧૬૭૦ સં. ૧૬૭૦ સં. ૧૯૭૩ પહેલાં For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ક્રમ જિનાલય ચંદ્રપ્રભ સ્વામી ચિંતામણિ પાર્શ્વનાથ મનમોહન પાર્શ્વનાથ વિસ્તાર ભોયરાપાડો શકરપુર ચોકસીની પોળ મુનિસુવ્રત સ્વામી નવખંડા પાર્શ્વનાથ કુંથુનાથ શાંતિનાથ-કુંથુનાથ શાંતિનાથ-નેમિનાથ શાંતિનાથ શીતલનાથ સોમચિંતામણિ પાર્શ્વનાથ સુમતિનાથ સુખસાગર પાર્શ્વનાથ અલીંગ ભોયરાપાડો માંડવીની પોળ દતારવાડો ભોંયરાપાડો આળીપાડો મોટો કુંભારવાડો સંઘવીની પોળ કડાકોટડી ખારવાડો સંવત સં૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં અથવા સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૬૭૩ પહેલાં અથવા સં૧૯૮૪ પહેલાં સં. ૧૬૯૩ સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૭૦૧ પહેલાં સં. ૧૮૧૭ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં૧૯૦૦ પહેલાં સં૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૮૮ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં મનમોહન પાર્શ્વનાથ જીરાળાપાડો અમીઝરા પાર્શ્વનાથ જીરાળાપાડો ધર્મનાથ માણેકચોક મુનિસુવ્રત સ્વામી ખારવાડો શાંતિનાથ ચોકસીની પોળ શાંતિનાથ ભોયરાપાડો વિજયચિંતામણિ પાર્શ્વનાથ વાઘમાસીની ખડકી અરનાથ જીરાળાપાડો અભિનંદન સ્વામી લાડવાડો અનંતનાથ ખારવાડો આદેશ્વર ચિતારી બજાર મહાવીર સ્વામી ચોકસીની પોળ મલ્લિનાથ ભોંયરાપાડો કિંસારી પાર્શ્વનાથ ખારવાડો પદ્મપ્રભ સ્વામી કડાકોટડી શાંતિનાથ ઊંડી પોળ ૪૯ ૫૦ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ક્રમ સંવત સં. ૧૯૦૦ પહેલાં સં ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં ૫૫ સં. ૧૯૦૦ પહેલાં & & & પર _*_ ૫૬ ૬૦ ઓમ નમ ૬૩ નામ પ ૬૭ 8 ॥ ॥ ૭૧ ૭૨ ૭૩ સં. ૧૯૦૧ આસપાસ સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૯૪૭ પહેલાં સં. ૧૯૬૩ સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં સં ૧૯૮૨ સં. ૧૯૮૪ પહેલાં સં ૧૯૮૯ . સં. ૨૦૦૧ સં. ૨૦૦૯ સં ૨૦૧૦ પહેલાં સં. ૨૦૩૦ સં. ૨૦૩૫ સં. ૨૦૪૩ સં. ૨૦૪૬ જિનાલય શ્રેયાંસનાથ સુમતિનાથ (ચૌમુખજી) વાસુપૂજ્ય સ્વામી વિમલનાથ-ઘરદેરાસર સુપાર્શ્વનાથ (પહેલે માળ, અગાશીમાં) ગોડીપાર્શ્વનાથ મહાવીર સ્વામી શાંતિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ અભિનંદન સ્વામી ઘરદેરાસર વાસુપૂજ્ય સ્વામી પાર્શ્વનાથ-ઘરદેરાસર વાસુપૂજ્ય સ્વામી ઘરદેરાસર આદેશ્વર-ભોંયરામાં સુમતિનાથ-ઘરદેરાસર પાર્શ્વનાથ- ઘરદેરાસર રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ ઘરદેરાસર ચંદ્રપ્રભ સ્વામી- ઘરદેરાસર શાંતિનાથ- ઘરદેરાસર ચંદ્રપ્રભસ્વામી (અલગ ગભારો) મહાવીર સ્વામી ઘરદેરાસર શંખેશ્વર પાર્શ્વનાથ પાર્શ્વનાથ (ચૌમુખજી) For Personal & Private Use Only વિસ્તાર ચોકસીની પોળ મોટો ચોળાવાડો નાગરવાડો બોરપીપળો આળીપાડો રાળજ માણેકચોક પુણ્યશાળીની ખડકી જીરાળાપાડો જીરાળાપાડો માણેકચોક નાનો ગંધકવાડો શેરડીવાળાની પોળ વડવા ટેકરી દલાલનો ખાંચોબહુચરાજીની પોળ માણેકચોક લોકાપરી-ચિતારી બજા૨ ખારવાડો બોરપીપળો દહેવાણનગર ૩૨૭ માણેકચોક ચિતારી બજાર Page #361 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં ગુરુમંદિરો, વીર સ્થાનકો, ધર્મશાળાઓ તથા આયંબિલશાળા. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં ગુરુમંદિરો અને વીર સ્થાનકો ખંભાતનાં ગુરુમંદિરો ૧. કલિકાલ સર્વજ્ઞ આ શ્રી હેમચંદ્રસૂરિ સ્મૃતિ મંદિર - ખારવાડો. ૨. પ. પૂ આ શ્રી વિજયનેમિ- ઉદયસૂરીશ્વરજી ગુરુમંદિર - ખારવાડો. પ પૂ આ શ્રી અમૃતસૂરીશ્વરજી ગુરુમંદિર - ખારવાડો. દાદાવાડી-ભોંયરાપાડા સામે. 3. ૪. ૫. ૬. ચિતારી બજારનાં ગુરુમંદિરો. શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી ગુરુમંદિર- બોરપીપળો. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ સ્મૃતિ મંદિર બ્રહ્મપોળ, ખારવાડો ખારવાડા વિસ્તારમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું સ્મૃતિ મંદિર આવેલું છે. અહીં શ્રાવિકાનો ઉપાશ્રય છે. અહીં ભીંતમાં ઘુમ્મટયુક્ત છત્રીમાં પાષાણની કુલ ત્રણ ગુરુમૂર્તિઓ બિરાજે છે. તે પૈકી મળે કમળ પર શ્રી હેમચંદ્રસૂરિની પાષાણ મૂર્તિ, તેની જમણી બાજુ શ્રી હીરવિજયસૂરિની તથા ડાબી બાજુ શ્રી વિજયસેનસૂરિની પાષાણ મૂર્તિઓ બિરાજે છે. ઉપરાંત શ્રી વિજયસેનસૂરિની મૂર્તિ નીચે કુમારપાળ રાજાની અને શ્રી હીરવિજયસૂરિની નીચે સરસ્વતીદેવીની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિઓ પૈકી તે-તે મૂર્તિઓની નીચે ભીંત ઉપર નીચે મુજબ લખાણ છે. વેજલપુર નિવાસી ગાંધી રતિલાલ પાનાચંદભાઈએ પિતાના શ્રેયાર્થે શ્રી સૌભાગ્યગુણ ચંદ્રશ્રીજીની શિષ્યા સાધ્વી શ્રીકંચનશ્રીજી તથા સાધ્વી શ્રી રવિન્દુપ્રભાશ્રીના ઉપદેશથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની મૂર્તિ પધરાવી છે. વેજલપુર નિવાસી શેઠ વાડીલાલ નાથાજીના શ્રેયાર્થે તેમના સુપુત્રોએ સાધ્વી શ્રી પ્રવિણાજીના ઉપદેશથી વિજયહીરસૂરિની મૂર્તિ પધરાવી છે. સ્તંભતીર્થ નિવાસી ભોગીલાલ મગનલાલના સુપુત્ર નગીનદાસ તથા બાબુભાઈએ પોતાના માતૃશ્રી મંગુબા તથા સ્વ શ્રેયસકુમારના શ્રેયાર્થે સાધ્વી શ્રી જીતેન્દ્રશ્રીજીના ઉપદેશથી વિજયસેનસૂરિ મહારાજની મૂર્તિ પધરાવી છે. આ ત્રણેય મૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૨૦૨૨માં વૈશાખ સુદ ૩ને શનિવારે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ ગોખની ડાબી બાજુ કાચના કબાટ જેવા ગોખમાં પૂ આ શ્રીવિજયનેમિસૂરિની મૂર્તિ બિરાજે છે. તે પ્રતિમા નીચે ભીંત પર સં ૨૦૨૨ વૈશાખ સુદ ૩ને શનિવારે છોટાલાલ પોપટચંદના શ્રેયાર્થે તેમનાં ધર્મપત્ની શ્રી મંગુબાએ પોતાના સુપુત્ર શ્રી હિંમતલાલ તથા શ્રી રસિકલાલે સાધ્વી શ્રી કંચનશ્રીજીના ઉપદેશથી પધરાવી હોવાની નોંધ છે. જમણી બાજુ ગોખમાં પાવાપુરી અને સમવસરણ છે. અહીં અન્ય એક ગોખમાં મણીભદ્રવીરની પાષાણની મૂર્તિ છે. તેના પર સં. ૧૯૮૪નો લેખ છે. આ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને દેશના દેતા હોય તેવું અને આ શ્રીજી કુમારપાળરાજાને ભોંયરામાંથી બહાર કાઢે તેવું ચિત્ર છે. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૩૩ સ્થાનિક કથા પ્રમાણે કુમારપાળ મહારાજને જ્યાં પ૦ પૂ આ મવિજય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ દ્વારા જ્યાં સંતાડી રાખવામાં આવ્યા હતા તે આ સ્થાન છે. પરમ પૂજ્ય જિન શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ બાલ બ્રહ્મચારી આ મ૦ શ્રીવિજયનેમિ-ઉદયસૂરીશ્વરજી ગુરુમંદિર ખારવાડો ખારવાડા વિસ્તારમાં શ્રી તપગચ્છ અમર જૈનશાળાની સામે આ ગુરુમંદિર આવેલું છે. આ ગુરુમંદિરની પ્રતિષ્ઠા સં. ૨૦૪૩માં જેઠ સુદિને ૬ને બુધવારે થયેલ છે. અહીં કાચથી મઢેલ ઘુમ્મટયુક્ત ગોખમાં પાંચ આચાર્ય ભગવંતોની ગુરુમૂર્તિઓ બિરાજે છે. જેમાં મધ્યે શાસન સમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે : પ. પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આ. મ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિ, પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મની પ્રેરણાથી ખંભાત નિવાસી શેઠ શ્રી સોમચંદ - પોપટચંદના ધર્મપત્ની સ્વ. શ્રી બેનકોરબેનના શ્રેયાર્થે તેમના સમગ્ર પરિવારે પધરાવી છે. વિ. સં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર.' આ૦ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની મૂર્તિની જમણી બાજુ ૫૦ પૂ આ શ્રી વિજયોદયસૂરીશ્વર મ ની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે. : પ. પૂ. શાસન સમ્રાટ આ૦ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. નાપટ્ટધર ૫૦ પૂ. સિદ્ધાંત વાચસ્પતિ ન્યાયવિશારદ આo શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. ની ગુરુમૂર્તિ, પ. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મની પ્રેરણાથી ખંભાત નિવાસી શેઠ શ્રી દલસુખભાઈ મગનલાલ પાદરાવાળાના ધર્મપત્ની સ્વ. રેવાબેનના શ્રેયાર્થે તેમના સમગ્ર પરિવારે પધરાવી વિસં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર”. આઇ શ્રી વિજયોદયસૂરીશ્વરજીની મૂર્તિની જમણી બાજુ પ. પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિશ્વર મની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે. તે નીચે મુજબ છે : પ. પૂ. શાસન સમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. નાપટ્ટધર ૫૦ પૂ. શાંતમૂર્તિ આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિ મ. ની ગુરુમૂર્તિ, પ. પૂ આ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. ની પ્રેરણાથી, ખંભાત નિવાસી શેઠ શ્રી સાંકળચંદ ગાંડાભાઈ ધીયા પરિવાર હ. શ્રી હર્ષભાઈએ પધરાવી છે. વિસં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર.” For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ખંભાતનાં જિનાલયો આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની મૂર્તિની ડાબી બાજુ પ પૂ આ શ્રી વિજયનંદનસૂરીશ્વરમ ની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે : “પ. પૂ. શાસન સમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. નાપટ્ટધર પ, પૂ આ શ્રી વિજયોદયસૂરિ મ. પટ્ટધર ૫૦ પૂ આ શ્રી વિજયનંદનસૂરીશ્વર મની ગુરુમૂર્તિ, ૫૦ પૂ આ શ્રી. વિજયસૂર્યોદયસૂરિજી મના શિષ્ય પં શ્રી શીલચંદ્રવિજયજી ગણિની પ્રેરણાથી, અમદાવાદ નિવાસી શેઠ શ્રી બાબુલાલ મોહનલાલ પટણી- પરિવારે પધરાવી છે. વિસં. ૨૦૪૩ જેઠ શુદિ ૬ બુધવાર.” આ. શ્રી વિજયનંદનસૂરીશ્વર મ ની મૂર્તિની ડાબી બાજુ ૫૦ પૂ આ શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વર મ ની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે : ૫૦ પૂ. બાલબ્રહ્મચારી આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મના પટ્ટધર પ૦ પૂ આ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વર મ૦ ની ગુરુમૂર્તિ, ૫૦ પૂ આ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.ની પ્રેરણાથી, ખંભાત નિવાસી શેઠ શ્રી મંગળદાસ સ્વરુપચંદના ધર્મપત્ની સ્વ. શ્રી ચંપાબેનના શ્રેયાર્થે તેમના સમગ્ર પરિવારે પધરાવી છે. વિ. સં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર”.. અહીં ભીંત પર બે લેખ કોતરવામાં આવ્યા છે. જૈ પૈકી એક લેખમાં પ, પૂ આ મ. શ્રી વિજયઉદયસૂરીશ્વરના શિષ્ય ૫૦ પૂમુનિરાજ શ્રીચંદ્રસેનવિજયજી મ.ના સદુપદેશથી શાહ નટવરલાલ સોમચંદ પોપટચંદે વિ. સં. ૨૦૩૨માં શ્રી ગુરુમંદિરના નિર્માણાર્થે જમીન ખરીદવા અંગેની વિગત, ધ્વજાના ચડાવાનો લાભ શેઠ શ્રી અમૃતલાલ કસ્તુરચંદ દંતારા પરિવારે લીધા અંગેની વિગતોનો ઉલ્લેખ છે. બીજા લેખમાં પ૦ પૂ આ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વર મ ની નિશ્રામાં અષ્ટાહ્નિકા મહોત્સવ સાથે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. ઉપરાંત આ પાંચેય મ સાનાં જીવન તથા કાર્યો અંગેની વિગતો કાગળમાં લખી કાચની ફ્રેમમાં મઢી દેવામાં આવી છે. શ્રી અમૃતસૂરીશ્વરજી ગુરુમંદિર ખારવાડો ખારવાડા વિસ્તારમાં અનંતનાથના જિનાલયની જમણી બાજુ હાલાર દેશોદ્ધારક શ્રેષ્ઠ કવિશ્વર પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીનું આરસનું ગુરુમંદિર આવેલું છે. ખારવાડામાં આવેલા અનંતનાથના જિનાલયના રંગમંડપમાંથી પણ આ ગુરુમંદિરમાં જઈ શકાય છે. ગુરુમંદિરમાં સામરણયુક્ત આરસની છત્રીમાં શ્રી વિજયઅમૃતસૂરીશ્વર મસા. ની પાષાણની ગુરુમૂર્તિ બિરાજમાન છે. આ ગુરુમૂર્તિ પર સં. ૨૦૫રનો મૂર્તિલેખ છે. આ મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ શ્રીમતી પદમાબેન પન્નાલાલ દંતારાએ લીધો હતો. પ્રતિષ્ઠા શ્રી વિજય જિનેન્દ્રસૂરિ, પૂ. મુ. શ્રી For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો યોગીન્દ્રવિજયજી, શ્રી હેમેન્દ્રવિજયજી તથા શ્રી દિવ્યાનંદજીવિજયજી વગેરેની નિશ્રામાં સં ૨૦૫૨ વૈશાખ સુદ પને મંગળવારે તા. ૨૩-૪-૧૯૯૬ના રોજ કરવામાં આવી હતી. દાદાસાહેબ ગુરુમંદિર દાદાવાડી, ભોંયરાપાડા સામે આ ગુરુમંદિરમાં પ્રવેશતાં ઘુમ્મટયુક્ત ગોખમાં આ શ્રી જિનચંદ્રસૂરિ, આ શ્રી જિનદત્તસૂરિ, આ શ્રી જિનકુશલસૂરિ તથા આ૰ શ્રી જિનચંદ્રસૂરિ પાષાણની ચાર ગુરુમૂર્તિઓ બિરાજે છે. તે પૈકી આ શ્રી જિનચંદ્રસૂરિની એક મૂર્તિ ૫૨ સં ૨૦૪૧નો લેખ છે. આ ગુરુમૂર્તિઓ પાસે પાષાણના પગલાંની ૧૦ જોડ છે. તે પૈકી સં ૧૭૯૫, સં ૧૭૧૩, સં ૧૯૮૮ના લેખ ધરાવતી પગલાંની જોડ છે. ઉપરાંત અહીં એક ગોખમાં આ શ્રી વિજયવિજ્ઞાનસૂરિની પાષાણ મૂર્તિ છે. અહીં એક ગોખમાં શ્રી વીર ભૈરવનાથની મૂર્તિ છે. ગુરુમંદિરમાં ભીંત પર જીર્ણોદ્ધાર અંગેનો લેખ છે. જે નીચે મુજબ છે : ૩૩૫ “શ્રી સ્તંભન તીર્થે વંદે વીર કુશલં વિક્રમ સંવત ૧૯૮૮ના જ્યેષ્ઠ શુકલ ષષ્ઠિ દિને બડાદાદા નામથી પ્રસિદ્ધ ચોરાસી ગચ્છયેણગારહાર જંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનદત્તસૂરીશ્વરજીત નરમણિમંડિત ભાલઃ ખંજ ક્ષેત્રપાલસઃ સેવિતઃ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીત તથા બીજા ગોત્રી ગુરુ ભક્ત છોટાલાલભાઈ મગનલાલ પોતાની સલક્ષ્મી ઉદાર દિલથી વ્યય કરી નવી દેરી બંધાવીને શ્રી પાંચે નાતના સંઘ સમક્ષ ઘણા ઉત્સાહ આડંબરથી શ્રી ખરતરગચ્છાધિરાજ શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય બાલબ્રહ્મચારી શ્રી યશસૂરીશ્વરજીના અંતેવાસી પન્યાસજી મહારાજ શ્રી વિધિમુનિજીના ઉપદેશથી સર્વ વિધિયુક્ત પ્રતિષ્ઠા તથા દાદાવાડીનો જીર્ણોદ્ધાર કરી પોતાનો જનમ સફલ કરેલ છે. લિખિ. ગુલાબમુનિ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રાસાદાતઃ શુભઃ પાંચ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૧નાં વર્ષે વૈશાખ વદ ૨ને સોમવાર તા ૬-૫૧૯૮૫ના રોજ કરેલ છે.” For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ખંભાતનાં જિનાલયો ખંભાતનાં ગુરુમંદિરો અને વીરસ્થાનકો ચિતારી બજાર ચિતારી બજારમાં એક જ કંપાઉંડમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી આદેશ્વર તથા શ્રી ચૌમુખજીના જિનાલય સાથે કુલ પાંચ ગુરુમંદિરો આવેલાં છે. ૧. ન્યાયાભાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર મ ગુરુમંદિર આ ગુરુમંદિર શ્રી આદેશ્વરના જિનાલયની ડાબી બાજુ આવેલું છે. તેની ડાબી બાજુ એક ઓરડી આવેલી છે. આ ગુરુમંદિરમાં પાષાણની કુલ ૩ ગુરુમૂર્તિઓ છે જેમાં મધ્યે આ શ્રી વિજયાનંદસૂરીશ્વરની મૂર્તિ બિરાજે છે. તેમની જમણી બાજુએ આઇ શ્રીવિજયકમલસૂરીશ્વર મ અને ડાબી બાજુ આ. વિજયદાનસૂરીશ્વર મ. ની મૂર્તિઓ બિરાજે છે. આ ત્રણેય મૂર્તિઓ પર સં. ૧૯૯પનો લેખ છે. આ ગુરુમંદિર દલાલ મૂળચંદ ડાહ્યાભાઈએ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી ડાહ્યાભાઈ દલાલના સ્મરણાર્થે બંધાવી તેમાં ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા આ શ્રીવિજયપ્રેમસૂરીશ્વરજીના હસ્તે કરાવી શ્રી તપાગચ્છ અમર જૈન શાળાના સંઘને સં ૧૯૯૫ના માગશર સુદ ૬ ને સોમવારના દિને અર્પણ કરલું છે. ૨. પ. પૂ. નીતિવિજયજી દાદાનું ગુરુમંદિર આ ગુરુમંદિર શ્રીવિજયાનંદસૂરીશ્વર મગુરુમંદિરની બાજુમાં આવેલી ઓરડીની બાજુમાં આવેલું છે. અહીં ઘુમ્મટયુક્ત છત્રમાં પાષાણની કુલ ત્રણ ગુરુમૂર્તિઓ બિરાજે છે તથા પાષાણની પગલાંની કુલ બે જોડ છે. અહીં વચ્ચે શ્રી નીતિવિજયજી દાદાની મૂર્તિ, તેમની જમણી બાજુ પૂ આ શ્રી વીરસૂરીશ્વરજીની અને ડાબી બાજુ પૂ. પં. શ્રી શાન્તિવિજયજીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ ત્રણેય મૂર્તિઓ પર નીચે મુજબ લેખ છે : સં ૧૯૮૦ વર્ષે માઘ શુક્લ પક્ષે ત્રયોદશી તિથી ૧૩ ચન્દ્રવાસરે શ્રી રાજધન્યપુર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠી કૃષ્ણદાસ ચાપસી ઈત્યસ્ય ચુનીલાલ નાગ્ના સુપુત્રેણ સ્વપિતૃ શ્રેયાર્થે શ્રીમદ્ બૃહત્તપાગચ્છાધિરાજ શ્રીમદ્ બુદ્ધિવિજયમુનીશ્વર શિષ્યરત્ન વૈરાગ્યવારાનીધિ શ્રીમન્નીતિવિજય જિન્યૂર્તિઃ કારિતા પ્રતિષ્ઠિતા ચ શ્રીમતાનેવ પ્રશિષ્યઃ જૈનાગમ મહોદધિભિઃ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરિભિઃ શ્રી સ્તંભતીર્થે ” વિ. સં. ૧૯૮૬ વર્ષે જયેષ્ઠ શુકલ ૪ શનિવાસરે તપાગચ્છીય શ્રીમન્નતિવિજય શિષ્ય પં. વિનયવિજય શિષ્ય શ્રીવિજયવીરસૂરીશ્વરરત્યેય મૂર્તિ પં. લાભવિજયેન શ્રી સ્તંભતીર્થે સ્થાપિતા” For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ખંભાતનાં જિનાલયો “વિ. સં. ૧૯૮૬ વર્ષે યેષ્ઠ શુક્લ ૪ શનિવારે તપાગચ્છીય પંહ ઉમેદવિજય શિષ્ય મુનિવર્યસ્ય પં. ક્ષાંતિવિજયસ્યય મૂર્તિ પુષ્પક્ષમાવિજ્યાખ્યાં શ્રી સ્થંભતીર્થે સ્થાપિત ” આ ઉપરાંત અહીં આરસનાં પગલાંની બે જોડ છે. પૂ. શ્રી નીતિવિજયજીની મૂર્તિની જમણી બાજુ વિનયવિજયજીની ચરણપાદુકા આવેલી છે. તેના પર સં૧૯૮૦નો લેખ છે, જે નીચે પ્રમાણે છે. સં. ૧૯૮૦ વર્ષે માઘ શુક્લ પક્ષે ત્રયોદશી તિથી ૧૩ ચન્દ્રવાસરે શ્રી સ્તંભનપુર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ટિવર્ય અમરચંદ્રાત્મજ પોપટભાઈ ઇતસ્ય નાનજીભાઈ ઇતિ નાસ્ના સુપુત્રણ સ્વપિતૃ શ્રેયાર્થે શ્રીમદ્ બૃહદતપાગચ્છાધિરાજ શ્રીમન્નીતિવિજયગુરુવર્ય શિષ્ય રત્ન પન્યાસ પટ્ટાલંકૃત શ્રીમદ્ વિનયવિજયગણીશ્વર ચરણપાદુકા !” “સં. ૧૯૮૦ વર્ષે માઘ શુક્લ પક્ષે ત્રયોદશી તિથૌ ૧૩ ચન્દ્રવાસરે શ્રી સ્તંભનપુર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠિવર્ય અમરચંદ્રાત્મજ કસ્તુરભાઈ છગલશીભાઈ ઇતિ નાજ્ઞા સ્વપિતૃ શ્રેયાર્થે શ્રીમદ્ બૃહતપાગચ્છાધિરાજ શ્રીમનીતિવિજયગુરુવર્ય શિષ્યરત્ન પન્યાસ પટ્ટાલંકૃત શ્રીમદ્ વિનયવિજયગણીશ્વર શિષ્યરત્ન તપોધન્નીધિ શ્રીમદ્ હર્ષવિજયમુનિવર ચરણપાદુકા ” ૩. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ લબ્ધિવિજયસૂરીશ્વરજી ગુરુમંદિર આ ગુરુમંદિર શ્રી પ. પૂ. નીતિવિજયજી દાદાના ગુરુમંદિરની બાજુમાં આવેલું છે. અહીં શ્રીમદ્ લબ્ધિવિજયજીસૂરીશ્વરની મૂર્તિ બિરાજે છે. જેના પર સં૨૦૨પનો લેખ છે. આ ગુરુમંદિરના પ્રવેશદ્વારની ભીંત પર નીચે મુજબની વિગતો લખવામાં આવી છે. પૂજ્યપાદ, જૈનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ સુવિહિત શિરોમણિ પરમ ગુરુદેવ આ ભ. શ્રીમદ્ લબ્ધિવિજયસૂરિશ્વરજી મ. નું આ ગુરુમંદિર ગુરુભક્તિ નિમિત્તે શ્રી કેશવલાલ વજેચંદ સંઘવીના, પુણ્ય મૃત્યર્થે તેમના ધર્મપત્ની જાસુદબેનની પ્રેરણાથી તેમના સુપુત્રો કાંતિલાલ, વીરેન્દ્રકુમાર, કીર્તિકુમાર, સતીશકુમાર તરફથી કૃતજ્ઞભાવે નિર્માણ કરવામાં આવ્યું છે.” - તેઓશ્રીની મૂર્તિ તેઓશ્રીના પરમ ઉપકારોની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રેટ શ્રી શાંતિલાલ મણિલાલ શ્રોફના સુપુત્રોએ તથા શ્રી કેશવલાલ વજેચંદના સુપુત્રોએ પોતાના આત્મકલ્યાણ અર્થે વિ. સં. ૨૦૨૫ વીર સં. ૨૪૦૫ મહા સુદિ પંચમીને બુધવારને દિને પ્રતિષ્ઠિત કરી છે.” ૪. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી ગુરુમંદિર આ ગુરુમંદિર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ લબ્ધિવિજયસૂરીશ્વરજી ગુરુમંદિરની બાજુમાં આવેલું છે. આ ગુરુમંદિરની બાજુમાં ભીંત પર શ્રી ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા-પુનઃ પ્રતિષ્ઠા અંગેના લેખ મૂકવામાં આવ્યો છે. અહીં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજે છે જેના પર સં. ૨૦૨૫નો લેખ છે. આ ગુરુમંદિરના પ્રવેશદ્વારની ભીંત પર નીચે મુજબની વિગતો લખવામાં આવી છે. “પૂજયપાદ સુવિહિત શિરોમણિ સિદ્ધાન્ત મહોદધિ પરમ તારક પરમ ગુરુદેવ આ ભ૦ ખંભા ૨૨ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ખંભાતનાં જિનાલયો શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની આ મૂર્તિ તેઓશ્રીના પરમ ઉપકારોની પુણ્યસ્મૃતિ નિમિત્તે શ્રેષ્ઠી શ્રી રમણલાલ વજેચંદ અને તેમના કુટુંબીજનોએ તથા શ્રેષ્ઠી શ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ અને તેમના કુટુંબીજનોએ પોતાના આત્મકલ્યાણ અર્થે વિસં. ૨૦૨૫ વીર સં. ૨૪૦૫ મહા સુદિ પંચમીને બુધવારને દિને પ્રતિષ્ઠિત કરી છે.” પ. પપૂ આ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજનું ગુરુમંદિર શ્રી ચૌમુખજીના જિનાલયની પાસે જમણી બાજુ સામરણ તથા ધજાયુક્ત આરસની દેવકુલિકા આવેલી છે. ગુરુમંદિરનું પ્રવેશદ્વાર લાકડાની કોતરણીવાળું અને ઉપરથી કાચનું બનેલું છે. આ ગુરુમંદિરની સ્થાપના સં. ૨૦૫૧માં થયેલી છે. અહીં મધ્યે આરસના થાંભલાયુક્ત ગોખ જેવી રચનામાં શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પાષાણની ગુરુમૂર્તિ બિરાજે છે. તેના પર લેખ છે જે નીચે મુજબ છે : સ્વસ્તિ શ્રીમદ્વિજયાનન્દ કાલ વરદાનસૂરિ પટ્ટ સિદ્ધાન્ત મહોદયાચાર્ય દેવ શ્રીમદ્વિજયપ્રસૂરીશ્વરણાં પટ્ટ પ્રભાવક દીક્ષા યુગ પ્રવર્તક વ્યાવાપૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરણામિય મૂર્તિ : કારિતા શ્રી તપાગચ્છ અમર જૈન શાલા સર્ધ પ્રાપ્તી દેશેન; તેષામેવ.. પક્ષીય શ્રીમતી લલિતાબેન ફૂલચંદ લાલચંદ (દહેવાણ-ખંભાતવાળ) પુત્ર બંસીલાલવિનોદ પુત્રવધૂ જ્યોતિ-વર્ષા પૌત્રી પાયલેત્યાદિ પરિવારેજ શ્રી સ્થંભનપુરે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર પરિસરે સ્વદ્રવ્યણ કારિતે નયનાભિરામ મંદિરે સ્થાપયિતુમ્ પ્રતિષ્ઠિતા ચ વર્ધમાન તપોનિધિ પૂ આ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરિ ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજયમહોદયસૂરિભિ, વિજયોમભૂષણસૂરિ, પં. નરવાહનવિજયગણી ત્યાદિ શ્રમણી વૃન્દાદિ ચતુર્વિધ સંઘોપસ્થિતી વી. સં. ૨૫૨૧ વિ. સં. ૨૦૫૧ વૈ૦ શુક્લ સપ્તમ્યાં રવૌ શુભ લગ્ન II શુભ ભવતુ શ્રી સદ્દસ્ય ગુરુપરિવારસ્ય ચ II” શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી ગુરુમંદિર બોરપીપળો બોરપીપળો વિસ્તારમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં જવાના રસ્તે શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી ગુરુમંદિર આવેલું છે. અહીં મધ્યે શિખરબંધી જાળીવાળા ગોખ જેવી રચના છે, જે આરસ અને પથ્થરનો બનેલો છે. તેમાં આરસનાં પગલાંની કુલ ૩ જોડ છે. તે પૈકી મધ્યે પ્રતિષ્ઠિત થયેલ પાદુકા પર નીચે મુજબનો લેખ વાંચી શકાય છે : “ૐ નમ સ્વસ્તિ શ્રી ૧૯૭૫ વર્ષે માઘ સુદિ ૬ રેવતી નક્ષત્રે પાદશાહ સાહા શ્રી શ્રી જહાંગીર વિજયરાજયે શ્રીરાજનગરે .. સંઘવી શ્રી રાજપાલ શ્રી શ્રીમાળ જ્ઞાતિ તસ ભાર્યા બાઈ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૩૯ વષમાદેવી તપગચ્છ શ્રી પાસચંદ્રસૂરિ તટપટ્ટે શ્રી રામચંદ્ર તટપટ્ટે શ્રી રાજચંદ્રસૂરિ તટપટ્ટે શ્રી વમલચંદ્રસૂરિના પાદુકા સ્તૂપ કારિતમ્ બાઈ.....” તથા શ્રી પાર્શ્વચંદ્રસૂરીજીની પાદુકા છે. તેના પર નીચે મુજબ લખાણ વાંચી શકાય છે. “સંવત ૧૮૪૦ વર્ષે શ્રી પાર્થચંદ્રસૂરીશ્વરજી પાદુકા સ્થાપના કૃતા શ્રી સ્તંભતીર્થે” આ ત્રણેય પાદુકોની જમણી બાજુ ઘુમ્મટ્યુક્ત આરસનો ગોખ છે. જેમાં પાષણની કુલ ૩ ગુરુમૂર્તિઓ બિરાજે છે. જે પૈકી મધ્ય યુગપ્રધાન ૧૦૦૮ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ, તેઓની જમણી બાજુ શ્રી ભાતૃચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ અને ડાબી બાજુ શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજે છે. આ ત્રણેય ગુરુમૂર્તિઓ પર લેખ છે. જેના પરથી આ ત્રણેય ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦માં વૈશાખ સુદ ૧૦ને બુધવારે મુનિ શ્રી ભક્તિચંદ્રજી, મુનિ શ્રી વૃદ્ધિચંદ્રજી, મુનિ શ્રી રુપચંદ્રજીના હસ્તે થઈ હોવાનું જણાય છે. શ્રી પાર્શ્વચંદ્રજીની મૂર્તિ સ્વ. શા. મોતીલાલ દલસુખભાઈએ તેમના માતૃશ્રી ચંદનબાઈના સ્મરણાર્થે પધરાવી હતી. શ્રી ભ્રાતૃચંદ્રજીની મૂર્તિ શા. કેશવલાલભાઈ તથા રતીલાલ મુલચંદભાઈએ તેમના સ્વ. માતૃશ્રી બાઈ રુક્ષ્મણીના સ્મરણાર્થે પધરાવી હતી. શ્રી સાગરચંદ્રજીની મૂર્તિ સ્વ. શાહ મોતીલાલ દલસુખભાઈના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની બાઈ તારાબેન તથા તેમના સુપુત્રી બેન મૃદુલાએ પધરાવી હતી. ડાબી બાજુ નાના ગોખમાં ભોમિયાજી તથા ક્ષેત્રપાલની મૂર્તિ છે. અન્ય એક ગોખમાં વીરભદ્રજીની મૂર્તિ છે. તેની બાજુમાં અખંડ દીવો પ્રજવલિત છે. તેની બાજુમાં આરસના ઘુમ્મટયુક્ત ગોખમાં શ્રીભ્રાતૃચંદ્રજીની આરસની પાદુકા છે જેના પર સં૧૯૮૮નો લેખ છે. આ ઉપરાંત ગુરુમંદિરમાં પ્રવેશતાં સામે એક દેવકુલિકા જેવી રચનામાં આરસના પગલાંની કુલ ૨ જોડ છે. તે પૈકી મોટાં પગલાં પર- સં૧૮૮૬ -૫, કીર્તિવિજયગણિ પાદુકાનો ઉલ્લેખ છે અને નાના પગલાં પર – સં. ૧૯૧૨ શ્રી. સુ. ૧૦ બુધવાર વાંચી શકાય છે. ખંભાતમાં વિદ્યમાન વીર સ્થાનકોની યાદી વિસ્તાર શ્રી વિશા ઓશવાળ જૈન ઉપાશ્રય- માણેકચોક જીરાળાપાડો દંતારવાડો માણેકચોકની ખડકીમાં સંઘવીની પોળ નામ શ્રી વીર માણીભદ્ર શ્રી વીર માણીભદ્ર શ્રી વીર માણીભદ્ર શ્રી પદ્માવતી દેવી શ્રી પદ્માવતી દેવી For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ મોટો ચોળાવાડો માંડવીની પોળ ૧. ખંભાતની ધર્મશાળાઓ આજે ખંભાતમાં મુખ્યત્વે બે ધર્મશાળાઓ અદ્યતન સુવિધાઓ સાથે ચાલી રહી છે. બંને ધર્મશાળાઓમાં ભોજનશાળા પણ નિયમિત રીતે ચાલે છે. ૨. શેઠ શ્રી મોહનલાલ વખતચંદ જૈન ધર્મશાળા તથા શેઠ શ્રી ચીમનલાલ વાડીલાલ જૈન ભોજનશાળા ખંભાતમાં ત્રણ દરવાજા પાસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ - ચિતારી બજારના જિનાલયથી પાંચ મિનિટના અંતરે, પાર્કિંગ વ્યવસ્થા સહિત એક વિશાળ પ્લોટની સુવિધાવાળી આ ધર્મશાળા દંતારવાડામાં— સ્કૂલ તરફ જવાના રસ્તે આવેલી છે. ખંભાતનાં જિનાલયો આ ધર્મશાળામાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. શ્રી બંસીલાલ અંબાલાલ જૈન યાત્રિક ભુવન શ્રી પદ્માવતી દેવી શ્રી ક્ષેત્રપાલ દાદા આ ધર્મશાળા માણેકચોક પાસે આવેલી છે. એક જ કુટુંબની સખાવતથી આ ધર્મશાળાનો વહીવટ થઈ રહ્યો છે. અદ્યતન રૂમો અને ભોજનશાળા સહિતની આ ધર્મશાળા યાત્રાળુઓ માટે વિસામા સમાન બની છે. ખંભાતની આયંબિલ શાળા ખંભાતમાં બારેમાસ ચાલતી આયંબિલશાળા ૬૦ વર્ષથી ચાલી રહી છે. નાના ચોળાવાડામાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતું સંસ્થા રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે. વર્ષ દરમ્યાન આશરે ૧૪,૦૦૦ (ચૌદ હજા૨) આયંબિલ થાય છે. આશરે ૧૦૦ તપસ્વીઓ આયંબિલની ઓળી કરે છે. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના ઉપાશ્રયોની યાદી For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૪૩ ખંભાતના ઉપાશ્રયોની યાદી ક્રમ ફોન નં. | ઉપાશ્રય | રિમાર્ક ટ્રસ્ટનું નામ સરનામું શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ | શ્રી તપગચ્છ અમર શ્રી કાંતિલાલ કેશવલાલ કાપડિયા જૈનશાળા સંઘ, ટેકરી ૨૮૧૫૬૩૪ શ્રાવક ૩૬૧૮૮૨૩ ૦ શ્રાવક શ્રી ચંપકલાલ ભાઈલાલ શાહ | શ્રી વીશા ઓશવાળ જૈન શ્રી દિનેશભાઈ મોતીલાલ શાહ ઉપાશ્રય, માણેકચોક ૨૧૨૭૬ | શ્રાવક શ્રી ભરતકુમાર ભીખાભાઈ શાહ | શ્રી ચંભન તીર્થ તપગચ્છ શ્રી સેવંતીભાઈ મૂળચંદ પટવા | જૈન સંઘ, લાડવાડો ૨ ૧૨૭૬ જ | શ્રાવક શ્રી જયંતિલાલ દીપચંદ શાહ શ્રી અંબાલાલ પાનાચંદ શ્રી ભદ્રિકલાલ કાંતિલાલ શાહ || જૈન ધર્મશાળા, ચિતારી બજાર ૨૦૭૯૧ ૨૧૩૨૨ શ્રાવક શ્રી બંસીલાલ ભાઈલાલ ઝવેરી | શ્રી પાર્શ્વચંદ્ર તપગચ્છ શ્રી ચંદ્રકાન્તભાઈ કાંતિલાલ જૈન સંઘ, બોરપીપળો ઝવેરી ૨૦૯૧૬ ૨૩૪૬૩ | શ્રાવિકા શ્રી શનુભાઈ કચરાભાઈ શાહ | શ્રી વીશા પોરવાડ, શ્રી શાંતિલાલ પ્રેમચંદભાઈ શાહ | તપગચ્છ જૈન સંઘ- (શ્રી લીલાવતીબેન કાંતિલાલ શાહ જૈન આરાધના ભવન)માંડવીની પોળ શ્રાવિકા શ્રી ચંપકલાલ ભાઈલાલ શાહ | શ્રી ચંપાબેન ઓશવાલ શ્રી દિનેશભાઈ મોતીલાલ શાહ ઉપાશ્રય, ખારાવાડો ૨૧૨૭૬ ૨૨૫OO શ્રાવિકા શ્રી રોહિતભાઈ રસિકલાલ શાહ | ખારવાડો, બ્રહ્મપોળ શ્રી મુકેશભાઈ હિંમતલાલ કાપડિયા – શ્રાવિકા શ્રી બંસીલાલ ભાઈલાલ ઝવેરી | શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છ, શ્રી ચંદ્રકાન્તભાઈ કાંતિલાલ માણેકચોક ઝવેરી ૨૦૯૧૬ શ્રી વાડીલાલ છોટાલાલ પરીખ શ્રાવિકા | જૈન કન્યાશાળા, | રંજનવિહાર, માણેકચોક For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४४ ખંભાતનાં જિનાલયો ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય રિમાર્ક ૧૧| શ્રી દેવેન્દ્રભાઈ ચોકસી | શ્રી ચોકસીની પોળ જૈન | ૨૧૦૩૭ | શ્રાવિકા | * શ્રી નૌશાદભાઈ ચોકસી | ઉપાશ્રય, ચોકસીની પોળ શ્રી બાબુભાઈ છગનભાઈ શ્રોફ | શ્રી નાગરવાડો જૈન ૨૮૧૫૬૩૪| શ્રાવિકા | શ્રી કાંતિલાલ કેશવલાલ કાપડિયા ઉપાશ્રય, નાગરવાડો ૩૬૧૮૮૨૩ ૧૩ શ્રી શનુભાઈ કચરાભાઈ શાહ શ્રી ભદ્રિકભાઈ જીવાભાઈ કાપડિયા શ્રીવિજનેમિસૂરીશ્વરજી જ્ઞાનશાળા તથા યશ કીર્તિશાળા, જીરાળાપાડો ૧૪ શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ | ચોળાવાડો જૈન ઉપાશ્રય, | ૨૮૧૫૬૩૪. શ્રાવિકા | શ્રી કાંતિલાલ કેશવલાલ કાપડિયા| ચોળાવાડો ૩૬૧૮૮૨૩) ૧૫ શ્રી શનુભાઈ કચરાભાઈ શાહ | માંડવી પોળ જૈન ઉપાશ્રય, ૨૩૪૬૩ | શ્રાવક શ્રી સુરેન્દ્રકુમાર નટવરલાલ શાહમાંડવી પોળ ૧૬ શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ | શાંતિવિહાર, ટેકરી | ૨૮૧૫૬૩૪ શ્રાવિકા શ્રી કાંતિલાલ કેશવલાલ કાપડિયા ૩૬૧૮૮૨૩| ૧૭ નટવરલાલ વાડીલાલ શાહ શ્રાવિકા શ્રીસંતો,શ્રીજી સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય, શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયવાળા ખાચામાં, બોરપીપળો શ્રાવક ૧૮| શ્રી કીર્તિવદન હીરાલાલ શાહ | આળીપાડો જૈન ઉપાશ્રય શ્રીગૌતમકુમાર કીર્તિવદન શાહ | (હીરાલાલ મગનલાલ જૈન ધર્મશાળા) આળીપાડો ૧૯| શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ |ચેતન વિહાર, શ્રી કાંતિલાલ કેશવલાલ કાપડિયા માણેકચોક ૨૮૧૫૬૩૪ શ્રાવિકા ૩૬૧૮૮૨૩ ખાસ નોંધ : જે ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર છે, તે દર્શાવવા માટે રિમાર્કની કૉલમમાં નિશાની મૂકવામાં આવી છે. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયોના સંઘો તથા સંસ્થાઓની યાદી For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયોના સંઘો તથા સંસ્થાઓની યાદી ફોન નં. | નામ-સરનામું | શ્રી શાંતિનાથ જૈન દેરાસર, ચોકસીની પોળ મૂળનાયક , શ્રી શાંતિનાથ સરનામું ઘીયાપોળ ટ્રસ્ટનું નામ | શ્રી કેસરીચંદ મોતીલાલ ચોકસી શ્રીરમણલાલ કેશવલાલ કાપડિયા ચોકસીની પોળ ૨૦૨૮૫ | શ્રી શ્રેયાંસનાથ જૈન શ્વેo | શ્રી શ્રેયાંસનાથ | મંદિર ટ્રસ્ટ, ચોકસીની પોળ શ્રી નીલેશભાઈ ચોકસીની પોળ, હિંમતલાલ ચોકસી | રસ્તા ઉપર શ્રી યોગેશભાઈ નાગરવાડો હિંમતલાલ ચોકસી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી ચિંતામણિ જૈન દેરાસર, ચોકસીની || પાર્શ્વનાથ શ્રી રમણલાલ માણેકલાલ ગાંધી ૪ | શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન જિનાલય ટ્રસ્ટ, ચોકસીની પોળ શ્રી મનમોહન પાર્શ્વનાથ શ્રી નવીનચંદ્ર | અલીંગ, રમણલાલ પરીખ |દલાલની શ્રી નિરંજનકુમાર | ખડકી સામે રમણલાલ પરીખ શ્રી વિમલનાથ શ્રી વિમલનાથ જૈન દેરાસર, ચોકસીની પોળ શ્રી દેવેન્દ્રભાઈ ચોકસીની નટવરલાલ સકરચંદ| પોળ ચોકસીની પી. પી. ૨૦૩૮૪ પોળ શ્રી મહાવીર સ્વામી | શ્રી મહાવીર સ્વામી શ્રી ચંપકલાલ ગૌતમસ્વામી જૈન દેરાસર મૂળચંદ શાહ મહાલક્ષ્મીની પોળ, ચોકસીની પોળ ૨૧૮૩૪ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર, અલીંગ શ્રી મુનિસુવ્રત - સ્વામી શ્રી બાબુભાઈ ફૂલચંદ શાહ | લાડવાડો, નીતિશ વિલા શ્રી અભિનંદન સ્વામી જૈન દેરાસર, લાડવાડો શ્રી અભિનંદન સ્વામી શ્રી જયંતિલાલ ચુનીલાલ શાહ પતંગશીની પોળ, ધોબીચકલા, લાડવાડો For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ખંભાતનાં જિનાલયો ક્રમ નામ-સરનામું મૂળનાયક ફોન નં. ૨૦૯૧૮ શ્રી અનંતનાથ શ્રી અનંતનાથ જૈન દેરાસર, ખારવાડો ટ્રસ્ટીનું નામ | સરનામું શ્રી રસિકભાઈ | લાડવાડો પરસોત્તમભાઈ દતારા શ્રી બંસીભાઈ | ધોબી ચકલા વાડીલાલ દંતારા | લાડવાડો ૧૦| શ્રી કંસારી પાર્શ્વનાથ જૈન | શ્રી કંસારી | શ્રી કાંતિલાલ તિલાલ | મુંબઈ ૬૧૪દેરાસર, ખારવાડો પાર્શ્વનાથ મણિલાલ પરીખ ૨૫૮૫ શ્રી શશીકાંતભાઈ ઝવેરીની ખડકી|– નટવરલાલ શાહ | બોરપીપળો ૧૧ | શ્રી મહાવીર સ્વામી જૈન શ્રી મહાવીર સ્વામી | શ્રી કાંતિલાલ | મુંબઈ ૬૧૪દેરાસર, ખારવાડો ચૌમુખજી મણિલાલ પરીખ ૨૫૮૫ શ્રી શશીકાંતભાઈ ઝવેરીની ખડકી) નટવરલાલ શાહ બોરપીપળો ૧૨ | શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન | શ્રીમુનિસુવ્રત દેરાસર, ખારવાડો સ્વામી શ્રી દિનેશભાઈ | ઝવેરીની ખડકી) ૨૧૨૭૬ મોતીલાલ ઝવેરી | બોરપીપળો શ્રી શશીકાંતભાઈ ! ઝવેરીની ખડકી નટવરલાલ શાહ બોરપીપળો શ્રીભદ્રીકભાઈ | ખારવાડો, ૨૧૮૧૬ જીવાભાઈ કાપડિયા હેમચંદ્રાચાર્ય ૧૩| શ્રી સ્તંભન પાર્શ્વનાથ જૈન | શ્રી સ્વંભન | મંદિર ટ્રસ્ટ, ખારવાડો | પાર્શ્વનાથ ચોક શ્રી શાંતિલાલ ખારવાડો માણેકલાલકાપડિયા| હેમચંદ્રાચાર્ય ચોક શ્રી સીમંધરસ્વામી જૈન | શ્રી સીમંધરસ્વામી દેરાસર શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, ખારવાડો | શ્રી બાબુલાલ છગનલાલ શ્રોફ શ્રીકાંતિભાઈ સોમચંદ ચોકસી મુંબઈ ૨૮૧ પ૬૩૪ ચોકસીની પોળ ૨૧૪૦૧ સાતમાળની બિલ્ડિંગ પાસે | ખારવાડો ૧૫ | શ્રી સુખસાગર પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ ખારવાડો શ્રી કેશવલાલ તારાચંદ કાપડિયા પાર્શ્વનાથ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૪૯ | નામ-સરનામું મૂળનાયક ૧૬ | શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન | શ્રી વાસુપૂજ્ય દેરાસર, નાગરવાડો સ્વામી ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. શ્રી જખુભાઈ | નાગરવાડો ||૨૧૯૩૫ સુંદરલાલમીઠાવાલા શ્રીઇન્દ્રવદનભાઈ – કાંતિલાલ શાહ ૧૭ | શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર સંઘવીની પોળ શ્રી સોમ ચિંતામણિ | શ્રી અશોકભાઈ બી./સંઘવીની પોળ]૨૩૧૪૨ પાર્શ્વનાથ શાહ શ્રી રમેશભાઈ | સંઘવીની પોળ શાંતિલાલ ગાંધી | શ્રી વિમલનાથ ૧૮ | શ્રી વિમલનાથ જૈન | દેરાસર, સંઘવીની પોળ સંઘવીની પોળ શ્રી અજયભાઈ સેવંતીલાલ શાહ શ્રી યોગેશભાઈ સકરાભાઈ શાહ સંઘવીની પોળ ૨૦૮૧૭ | શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ | શ્રી નવપલ્લવ જૈન દેરાસર, બોરપીપળો, | પાર્શ્વનાથ ત્રણ દરવાજા પાસે શ્રીબંસીલાલ ભાઈલાલ ઝવેરી શ્રી મુકેશભાઈ કાંતિલાલ ઝવેરી જીરાળા પાડો, ચિતારી બજાર જીરાળા પાડો, ચિતારી બજાર ૨૧૧૩૫ | શ્રી સંભવનાથ | બોરપીપળો ૨૦| શ્રી સંભવનાથ જૈન દેરાસર, બોરપીપળો, ત્રણ દરવાજા પાસે શ્રી નટવરલાલ વાડીલાલ શાહ શ્રી ભૂપેન્દ્રભાઈ નગીનદાસ શાહ બોરપીપળો શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન | શ્રીમુનિસુવ્રત સ્વામી શ્રી પરસોત્તમદાસ બોરપીપળો દેરાસર, બોરપીપળો, કેશવલાલ શાહ ત્રણ દરવાજા પાસે શ્રી કનુભાઈ બોરપીપળો ભોગીલાલ શાહ | શ્રી આદેશ્વર જૈન દેરાસર | શ્રી આદેશ્વર સ્કૂલ સામે, માણેકચોક શ્રી ચંદ્રકાન્તભાઈ કાંતિલાલ ઝવેરી મહાવીર પ્રેસ, | શેરડીની પોળ, ચિતારી બજાર જીરાળા પાડો શ્રી બંસીલાલ ભાઈલાલ ઝવેરી For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ખંભાતનાં જિનાલયો ટ્રસ્ટનું નામ ફોન નં. ક્રમ નામ-સરનામું | મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્રી શંખેશ્વર દેરાસર, કવિ શ્રી ઋષભદાસ પાર્શ્વનાથ શેઠની પોળ, માણેકચોક સરનામું | મુંબઈ ૨૩ શ્રી રા" શ્રી બિપીનભાઈ કેસરીચંદ ઝવેરી શ્રી સુરેન્દ્રભાઈ કેસરીચંદ્ર ઝવેરી માણેકચોક ૩૪૩૮૦૭૧ ૨૧૮૧૭ પી. પી. ૨૪ / માણેકચોક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન દેરાસર, માણેકચોક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૧૮૧૭ શ્રી કાંતિલાલ સોમચંદ શાહ શ્રી ચીમનભાઈ મોતીલાલ શાહ માણેકચોક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ | મુંબઈ ૨૫| શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, માણેકચોક શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ શ્રીકાંતિલાલ સોમચંદ ચોકસી ૨૮૧ ૫૬૩૪, | ચોકસીની પોળ ૨૧૪૦૧ શ્રી શાંતિનાથ શ્રી શાંતિનાથ જૈન દેરાસર, માણેકચોક શ્રી કાંતિલાલ માણેકચોક ઠાકોરલાલ પટવા શ્રી બાબુભાઈ || માણેકચોક ઠાકોરલાલ પટવા ૨૭ | શ્રીવાસુપૂજ્ય સ્વામી જૈન | શ્રીવાસુપૂજ્ય દેરાસર, માણેકચોક સ્વામી શ્રી ભરતભાઈ ચીમનલાલ શાહ લાડવાડો ૨૮ | શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર, માણેકચોક શ્રી મહાવીર સ્વામી શ્રી નવીનભાઈ | માણેકચોક મંગળદાસ કાટવાલા શ્રીધર્મનાથ ૨૯ | શ્રીધર્મનાથજી જૈન દેરાસર, માણેકચોક ૩૦| શ્રી શાંતિનાથ જૈન દેરાસર, ભોંયરાપાડો શ્રી પ્રવીણચંદ્ર | માણેકચોક બાલચંદ્ર કાપડિયા શ્રી શાંતિલાલ ભોંયરાપાડો મોતીલાલ શાહ શ્રી શાંતિનાથ ૩૧ | શ્રી શાંતિનાથ-શ્રી નેમિનાથ |શ્રી શાંતિનાથ | જૈન દેરાસર, શ્રી તપગચ્છ તથા અમર જૈન શાળા સંઘ, શ્રી નેમિનાથ ભોંયરાપાડો શ્રી બાબુભાઈ [છગનલાલ શ્રોફ શ્રી કાંતિલાલ સોમચંદ ચોકસી મુંબઈ ૨૮૧ ૫૬૩૪ ચોકસીની પોળ સાતમાળની ૨૧૪૦૧ બિલ્ડીંગ પાસે For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૫૧ મૂળનાયક ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | નામ-સરનામું શ્રી મલ્લિનાથ જૈન દેરાસર, ભોંયરા પાડો શ્રી મલ્લિનાથ | ધોબી ચકલા |૨૧૨૪૬ શ્રી નટવરલાલ વાડીલાલ ચોકસી શ્રીજખુભાઈ વાડીલાલ ચોકસી ધોબી ચકલા ૨૦૩૬૧ | શ્રી ચંદ્રપ્રભસ્વામી ૩૩ | શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, ભોંયરાપાડો ભોંયરાપાડો ૨૧૯૩૧ શ્રી કુસુમચંદ્ર નટવરલાલ શાહ શ્રી અશ્વિનકુમાર ચીમનલાલ શાહ ૩૪ | શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન | શ્રી નવખંડા દેરાસર, ભોયરાપાડો પાર્શ્વનાથ શ્રીચંપકલાલ ભાઈલાલ શાહ મોટો - ચોળાવાડો ૩૫ | શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેત મંદિર, ગામટી , શ્રી મહાવીર સ્વામી શ્રી હેમેન્દ્રભાઈ જિનાલયની ૨૨૦૫૯ રતિલાલ શાહ ખડકી, ગીમટી શ્રી ચિરાગકુમાર વકીલનો ખાંચો ૨૨૨૪૭ જિગદીશચંદ્ર શાહ |ગીમટી શ્રી શાંતિનાથ ઊંડી પોળ શ્રી બાબુભાઈ કસ્તુરચંદ શાહ ઉ૬ | શ્રી શાંતિનાથ જૈન દેરાસર, ઊંડી પોળ | શ્રી શાંતિનાથ જૈન દેરાસર, પુણ્યશાળીની ખડકી, દંતારવાડો શ્રી શાંતિનાથ ખારવાડો શ્રી જિતેન્દ્રભાઈ જીવાભાઈ શાહ શ્રી ચુનીલાલ મોહનલાલ વોરા પુણ્યશાળીની | ખડકી, દંતારવાડો દેતારવાડો ૨૩૪૧૮ ૩૮ | શ્રી શાંતિનાથ-શ્રીકુંથુનાથ |શ્રી શાંતિનાથ જૈન દેરાસર, દંતારવાડો શ્રી કુંથુનાથ શ્રી અરવિંદકુમાર કેશવલાલ શાહ શ્રી ચંદ્રકાન્તભાઈ રતિલાલ શાહ કિંતારવાડો ૨૩૪૪૬ ૩૯ | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ |શ્રી ચિંતામણિ જૈન દેરાસર પાર્શ્વનાથ શ્રીતપગચ્છ અમર જૈન શાળા સંઘ, ચિતારી બજાર, સાગોટાપાડો શ્રી બાબુલાલ છગનલાલ શ્રોફ શ્રી કાંતિલાલ સોમચંદ ચોકસી મુંબઈ ૨૮૧ પ૬૩૪ ચોકસીની પોળ સાતમાળની |૨૧૪૦૧ બિલ્ડિંગ પાસે For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ખંભાતનાં જિનાલયો ક્રમ નામ-સરનામું | શ્રી ચૌમુખજીનું દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, ચિતારી બજાર સાગોટાપાડો મૂળનાયક શ્રી પાર્શ્વનાથચૌમુખજી ટ્રસ્ટનું નામ શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ શ્રી કાંતિભાઈ સોમચંદ ચોકસી સરનામું ફોન નં. મુંબઈ ૨૮૧૫ ૬૩૪ ચોકસીની પોળ સાતમાળની રિ૧૪ બિલ્ડિંગ પાસે શ્રી આદેશ્વર, | શ્રી આદેશ્વરજી જૈન દેરાસર, ચિતારી બજાર, સાગોટાપાડો શ્રી વિજયભાઈ સાગોટાપાડો |૨૧૪૫૫ અમરતલાલ શાહ શ્રી મહેન્દ્રકુમાર | | સાગોટાપાડો શીવલાલ શાહ મોટોચોળાવાડો ૨૦૬૬૭ ૪૨ | શ્રી સુમતિનાથ ચૌમુખજીનું શ્રી સુમતિનાથ| જૈન દેરાસર, ચૌમુખજી મોટો ચોળાવાડો શ્રી પ્રકાશચંદ્ર ચીમનલાલ શાહ શ્રીસંદીપકમાર હસમુખલાલ શાહ મોટોચોળાવાડો|૨૦૧૩૯ અમદાવાદ | શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર વાઘમાસીની ખડકી શ્રીવિજયચિંતામણિ શ્રી અશોકભાઈ પાર્શ્વનાથ રમણલાલ શાહ ૬૬૨૧૪૫૨ ४४ શ્રી સંભવનાથ શ્રીસંભવનાથ જૈન દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, વાઘમાસીની ખડકી શ્રી બાબુલાલ છગનલાલ શ્રોફ શ્રી કાંતિલાલ સોમચંદ ચોકસી મુંબઈ ૨૦૧૫ ૬૩૪ ચોકસીની પોળ સાતમાળની ૨૧૪૦૧ બિલ્ડિંગ પાસે શ્રી શીતલનાથ ૨૩૬૮૭ | શ્રી શીતલનાથજી જૈન જે મંદિર ટ્રસ્ટ, મોટો કુંભારવાડો શ્રી જગદીશભાઈ મોટો ભીખાભાઈ ધીયા કુિંભારવાડો શ્રી ગુણવંતભાઈ મુંબઈ ભીખાભાઈ ઘીયા શ્રી અરનાથ શ્રી અરનાથ જૈન દેરાસર, જીરાળાપાડો શ્રી સુમનલાલ સ્વરૂપચંદ શાહ શ્રીજિતેન્દ્રકુમાર સુમનલાલ શાહ ગંધકવાડો, |ઉપલીઢાળ ગંધકવાડો, ઉપલી ઢાળ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩પ૩ મૂળનાયક ક્રમ નામ-સરનામું શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી છોટાલાલ કાળીદાસ વીલ ટ્રસ્ટ, જીરાળા પાડો | શ્રી મનમોહન પાર્શ્વનાથ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. શ્રી બાબુભાઈ દિતારવાડો ૨૦૫૪૨ વાડીલાલ કાપડિયા શ્રી પ્રતાપભાઈ કાછિયા પોળ, ચીમનલાલ ચોકસી | સાત માળના બિલ્ડિંગ પાસે શ્રી બાબુભાઈ મુંબઈ ૨૮૧૫છગનલાલ શ્રોફ ૬૩૪ શ્રી કાંતિભાઈ ચોકસીની પોળ સોમચંદ ચોકસી સાત માળના બિલ્ડીંગ પાસે |૨૧૪૦૧ ४८ શ્રી અમીઝરા પાર્શ્વનાથ શ્રી અમીઝરા પાર્શ્વનાથ | જૈન દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, જીરાળાપાડો શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૪૯ | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, જીરાળા પાડો શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ શ્રી કાંતિભાઈ સોમચંદ ચોકસી | મુંબઈ ૨૮૧૫ ૬િ૩૪ | ચોકસીની પોળ) સાત માળની ૨૧૪૦૧ બિલ્ડીંગ પાસે શ્રી કુંથુનાથ માંડવીની પોળ ૨૦૭૯૧ ૫૦ | શ્રી કુંથુનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, માંડવીની પોળ શ્રી જયંતિભાઈ દીપચંદ શાહ શ્રી ભદ્રિકભાઈ કાંતિલાલ શાહ માંડવીની પોળ ૨૧૬૩૬ પ૧ | શ્રી આદેશ્વર જૈન દેરાસર, શ્રી આદેશ્વર માંડવીની પોળ શ્રી હરેન્દ્રભાઈ | મુંબઈ ૫૧૩૪કાંતિલાલ પેઢીવાલા ૩૦૫ શ્રી ભુપેન્દ્રભાઈ માંડવીની પોળ૨૧૮૬૫ માણેકલાલ શાહ શ્રી દિલીપકુમાર કડાકોટડી પી. પી. કાંતિલાલ શાહ ૨૧૭૭૩ શ્રી સુમતિનાથ શ્રી સુમતિનાથ જૈન દેરાસર, માંડવીની પોળ કડાકોટડી પ૩ | શ્રી પદ્મપ્રભસ્વામી જૈન દેરાસર, કડાકોટડી શ્રી પદ્મપ્રભુસ્વામી શ્રીદલીપકુમાર |કાંતિલાલ શાહ પી. પી. ૨૧૭૭૩ શ્રી શાંતિનાથ પ૪ | શ્રી શાંતિનાથજી જૈન દેરાસર, આળી પાડો શ્રી ઇન્દ્રવદનભાઈ દિવની પોળ ૨૨૮૨૫ નટવરભાઈ ચુડગર શ્રી મહેન્દ્રકુમાર આળી પાડો ઠાકોરલાલ શાહ ખંભા ૨૩ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ક્રમ | નામ-સરનામું ૫૫ | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, શકરપુર ૫૬ | શ્રી સીમંધર સ્વામી જૈન દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, શકરપુર ૫૭ | શ્રી ગોડીપાર્શ્વનાથ દેરાસર, શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ, રાલજ ૫૮ | શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટ, વડવા મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ટ્રસ્ટીનું નામ |શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ શ્રી કાંતિભાઈ |સોમચંદ ચોકસી શ્રી સીમંધર સ્વામી શ્રી બાબુભાઈ |છગનલાલ શ્રોફ શ્રી કાંતિભાઈ |સોમચંદ ચોકસી શ્રી ગોડી પાર્શ્વનાથ શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ શ્રીકાંતિલાલ સોમચંદ ચોકસી શ્રી ચંદ્રપ્રભસ્વામી શ્રીમનુભાઈ પ્રેમચંદ | શાહ શ્રી અરવિંદભાઈ પોપટલાલ શાહ : For Personal & Private Use Only ખંભાતનાં જિનાલયો ફોન નં. ૨૮૧૫ ૬૩૪ ચોકસીની પોળ ૨૧૪૦૧ સરનામું મુંબઈ સાત માળની બિલ્ડિંગ પાસે મુંબઈ ચોકસીની પોળ સાત માળની બિલ્ડિંગ પાસે મુંબઈ ૨૮૧૫ ૬૩૪ અમદાવાદ ૨૧૪૦૧ ૨૮૧૫ ૬૩૪ |ચોકસીની પોળ સાત માળની |૨૧૪૦૧ બિલ્ડિંગ પાસે |૪૦૧૦ ૮૧ ૬૪૨ ૦૧૯૯ Page #388 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ શ્રી સ્વંભતીર્થનાં જિનાલયોની સૂચિ-૧ (સં. ૧૯00) I૮૦ શ્રી વીતરાગાય નમોનમઃ | અથ શ્રી સ્થંભતીર્થના જિનચૈત્ય તથા જિનબિંબપ્રાસાદ લષિઈ છે પ્રથમ ષારવાવાડામાં દેહરાં ૧૨ / તેહની વિગતિ ૧. શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું દેહ, તે મધઈ૨. શ્રી સીમંધર સ્વામીનું દેહરું ૩. શ્રી અજીતનાથનું દેહરુ દક્ષિણસન્મુખ ૧ ૪. શ્રી શાંતિનાથનું દેરું ૫. શ્રી ઋષભદેવનું દેહશું, પાસે ચક્રેશ્વરી દેવીની મૂરતિ છે ૬. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરું ૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહ ૮. શ્રી ચઉવીસ તીર્થકર મૂલનાયક મુનિસુવ્રત સ્વામી છાં ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેરું ૧૦. શ્રી અનંતનાથનું દેહ ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરું સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનીસુવ્રતસ્વામીનું દેહરુ અથ ચોકસીની પોળમાં દેહરાં ૬ તેહની વિગત ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર ૧૪. શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું દેરું ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેરું For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ખંભાતનાં જિનાલયો ૧૬. શ્રી વિમલનાથનો ચૌમુખ ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેરું ૧૮. શ્રી સીતલનાથનું દેહરું અથ ઘીયાની પોલમાં દેહરું ૧ ૧૯. શ્રી મનમોહન પાર્શ્વનાથનું દેહ અથ મહાલક્ષ્મીની પોળ, દેહરાં ૩, વિગત ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહ ૨૧. શ્રી મહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેહરુ ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેરું અથ નાલિયેરે પાડે દેહરું ૧ ૨૩. શ્રી વાસુપૂજયનું દેહ અથ શ્રી જિરાલેપાડઈ દેહરા ૧૧, તેહની વિગત ૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ ૨૫. શ્રી શાંતિનાથનું દેહરું ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેહરુ ૨૭. શ્રી કિરાવલિ પાર્શ્વનાથનું દેહરુ ૨૮. તથા ભુંયરામાં આદિસર તથા તેમનાથ ૨૯. શ્રી નેમિનાથનું દેહશું. ૩૦. શ્રી વાસુપૂજયનું દેહરું આજનું દેહ ૩૧. ભુંયરામાં માહાવીરસ્વામી છે ૩૨. શ્રી અભિનંદન સ્વામીનું દેહરુ ૩૩. શ્રી અરનાથ ગાંધીનું દેહ ૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ હેમચંદસાનું દેહ અથ ષડાકોટડી દેહરાં ૩ની વિગત ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું ૩૬. શ્રી સુમતિનાથનું દેહ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩પ૯ ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહ અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત ૩૮. શ્રી કુંથુનાથનું દેહરુ ૩૯. શ્રી મુનીસુવ્રતસ્વામી દેહરું ૪૦. શ્રી આદિસર ભગવાન દેહરુ ૪૧. શ્રી વિમલનાથ દેહરુ ૪૨. શ્રી મહાવીરસ્વામી મેડી ઉપર અથ આલિપાડે દેહરાં રની વિગત ૪૩. શ્રી શાંતિનાથ દેહરુ ૪૪. શ્રી સુપાર્શ્વનાથ દેહરું અથ કુંભારવાડામાં દેહશું ૪૫. શ્રી માહાભદ્રસ્વામી ૪૬. શ્રી સિતલનાથ દેહ અથ દંતારવાડામાં દેહરાં ૩. ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહરુ દક્ષિણસનુષ ર ૪૮. શ્રી શાંતિનાથજી ૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોલમાં અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત ૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૫૧. શ્રી ભુંયરામાં અંભણ પાર્શ્વનાથ પ૨. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ૫૩. શ્રી આદીસર ભગવાનનું દેહરું દક્ષિણસનુષ ૩ અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદમાવતીની મૂરતિ છ0 ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ પ૬. શ્રી મનસુવ્રત સ્વામી For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ખંભાતનાં જિનાલયો ૫૭. શ્રી સંભવનાથનું દેહરુ અથ સંઘવીની પોલમાં દેહરાં ૨ ૫૮. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદમાવતીની મૂરતિ, ૫૯. શ્રી વિમલનાથનું દેહરુ અથ કીકા જીવરાજની પોલમાં દેહરું ૧ ૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ * અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરાં ૩ ૬૧. શ્રી સંભવનાથનું દેહશું દક્ષિણસનુષ ૪ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણસનુષ ૫ ૬૩. શ્રી અભિનંદનજીનું દેહ અથ ચોલાવાડામાં દેહરું ૧ ૬૪. શ્રી મેરુપર્વતની સ્થાપના, શ્રી સુમતિનાથનો ચઉમુષ, દેવકુંવરબાઈનું દેરું અથ ગિવટીમાં દેહરું ૧ ૬૫. શ્રી મહાવીરસ્વામીનું દેહરુ, દક્ષણ સન્મષ ૬ અથ ભુરાપાડામાં દેહરાં ૬ ૬૬. શ્રી શાંતિનાથનું દેરું ૬૭. શ્રી મલ્લીનાથ ૬૮. શ્રી ચંદ્રપ્રભુ નામ ર છે ૬૯. શ્રી સામેલા પાર્શ્વનાથ, અસલ્લ ભાવડ પાર્શ્વનાથ ૭૦. શ્રી શાંતિનાથ ૭૧. શ્રી નેમિનાથ અથ લાડવાડામાં દેહરાં ૬ ૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેહરું ૭૩. શ્રી આદિસર ભગવાન, પુસાલ ભરતીનું દેહરુ, દક્ષણસનુષ ૭ ૭૪. શ્રી જગીબાઈના ભંયરામાં શ્રી આદિસર ભગવાન ૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૬૧ ૭૬. શ્રી શાંતિનાથ, ચંદ્રદાસ સોનીનું દેહ, દક્ષણસનુષ ૮ ૭૭. શ્રી ધરમનાથનું દેરું અથ બાંભણવાડામાં દેહરાં ૨ ૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેહ ૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર અથ અલિંગમાં દેહરું ૧ ૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેરું અથ મણિયારવાડામાં દેહરું ૩ ૮૧. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું દક્ષણસનુષ ૯ ૮૨. શ્રી સુબલીનાથ ૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેહરું દક્ષણસનુષ ૧૦ અથ સકરપરમાં દેહરાં ૨ ૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેરું ૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેહ અથ શ્રી સ્વંભતીરથમાહે શ્રાવકને ઘેર દેહરાસર છે તેની વિગત છે– પ્રથમ માણેક (ચોક) મઢે દેહરાસર ૬, તેની વિગત ૧. પરીખ જઈસિંઘ હીરાચંદના ઉપર ૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર ૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર ૪. પાદાવાલીયા સા. રાયચંદ ગલુસાના ઉપર છે ૫. મારફતીયા સા. હરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર અથ લાડવાડા મઢે દેરાસર ૨, તેહની વિગત ૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર ૮. ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ખંભાતનાં જિનાલયો અથ બામણવાડા મઢે ૪, તેહની વિગત ૯. સા. જસવીરભાઈ લાસાના ઉપર ૧૦. સા. જેઠા સાકરચંદના ઉપર ૧૧. સા. સરૂપચંદ કલ્યાણસુંદરના ઉપર સા. મૂલચંદ ભાયાને ઉપરિ દેહરા ૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર અથ પતંગ સીની પોલ મઢે ૧, તેહની વિગત ૧૩. સા. નેમચંદ પચંદના ઉપર અથ પાવાવાડા મઢે ૩, તેહની વિગત છે ૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સારૂપચંદ પુસાલચંદના ઉપર ૧૬. સા. દેવચંદ કસ્તુરચંદના ઉપર (અન્ય હસ્તાક્ષરમાં-) સા રેવાદાસ પાનાચંદનું કાગલિઉં છે. –પાર્થચંદ્રગચ્છસંઘ ભંડાર, ખંભાત For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ખંભાતની જૈન ઘટનાઓની તવારીખ વિક્રમ સંવત પ્રસંગ ૧૦૨૪ - શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું અને શ્રી સાગરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૦૫૫ - આઠ વર્ધમાનસૂરિએ શ્રી ધર્મદાસગણિની ઉપદેશમાલાની મોટી ટીકા રચી. ૧૧૧૨ - નાગરના શ્રેયાર્થે તેની સ્ત્રી તિહુણદેવીએ પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને પ્ર શાલિભદ્રસૂરિએ કરી. ૧૧૪૬ - ૧. આ દેવચંદ્રસૂરિએ મૂલશુદ્ધિની ટીકા રચી. ૨. મુનિ આર્યરક્ષિતે દીક્ષા લીધી હતી. ૧૧૫૦ - શ્રી હેમચંદ્રાચાર્ય ખંભાતમાં દીક્ષા લીધી. ૧૧૬૦ - ૧. સાંતિરુદ્ર શ્રી મહાવીર બિંબ કરાવ્યું તથા નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનચાર્યે વિસ્તૃત અને પાંચ અવસરમાં આદિનાથ ચરિત્ર ખંભાતમાં રચ્યું. ૨. પ્રખ્યાત હેમચંદ્રસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું. તેમાં અપભ્રંશ ભાષા પણ વાપરી છે. તેની તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. ૧૧૬૪ - જીવ સમાસવૃત્તિ (પ્રા. સં.) હર્ષપૂરી અભયદેવસૂરિએ લખાવ્યું. ૧૧૬૬ - શ્રી હેમચંદ્રાચાર્યને સૂરિપદ મળ્યું. ૧૧૬૮ - વર્ધમાન પુત્રી પાપઈએ શ્રી મહાવીર પ્રતિમા કરાવી. ૧૧૭૨ – ૧. સાવદેવની પત્ની આપ્રદેવીએ પ્રતિમા કરાવીને શ્રી કકદાચાર્યે પ્રતિષ્ઠા કરાવી. ૨. આ વર્ધમાનસૂરિએ આદિનાહ ચરિયની રચના કરી. ૧૧૮૪ - જ્ઞાતાસૂત્રમૂલ(પ્રા. સં.) ટી. અભયદેવસૂરિ તાડપત્ર પર લખાયું. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ખંભાતનાં જિનાલયો ૧૧૯૨ - આ. હેમચંદ્રાચાર્યે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૧૯૮ – ૧. નેમનાથ ચરિત્ર(સં.) હેમચંદ્રાચાર્ય(સચિત્ર) તાડપત્ર પર લખાયું ૨. આ હેમચંદ્રાચાર્યે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૧૯૯ - સિદ્ધરાજ પાટણમાં મરણ પામ્યો કુમારપાળને પરદેશમાં આ સમાચાર મળ્યા તે સીધો ખંભાતમાં બિરાજમાન આ હેમચંદ્રસૂરિના આશીર્વાદ લઈ પાટણ પહોંચ્યો. ૧૨૦૫ - કન્હાની ભાર્યાએ ચંદરવો કરાવ્યો. ૧૨૦૯ - પિંડનિર્યુક્તિ (પ્રા.)ભદ્રબાહુસ્વામી તાડપત્ર પર લખાઈ. ૧૨૧૨ - ૧. નિશેષ સિદ્ધાંત વિચાર (પ્રા. સં.) વિમલસૂરિ શિષ્ય ચંદ્રકીર્તિગણિ લખાયું. ૨. પૃથ્વીચંદ્ર ચરિત્ર(પ્રા)૭૫૦૦ શ્લોક શાંતિસૂરિ રચ્ય સંવત ૧૧૬૧ લખ્યા સંવત ૧૨૧૨. ૧૨૧૬ - ૧. ષડશીતિ પ્રકરણવૃત્તિ (સં.)૮૫૦ શ્લોક હરિભદ્રસૂરિ રચ્યા સંવત ૧૧૭૨ તાડપત્ર પર લખાઈ. ૨. છઠ્ઠા શ્રાવક વ્રત પ્રત્તિપત્તિ (પ્રા.) લખાઈ. ૧૨૨૧ - રત્નચૂડ કથા ગદ્ય(પ્રા) ૩૦૮૦ શ્લોક નેમિચંદ્રસૂરિ લખાયું. ૧૨૨૪ - સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદવૃત્તિ (અષ્ટામાધ્યાય પ્રા. સં.) હેમચંદ્રાચાર્ય મહં. ચંડ, પ્રસાદનયુત યશોઘવાર્થે લિખિતા. ૧૨૨૬ - મય સરણદેવે પાર્શ્વનાથ પ્રતિમા કરાવીને હરિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૨૨૮ - પદ્માદેવીએ શ્રી મુનિસુવ્રતાદિ પંચતીર્થી કરાવી, શ્રી સાધુ સુંદરસૂરિએ ઉપદેશ કર્યો. ૧૨૩૨ - રતનદેવી શ્રાવિકા વ્રત પ્રત્તિપત્તિ (પ્રા.) “૧૨૩૨ વર્ષે ભદ્રગુપ્તસૂરિ પાર્થવ્રત ગણણ” ૧૨૩૪ - નાથાની ભાર્યાએ શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી મહેન્દ્રસૂરિએ કરાવી. ૧૨૩૬ - ઉત્તરાધ્યનન સૂત્ર મૂલ(પ્રા) ૨૦૦૦ શ્લોક તાડપત્ર પર લખાયું. ૧૨૩૮ - ઉપદેશમાલા (દોઘટ્ટી) (પ્રા. સં.) રત્નપ્રભસૂરિ લખાયું. ૧૨૪૪ - ઈર્યાપથિકી દંડક ચૂર્ણિ યશોદેવસૂરિ રચિત તાડપત્ર પર લખાઈ. ૧૨૪૯ - ભવભાવનાવૃત્તિ(પ્રાસં.) મલધારી હેમચંદ્રાચાર્ય તાડપત્ર પર લખાઈ. ૧૨૫૧ - યોગશાસ્ત્રવૃત્તિ (સં.) હેમચંદ્રાચાર્ય તાડપત્ર પર લખાઈ. ૧૨પર - અશ્વરાજના પુત્ર ભોજરાજે શ્રી મહાવીર દેવની પ્રતિમા કરાવી અને શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૬૫ ૧૨૫૯ - ૧. થારાપદ્રીય ગચ્છ શ્રી જિનદત્તસૂરિએ પાર્શ્વનાથ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૨. થારાપદ્રીયગચ્છના શ્રી શાંતિસૂરિસંતાને શ્રી પાર્શ્વનાથ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૩. શ્રાવક વ્રત પ્રત્તિપ્રત્તિ (પ્રા.) “શિવસૂરિપાર્થ વ્રત ગહણ” લખાયું. ૧૨૬૧ - ૧. સુદેદા રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૨. જયંતિ પ્રશ્નોત્તર સંગ્રહસટીક (પ્રા. સં.) ૬૪૦૦ મૂ માનતુંગ ટી.મલય પ્રતી. રચના સં૧૨૬૦ અને લખાયા સં. ૧૨૬૧. ૧૨૬૩ - ૧. ઠ૦ પાસિંહે શ્રી મહાવીર પ્રતિમા કરાવી અને શ્રી વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૨. ચતુર્વિશતિ જીન સ્તુતિ (સં.) તાડપાત્ર પર લખાઈ. ૩. પડાવશ્યક સંબંધી પ્રશ્નોત્તર લખાયું. ૧૨૬૪ - સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહત નૃત્યવ ચૂર્ણિકા- શ્રી જયાનંદસૂરિ શિષ્યણા-મરણચંદ્રણ આત્મયોગ્યા અવચૂર્ણિકા પ્રથમ પુસ્તક લિખિ. ૧૨૬૫ - તપો રત્નમાલિકા (પ્રા) સુમતિસુંહગણિ શિષ્ય રચિત પુસ્તક તાડપત્ર પર લખાયું. ૧૨૭૦ - 60 પાલાકે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. શ્રી પ્રદ્યુમ્મનસૂરિસંતાને પ્રતિષ્ઠા કરાવી. ૧૨૭૫ - હરિચંદ્ર શ્રી આદિનાથ બિબ કરાવ્યું ને બૃહદ્ગચ્છીય હરિભદ્રસૂરિ શિષ્ય ધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૨૭૮ - સૂર પ્રભાવકે વાદી યમદંડ નામના દિગંબરને ખંભાતમાં જીત્યો. ૧૨૭૯ - વસ્તુપાલનો પુત્ર જયંતસિંહ ખંભાતનો દંડનાયક બન્યો. ૧૨૮૦ - ૧. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૩ પર્વ તાડપત્ર પર લખાયું. ૨. ચંદ્રગચ્છના આ જયસિંહે ખંભાતમાં વસવસહિકામાં સરસ્વતી દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ૧૨૮૧ - ગાંધી ગોસલે બિંબ કરાવ્યું. ૧૨૮૨ - વસ્તુપાલે ખંભાતના આ મલવાદીના ઉપદેશથી પોતાની ચાંદીની પાલખી દાનમાં આપી. ૧૨૮૩ – ૧. કથા રત્નકોષ (સં.) દેવભદ્રસૂરિ રચિત તાડપત્ર પર લખાયું. ૨. સિદ્ધહેમશાસન સૂત્ર પાઠ લખાયો. ૧૨૮૪ – પાક્ષિક સૂત્ર લખાયું. ૧૨૮૯ - ૧. રત્નચૂડ કથા ગદ્ય ૨૮૦૦ શ્લોક નેમિચંદ્રસૂરિ રચિત લખાયું. ૨. વસ્તુપાળે ખંભાતમાં પોષધશાળા કરાવી. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ૧૨૯૦ - ૧. ધર્માભ્યુદય મહાકાવ્ય ઉદયપ્રભસૂરિએ રચ્યું. ૧૨૯૧ - ૧. ઉપદેશમાલા વૃત્તિ (હેયોપાદેયા) (પ્રા૰ સં.) સિદ્ધર્ષિ સચિત્ર. ૧૨૯૧ ૧૨૯૨ - ૨. આ જિનભદ્રસૂરિએ ખંભાતના સૂબા જયંતસિંહ (વસ્તુપાલનો પુત્ર) માટે પ્રબંધાવલી રચી. ખંભાતનાં જિનાલયો ૨. ડોડ ગામમાં શ્રીમાલી જ્ઞાતિના જિનદેવ અને જિનમતી સાથે અચલકુમા૨ યાત્રાએ નીકળ્યો. ખંભાત આવતાં અચલના માતા-પિતા જવર વ્યાધિથી દૈવયોગે ત્યાં જ મૃત્યુ પામ્યા. ખંભાતના સંઘે નિરાધાર થયેલા ૭ વરસના બાળકને શ્રી ગુણપ્રભસૂરિને સોંપ્યો. સં. ૧૨૯૧માં દીક્ષા આપી અજિતસિંહ મુનિ નામ રાખ્યું. પછી-વર્ધમાન શેઠે મહિયલ ગામમાં શ્રી આદિદેવનો જિનપ્રસાદ તથા એક વાવ બંધાવ્યાં અને તેમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચ્યા. આ વંશના જગમલ શેઠ એક વખત મથુરા ગયેલ, ત્યાં તેમને સ્વપ્નમાં શ્રી મુહરી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે કહ્યું કે ઠાકરના ઘરમાં જે પાર્શ્વપ્રભુની મૂર્તિ છે તે દામ આપીને લેવી અને મૂર્તિને ખંભાતમાં લાવ્યા. ત્યાં પાચ લાખ રૂપિયા ખર્ચીને જિનપ્રસાદ બંધાવી તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. આ ઘટના અંચલગચ્છેશ અજિતસિંહસૂરિના સામ્રાજ્યમાં બની. ૧૨૯૩ - સિદ્ધહેમશબ્દાનુશાસન સૂત્ર પાઠ તાડપત્ર પર લખાયું. ૧૨૯૪ - ૧. આવશ્યક બૃહવૃત્તિ પ્રથમ ખંડ(પ્રા. સં.) વૃ॰ હરિભદ્રાચાર્ય રચિત લખાયું. ૨. નિશીથચૂર્ણિની પ્રત તાડપત્ર પર લખાઈ. - વસ્તુપાલના નગારાના જ્યાદિત્યના મંદિરનો ઉદ્ધારનો લેખ છે. તેમાં રત્નાદેવીની બે પ્રતિમાઓની સ્થાપના કરી. ૧૨૯૫ - સુમતિગણિએ મૂલ જિનદત્તસૂરિ કૃત ગણધર સાર્ધ શતક પર બૃહદ્વૃત્તિ પ્રથમ ખંભાતમાં રચવી શરૂ કરી. ૧૨૯૬ - ૧.પાક્ષિકચૂર્ણિવૃત્તિ (પ્રા. સં) લખાયું. ૨. વસ્તુપાળ મરણ પામ્યો. ૧૨૯૭ - જ્ઞાતાદિષડંગ મૂલ અને જ્ઞાતાદિ (પ્રા૰ સં.) ટી. અભયદેવસૂરિ રચિત લખાયું. ૧૨૯૮ - સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્વૃત્તિષઠાધ્યાય (સં.) લખાયું. ૧૨૯૯ સમરાદિત્ય ચરિત્ર (પ્રા.) ૧૦૦૦ શ્લો હરિભદ્રાચાર્ય લખાયું. ૧૩મો સૈકો - તેજપાલે(વસ્તુપાલ) ખંભાતમાં ભીમેશના મંદિરમાં સુવર્ણ દંડ તથા કળશ કરાવ્યો. છાશ તથા દહીંના વિક્રય સ્થળે તેમાં જીવજંતુ પડતાં બચે તે સારું ઊંચી દીવાલની વાડો બાંધી આપી, બે ઉપાશ્રય તથા ગવાક્ષો સહિત પાણીની પરબ બંધાવ્યા. સ્થંભનમાં (ઉમરેઠ પાસેના થામણામાં) પાર્શ્વનાથનું મંદિર સમરાવ્યું અને તેની પાસે બે પરબ બંધાવી. For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ખંભાતનાં જિનાલયો ૧૩૦૧ - ધુવસામે શ્રી ચતુર્વિશતિ પટ કરાવ્યો ને ચંદ્રગચ્છના નેમિચંદ્ર પ્રહ કરાવી. ૧૩૦૪ - ૧. ચતુર્વિશતિપષ્ટ કરાવ્યો. પ્રતિષ્ઠા પુરુષોત્તમસૂરિએ કરાવી. ૨. દશવૈકાલિકવૃત્તિ(પ્રા. સં.) ૭000 શ્લો. તિલકાચાર્ય રચિત લખાઈ. ૧૩૦૭ - ૧. કાસાગણ-ખ્યાકે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨. જ્ઞાતાધર્મકથાવૃત્તિ લખાઈ. ૧૩૦૮ - ૧. વ્યવહારવૃત્તિ તૃતીયખંડ (પ્રા. સં.) મલયગિરિસૂરિ લખાઈ. ૨. ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ (લઘુટીકા) (પ્રા. સં.) લખાઈ. ૧૩૦૯ - ૧. ચાવાભાર્યાએ બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી મદનચંદ્ર કરાવી. ૨. પાલ્લાકે પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૩. વ્યવહારસૂત્ર સટીક, દ્વિતીયખંડ, ટી. મલયગિરિ લખાઈ. ૪. પાકિસૂત્રવૃત્તિ(પ્રા. સં.) યશોદેવસૂરિ લખાઈ. પ. આ સિંહપ્રભસૂરિએ આચાર્યપદ મેળવ્યું. ૬. આ મહેન્દ્રસૂરિ પર્યુષણ પર્વમાં ખંભાતમાં કલ્પસૂત્ર વાંચતાં વાંચતાં વાયુના પ્રકોપથી પાટ પર જ કાળધર્મ પામ્યા. ૧૩૧૦ - બાલ્ડણે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું. ૧૩૧૧ - શ્રેય મહીપાલની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું. ૧૩૧૨ - ખ, જિનેશ્વરસૂરિ શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાયે ૯૦૩૬ શ્લોક પ્રમાણ અભયકુમાર ચરિત્ર દિવાળીને દિવસે વિશળદેવના રાજય ખંભાતમાં રચી પૂરું કર્યું. ૧૩૧૩ - દશવૈકાલિકવૃત્તિ, તિલકાચાર્ય રચિત તાડપત્ર પર લખાઈ. ૧૩૧૪ - ૧ભાલાસુત આલ્હણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨. મહં. વીરપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૧૩૧૫ - થારાપદ્રગચ્છના આ વિજયસિંહસૂરિએ ઉદયનવસહીમાં ચોવીસવટાની પ્રા કરી. ૧૩૧૯ - ૧. આ. વિજયચંદ્રસૂરિએ સં. ૧૩૧૯માં ખંભાતમાં પોતાનો જુદો ગચ્છ ચલાવ્યો, જેનો શ્રમણ સંઘ તપાગચ્છ વડી પોષાળ તરીકે જાહેર થયો. ૨. આ દેવેન્દ્રસૂરિ ખંભાતમાં નાની પોષાળમાં રહ્યા હતા. તેમની શ્રમણ પરંપરા ખંભાતથી તપાગચ્છ લઘુ પોષાળ એવા નામથી વિખ્યાત થઈ. ૩. આ દેવેન્દ્રસૂરિ ખંભાતમાં પધાર્યા. ૪. ખંભાતના ચોકમાં રહેલા કુમારપાળ વિહારના ઉપાશ્રયમાં મહાઅમાત્ય વસ્તુપાલે આચાર્ય દેવેન્દ્રસૂરિના આસપાસ વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને મુહપત્તિની For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ખંભાતનાં જિનાલયો પ્રભાવની કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. ૧૩૩૭ - ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્ર દાનનો લાભ લેવા ભારતના ચતુર્થ વ્રત ધારીઓને એક રેશમ સાડી અને આસપાસ પાંચ પાંચ હીરાગર એમ છ વસ્ત્રો મોકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનોમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી પેથડને પણ મોકલી હતી. ૧૩૩૦ થી ૧૩૬૯ વચ્ચે - આ સિદ્ધિસૂરિએ બાવન જિનાલયવાળા વીરમંદિરમાં કળશદંડની પ્રતિષ્ઠા કરી. ૧૩૭૧ - જાજા ગોત્રના છાહડ નામના શેઠે તીર્થ સંઘ કાઢડ્યો હતો તથા ખંભાતમાં મહાવીરસ્વામીનો જિનપ્રસાદ બંધાવ્યો હતો. ૧૩૭૩ - આ સોમતિલકસૂરિનો સ્વર્ગવાસ (મંત્રી આલિગદેવના ઉપાશ્રયમાં). ૧૩૭૯ - જાજા ગોત્રના મોહણ શેઠે સિંહતિકસૂરિના ઉપદેશથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૩૯૫ - અંચલગચ્છના નવમા શ્રી સિંહતિલકસૂરિ નિર્વાણ પામ્યા. ' ૧૩૯૫(૯૮)- આ. મહેન્દ્રપ્રભસૂરિને ખંભાતમાં ગચ્છનાયકનું પદ પ્રાપ્ત થયું. ૧૪૦૪ - એક પ્રતિષ્ઠા થઈ. ૧૪૧૨ - વિનયપ્રભે ગૌતમસ્વામી રાસ રચ્યો. ૧૪૧૫ - ૧. જિનચંદ્રસૂરિએ સ્વર્ગ ગયા. ૨. જિનોદયસૂરિનો નંદી મહોત્સવ થયો. ૩. જ્ઞાનકલશે જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસની રચના કરી. ૧૪૨૦ - શ્રીમાલીછાંડા કુલના કાએ અચલગચ્છનાયક ગુરુ રાસ રચ્યો. આ રાસમાં અંચલગચ્છના પ્રવર્તક આર્યરક્ષિતથી માંડીને ૬૦મા પટ્ટધર જયકેસરીસૂરિ સુધીના ઇતિહાસની મહત્ત્વની સામગ્રી ભરી પડી છે. ૧૪૨૧ થી ૧૪૩૦ - પ્રતિવર્ષમાં એકાદ પ્રતિષ્ઠા થઈ છે. ૧૪૩૧ - “નિશીથસૂત્રમૂલ’ સ્તંભતીર્થના અવકેશવંશના સોનીએ તાડપત્ર પર લખાવ્યું. ૧૪૩૭ - શેઠ માલજી ઓશવાલે દેવસુંદરસૂરિના ઉપદેશથી ધર્મ સંગ્રહણી' ગ્રંથ લખાવ્યો. ૧૪૪૧ - સિંહાક અને ધનરાજે કાકા સિંહની આજ્ઞાથી ખંભાતમાં તમાલીમાં સ્તંભનપાર્શ્વનાથના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ. શ્રી જ્ઞાનસૂરિનો સૂરિપદ મહોત્સવ થયો. ૧૪૪૨ - ૧. શેઠ આભૂના વંશજ સાલ્લા પલ્લીવાલે ભાદરવા સુદિ રને સોમવારે ખંભાતમાં આ દેવસુંદરસૂરિના ઉપદેશથી તાડપત્ર ઉપર પંચાશક ટીકા લખાવી. For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૬૯ ૨. આ. કુલમંડનસૂરિને ખંભાતની આલિગ વસ્તીમાં સોની સંઘવી ઠ, લખમસી પલ્લીવાલના ઉત્સવમાં આચાર્યપદવી આપવામાં આવી. ૧૪૪૫ - “ચંદ્રપ્રજ્ઞપ્તિમૂલવૃત્તિ' વૃ, મલયગિરિસૂરિ કૃત તાડપત્ર પર લખાઈ. ૧૪૪૭ - ૧. ખંભાતના શ્રી સંઘે આ જયાનંદસૂરિ તથા આઇ દેવસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતમાં ભટ્ટારક સોમતિલકસૂરિ ગ્રંથ ભંડાર બનાવ્યો. ૨. “ષષ્કર્મગ્રંથટીકા” લખાઈ. ૩. સમ્મતિતર્કટીકા લખાઈ અને ખંભાતના ભટ્ટારક સોમતિલકસૂરિના ગ્રંથભંડારને અર્પણ થઈ. ૧૪૪૯ - હરપતિ શાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. ૧૪૫૧ - ૧. “કર્મપ્રકૃતિસટીક' ટી મલયગિરિસૂરિ લખાયું. ૨. આ દેવસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતમાં “સુદંસણાચરિય” લખાવીને પાટણના જૈન જ્ઞાનભંડારને ભેટ આપવામાં આવી. ૧૪૫ર પછીના કોઈપણ સમયે - શ્રી રત્નસૂરિને આચાર્યપદ મળ્યું. ૧૪૫૪ - આ દેવસુંદરસૂરિના ઉપદેશથી ઠ ભૂભડની પત્ની પ્રીમલદેવીએ “સુયગડંગસુત્તટીકા' લખાવી. ૧૪૫૫ - આ દેવસુંદરસૂરિના ઉપદેશથી મહં. આહલાદેવીએ “પાંચ ઉપાંગ સટીક' લખાવ્યાં. ૧૪૫૬ - આ જયતિલકસૂરિએ ખંભાતની વડી પોકાળમાં અનુયોગદ્વાર સુત્તચૂર્ણિનો ઉદ્ધાર કરાવ્યો, કુમારપાલ પડિબોહોની પ્રતિ તાડપત્ર પર લખાવી. ૧૪૫૭ - શ્રી રત્નશેખરસૂરિને ખંભાતના બાબીએ બાલસરસ્વતી'નું બિરુદ આપ્યું. ૧૪૫૮ - કુમારપાલપ્રતિબોધ – હેમકુમાર ચરિત - સોમપ્રભાચાર્ય કૃત તાડપત્ર પર લખાઈ. ૧૪૬૦ - “ઉણાદિસૂત્રવૃત્તિ લખાયું. ૧૪૬૨ - શ્રી જયશેખરે પ્રબોધચિંતામણિ ગ્રંથની ૨000 શ્લોક પરિમાણની ખંભાતમાં રચના કરી. ઉપદેશાત્મક આ સંસ્કૃત પદ્ય કૃતિ સાત અધિકારમાં વિભક્ત છે. ૧૪૬૨ આસાપસ - શ્રી જયશેખરસૂરિ મ. સા. એ રચેલા ગ્રંથોની પ્રશસ્તિઓ દ્વારા વિશેષમાં જાણી શકાય છે કે એમને ખંભાતની રાજસભામાં કવિ ચક્રવર્તીનું બિરુદ પ્રાપ્ત થયેલું. જૈનકુમારસંભવની પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પાસે ધ્યાનમાં બેઠા હતા ત્યારે માતા સરસ્વતીની કૃપાથી ૨ શ્લોકોની ફુરણા થઈને "જૈનકુમારસંભવ કાવ્ય રચવાનો સંકેત પ્રાપ્ત થયો તેથી જ પોતાને વાણીદત્તવર કહે છે. For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ખંભાતનાં જિનાલયો ૧૪૬૬ થી ૧૪૮૨ - પ્રતિષ્ઠાઓ થઈ તથા પુસ્તકો લખાયાં. ૧૪૬૭ - ૧. જયકીર્તિસૂરિને ખંભાતમાં આચાર્યપદ પ્રાપ્ત થયું. ૨. મેરૂતુંગસૂરિરાસમાં જણાવવામાં આવ્યું છે કે ખંભાતમાં સંઘવી રાજસિંહ કૃત ઉત્સવમાં જયકીર્તિસૂરિને પદસ્થિત કરવામાં આવ્યા હતા. ૧૪૬૯ - મેરૂતુંગસૂરિરાસમાં જણાવવામાં આવ્યું છે કે માણિક્યસુંદરસૂરિને સાહ તેજા કારિત ઉત્સવથી ખંભાતમાં આચાર્યપદે સ્થિત કરવામાં આવ્યા હતા. ૧૪૭૧ પહેલાં – મેરૂતુંગસૂરિ ખંભાતમાં બિરાજમાન હતા તે અરસામાં ગુજરાત પર મોગલોનો ભય ખૂબ જ હતો. એક પ્રસંગે તો આખું ખંભાત શહેર નાગરિકોની નાસાભાગને લીધે સૂનું થઈ ગયું હતું પરંતુ મેરૂતુંગસૂરિ તો નિર્ભિક થઈ ખંભાતમાં જ સ્થિર થઈને રહ્યા. ૧૪૭૧ - મેરૂતુંગસૂરિ ૬૮ વર્ષની વયે ખંભાતમાં નિર્વાણ પામ્યા. ૧૪૭૨ - ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત નામના શેઠે જૈનોનાં ૧૧ મુખ્ય અંગો-આગમો મોટો ખર્ચ કરી સોમસુંદરસૂરિ દ્વારા લખાવ્યાં હતાં. ૧૪૭૮ - આ સોમસુંદરસૂરિ શિષ્ય પં. શાંતિચંદ્રગણિએ ખંભાતમાં ભરૂચા પોષાળના ગ્રંથભંડારમાં દાબડા વગેરે બનાવવાની વ્યવસ્થા કરી હતી. ૧૪૮૪ - ચરિત્રસુંદરગણિએ ખંભાતમાં શીલદૂત નામનું ૧૩૧ શ્લોકમાં સુંદર કાવ્ય રચ્યું કે જેમાં સ્થૂલિભદ્ર કામવાસનાને જીતી લીધી તેનું વર્ણન મેઘદૂતના દરેક શ્લોકનું ચોથું ચરણ તે કાવ્યના દરેક શ્લોકમાં પણ ચોથા ચરણમાં આવે એ રીતની ઘટનાપૂર્વક સમસ્યામય કાવ્ય કર્યું છે. ૧૪૮૮ – “ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકા તાડપત્ર પર લખાઈ. ૧૪૮૯ - ૧. આવશ્યક પરની હરિભદ્ર કૃત ટીકા ૨. “સૂર્યપ્રત્રપ્તિ ટીકા” લખાઈ. ૧૪૯૧ - જિનભદ્રસૂરિના કોશ માટે ઉત્તરાધ્યયન ટીકા. ૧૪૯૩ - જિનભદ્રસૂરિના કોશ માટે સર્વસિદ્ધાંત “વિષપદપર્યાય લખાયું. ૧૫૦૧ - ખંભાતની ધર્મલક્ષ્મી સાધ્વીને રત્નસિંહસૂરિએ મહત્તરાપદ આપ્યું. ૧૫૦૩ - ૧. રાજહંસે શ્રી આદિનાથ ચતુર્વિશતિપટ્ટ કરાવ્યો, તેની પ્રતિષ્ઠા તપાશ્રી જયચંદ્રસૂરિએ કરાવી. ૨. શાંતિસૂરિ, શ્રી જયચંદ્રસૂરિએ બે, શ્રી રત્નસિંહસૂરિએ ચાર પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૪ - શ્રી કક્કસૂરિ, શ્રી જયકેસરીસૂરિ, શ્રી જયચંદ્રસૂરિએ ત્રણ બિબોની પ્રતિષ્ઠા કરાવી ૧૫૦૫ - જયચંદ્રસૂરિએ સુમતિનાથની અને જિનભદ્રસૂરિએ શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ખંભાતનાં જિનાલયો ૧૫૦૬ - નવ પ્રતિષ્ઠાઓ થઈ. ૧. તપાગચ્છનાયક જયચંદ્રસૂરિ શિષ્ય શ્રી ઉદયનંદિસૂરિ, ૨ . ગુણસમુદ્રસૂરિ, ૩. શ્રી પૂર્ણચંદ્રસૂરિ, ૪. રાજતિલકસૂરિ, ૫. જયચંદ્રસૂરિ, ૬. ઉદયપ્રભસૂરિ, ૭. રત્નશેખરસૂરિ, ૮. શ્રી જિનદેવસૂરિ, ૯. બુદ્ધિસાગરસૂરિએ જુદાં જુદાં બિબોની પ્રતિષ્ઠા કરાવી છે.' ૧૫૦૭ - છ પ્રતિષ્ઠાઓ થઈ. રત્નશેખરસૂરિ, હેમરત્નસૂરિ, સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૮ – બાર પ્રતિષ્ઠાઓ થઈ-રત્નશેખરસૂરિ વી. મારફત. ૧૫૦૯ - ખંભાતના સંત હરપતિના પૌત્ર સંશાણરાજે મહા સુદિ પના રોજ ખંભાતમાં આ રત્નસિંહસૂરિના હાથે ભo વિમલનાથ જિનપ્રાસાદની તથા બીજી ઘણી પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૫૧૦ - દસ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૧ - ચાર પ્રતિષ્ઠાઓ થઈ. મુનિચંદ્રસૂરિ, રત્નશેખરસૂરિ, ગુણસુંદરસૂરિ વગેરેએ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૨ - અગિયાર પ્રતિષ્ઠાઓ થઈ-ઉદયદેવસૂરિ, જયપ્રભસૂરિ ઇત્યાદિ. ૧૫૧૩ - આઠ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૪ - સાધુ રત્નસૂરિએ અભિનંદન બિંબની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૫ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૬ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૭ - ૧. લક્ષ્મીસાગરસૂરિએ રત્નમંડન અને સોમદેવસૂરિ સાથે ગચ્છમેળ કર્યો. - ૨. અગિયાર પ્રતિષ્ઠાઓ થઈ. ૩. મહોશ્રુતશેખરગણિએ ખંભાતમાં ‘દ્વત્રિશિકા' લખી. ૧૫૧૮ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૯ – ૧. છ પ્રતિષ્ઠાઓ થઈ. - ૨. મહોય જ્ઞાનકીર્તિગણિએ ખંભાતમાં દુસ્સમકાલ સંઘથયું ગા. ૨૪ લખ્યું. ૧૫૨૦ - ૧. ભાવસાગરસૂરિ(ભાવપ્રભસૂરિ ?)એ ખંભાતમાં દીક્ષા લીધી. ૨. અગિયાર પ્રતિષ્ઠાઓ થઈ. ૩. આ. શ્રી જયકેસરસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૫૨૧ - નવ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૨ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ખંભાતનાં જિનાલયો ૧૫૨૩ – સાત પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૪ - છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૫ - બાર પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૮ - ૧. પંદર પ્રતિષ્ઠાઓ થઈ. ૨. ખંભાતના ચાંપા શ્રીમાલી વંશના ફરસરામની પત્ની પૂરી અને પુત્ર દેવા વગેરેએ આ લક્ષ્મીસાગરસૂરિને આવશ્યક નિર્યુક્તિ” વહોરાવી. ૧૫૪૧ - આ. શ્રી જયકેસરીસૂરિ ૭૨ વર્ષની વયે ખંભાતમાં પોષ વદી ને દિવસે નિર્વાણ પામ્યા. ૧૫૪૩ - નમ્નસૂરિએ ખંભાતમાં ઉપદેશમાલા બાલાવબોધની રચના કરી. ૧૫૪૪ - નમ્નસૂરિએ વિચારચોસઠી' ગ્રંથ રચ્યો. ૧૫૪૯ - તપાગચ્છીય હેમવિમલસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૫પર - હેમવિમલે સંઘ સાથે જાત્રા કરી. ૧૫૫૩ - નમ્નસૂરિએ પંચતીર્થ સ્તવન રચ્યું. ૧૫૫૮ - નમ્નસૂરિએ “ગજસુકુમાર રાજર્ષિ સજઝાય રચી. ૧૫૬૭ - ૧. લાવણ્યસમયે સુરપ્રિયકેવલી રાસ રચ્યો. ૨. તેઓએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૫૬૯ - ખરતરગચ્છના જિનચંદ્રના કહેવાથી તિલકગણીએ પ્રાકૃત શબ્દસમુચ્ચય'ની રચના કરી. ૧૫૭૦ - શ્રી સોમવિમલસૂરિનો ખંભાતમાં જન્મ. ૧૫૭ર - બા મુજફરે ભ૦ હેમવિમલસૂરિને પકડીને કેદમાં પૂર્યા અને ખંભાતના સંઘને ૧૨૦૦૦ ટકા દંડ કર્યો. ૧૫૭૫ પહેલાં - લાવણ્યસમયે દેવરાજ વચ્છરાજ ચોપાઈ અથવા વચ્છરાજ દેવરાજ રાસની રચના કરી. ૧૫૮૦ - શ્રી ભુવનકીર્તિ પહેલાએ “કલાવતિ ચરિત્ર' રચ્યું. ૧૫૮૩ - આ ભાવપ્રભસૂરિ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. ૧૫૮૪ - આ. શ્રી ગુણનિધાનસૂરિને આચાર્યપદ-ગચ્છનાયક પદવી મળી. ૧૫૮૭(૮૫ ?) - શ્રી ધર્મમૂર્તિસૂરિનો જન્મ થયો. ૧૫૮૯ - ભસૌભાગ્યહર્ષસૂરિ ખંભાતમાં ગચ્છનાયક થયા. ૧૫૯૦ - સૌભાગ્યહર્ષસૂરિએ મુનિ સોમવિમલને ફાવ. ૫ના રોજ કીકાપોરવાડના ઉત્સવમાં For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૭૩ ગણિપદ આપ્યું. ૧૫૯૧ - સોમવિમલસૂરિએ ખંભાતમાં ધમ્મિલરાસ રચ્યો. ૧૫૯૨ - વડતપગચ્છના જયપ્રભના શિ. જયમંદિરે તેજસાર ચોપાઈની ત્રંબાવતી(ખંભાત)માં રચના કરી. ૧૫૯૯ - શ્રી ધર્મમૂર્તિસૂરિને દીક્ષા અપાઈ. ૧૬મો સૈકો - કવિ ડુંગરે ખંભાત ચૈત્યપરિપાટીની રચના કરી. ૧૬00 - ૧. ચાંપાનેરના રહેનાર રાજપાલ રતનપાલે શાંતિનાથ બિંબ કરાવ્યું. પ્ર. ઉપાઠ વિદ્યાસાગરે કરી. ૨. લલિતાદેવી પુત્રી મનાઈ શ્રાવિકાએ સુમતિનાથ પ્ર. શ્રી ગુણનિધાનસૂરિએ કરાવી. ૧૬૦૪ - ૧. વજિકરણની ભાર્યા હાંસલદે શ્રી સુમતિનાથ શ્રી વિજયદાનસૂરિ પ્રહ કરાવી. ૨. સાવ દેવાએ શ્રી શાંતિનાથ શ્રી વિજયદાનસૂરિ પ્રઢ કરાવી. ૩. જેરાજિવણ શ્રી ધર્મનાથ શ્રી વિજયદાનસૂરિ પ્રહ કરાવી. ૧૬૦૫ - સોમવિમલસૂરિને મહા સુદ પાંચમને દિને ખંભાતમાં ગચ્છનાયકપદ આપવામાં આવ્યું. ૧૬૦૭ – ૧. શ્રી સમચંદ્ર મહાવીર સ્તવન સદવતણાગર્ભિત રચ્યું. ૨. શ્રી વિનયદેવસૂરિએ સ્વૈભણાધીશ સ્તવન રચ્યું. ૧૬૧૦ - શ્રી શિવાએ શ્રી સંભવનાથ બિંબ કરાવ્યું. શ્રી હર્ષરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૧૧ – ૧. સા. સિધરાજે શ્રી સુપાર્શ્વનાથ બિંબ કરાવ્યું. શ્રી નન્નસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૨. શા. કમ શાહે ખંભાતમાં તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું નામ મુનિ કમલવિજય રાખવામાં આવ્યું. તેમને પોતાના પટ્ટધર આ. વિજયહીરસૂરિના શિષ્ય બનાવ્યા. ૧૬૧૫ - સોમવિમલસૂરિએ ધમ્મિલકુમાર રાસની રચના કરી. ૧૬૧૮ - ૧. નયરંગે ખંભાતમાં સત્તરભેદી પૂજાની રચના કરી. ૨. સંવરી જીવરાજ શાહના શ્રાવક ઠામેરુએ ખંભાતમાં મહો.ધર્મસાગરગણિ સાથે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા “સાધુ કરે, કે શ્રાવક કરે” તે અંગે ચર્ચા કરી હતી. ૧૬૧૯ - દેવશીલે વડવા ગામમાં ચોમાસું કર્યું અને ત્યાં રહીને વેતાલ પંચવીસી રાસની રચના કરી. ૧૬૨૦ - સં. દેવાએ શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૧૬૨૧ - સંવરી જીવરાજશાહના ઉપદેશથી ખંભાતના ઘીવાડામાં થાવરદોશીએ જિનાલય બંધાવ્યું. ૩૭૪ ૧૬૨૨ - આ વર્ષમાં છ પ્રતિષ્ઠાઓ થઈ. તેમાં ત્રણની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ, એકની શ્રી સોમવિમલસૂરિએ કરાવી હતી. ૧૬૨૬ - ૧. પાર્શ્વચંદ્રસૂરિ શિ શ્રી સમરચંદ્ર ખંભાતમાં નિર્વાણ પામ્યા. ૨. શ્રી રાયચંદે દીક્ષા લીધી. ૩. શ્રી વિજયસેનને પંડિતપદ મળ્યું. ૪. શ્રી હીરવિજયસૂરિના હાથે ૩ પ્રતિષ્ઠાઓ થઈ હતી. ૧૬૨૭ - શ્રી હીરવિજયસૂરિના હાથે બે પ્રતિષ્ઠાઓ થઈ. ૧૬૩૦ - શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ. ૧૬૩૧ - ૧. શ્રી હીરવિજયસૂરિના હાથે એકીસાથે ૧૧ જણે દીક્ષા લીધી.. ૨. શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ. ૧૬૩૨ - ૧. ખંભાતના સઘળા સંઘે પંચાસરા પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. પ્ર. હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિએ કરી. ૨. મોઢ જ્ઞા ના ઠ- જાગાએ શાંતિનાથ મૂ ના ચતુર્વિંશતિ પટ્ટ કરાવ્યો અને પ્ર હીરવિજયસૂરિએ કરી. ૩. મોઢ જ્ઞા૰ ના ઠ કીકાની પુત્ર ઠ નાઈઆએ ધર્મનાથ બિંબ કરાવ્યું તેની પ્ર શ્રી હીરવિજયસૂરિએ કરી. ૪. પ્રાગ્ધાટ દેવરાજના પુત્ર તેજપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૬૩૩ પહેલાં – સૌભાગ્યહર્ષસૂરિ ખંભાતમાં સૂરિપદ પામ્યા. તેનો મહોત્સવ સાહ સોમસિંહે કર્યો. ૧૬૩૪ - વીરપાલ અને ઉદયકરણે શ્રી સુપાર્શ્વનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૧૬૩૫ - રત્નસુંદરે શ્રાવણ વદ ૨ રવિવારે ખંભાતમાં રત્નવતી ચોપાઈ અથવા રાસની રચના કરી. ૧૬૩૭ - ૧. સા હંસરાજે શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૨. આ શ્રી હીરવિજયસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૩૮ - ૧. સા. ઉદયક૨ણે શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા કરાવી અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરી. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૭૫ ૨. સાઉદયકરણે આબુ ચિત્તોડનો સંઘ કાઢ્યો. ૩. શ્રી રત્નસુંદરે શુક બહોતરી રચી. ૪. શ્રી કનકસોમે ‘આશાઢ ભૂતિ સઝાય રચી. ૧૬૩૮ પહેલાં (૧૬૫૩ ?)- કુશલલાભ વાચકે ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ સ્તવનની રચના કરી. ૧૬૩૯ - ૧. સુધર્મગચ્છના આશ્રી વિજયદેવસૂરિ ખંભાત આવ્યા. ૨. મહસે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું ને તેની પ્રત શ્રી ઉદયસિંહસૂરિએ કરાવી. ૧૬૪૧ - રત્નસુંદરે પોષ સુદ ૫ને રવિવારે સપ્ત વ્યસન ચોપાઈની રચના કરી. ૧૬૪૨ - શ્રી વચ્છરાજે સમ્યક્ત્વ કૌમુદી રાસ રચ્યો તથા શાંતિનાથ ચરિત્ર રચ્યું. ૧૬૪૩ - ૧. શ્રી વિજયસેનસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. શ્રી વિજયસેનસૂરિએ બે પ્રતિષ્ઠા કરાવી. ૩. શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયે “વાસુપૂજય પુણ્ય પ્રકાશ રાસ' રચ્યો. ૧૬૪૪ - આ સાલમાં લગભગ સાતેક પ્રતિષ્ઠાઓ થઈ. ૧. બજારના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર ગંધાર નિવાસી પર રાજીઆ અને વજીઆએ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૨. ૫. રાજીઆ અને વજીએ શ્રી સુમતિનાથ બિબ કરાવ્યું અને પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૩. પ. વજીઆ ભાર્યા વલહાદે તેનો સુત મેઘજી તેમણે શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું , શ્રી વિજયસેનસૂરિએ કરી. ૪. ૫૦ વજીઆની ભાર્યા વલાદે તેનો સુત મેઘજી તેમણે શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૫. સિદ્ધવજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્રશ્રી વિજયસેનસૂરિએ કરાવી. ૬. તોહીઆએ શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું, પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરાવી. ૭. હેમજીએ શ્રી અજિતનાથ બિંબ કરાવ્યું, પ્રશ્રી વિજયસેનસૂરિએ કરાવી. ઉપરની સાતેય પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૨ને સોમવારે શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. ૧૯૪૬ - ૧. સોની તેજપાલે આ વિજયસેનસૂરિના ઉપદેશથી ખંભાતમાં (૧) સુપાર્શ્વનાથ અને (૨) અનંતનાથનાં જિનાલયો બનાવ્યાં. ૨. શ્રી હીરવિજયસૂરિએ ચોમાસું કર્યું. ૩. ધનવિજય, જયવિજય, રામવિજય, ભાણવિજય, કીર્તિવિજય અને લબ્ધિવિજયને For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ખંભાતનાં જિનાલયો પન્યાસ પદવીઓ આપવામાં આવી. ૧૬૪૭ - આ. શ્રી વિજયસેનસૂરિ એ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૪૯ - ૧. સમ્રાટુ અકબરે શ્રી જિનદત્તસૂરિના કહેવાથી ને કર્મચંદ્ર મંત્રીની વિનંતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષ સુધી જીવહિંસા ન થાય તેવું ફરમાન કાઢ્યું હતું. ૨. ખંભાતના કુંવરજીએ કાવીમાં આદીશ્વરનું મંદિર કરાવ્યું તેની પ્રશ્રી વિજયસેનસૂરિએ કરી. ૧૬૫૦ - ૧. સોની તેજપાલે શત્રુંજયની (સંઘ કાઢી) યાત્રા કરી અને શત્રુંજય ઉપર નંદિવર્ધન નામે પોતે બંધાવેલા દહેરાંની શ્રી હીરવિજયસૂરિના હાથે પ્રહ કરાવી. ૨. સંઘવી ઉદયકરણે ધોળકામાં સંઘ રાખ્યો હતો. ૧. સંઘવી ઉદયકરણે સિદ્ધાચલજી ઉપર શ્રી હીરવિજયસૂરિનાં પગલાંની સ્થાપના કરી વિજયસેનસૂરિએ પ્રઢ કરી ૨. આ. શ્રી વિજયસેનસૂરિ, મહો. કલ્યાણવિજયગણિ વગેરેના હાથે સં. ૧૬પરપ૩ના માગશર વદિ સોમવારે ખંભાતના ભ, ચંદ્રપ્રભુના જિનાલયમાં હીરવિજયસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. ૩. આ. વિજયસેનસૂરિ, મહો. કલ્યાણવિજયગણિ, પ, ધનવિજયગણિ વગેરેએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૫૩ - ૧. શ્રી ધર્મસાગર ઉપાધ્યાય કાળધર્મ પામ્યા. ૨. આ હીરવિજયસૂરિની મૂર્તિ કાઠીયાવાડના મહુવા ગામમાં ખંભાતના પઉમાને તેની સ્ત્રી પાંચીએ કરાવી. ૩. અર્જુને શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવ્યું ને શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૪ - ૧. શ્રી જયચંદ્ર “રસ રત્ન રાસ રચ્યો. ૨. ગંગાઈએ શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૩. વલ્લાઈએ શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૧૬૫૫ - મહો. રત્નસાગરજી મ. સા. ના ઉપદેશથી ખંભાતમાં અને ભરૂચમાં શ્રાવકોએ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૬ - ૧. શ્રી લાભવિજયે “ઋષભ શતક ગ્રંથ' શોધ્યો. ૨. શ્રી વિજયદેવસૂરિને આચાર્યપદ મળ્યું. તેમાં શ્રી મલશાહે રૂા. ૧૮ હજાર ખર્ચ મહોત્સવ કર્યો. ૩. આ વિજયદેવસૂરિએ ખંભાતમાં ચાતુર્માસ કર્યું. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ખંભાતનાં જિનાલયો ૪. કાલાની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૫. ગાંધી કુવંરજીએ પોતાની પત્ની તેજલદે તથા પોતાના પુત્ર કાનજીના નામથી ભ. ધર્મનાથનું પરિકર, ભશાંતિનાથની પ્રતિમા તથા ભ. સંભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી. ખંભાતમાં આ ઉત્સવ ૭૦૦ મુનિવરો મળ્યા હતા. ૬. આ. શ્રી વિજયસેનસૂરિએ વૈ. સુ. ૭ ને બુધવારે ખંભાતમાં ઠક્કર કાકાના ભગવાન નેમિનાથ પંચતીર્થી ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી તથા શ્રી કાનજીભાઈ મોઢ જૈનના ભ, પાર્શ્વનાથની પંચતીર્થના ઘરદેરાસરની અને કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જૈન વગેરે ત્રણ ભાઈઓએ કાવી માટે ભરાવેલ ભગવાન ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરી તથા આ જ ઉત્સવમાં વૈ. સુ. ૭ને બુધવારે ખંભાતમાં પં. રાજવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા. ૧૬૫૭ (પ૯ ?)- ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાં આ વિજયસેનસૂરિએ જ ૩૩ આંગળ પ્રમાણે ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. ૧૬૫૮ - ૧. ૫ રાજીઆ વજીઆએ શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિબ કરાવ્યું, પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરાવી. ૨. હરબાઈએ શ્રી વિમલનાથ બિંબ કરાવ્યું. પ્ર. વિનયકીર્તિસૂરિએ કરાવી. ૧૬૫૯ - ૧. સમયસુંદરે ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. સમયસુંદરે “સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ' રચ્યો. ૩. તેજપાલે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. (પાષાણની પ્રતિમા) હાલ માણેકચોકના ભોંયરામાં છે. ૪. પ્રેમવિજયે પોષ વદ ૧ને ગુરુવારે ખંભાતમાં “તીર્થમાલા'ની રચના કરી. ૧૬૬૦ + વીરાએ શ્રી સંભવનાથ બિંબ કરાવ્યું. ૧૬૬૧ - ૧. મોટો દુકાળ પડ્યો. પારેખ રાજીઆ અને વજીઆએ ઘણું દ્રવ્ય ખર્ચીને લોકોને બચાવ્યા. ૨. સા. વિજયકર્ષે શ્રી કુંથુનાથ બિંબ કરાવ્યું, પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૩. સોની તેજપાલની ભાર્યા તેજલદે ભોંયરાવાળું શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્ર વિજયસેનસૂરિએ કરાવી. ૪. સા. રામના પુત્ર હુઆએ શ્રી ધર્મનાથ બિંબ કરાવ્યું, પ્ર. વિજયસેનસૂરિએ કરાવી. ઉપરની ત્રણેય પ્રતિષ્ઠા વૈસુ૭ને સોમે થઈ. ૫. ખંભાતના સોની તેજપાલે બંધાવેલા મોટા જિનભુવનમાં વિજયદેવસૂરિએ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. ૧૬૬૨ – ૧. શ્રી જયરત્નમણિએ “જવરપરાજય” તથા “જ્ઞાનરત્નાવલી’ નામે ગ્રંથ સંસ્કૃતમાં For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ખંભાતનાં જિનાલયો રચ્યા. ૨. સા. પુણ્યપાલે શ્રી ચંદ્રપ્રભુ બિબ કરાવ્યું. પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૧૬૬૩ - ૧. કેશવમિશ્ર કૃત ‘તર્કપરિભાષા' કાગળ ઉપર લખાઈ. ૨. ગુણવિનયે ઋષિદત્તા ચોપાઈની રચના કરી, ૧૬૬૪ - શા કલ્યાણે સંવરી માવજી પાસે સંવરીપણું અંગીકાર કર્યું, તેણે બાર વ્રતો લીધાં ત્યારે મોટી પ્રભાવના કરી. ૧૬૬૫ – ૧. શ્રી પત્તન નગરના રહેનાર શા સારંગજીએ શ્રી શત્રુંજયો જ્જયેતાદિ તીર્વાવતાર પટ્ટ કરાવ્યો. ૧૬૬૬ - ૧. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ રચ્યો. ૨. કડુઆમતી સંવરી માવજીએ ચોમાસામાં ખંભાતમાં કાળ કર્યો. ૧૯૬૭ - ૧.ભીમસીએ ખરતરગચ્છના દાદાસાહેબની ચરણપાદુકા કરાવી, પ્ર. શ્રી જિનસિંહસૂરિએ કરી. ૨. શ્રી વિમલસૂરિ, શ્રી કુલવર્ધનસૂરિએ ઉપરની પ્રઢ કરાવી છે. ૩. સંવરી શા કલ્યાણ માગશર સુદ ૬ના દિવસે ખંભાતના શ્રાવિકા (માઈના જિનાલયમાં ભ, ધર્મનાથની પ્રતિમાનો પ્રવેશ કરાવ્યો. ૪. કવિ ઋષભદાસે નેમિનાથ નવરાસો' રચ્યો. ૫. કડુઆમતી રત્નપાલ સંવરીનો ખંભાતમાં સ્વર્ગવાસ. ૬. આ. શ્રી ગુણનિધાનસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૬૮ - ૧. કવિ ઋષભદાસે “સુમિત્રરાજર્ષિ રાસ' રચ્યો. ૨. કવિ ઋષભદાસે “સ્યુલિભદ્ર રાસ' રચ્યો. ૩. સા. સહરાજે શ્રી શીતળનાથ બિંબ કરાવ્યું. પ્રવિજયદેવસૂરિએ કરાવી. ૧૬૬૯ - ૧. શ્રી વિમલચંદ્રને આચાર્યપદ મળ્યું. ૨. આ રાજચંદ્રસૂરિનો સ્વર્ગવાસ. ૧૬૭૦ - ૧. શ્રી જિનસિંહસૂરિને આચાર્યપદ મળ્યું. ૨. કવિ ઋષભદાસે કુમારપાળરાસ' રચ્યો. ૩. જહાંગીરે સમુદ્રમાં માછલીઓ ન પકડવાનું ફરમાવ્યું. ૧૬૭૧ - શ્રી વિજયસેનસૂરિ ખંભાત પધાર્યા. ૧૬૭૨ - શ્રી વિજયસેનસૂરિ અમદાવાદથી વિહાર કરી ખંભાત પધારવાના હતા. રસ્તામાં નાર ગામના બગીચામાં તેમને ઊલટી થઈ. ખંભાતનો સંઘ તેમને ઝોળી વડે ખંભાત લઈ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૭૯ ગયો. શ્રી વિજયસેનસૂરિવરે સં. ૧૬૭૨ના જે વ૮ ૧૧ના રોજ ખંભાતના અકબરપરામાં સ્વર્ગગમન કર્યું. ૧૬૭૩ - ૧. ભ. વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. શ્રી વિજયતિલકસૂરિને ગચ્છનાયક પદ મળ્યું. ૩. કવિ શ્રી ઋષભદાસે ‘ગંબાવતી તીર્થમાળ'ની રચના કરી. ૧૬૭૬ - ૧. કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ” તથા “નવતત્ત્વ રાસ' રચ્યો. ૨. શા. તેજપાલે ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. શા. તેજપાલે ‘ભ, મહાવીરસ્વામીનાં પાંચ સ્તવન’ અને ‘ભગવતી સાધુ વંદના રાસની રચના કરી. ૧૬૭૭ - આ વર્ષમાં ૧૨ પ્રતિષ્ઠાઓ થઈ છે, તેમાં કેટલાક જાણીતા ગૃહસ્થોએ પાષાણ પ્રતિમાઓ કરાવી છે. ૧. શ્રી મલ્લશાહે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવી. ૨. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિ અને આ વિજયસિંહસૂરિએ (ઉપા, કનકવિજયગણિએ) મહા સુદ પને રવિવારે ખંભાતમાં ભ, પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૩. ધનબાઈએ શ્રી પાર્શ્વનાથની પાષાણની પ્રતિમા કરાવી. ૪. કવિ ઋષભદાસે “અજાપુત્રરાસ' રચ્યો. ૫. શ્રી ગુણનિધાનસૂરિએ ગુરુ દેવસાગર તથા જયસાગર, લક્ષ્મીચંદ્ર સાથે ચોમાસું કર્યું. ૧૬૭૮ - કવિ ઋષભદાસે “શ્રી રીષભદેવનો રાસ તથા ‘સમકતસાર' રચ્યો. ૧૬૭૯ - ૧. શા. કરમચંદ્ર શ્રી કીર્તિરત્નસૂરિની પાદુકા પધરાવી. ૨. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. શ્રી વિજયદેવસૂરિએ ખંભાતથી શાંતિદાસ ઝવેરી ઉપર વાસક્ષેપ મોકલી અમદાવાદમાં પં. મુક્તિસાગર ગણિને ઉપાધ્યાય બનાવ્યાં. ૧૬૮૦ - શા. તેજપાલે ચોમાસામાં ખંભાતમાં ભ૦ શાંતિનાથની નવી સ્નાત્રવિધિ બનાવી. ૧૬૮૧ - ૧. કડુઆગચ્છના સો. રતને શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા સુશ્રાવક તેજપાલે કરી. ૨. દીપબંદરના રહેનાર શાહ શ્રી સહજપાલના કુલદીપક શાહ તેજપાલે શ્રી જિનપ્રતિમા કરાવી. ૩. સં. ૧૬૮૧ના ફાસુ. ૧૧ના રોજ ખંભાતમાં સોની સહજપાલની પુત્રી બાઈ For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જીવાઈના જિનાલયની પ્રતિષ્ઠા થઈ. જળયાત્રા વગેરે ઉત્સવો થયા. ૪. વિજયશેખરે ‘કયવન્નારાસ’ નાગજીશાહના આગ્રહથી રચ્યો હતો. ૧૬૮૨ કવિ ઋષભદાસે ‘પૂજાવિધિ રાસ', ‘શ્રેણિક રાસ' તથા ‘હિતશિક્ષાનો રાસ' રચ્યો. ૧૬૮૩ - ૧. ગાંધી કુઅરજીએ શ્રી મુનિસુવ્રતનું બિંબ કરાવ્યું અને શ્રી વિજયાણંદસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. - ૩. કવિ ઋષભદાસે ‘પુણ્યપ્રકાશ રાસ’ ‘કઈવન્ના રાસ' ‘વીરસેનનો રાસ' રચ્યો. ૧૬૮૪ - ૧. કવિ ઋષભદાસે ‘રોહણીઆમુનિનો રાસ' તથા ‘શ્રી હીરવિજયસૂરિના બારબોલનો રાસ' રચ્યો. ખંભાતનાં જિનાલયો ૨. પત્તનના રહેનાર વચ્છાએ શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા વિજયાણંદસૂરિએ કરાવી. - ૧૬૮૫ - ૧. કવિ ઋષભદાસે ‘હીરવિજયસૂરિ રાસ' તથા ‘મલ્લિનાથ રાસ' રચ્યા. ૨. શા તેજપાલે ખંભાતમાં ચોમાસું કર્યું અને ત્યાં ‘વીરતરંગ’ અને ‘જિન તરંગ’ની રચના કરી. ૧૬૮૭ - કવિ ઋષભદાસે ‘અભયકુમાર રાસ' રચ્યો. ૧૬૯૧ - ૧. સમયસુંદરે ‘દશવૈકાલિકસૂત્ર' પર ‘શબ્દાર્થવૃત્તિ' રચી. ૨. સમયસુંદરે થાવચ્ચાસુત ચોપાઈ ખંભાતના ખારવાડા વિસ્તારમાં રચી. શ્રી હર્ષવિશાલગણિની પાદુકા પધરાવી, તેની પ્રતિષ્ઠા જ્ઞાનરાજગણિએ કરાવી. ૧૬૯૬ - ભાવવિજયે ‘ધ્યાન સ્વરૂપ ચોપાઈ' રચી. ૧૬૯૪ ૧૭મો સૈકો-૧. હંસરાજે હીરવિજયસૂરિ લાભ પ્રવહણ સજ્ઝાયની રચના કરી. ૨. સ્થાનસાગરે આસો વિદ ૫ને મંગળવારે ખંભાતમાં રહીને ત્યાંના રાજમાન્ય શ્રેષ્ઠી નાગજીના આગ્રહથી ‘અગડદત્ત રાસ' ૩૯ ઢાળમાં રચ્યો. ૧૭૦૦ - ધનવિજયે છ કર્મગ્રંથ પર બાલાવબોધની રચના કરી. મતિસાગરે ‘ખંભાઈતિની તીર્થમાળ'ની રચના કરી. ૧૭૦૧ ૧૭૦૩ - ૧. ભુવનકીર્તિ બીજાએ ‘ગજસુકુમાલ ચોપાઈ’ રચી. ૨. સકલચંદ્ર ઉપાધ્યાયે વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ અથવા સ્તવનની રચના કરી. ૨. ઋદ્ધિવિજય વા ખંભાતમાં ચોમાસું કર્યું. અહીં તેમણે વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો. ૧૭૦૫ - ૧. વિનયવિજય ઉપાધ્યાયે વિજયદેવસૂરિ લેખ અથવા વિજ્ઞપ્તિની રચના કરી. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૮૧ ૨. આ વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. વૈ. સુ. ૨ના રોજ ખંભાતમાં સંઘવણ ફૂલાંબાઈએ શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિને “વિવાદસુત્ત' તથા “અણુત્તરો વવાઈસુત્ત'ની પ્રતિઓ વહોરાવી. ૪. આ. કલ્યાણસાગરસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૭૦૬ – ૧. પ૦ રાજી અને વજીઆના ભાણેજ શ્રી નારિંગદે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૨. શ્રી સેસકરણા શ્રી આદિનાથ બિબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી વિજયરાજસૂરિએ કરાવી. ૩. શ્રી વિજયાનંદસૂરિએ અષાઢ વદિ ૧૩ના રોજ ખંભાતના અકબરપરામાં શ્રી વિજયરાજસૂરિને આચાર્યપદ તથા ભટ્ટારકપદ આપ્યાં હતાં. આ પદવીનો ઉત્સવ પ. વજિઆ-રાજિઆએ કર્યો હતો. ૧૭૦૮ - શ્રી વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૭૧૦ - જિનવર્ધમાને “ધન્નાઋષિ ચોપાઈની ખંભાતમાં રચના કરી. ૧૭૧૧ - ૧. શ્રી વિજયાણંદસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. શ્રી વિજયાણંદસૂરિ નિર્વાણ પામ્યા. ૧૭૧૩ – ૧. સા. ખીમસીએ શ્રી વિજયસિંહસૂરિની પાદુકા કરાવી. ૨. સંઘવી બાઠીઆની સ્ત્રી વિરમદેએ શ્રી જિનરાજની પાદુકા કરાવી. ૩. શ્રી દેવવિજયજીએ ખંભાતમાં ચોમાસું કર્યું. તેમણે ત્યાં વિદેવસૂરિ નિર્વાણ રાસની રચના કરી. ૧૭૧૫ - ૧. શ્રી અમરસાગરસૂરિને આચાર્યપદ મળ્યું. ૨. અંચલગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિએ અમરસાગરજી મ. સા. ને આચાર્યપદથી અલંકૃત કર્યા, ગુરુના ઉપદેશથી વર્ધમાન શાહે સાધર્મિકોના ઉદ્ધારાર્થે ૨ લાખ કોરી ખર્ચો. ૧૭૨૧ - ૧. શા. કહાનજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી વિજયરાજસૂરિએ કરાવી. ૨. શ્રી યશોવિજયે સાધુવંદણા રચી. ૩. ધન્ના અણગાર સ્વાધ્યાયની રચના થઈ. ૧૭૨૨ - ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હીરચંદ્ર ગણિના શિષ્ય રવિચંદ્ર ખંભાતમાં ઉપાસક દશાંગવૃત્તિ લખી. ૧૭૨૭ - શ્રી લક્ષ્મીવિજયે શ્રીપાલમયણાસુંદરી રાસ રચ્યો. ૧૭૨૮ - શ્રી લક્ષ્મીસાગરસૂરિનો જન્મ. For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ખંભાતનાં જિનાલયો ૧૭૩૨ - શ્રી યશોવિજયે મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન અથવા ગળણું રહ્યું. ૧૭૩૭ - ૧. શ્રી જ્ઞાનકીર્તિએ ગુરુરાસ રચ્યો. ૨. ભાણવિજયે મૌન એકાદશી સ્તવનની રચના કરી. ૧૭૩૮ - શ્રી યશોવિજયે બ્રહ્મગીતા લખી. ૧૭૩૯ - યશોવિજય ઉપાધ્યાયે જંબુસ્વામી રાસની રચના ખંભાતમાં કરી. ૧૭૪૯ - ભાણવિજયે શાશ્વતા અશાશ્વત જિન તીર્થમાળાની રચના કરી. ૧૭૬૩ - ૧. ઉદયરત્ન શિયળની નવવાડ રચી. ૨. ઉદયરત્ન બ્રહ્મચર્યની નવવાડ સજઝાય રચી. ૧૭૬૪ - પ્રાગ્વાટ જ્ઞાતિના વ્યમેઘરાજના પુત્ર ભુલાએ એક જ તિથિએ (જ. સુ૫) પાર્શ્વનાથ પંચતીર્થી, શાંતિનાથ પંચતીર્થી, આદિનાથ પંચતીર્થી અને અજિતનાથ પંચતીર્થી કરાવી. એ ચારેની પ્ર. જ્ઞાનવિમલસૂરિએ કરાવી. એ ચારે પ્રતિમા આળીપાડાના શાંતિનાથ જિનાલયમાં છે. ૧૭૬૫ - શા. ચિંદકરણના પુત્ર જયકરણે ભાવી જિન શ્રી પેઢાલનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી જ્ઞાનવિમલે કરાવી. ૧૭૬૭ - ઉદયરત્ન ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ મંત્રી રાસ તથા લીલાવતી રાસ રચ્યો. ૧૭૬૯ - ઉદયરત્ન શત્રુંજય તીર્થ ઉદ્ધાર રાસ રચ્યો. ૧૭૭૯ - શ્રી દેવચંદ્ર ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૭૮૧ - અચલગચ્છના આઇ શ્રી વિદ્યાસાગરસૂરિ ખંભાતમાં પધાર્યા. એ વર્ષના માઘ સુદિ ૧૦ને શુકે શા. ગુલાબચંદના પુત્ર દીપચંદે આ. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી ગોડીજીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ૧૭૯૦ - મહો. ઉદયરત્નમણિએ ખંભાત, જંબૂસરનાં જૈન સંઘની સાથે યાત્રા કરી. ગંધારખંડન મહાવીર સ્તવન અને જગવલ્લભ સ્તવન રચ્યાં. ૧૮૦૧ - તત્ત્વહંસે બલિનરેન્દ્ર આખ્યાન અથવા ભુવનભાનુ કેવલી ચરિત્ર બાલાવબોધની રચના કરી. ૧૮૧૭ - ૧. પં. પદ્મવિજયગણિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. પં. પદ્મવિજયગણિએ ખંભાત ચૈત્યપરિપાટીની રચના કરી. ૧૮૩૯ - ૧. લાવણ્ય સૌભાગ્યે ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. તેમણે અષ્ટમી સ્તવનની રચના કરી. ૧૮૫૯ - ૧. દીપવિજયજી કવિરાજે ખંભાતમાં ચોમાસુ કર્યું. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ખંભાતનાં જિનાલયો ૨. તેમણે રોહિણી સ્તવનની રચના કરી. ૧૯૨૫ - શ્રી ઉમેદચંદ મેતારાજ મુનિનું ચોઢાળિયું અને નીષઢકુમારની ઢાળો રચી. ૧૯૪૨ - શ્રી આત્મારામજી મહારાજે પ્રાચીન તાડપત્રો પરનાં પુસ્તકો વાંચ્યાં અને અજ્ઞાનતિમિરભાસ્કર ગ્રંથની રચના ખંભાતમાં પૂર્ણ કરી. ૧૯૫૬ - જીરાળાપાડાના મોટા જિનાલયનો પાયો નંખાયો. (મહા સુદ ૫) ૧૯૫૯ - શેઠ દીપચંદ ફુલચંદે પાલીતાણાનો સંઘ કાઢ્યો. ૧૯૬૩ - જીરાળાપાડાના મોટા જિનાલયની પ્રતિષ્ઠા (જેઠ સુદ ૬) થઈ. ૧૯૭૪ - ૧. શેઠ પોપટભાઈ અમરચંદ સ્વર્ગવાસી થયા. ૨. શેઠ કસ્તુરભાઈ અમરચંદે તથા શેઠ મનસુખભાઈ ડાહ્યાભાઈએ મળીને કાવીનો સંઘ કાઢ્યો. ૧૯૭૬ - જીરાળાપાડામાં ખંભાતમાં કાળધર્મ પામનાર ઉ. વીરવિજયની મૂર્તિ પધરાવવામાં આવી. ૧૯૭૮ - ગુણવિજયજીએ હેમધાતુમાલાગ્રંથ પૂર્ણ કર્યો. ૧૯૮૪ - ૧. શ્રી સ્થંભન પાર્શ્વનાથના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ ફાઇ સુદ ૩. ૨. ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી ગ્રંથ લખાયો. ૧૯૮૫ - શેઠ તારાચંદ સકળચંદે પાલીતાણાનો સંઘ કાઢ્યો. ૧૯૮૬ - બજારના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં જુદા જુદા આચાર્યોની મૂર્તિ પધરાવવામાં આવી. ૧૯૯૧ - શ્રી રત્નમણિરાવ જોટે એ ખંભાતનો ઇતિહાસ ગ્રંથ લખ્યો. ૧૯૯૩ - શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ માંડવીની પોળના શ્રી આદિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. શ્રીમદ્ વિજયનેમિસૂરિ અત્રે ગઢની રચના માટે ખાસ પધાર્યા હતા. ૧૯૯૪ - શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ ભોંયરાપાડાના શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારનો ઉદ્ધાર કર્યો તથા મહાલક્ષ્મી માતાની પોળમાં આવેલ શ્રી મહાવીર સ્વામીના દહેરે ચોકસી દીપચંદ ડાહ્યાભાઈની વિનંતિથી શ્રી સમેતશિખરજીના પટની ઉદ્ઘાટન ક્રિયા કરી. ૧૯૯૫ - શ્રીમદ્ વિજયનેમિસૂરિજીના શિષ્ય શ્રી વિજયઅમૃતસૂરિએ આળીપાડામાં શ્રી શાંતિનાથ તથા ભોંયરાપાડામાં શ્રી ચંદ્રપ્રભુ(સ્ફટિક બિંબ)ની પ્રતિષ્ઠા કરી. ૧૯૯૬ - શ્રી નર્મદાશંકર ભટ્ટ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથ લખ્યો. For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ કવિ શ્રી ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટી સરસતિ સામિણિકરઉ પસાઉ મઝ એ કરહાડે, ખંભનયરિ જિનભવન અછઇ, તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઈ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ ચુરઇ. ૧ જસ લંછણિ ધરણિંદ ઇંદ પુમાવઇ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુહિં ન કહીઅ; ઉદાવસહી ગિહું બારિ શ્રી પાસ જિણેસર, જિમણઇં ગમઇં શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર. ૨ ત્રિંણુ દેહરે શ્રી આદિનાથ વંદવા જાઉં, તે પ્રણમી શ્રી મુનિસુવ્રત વીસમું આરા, ધરમ જિણેસર ધરમ કાજિ ધનવંત આરાહઇ, આદીસર વડુઆતણઉ એ ગુરૂઆ ગુણ ગાઈં. ૩ કોલ્હાવસહી પાસનાહ અતિ ઉંચઈ દેહ૨ઇ, આદિજિણેસર વંદીઇએ થાનિક ભાવડા હરઈ, સુહુડા સાહનઈ આદિનાથ મનવાંછિત દેસિઈ, થિરાવસઇ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિઇ. ૪ પ્રથમ તીર્થંકર પૂજીયઈ પીતલમઈ પામી, સેષ્ઠિ તણઈ પાડઈ અછઇ શ્રી અજિતજી સ્વામી, ધનઈ સાહિ કરાવી અતિ થાનક રૂડું, શ્રી મહાવીર તિહાં વસઇએ નવ બોલઉ ફૂડઉં. પ અષ્ટાપદિ ચઉવીસ જિણ વીઆ મનિ મોરઇ, વર્ધમાન જિન પેખીયઇએ, છઇ જિમણઇ ઓરઇ, For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ ખંભાતનાં જિનાલયો બપ્પભદિસૂરિ આણીઉએ વજઈ નેમિ નારો, આમરાય પ્રતિબોધીઉએ મનિ હુઉ ઉત્સાહો. ૬ વડ પાસ હિવ પામીયઇએ મનિ મુગતિ તિહાં લઈ, પ્રથમ તીર્થંકર પૂજીએ પૂનમીઈ દેવાઈ, પબ્લીવાલિ ગુરિ થાપીઉએ આઠમઉ તીર્થકર, ખારૂઆવાડઈ પણમીએ તિહાં શ્રી સીમંધર. ૭ મૂંજા સંઘવી દેહરઈએ આદિસર જાણવું, રાજહંસ પંડ્યા તણઈએ શ્રી પાસ વખાણું , મલ્લિનાથ મનિ માહરઈએ આણંદ દિવાઈ, અરિઠ નેમિ જિણે સરઇએ દૂતર તે તારઈ. ૮ ભુહિંરા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો, વિરા જિણેસર વીનવવું એ અસ્ડિ હૂઆ સનાથો, નાઈલ ગચ્છિ શ્રી સુમતિનાથ અહિ સુમતિ જ માગઉં, વીરોથાનઈ આદિનાથ તિહાં ચરણે લાગઉં. ૯ મુહુરવસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસારો, ખરતરવસહી અજિતનાથ સેવક સાધારો, આલિંગવસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦ સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ, પીરોજપુરી શ્રી સુમતિનાથ પણમી ફલ લીજઈ, મહમ્મદપુરિ શ્રી આદિનાથ અનાદિ આરાધઉં, મુફતેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિશું સાધુ. ૧૧ પ્રથમ તીર્થકર સાલવઇએ મન સુદ્ધિ પૂજીજઈ, ભવીયણ જિણ સવિ સિદ્ધ વૃદ્ધ સુખ સંપદ પૂજાઈ, એ વું કારઈ અછઈ ચૈત્ય સાટીસ મનોહર, એવર દેવાલા ગણઉ પાંચ કહીઈં દિગંબર. ૧૨ થાનકિ બાંઠા જે ભણઈ મતિ આણિ ઠાણિ, પણમ્યાન ફલ પામિસિ એ મન નિશ્રઉ જાણ , મન વંછિત ફલ પૂરિસિએ થંભણપુર પાસો, ડુંગર ભણઈ ભવિઅણ તણી જિહાં પંચઈ આસો. ૧૩ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં ૧૬૭૩) દુહા શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય, તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતાં આનંદ થાય. ૧ સાગુટાની પોલિમાં, બઇ પોઢા પ્રાસાદ, ચીત્ર લખત તીહાં પૂતલી, વાજઇ ઘંટાનાદ. ૨ શ્રી ચંતામણિ ભોંયહરઇ, એક સુ પ્રત્યમા સાર, જિન જિ દ્વારઇ પૂજી જ્યમઇ, ધ્યન તેહનો અવતાર. ૩ સાહા સોંઢાનઇ દેહરઇ, શ્રી નાયેંગપુર સ્વામિ,. પ્રેમ કરીનઇ પૂજીઇ, પનર બંબ તસ ઠામિ. ૪ દંતારાની પોલિમાં, કુથજ્યન તાસ, બાર જંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ. ૫ શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંહિ, દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ હૂઓ મનમાંહિ. ૬ ગાંધર્વ બઇઠ ગુણ સ્તવઇ, કોકિલ સરીષઉ સાદ, વીસ ત્ર્યંબ વેગઇં નમું, ઋષભતણઉ પ્રાસાદ. ૭ પરજાપત્યની પોલ્યમાં, શીતલ દસમુ દેવ, પનર થંબ પ્રેમઇ નમું, સુપરŪ સારું સેવ. ૮ અલંગવસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉત્સંગ, રીષભદેવ વીસ ત્ર્યંબ શું, સ્વામી સાંમલ રંગ. ૯ કુંથનાથયન ભુવન ત્યાંહાં, પાસŪ પ્રતિમા આઠ, પ્રહી ઊઠીનઇ પ્રણમતાં, લહીઇ શવપુરિ વાટ. ૧૦ For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૮૭ સાંતિનાથ જયન સોલમુ, ત્યાંહાં ત્રીજી પ્રાસાદ, ત્રણ્ય બંબ તૃવિધિ નમું, મુંકી મીથ્યા વાદ. ૧૧ મોહોરવસઈની પોલ્યમાંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ, મોહોરપાસ સ્વામી નમું, નમું બંબ પ્યાલીસ. ૧૨ શાંતિનાથ ત્રણ્ય બંબશું, સુમતિનાથ યગદીસ, સોલ બંબ સહજઈ નમું, પૂરઇ મનહ જગીસ. ૧૩ આલીમાં શ્રી શાંતિનાથ, બંબ નમું સડસઠ, શ્રી જ્યનવર મુષ દેષતાં, અમીઅ પઈઠો ઘટિ. ૧૪ શસ્ત્રપાંણ્ય નાકર કહ્યો, તેહની પોલિ પ્રમાણ, નીમનાથ ષટ લંબશું, શરિ વહું તેહની આંણ્ય. ૧૫ વિમલનાથ યનભુવનનાં, પાસઈ પ્રત્યમાં આાર, એકમનાં આરાધતાં, સકલ શંઘ જયકાર.૧૬ ૧. ઢાલ બીજી-વીવાહલાની આએ જીરાઉલાના પોલ્યમાં, પંચ ભુવન વષાણું, આએ શ્રી શંભણ ચઉ બંબશું, તીહાં બાંઠા એ જાણવું. ૧૭ આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઇ, બંબ સીત્યરી એ વંદું, આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેશી આણંદું. ૧૮ આહે શ્રી જીરાઉલ ભુંયરઈ, બંબ બહડતાલીસ સાર, આહે ઋષભભુવન ચો બંબશું, વીર ભંયરઇ બાર. ૧૯ આહ ગાંધી તણી વલી પોલ્યમાં, પ્રાસાદઈ નમી જઈ, આહે ભુવન કરાવ્યઉં અ ભીમજી, પ્રભૂજી તિહા પ્રણમીજઇ. ૨૦ આહે મૂળનાયક શ્રેસ દેવ, નમું ચોવીસઈ બૂબ, આહે કાષ્ટતણી તિહાં પૂતલી, તેણઈ શોભઈ એ થંભ. ૨૧ આવે નાલીઅરઈપાડઈ વલી, દેઉલ એક ઉદાર, આહે ઋષભદેવ તસ ભુવનમાં, બૂબ અનોપમ પ્યાર. ૨૨ આહે એક પ્રાસાદ અલંગમાં, તીહાં બાંઠા એ પાસ, આહે બાવીસ બંબ સહજઈ નમું, યમ મુહુચઇ મઝ આસ. ૨૩ આહે માહાલષ્યમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું, આએ ચંદપ્રભ નવ બૅબશું, પૂજી કરી તન ઠારું. ૨૪ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ખંભાતનાં જિનાલયો આહે બીજઉં દેહરું પાસનઉં, ત્યાંહાં યન પ્રત્યમાં ત્રીસ, આહે પ્રહઈ ઊઠીનાં પ્રણમતાં, પહુચ મનહ જગીસ. ૨૫ આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ ચ્યાર, આહે શ્રી ઢંતામણ્ય દેહરઇ, સોલ બંબ સુ સાર. ૨૬ આહે સુષસાગરના ભુવનમાં, મનનિ રંગો એ જઈઇ, આહે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિજન નિરમલ થઈઇ. ૨૭ આહે મોહોર પાસ સ્વામી નમું એ, બિંબ સતાવીસ યાંહિ, આહે ચોમુષ વ્યમલ જોહારીઇ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ. ૨૮ આહે નેમનાથ જિન ભવનમાં, બંબ નેઊઆ નમીજઇ, આહે પ્રેમ કરીનઈ પૂજઇ, જિમ એ ભવ નવિ ભમીઇ. ૨૯ આહ પારુઆતણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ, આ બત્રીસાં સો બંબશું, સીમંધર લટીઇ. ૩૦ આહે મુનિસુવ્રત વીસ બંબશું, સંભવજિન બંબ વસ, આહ અજિતનાથ દેહરઈ જઈ, નીતઇ નામું આ સીસ. ૩૧ આહે શાંતિનાથ દસ બૅબશું, મોહોર પાસ વિખ્યાત, આહે પાંચ બંબ પ્રેમેં નમું, વીર ચોમુષ સાત. ૩૨ આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કરો,, આહે પાંત્રીસ બંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો. ૩૩ આહે મણિરવાડિ જઈ નમું, શ્રી ચંદપ્રભુ સ્વામી, આહે ઓગણીસ બંબ તસ ભુવનમાં, સુષ લહીઈ શર નામી. ૩૪ આહ સાહા જેદાસની પોલિમાં, તિહાં છઈ દેઉલ એક, આહે મુનિસુવ્રત વીસ થંબથું, નમું ધરીએ વિવેક. ૩૫ આહ ભંડારીની પોલિમાં, દેઉલ એક જ સોહબ, આહે વાસપૂજ્ય નવ બૅબશું, તે દીઠાં મન મોહઈ. ૩૬ આએ વહોરા કેરી વલી પોલિમાં, કાઉસગીયા બઈ સાર, આહે પાંચ બંબશું પ્રણમતાં, સકલ શંઘ જયકાર. ૩૭ ઢાલ ત્રિપદીનો સાહા મહીઆની પોલિ વષાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું, પૂજીમ કરિની આંણુ, હો ભવિકા, સેવો જિનવર રાય, એ તો પૂર્વે પાતિગ જાઇ, એ તો નિરખ્યાં આનંદ થાઇ, હો ભવિકા. ૧ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ખંભાતનાં જિનાલયો મલ્લિનાથનઈ દેહરિ જઈઇ, બિ પ્રતિમા તિણ થાનકિ લઇ, આંન્યા શર પરિ વહીઇ, હો ભવિકા. ૨ આગલિ બીજઈ અંતામણિ પાસ, ભેયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પં(ચાસ), હો. ૩ jણઈ શાંતિનાથ યગદીસ, તિહાં જિન પ્રતિમા છઇ એકવીસ, નીતિ નામું સીસ, હો. ૪ સાહા જસૂઆનૂ દેહેરું સારું, સોમચિંતામણિ તિહાં જૂહારું, ચઊદ બિંબ ચિત્ત ધારું, હો. ૫ આગલિ દેહરિ રિષભજિણંદ, પરદષ્યણ દેતાં આનંદ, સાઠિ બંબ સુખકંદ, હો. ૬ ભુરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદ ભુગલ ભેરી, કીરતિન કરું યન કેરી, હો. ૭ શ્રી ચંદપ્રભ દેહરઈ દસઇ, અઢાર બંબ દેવી મન હીંસદ, શાંતિનાથ જ્યન વસઈ, હો. ૮ ધૂણઈ દેહરું જગવીષ્યાત, બઇઠાં સામેલ પારસનાથ, પનર બંબ તસ સાથિ, હો. ૯ આવ્યો ઘીવટી પોલિ મઝારિ, વીર તણો પ્રાસાદ જોહારિ, સાત બંબ ચિત્ત ધારિ, હો. ૧૦ શ્રી ચંદ્રપ્રભયનનઈ જોહારું, પાંચ બંબ મનમાંહિ ધારું, પાતિગ આઠમું વારું, હો. ૧૧ પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. ૧૨ પંચાસ બંબ તણા પરિવાર, ભેયરિ શાંતિનાથ જ્યન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩ ઊંચી સેરીમાં હવઇ આવઇ, પાસ તણો પ્રાસાદ વધાવઇ, અઢાર બંબ ચિત ભાવઇ, હો. ૧૪ વિમલનાથનું દેહરું સાતમું, ઈગ્યાર બૂબ દેશી શર નામું, સકલ પદારથ પામું, હો. ૧૫ સેગઠાપાડામાંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, પૂજી પાતિગ ધોઇ, હો. ૧૬ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ખંભાતનાં જિનાલયો સોમય્યતામણિ અંતા ટાલઇ, તેર બંબ તિહાં પાતિગ ગાલઇ, ભવિલોકનઈ પાલઈ, હો. ૧૭ વિમલનાથનિ દેહરિ બીજઇ, દસ પ્રતિમાની પૂજા કીજઇ, માનવભવફલ લીજે, હો. ૧૮ સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯ બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો. ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૅનિસુવ્રતનઈ નામ્ સીસ, ભૂયરિ બંબ બાવીસ, હો. ૨૧ ઢાલા ગિરથી નદીયાં ઊતરિ રે લો–એ દેશી હોય પ્રાસાદ સોહામણા રે લો, નદાનપુરમાં જાણિ રે સાહેલી, શાંતિજિનેસર દીપતા રે લો, બંબ પનર સુઠાંણિ રે સા. ભાવ ધરી જિન પૂજીએ રે લો, આંચલી. ૧ કતલપુર માંહિ નમું રે લો, ત્રણ્ય ભુવન સુષકાર રે સા, બંબ તણી સંખ્યા કહું રે લો, રાષ ચિત એક ઠાર રે સા. ૨ આદીસર પંચ બંબશું રે લો, પાસ ભુવન દસ બંબ રે સા, ચઊદ બંબ વનવર તણાં રે લો, બાંઠા પાસ અચંબ રે સા. ૩ ત્રણ્ય પ્રાસાદ સોહામણાં રે લો, નિરપું નયણ રસાલ રે સા, અકબર પુર જાઈ કરી રે લો, પૂજઉ પરમ દયાલ રે સા. ૪ વાસુપૂજ્ય વન બારમા રે લો, સાત બંબ છઈ યાંહિ રે સા, શાંતિયનેસર સોલમા રે લો, બંબ અઠાવીસ ત્યાંહિ રે સા. ૫ આદિભુવન રલીઆમણૂં રે લો, તે છઇ અતિ મનોહાર રે સા, વીસ બંબ યનજી તણાં રે લો, પૂજઇ લીઇ પાર રે સા. ૬ કંસારીપુર રાજીઉ રે લો, ભીડ્યભંજન ભગવંત રે સા, બંબ બાવીસઈ પૂજતાં રે લો, લહઈ સુષ અનંત રે સા. ૭ બીજઈ દેહરઈ જઈ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા, બંબ સતાવીસ વંદતા રે લો, ભવિય મનિ આનંદ રે સા. ૮ શકરપુરમાં જાણી રે લો, પંચ પ્રાસાદ ઉનંગ રે સા, ભાવ ધરી યન પૂજતાં રે લો, લહઈ મુગતિ સુચંગ રે સા. ૯ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ઢાલ અલબેલાની | રાગ કાફી | અમીઝરુ આદઇ લહું રે લાલ, સાત થંબ સુવિચાર, જાઉં વારી રે, સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજ્યઇ લહીઇ પાર, જાઉં, મહિર કરુ પ્રભુ માહરી રે લાલ. ૧ ઋષભતણઇ દેહરઇ નમું રે લાલ, શ્રી યનપ્રતિમા વીસ, જાઉં, ઋદ્ધિવૃષ્ય સુષસંપદા રે લાલ, જે નર નાંમઇં શીશ, જા. ૨ સોમચંતામણિ ભોઇરઇ રે લાલ, વંદું થંબ હજાર, જા, કેસરચંદન પૂજતાં રે લાલ, લહીઇ ભવચા પાર, જા. ૩ સીમંધર બિરાજતા રે લાલ, થંબ તિહાં પણયાલ, જા, દિઓ દરશન પ્રભુ મુંહનઇ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. ૪ ઘૂમઇ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજયસૂરિસ, જા, શ્રી વિજયસેનસૂરિ તણું રે લાલ, વડૂઇ શૂભ જગીસ, જા. ૫ સંભવનાથ નવ ખંબશું રે લાલ, મહિમદપુર માંહાં જાંણિ, જા, સોમચિંતામણિ દસ ત્ર્યંબશું રે લાલ, છગડીવાડા ઠાણિ, જા. ૬ સલતાંનપુરમાં શાંતિજી રે લાલ, સોલ થંબ તસ ઠારિ, જા, મહિમદપુરિ શાંતિનાથજી રે લાલ, થંબ અછઇ અગ્યાર, જા. ૭ તીરથમાલ પૂરી હવી રે લાલ, ઓગણ્યાસી પ્રાસાદ, જા, થંમકોરણી બહૂ દીપતાં રે લાલ, વાજિ ઘંટનાદ, જા. ૮ શ્રી યન સંખ્યા જાણીઇ રે લાલ, ત્ર્યંબ સહ્યાં (?) સય વીસ, જા, સાત સાં પ્રભૂ વંદીઇ રે લાલ, ઊપરિ ભાષ્યા ત્રીસ, જા. ૯ ભવિયણ ભાવઇ પૂજીઇ રે લાલ, પૂજતાં હરષ અપાર, જા, પૂજા ભગવતી સૂત્રમાં રે લાલ, દસમા અંગ મુઝારી જા. ૧૦ ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાષઇ શ્રી ભગવંત, જા, નિશ્ચલ મનિ પ્રભૂ સેવતાં રે લાલ, લહીઇ સુષ અનંત, જા. ૧૧ કલસ જે પૂજઈ જે પૂજહ તેહ પામઇ, તીર્થમાલ ત્રંબાવતી, અરિહંત દેષ્ય નર સીસ નામઇ, ઋઋિષ ૨મિણ વિર સૂરતરુ ઉસભ (અશુભ) કર્મ તે સકલ વાંમઇ, સંવત સોલ નિં ત્રિહોત્યરિ માહ શુદિ પુનિમ સાર, ઋષભદાસ રંગઇ ભણઇ સકલ શંઘ જયકાર. ૧ ઇતિ શ્રી તીર્થમાલ ત્રંબાવતી સ્તવન સમાપ્ત । સંવત્ ૧૭૪૪ના વરષે કારતિગ સુદિ ૨ દિને લિષિતં શ્રીસ્તંભતીર્થે । ૩૯૧ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ ૧. શ્રી મતિસાગર કૃત ખંભાાંતિની તીર્થમાલા (સં. ૧૭૦૧) ભલે મીંડું પંડિત શ્રી ૬ લલિતસાગર સદ્ગુરુભ્યો નમઃ | શ્રી સદગુરુ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ, ખંભાતિની હું કહું તીરથમાલ અભિરામ. ૧ ઢાલ પ્રથમ-વીવાહલાની પાટિક જીરાઉલઈ થંભણુ ભેટિ ભલઈ, પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ. વાસપૂજ્ય દેહરઈ સતાવન જિનવર, ભૂંડરઈ પનર બિંબ વીર શું એ. મોહન પાસ જિન પ્રતિમા એ આર બિન, ભૂંડરઈ પદમપ્રભુ જિનવરુ એ. તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ, ઋષભ જિન છય જિનેશરુ એ. ૧ (તોટક છંદ) જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુ અઢાર એ, ભંઇરઈ શ્રી અમીઝરાનાં ઓગણચ્યાલીસ સાર એ. શ્રી મુનિસુવ્રત દેહરઈ રે સષર મુરતિ પ્યાર, જીરાઉલઈ શ્રી પાસ જિનનઈ છસઈ છ નિરધાર. ૨ રાગ દેશાષ-સુહણાની ઢાલ આમરાઈ ગિરનારિ નેમિ જિન, તેણિ જીરાઉલઈ થાપીયા એ. મુંદરઇ આદિ જિન અડસઠ બિબ ધિન, વંદીય સંઘવીય પાટકિ ગયા એ. ૩ (તોટક છંદ) ગયા પાટિક સેગઠાનો, ચિંતામણિ ચૌદ સાતસઈ, વિમલ ચઊદ મુંદરાં છ[ઇ] બોરપીપલિ ઉલ્હસઈ. For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ખંભાતનાં જિનાલયો સંભવનાથ કિરતી સુંદર સહીત, પંચ્યાસી જિન સુંદર, એકસુ સતર વિજય ચિંતામણિ નમતાં, આલસ પરિહરુ. ૪ ઢાલ ઉત્સર્પિણી અવસરપિણી આરા - એ ઢાલ સાલવી પોલિ સંભવનાયક, બUતાલીસ જિન પુંગવજી, ભુંઈરઈ વલી સુવ્રત એકાવન, પંચસયા નવપલ્લવજી. ૫ પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી, વ્યાસી નમો અવિલંબજી, શ્રી મુનિસુવ્રત દેહરઈ ભંઇરઈ, દોસઈ ચૌદહ બિંબજી. ૬ મુહુર પાસનઈ દેહરઈ, પ્રતિમા એકસુ નઈ ઓગણ્યાસીજી, સીમંધર પ્રાસાદિ ત્રણિસઈ, ઊપરિ ચ્યાર જગીસજી. ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર, સંભવ જિન નવ્યાસજી, શાંતિ ભુવન ત્રીસ નેમનાથ પોલિ, ત્રણસઈ પચવીસજી. ૮ લાંબી ઓડિટ સુગસાગર પોલિ, શાંતિ પ્રાસાદિ ત્રીસજી, ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ, અડસઠ જિનવર કહીસિજી. ૯ શીતલનાથિ એકોત્સરિ કહીઈ, સાત્રીસ શ્રી મુહુર પાસજી, શાંતિનાથ તિહાં એકત્રીસ લહીઈ, સોમચિંતામણિ પંચાસજી. ૧૦ મહાભિષિમીઈ જગતવલ્લભ જિન, ઓગણપચાસ કહીઇજી, ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં, ગાંધીપાટકિ જઈઇજી. ૧૧ બહુરિશું શ્રી શ્રેયાંસ વંદુ, હવઈ નાલીયરનઈ પાડઇજી, ઋષભ પ્રાસાદિ બહુત્તરિ જિનવર, મુગતિ પંથ દેખાડઇ. ૧૨ કુંભારવાડઈ શ્રી આદીશર, એકસુપનર જાણેજી, દંતારવાડઈ સોલસમઉ પ્રભુ, છ મૂરતિ વષાણુંજી. ૧૩ કુંથુનાથ ચરિાસી જિનવર, ચિંતામણિ સાગુટંઇજી, ભુરા સહીત સાતસઈ એકોત્ત્વરિ, ન નમું હું મન ખોટઇજી. ૧૪ ઢાલ-ગીતા છંદાની ધારાવાડઈ વિમલ ઓગણીસ એ. ઘીવટીઇ વીર વ્યાસી દીસ એ. ૧૫ (તોટક છંદ) દીસઈ એ તેજિ ચંદ્રપ્રભુ જિન અઠાવીસ શું રાજ એ, ભુંઅરાં પાડઈ શાંતિ મૂરતિ, બાવન જિન શુ ગાજ એ. For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ખંભાતનાં જિનાલયો છસઇ બત્રીસ શાંતિનાથિ, સાતસઈ એકવીસ સાંમલઉં, માણિકચઉક પોલિ ઋષભ મંદિરિ, એકસુ છપ્પન સાંભલઉ. ૧૬ છનૂ મૂરતિ પાસનઈ દેહરઈ, બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઈ. ૧૭ (તોટક છંદ). ભંઇરઈ એકત્રીસ આદિ સહીત, મલ્લિ સતાવન ગુણ ઘણઈ, શાંતિ ભુવન ચૌદહ ધર્મ પન્નર, પાડઇ શ્રીમલ્લ છર તણઈ. પીતલના બિ પોઢા કાઉસગીયા, ચૌદ મૂરતિ હસએ, ચંદ્રપ્રભુનાં દેહરઈ, પાંત્રીસ મૂરતિ હીસએ. ૧૮ હામા અમીયા પોલિ જાણીએ, આદિ જિન પાંત્રીસ બિંબ વષાણી ઈ. ૧૯ (તોટક છંદ) વષાણીઈ મણીયાર વાડઇ, ચંદ્રપ્રભુ જિન આઠમા, છસઇ સિજ્યોતરિ બિંબ વાંદી, કરેસિ નિરમલ આતમાં. રવજી ચેલાની પોલિં પાસ જિન, પંચાવન પ્રતિમા સહી, અલિંગવસહીઈ આદિ જિનવર, ત્રાણું મૂરતિ મોં લહી. ૨૦ સંભવ ત્રેવીસ અલિગવસહીઈ, , કુંથ પ્રાસાદિ સતાવન સોહીએ. ૨૧ (તોટક છંદ) સોહીઈ હિવઈ મુહુર વસહીઇ, એકસુ ત્રિસુત્તરિ વલી, શાંતિ ભુવન પાંચ સુમતિ દોસઈ, ચઉવીસ ત્રણ રત્નની ભલી. આલીનઈ પાડઈ શાંતિ, એકસુ સત્તાવન આગલિ ઉપર, ચઉમુખ અનઇ અષ્ટાપદ, નાકર રાઉત પોલિ વલી. ૨૨ વીરાજે રે વધામણા - એ ઢાલ વિમલ પ્રાસાદિ ઓગણીસ પ્રતિમા, સૂતારવાડઈ શાંતિ રે, બિંબ ઓગણીસ સોહામણાં, લઘુ કુંભારવાડઈ જાઉં શાંતિ રે. ૨૩ જિહાં એ તીરથ તિહાં તિહાં પ્રણમું, સરગ મરત્વ પાતાલિ રે, શાશતી અશાશતી જિહાં હુઈ પ્રતિમા, હું વાંદું ટિહુકાલિ રે. ૨૪ જિ. સહસદ્ધ પોલિ આદીશર, પાંસઠિ જિન શ્રીકાર રે, નાગરવાડઈ ગૌતમસ્વામી, વાંદી નગર મઝારિ રે. ૨૫. જિ. For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૯૫ પુહતુપુરામાહિ જિન વંદતિ, એકસુ સાત કંસારી રે, ચિંતામણિનઈ દેહરઈ જાંણું, શ્રી જિનબિંબ ત્રેતાલી રે. ૨૬, જિ. ત્રણિ બિંબ આદીશર દેહરઇ, ત્રણિ વલી નેમિનાથ રે, જુહારીનઈ હું પાવન થાઇસિ, શકરપુરિ પાર્શ્વનાથ રે. ૨૭. જિ. અમીઝરઇ ત્રેતાલીસ સોહઇ, આદીશર પાંચ સાત રે, ચિંતામણિ વલી ત્રઇસઠિ ભંઇરઈ, માઝનઇ સઇ સાત રે. ૨૮. જિ. અઢાર સહીત સીમંધર વંદું અકબરપુરિ જાશું રે, સામલયા ઋષિની વલી પોલિ?], ત્રિસુત્તરિ સહીત શાંતિ ગાશું રે. ૨૯.જિ. વલીયા સાહાની પોલી આદીશર, તિહાં એકત્રીસ નિણંદ રે, હુંબડવસહી તીન મિલીનઇ, છસઈ છત્રીસ મુણિંદ રે. ૩૦ મજૂદપુરિ વાસપુજ્ય છઇ, તેત્રીસ નમો જિણાવ્યું [૨]. કતપુરિ શ્રી જિનવર કેરું, જિહાં બાવન જિણાવ્યું રે. ૩૧. જિ. વિધિ પક્ષ ગછિ શ્રી ગજસાગરસૂરિ, તાસ સીસ પન્યાસ રે, પંડિત શ્રી લલિતસાગર બોલઇ, પૂરું મનની આસ રે. ૩૨ કલસ સંવત સતર એકડોત્તરઈ, ચેત્ર સુદિ પૂનમિ દિનઈ, વ્યાસી દેહરા, તેર મુંધરા, દેહરાસર વીસ એક મનઈ. બાર સહસ્રનાં શત અટ્ટોતર, પંડિત લલિતસાગર નમઇ, સીસ તસુ મહિસાગર પભણઇ, જિન નમતઈ ભવ નવિ ભમઈ. ૩૩ ઇતિ ખંભાાંતિની તીર્થમાલા સંપૂર્ણ II પં. શ્રી ૬ લલિતસાગર તસુિ શિષ્ય ઋષિ અતિસાગર જયસાગર લિષિત / સા. જયમલ્લ સાશ્રીમલ સુત પ્રેમજી વેલિજી પઠનાર્થેન લિષિતાસ્તિ . For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬ ૨. શ્રી પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) ૨ ભવિ. ૩ ભવિ. ૪ ભવિ. પ્રણમી સરસતી ભગવતી રે, તિમ જિનવર ચોવીસ, ત્રંબાવતી તીરથ તણી રે, કહુ પરિપાટી જગીસો રે. ભવિજન ભાવસ્યું વંદો વાસવવંદ્ય રે શિવસુખ દાવસ્યું - એ ટેક અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય, એક દેઉલ ઉંદેલમાં રે, દેશી અચરિજ હોય રે. ભોંયરા પાંચ સોહામણાં રે, દોય પરોહણા સાર, ઇંણિ પરે અગન્યાસી થયાં રે, ચૈત્ય ઘણું મનોહાર રે. સગ ભય વારણ સાત છે રે, રીષભજી ચૈત્ય ઉત્તગ, આરસેં નેઉ જિન તણી રે, પ્રતિમા પ્રણમો રંગ રે. એક અજિત જિનવર તણું રે, દોય સંભવ જિન ધામ, એક મિથ્યાત્વ રાગ દ્વેષનેં રે, માનું ટાલણ ઠામ રે. અડતાલીસને એકસો રે, છવ્વીસ જિનવર બિંબ, શિવસાધનનું જાણજો રે, પુષ્ટપણે અવલંબ રે. પંચમ ગતિકારક વિભુ રે, પંચમ સુમતિ નિણંદ, દોય દેઉલ થઈને નમો, નવ્વાણું જિનચંદ રે. ચંદ્રપ્રભુ જિન આઠમા રે, આઠ કરમ ક્ષયકાર, પાંચ નિશાંત નિશાપતી રે, પાંડુરલંછન ધાર રે. ત્રણ્યસે પંચાવન પ્રભુ રે, દીપે તેજ મહંત, એક સુવિધિ જિન હમ્મર્થ રે, દસ જિન પ્રણામો સંત રે. શીતલ જિન દોય દેહરે(ર), એકસો એકાવન દેવ, શ્રી શ્રેયાંસને દોરે રે, ત્રેપન જગપતિ સેવ રે. ૫ ભવિ. ૬ ભવિ. ૭ ભવિ. ૮ ભવિ. ૯ ભવિ. ૧૦ ભવિ. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૯૭ ૧૧ ભવિ. ૧૨ ભવિ. ૧૩ ભવિ. ૧૪ ભવિ. દોય દેઉલ વાસુપૂજ્યનાં રે, જિન એકસો ઇગવન્ન, વિમલનાથનાં દેહરાં રે, રત્નત્રયી પરેં ત્રણ્ય રે. દોયસે પનર જગતાતની રે, મૂરતિ ભવિ શિવદાય, ધર્મનાથ એક દહેરે રે, બાશી શ્રી જિનરાય રે. શાંતિનાથ જિનવર તણાં રે, દેહરા દીપે અગ્યાર, આઠમેં પનર જિનવરુ રે, નમતાં લોં ભવપાર રે. દોય કંથ જિન ચૈત્ય છે રે, છાસઠ તિહાં અરિહંત, અર જિનવર ઘર એક છે રે, તિહાં બાવીસ ભગવંત રે. મુનિસુવ્રત પણ દહેરે રે, પડિમા બિસેને છવીસ, નમિ જિન દેઉલ એકમાં રે, એકસો બોત્તેર જગદીસ રે. નેમિનાથ બાવીસમા રે, વીસ તિહાં વીતરાગ, બાવીસ પરિસહ આપવા રે, પરવરયા માનું મહાભાગ રે. ત્રેવીસમા જિન પાસનાં રે, દેઉલ છે ત્રેવીસ, પનરસેં ઉપરિ નમો રે, પ્રતિમા પીસતાલીસ રે. પાંચ દેઉલ મહાવીરનાં રે, જિન એકસો ઓગણીસ, જિન ઉત્તમ પદ પદ્મને રે, જમતાં વાધે જગીસ રે. ૧૫ ભવિ. ૧૬ ભવિ. ૧૭ ભવિ. ૧૮ ભવિ. ઢાલ સીમંધર જિન વિચરતા રે, તેહનાં દેહરાં દોય સુખકારી રે, પંચાવન પડિમા નમો રે લો, જિણથી શિવસુખ હોય મનોહારી રે. વિહરમાન જિનવર નમો રે લો, કરતા ભવિ ઉપગાર, સુ. કેવલ કમલા ભોગવેં રે લો, સંશય છેદણહાર. અઢારમા મહાભદ્રજી રે લો, પ્રણમો ભવિ બહુમાન, પાપસ્થાન અઢારમેં રે લો, ટાલણ કંસ કહાન. અઠ્ઠાવીસ પ્રતિમા ભલી રે લો, તેહના દેહરા માંહિ, મોહ પયડી નિકંદવા રે લો, દીપે તેજ અથાહ. સર્વ થઇ એકત્રીસ ભલા રે (લો), પંચતીરથી પ્રાસાદ, એકલમલ અડ્યાલીસા રે લો, દેષી હોય આલ્હાદ. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ખંભાતનાં જિનાલયો ઢાલ એકવીસાની - દેશી ઇમ કરતાં રે પંચતીરથી પંચાસ રે, અઢીસે જિન રે પંચગુણા તે પાસ રે, બારસે ચાર રે એકલમલ મનોહાર રે, કાઉસગીઆ 2 તિમ સીત્તેર સુખકાર રે. ૧ (તોટક) સીત્તેર કાઉસગીઆ નમીને ચોમુખ ચ્યાર નમોવલી, સોલ જિન ચોગુણા કરતાં ભવિક પ્રણમાં મનરુલી, ષટ પટ્ટમાં ત્રણસેં નેં ઉપરિ ચૌદ પ્રતિમા સાર રે, પંચ ચોવીસવટા માંહિ જિન એકસોવીસ ધાર રે. ૨ સામાન્ચે રે તેરસે ઓગણ પ્યાલીસ રે, ઓગણસસે રે ચૌવોત્તર વિશેષ રે, આરસમઈ રે જિન નમીઈ સુજગીસ રે, ધાતુમઈ રે હવેં ભાથું જગદીસ રે. . (તોટક) નવસે સત્તાવીસ છે એકલમલ કાઉસગીઆ સાત રે, અડતાલીસ સિદ્ધચક્ર વંદો પનર પટ સવિ ધાત એ. પંચતીરથી તેરસેવીસ છાસઠિસે તસ બિંબ એ, કમલ એકાદશ ભલેરાં મરુસ્થલેં જિમ અંબ એ. * ૪ ચોવીસવા રે એકસા બોત્તેર પાસ રે, એકતાલીસસે રે અઠાવીસ જિન વાસ રે, દસ ચોમુખ રે અડ્યાશી જિન તાસ રે, પાટલી વલી રે આઠમેં સેંતાલીસ રે. (તોટક) ત્રેવીસસે ત્રેપન સામાન્યું વિશેષે બારસહેંસએ, છસે અડસઠ હવે રજ (ત)માં પનર બિંબ લહેંસએ. સિદ્ધચક્ર ત્રેપન ને પટ એક પાટલી એકત્રીસ એ, પરવાલાં પ્રભુ પાંચ દીપે રતનમાં પંચાસ એ. ઢાલ ભરત નૃપ ભાવસ્યું એ – એ દેશી ઇણિ પર્વે થંભતીરથ તણી એ ચૈત્યપ્રવાડી ઉદાર ગાઈ હરખું કરીએ દેખી પ્રભુ દેદાર ૧ For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૩૯૯ ૨ નમો. નમો ભવિ ભાવસ્યું એ – એક ટેક દેઉલ દેખી દિલ ઠરે એ કાષ્ટમઈ જિન એ, દેશી ચિત્ત ઉલ્લસે એ કીધો એહ વિવેક. નિત નિત પૂજા નવ નવીએ આભૂષણ બહુમોલ, જાણું સરગે ઘડ્યાં એ કોય નહીં ઇણ તોલ. ઓછું અધિકું એહમાં એ જેહ કહ્યું મતિમંદ, પામું હરÈ કરી એ પામું પરમાણંદ. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાંએ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભાવું રહી ચોમાસ. ૩ નમો. ૪ નમો. ૫ નમો. કલસ ઇય સકલ જિનવર ભવિક ભય હર વીર જિનવર શાસને, સંવેગસંગી સત્યવિજય કપૂરવિજય તસ આસને, ષિમાવિધ્ય જિન શીસ સુંદર ઉત્તમવિજય મુણિંદ એ, પદ્મવિજય તસ શીસ જંપે ગાયા તેહ જિણિંદ એ. ઇતિ શ્રી પંભાત બંદર ચૈત્ય(પરિ)પાટી સ્તવન | For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ સમયાંતરે વિદ્યમાન કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) શ્રી સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) ઉદાવસહી ૧. પાર્શ્વનાથ ૨. જીરાઉલઈ ૩. આદેશ્વર ૪. મુનિસુવ્રત સ્વામી ૫. ધર્મનાથ ૬. આદેશ્વર કોલ્હાવસહી ૭. પાર્શ્વનાથ ૮. આદેશ્વર ૯, આદેશ્વર થિરાવસહી ૧૦. શાંતિનાથ ૧૧, આદેશ્વર સેઠિનો પાડો ૧૨. અજિતનાથ ૧૩. મહાવીર સ્વામી ૧૪. નેમિનાથ ૧૫. પાર્શ્વનાથ ૧૬, આદેશ્વર ૧૭. ચંદ્રપ્રભુ ૧૮. અષ્ટાપદ ૧૯, મહાવીર સ્વામી For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ જિનાલયો - ચાર્ટ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની જેનશ્વેતાંબર ડિરેક્ટરીના | અં છે. અને ચે. તથા | વર્તમાન સમયનાં પ્રસ્તાવનાને આધારે આધારે (સં. ૧૯૬૩). જૈન તીર્થ સર્વ સંગ્રહને | દેરાસરોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) | (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦). ખંભા. ૨૬ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ખંભાતનાં જિનાલયો કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સેકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) શ્રી મતિસાગર કૃત ખંભાછતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) શ્રી સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) ખારૂઆવાડઈ ૨૦. સીમંધરસ્વામી ૨૧, આદેશ્વર ખારૂઆની પોળ ખારૂઆવાડો ખારૂવાવાડો ૧. સીમંધરસ્વામી ૧, સીમંધરસ્વામી ૧. સીમંધરસ્વામી ૨. મુનિસુવ્રતસ્વામી ૨. મુનિસુવ્રતસ્વામી ૨. મુનિસુવ્રતસ્વામી ૩. સંભવનાથ ૩. સંભવનાથ ૩. મુનિસુવ્રત ૪. અજિતનાથ ૪. અજિતનાથ (૨૪ તીર્થકર) ૫. શાંતિનાથ ૫. શાંતિનાથ ૪. અજિતનાથ ૬. મોહોર પાર્શ્વનાથ ૬. મુહુર પાર્શ્વનાથ ૫. શાંતિનાથ ૭. મહાવીર (ચૌમુખજી) | ૭. મહાવીર (ચૌમુખજી) | ૬. મોહરિ પાર્શ્વનાથ | ૭. મહાવીરસ્વામી ૮. સ્થંભનપાર્શ્વનાથ ૯, આદેશ્વર ૧૦. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૧૧. કંસારી પાર્શ્વનાથ ૧૨. અનંતનાથ' રાજહંસ પંડ્યાની પોળ ૨૨. પાર્શ્વનાથ ૨૩. મલ્લિનાથ ૨૪. અરિષ્ટનેમિ ૨૫. આદિનાથ ૨૬, મહાવીરસ્વામી ૨૭. સુમતિનાથ ૨૮, આદેશ્વર મુહુરવસહી ૨૯. પાર્શ્વનાથ મોહોરવસઈની પોળ ૮. સુમતિનાથ ૯. શાંતિનાથ ૧૦. મોહોર પાર્શ્વનાથ મુહુરવસહી ૮. સુમતિનાથ ૯. શાંતિનાથ ષડાકોટડી ૧૩. સુમતિનાથ ૧૪. પદ્મપ્રભુસ્વામી ૧૫. મુનિસુવ્રત સ્વામી ખરતરવસહી ૩૦. અજિતનાથ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જયતિહુઅણ સ્તોત્રગ્રંથની જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના | ખં ઇ અને ચૈ તથા પ્રસ્તાવનાને આધારે આધારે (સં. ૧૯૬૩) જૈન તીર્થ સર્વ સંગ્રહને (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) (સં. ૨૦૧૦) ખારવાડો ૧. સ્થંભન પાર્શ્વનાથ ૨. સીમંધરસ્વામી ૩. અજિતનાથ ૪. સહેસફણા પાર્શ્વનાથ ૫. આદેશ્વર ૬. મોહોર પાર્શ્વનાથ ૭. મુનિસુવ્રતસ્વામી ૮. કંસારી પાર્શ્વનાથ ૯. અનંતનાથ ૧૦. મહાવીરસ્વામી (ચૌમુખજી) ૧૧. મુનિસુવ્રતસ્વામી ખારવાડો ૧. મહાવીરસ્વામી ૨. કંસારી પાર્શ્વનાથ ૩. અનંતનાથ ૪. મુનિસુવ્રતસ્વામી ૫. સ્થંભન પાર્શ્વનાથ ૬. સીમંધરસ્વામી ૭. અજિતનાથ કડાકોટડી ૮. શાંતિનાથ ૯. પદ્મપ્રભુસ્વામી ખારવાડો ૧. સ્થંભન પાર્શ્વનાથ ૨. સીમંધરસ્વામી (ઉ૫૨ પદ્મપ્રભુ) ૩. સુખસાગર પાર્શ્વનાથ ૪. મુનિસુવ્રતસ્વામી ૫. મહાવીરસ્વામી ૬. કંસારી પાર્શ્વનાથ ૭. અનંતનાથ કડાકોટડી ૮. શાંતિનાથ (સુમતિનાથ સં. ૨૦૧૦) ૯. પદ્મપ્રભુસ્વામી For Personal & Private Use Only વર્તમાન સમયનાં જિનાલયોની સૂચિ (સં. ૨૦૫૫) ખારવાડો ૧. સ્થંભન પાર્શ્વનાથ ૨. સીમંધરસ્વામી ૩. સુખસાગર પાર્શ્વનાથ ૪. અનંતનાથ ૫. કંસારી પાર્શ્વનાથ ४०३ ૬. મહાવીર ચૌમુખજી ૭. મુનિસુવ્રતસ્વામી ૮. શાંતિનાથ (ઘરદેરાસર) કડાકોટડી ૯. સુમતિનાથ ૧૦. પદ્મપ્રભુસ્વામી Page #437 -------------------------------------------------------------------------- ________________ ४०४ ખંભાતનાં જિનાલયો કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) શ્રી મતિસાગર કૃત | શ્રી સ્તંભતીર્થનાં ખંભાઇતિની તીર્થમાળા | જિનાલયોની સૂચિ (સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦) આલિગવસહી ૩૧. આદેશ્વર અલંગવસઈની પોળ ૧૧. આદેશ્વર ૧૨. કુંથુનાથ ૧૩. શાંતિનાથ અલિંગવસહી (અલિગવસહી) ૧૦. આદેશ્વર ૧૧. કુંથુનાથ ૧૨. સંભવનાથ માંડવીની પોળ ૧૬, આદેશ્વર ૧૭. કુંથુનાથ ૧૮. મુનિસુવ્રતસ્વામી ૧૯, વિમલનાથ ૨૦. મહાવીર સ્વામી મેડા ઉપર સુરતાણપુરિ ૩૨. શાંતિનાથ સાલવીવાડા ૩૩. પાર્શ્વનાથ સુલતાનપુર ૧૪.. શાંતિનાથ સાલવીપોળ સાલવીપોળ | બોરપીપળો ૧૫.નવપલ્લવપાર્શ્વનાથ ૧૩. નવપલ્લવપાર્શ્વનાથ | ૨૧. નવપલ્લવ પાર્શ્વનાથ ૨૨. ગોડી પાર્શ્વનાથ (ભોંયરામાં) બીજીસાલવીપોળ ૧૬. સંભવનાથ ૧૪. સંભવનાથ ૨૩. સંભવનાથ ૧૭. મુનિસુવ્રતસ્વામી | ૧૫. મુનિસુવ્રતસ્વામી ૨૪. મુનિસુવ્રત (ભોંયરું) (ભોંયરું) સ્વામી પીરોજપુરિ ૩૪. સુમતિનાથ મહમ્મદપુરિ ૩૫. આદેશ્વર મહમદપુર ૧૮. શાંતિનાથ ૧૯. સંભવનાથ મુફતેપુરિ ૩૬. શાંતિનાથ સાલવઈ ૩૭, આદેશ્વર For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૦૫ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખંઈ અને ચે. તથા | વર્તમાન સમયમાં પ્રસ્તાવનાને આધારે | | આધારે (સં. ૧૯૬૩) જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) (સં ૨૦૫૫) (સં. ૨૦૧૦) માંડવીની પોળ માંડવીની પોળ માંડવીની પોળ માંડવીની પોળ ૧૨. વિમલનાથ ૧૦. કુંથુનાથ ૧૦. કુંથુનાથ ૧૧. કુંથુનાથ ૧૩. આદેશ્વર ૧૧. આદેશ્વર ૧૧. આદેશ્વર ૧૨. આદેશ્વર ૧૪. નેમનાથ ૧૨. મુનિસુવ્રતસ્વામી (બાજુમાં નેમનાથ) ૧૫. મુનિસુવ્રતસ્વામી ૧૩. નેમિનાથ ૧૬. કુંથુનાથ ૧૪. ચંદ્રપ્રભુસ્વામી ૧૭. સુમતિનાથ ૧૮. પદ્મપ્રભુસ્વામી બોરપીપળો બોરપીપળો ૧૯, નવપલ્લવ ‘૧૫. વજેચિંતામણિ પાર્શ્વનાથ પાર્શ્વનાથ ૨૦. વિમલનાથ ૧૬. સંભવનાથ (ભોંયરામાં ગોડી | ૧૭. મુનિસુવ્રતસ્વામી પાર્શ્વનાથ) ૧૮. સંભવનાથ ૨૧. સોમચિંતામણિ ૧૯. પાર્શ્વનાથ પાર્શ્વનાથ ૨૦. વિમલનાથ ૨૨. સંભવનાથ ૨૧, શાંતિનાથ ૨૩. મુનિસુવ્રતસ્વામી ૨૪. વજેચિંતામણિ પાર્શ્વનાથ ૨૫. સંભવનાથ (ભોંયરામાં શાંતિનાથ) બોરપીપળો બોરપીપળો ૧૨. મુનિસુવ્રતસ્વમી | ૧૩. નવપલ્લ ૧૩. સંભવનાથ પાર્શ્વનાથ ૧૪. નવપલ્લવ (ભોંયરામાં પાર્શ્વનાથ ગોડી પાર્શ્વનાથ) (ભોંયરામાં ૧૪. સંભવનાથ ગોડી પાર્શ્વનાથ) | ૧૫. મુનિસુવ્રત સ્વામી ૧૬. વિમલનાથ (ઘરદેરાસર) For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ४०६ ખંભાતનાં જિનાલયો | કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત | શ્રી મતિસાગર કૃત ત્રંબાવતી તીર્થમાળ ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૬૭૩) (સં. ૧૭૦૧) શ્રી સ્તંભતીર્થનાં | જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) સાગોટા પાડો | સાચુટા પાડો | સાચુટા પાડો ૨૦. ચિંતામણિ પાર્શ્વનાથ | ૧૬. ચિંતામણિ પાર્શ્વનાથ ૨૫. ચિંતામણિ (ભોંયરું) (ભોંયરું) પાર્શ્વનાથ ૨૧. નાઈંગપુરસ્વામી ૨૬. સ્થંભન પાર્શ્વ નાથ (ભોંયરામાં) ૨૭. અમીઝર પાર્શ્વનાથ ૨૮. આદેશ્વર દંતારાની પોળ દંતારવાડો દંતારવાડો ૨૨. કુંથુનાથ ૧૭. કુંથુનાથ ૨૯. કુંથુનાથ ૨૩. શાંતિનાથ ૧૮. શાંતિનાથ ૩૦. શાંતિનાથ ૨૪. આદેશ્વર ૩૧. શાંતિનાથ - ઊંડી પોળમાં પ્રજાપતિની પોળ ૨૫. શીતલનાથ કુંભારવાડો ૧૯. આદિનાથ કુંભારવાડો ૩૨. શીતલનાથ ૩૩. મહાભદ્રજી આલી ૨૬. શાંતિનાથ આલીપાડો આળીપાડો ૨૦. શાંતિનાથ ૩૪. શાંતિનાથ ૨૧. ચૌમુખ અને અષ્ટાપદ ૩૫. સુપાર્શ્વનાથ નાકરની પોળ ૨૭. નેમનાથ ૨૮. વિમલનાથ નાકર રાઉતની પોળ ૨૨. વિમલનાથ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૦૭ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખંઇ. અને ચે. તથા | વર્તમાન સમયનાં પ્રસ્તાવનાને આધારે આધારે (સં. ૧૯૬૩) જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) | (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦) બજારવચ્ચે સાગોટાપાડો (બજારમાં) | ચિતારી બજાર ૨૨. ચિંતામણિ પાર્શ્વનાથ ૧૫. આદેશ્વર | ૧૭. ચિંતામણિ ૨૩. ગોડી પાર્શ્વનાથ ૧૬. ચિંતામણિપાર્શ્વનાથ પાર્શ્વનાથ શા. ગોટા પાડો (ભોંયરામાં થંભન (ભોંયરામાં ૨૪. ગોડી પાર્શ્વનાથ પાર્શ્વનાથ) સ્થંભન પાર્જ) ૧૮. આદેશ્વર ૧૯. પાર્શ્વનાથ (ચૌમુખજી) દંતારવાડો દંતારવાડો દંતારવાડો દંતારવાડો ૨૬. શાંતિનાથ ૨૫. શાંતિનાથ ૧૭. શાંતિનાથ ૨૦. કુંથુનાથ૨૭. શાંતિનાથ ૨૬. શાંતિનાથ ૧૮. કુંથુનાથ શાંતિનાથ ૨૮. કુંથુનાથ ૨૭. કુંથુનાથ (શાંતિનાથ (સંયુક્ત ૨૯, શાંતિનાથ ૨૮. શાંતિનાથ -કુંથુનાથ જિનાલય) ૩૦. ચિતામણિ સં. ૧૯૮૪માં પાર્શ્વનાથ(ભોંયરામાં સંયુક્ત જિનાલય) સ્થંભન પાર્શ્વનાથ). ૩૧. ગોડી પાર્શ્વનાથ ૩૨. આદેશ્વર કુંભારવાડો કુંભારવાડો મોટો કુંભારવાડો કુંભારવાડો ૩૩. શીતલનાથ ૨૯. શીતલનાથ ૧૯. શીતલનાથ ૨૧. શીતલનાથ ૩૪. ૧૯મા માહાભદ્ર સ્વામી આળીપાડો. આલીપાડો આળીપાડો આળીપાડો ૩૫. શાંતિનાથ ૩૦. સુપાર્શ્વનાથ ૨૦. શાંતિનાથ ૨૨. શાંતિનાથ ૩૬. સુપાર્શ્વનાથ ૩૧. શાંતિનાથ (સુપાર્શ્વનાથ ૩૨. શાંતિનાથ(ઘરદેરાસર) ૧લે માળ) For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ખંભાતનાં જિનાલયો કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત | શ્રી મતિસાગર કૃત શ્રી સ્તંભતીર્થનાં ત્રંબાવતી તીર્થમાળ | ખંભાઇતિની તીર્થમાળા || જિનાલયોની સૂચિ (સં. ૧૬૭૩) (સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦) જીરાઉલાની પોળ ૨૯. સ્થંભન પાર્શ્વનાથ ૩૦. ચંદ્રપ્રભુ (ભોંયરું) ૩૧. જીરાઉલા (ભોંયરું) ૩૨. આદેશ્વર ૩૩. મહાવીર (ભોંયર). જીરાઉલઈ પાટિક | જીરાલા પાડો ૨૩. સ્થંભન પાર્શ્વનાથ | ૩૬. ચંદ્રપ્રભુ ૨૪. વાસુપૂજ્ય ૩૭. શાંતિનાથ ૨૫. મહાવીર (ભોંયરુ) | ૩૮. અમીઝરા ૨૬, મોહન પાર્શ્વનાથ પાર્શ્વનાથ ૨૭. પદ્મપ્રભુ (ભોંયરું) | ૩૯. જીરાવલા ૨૮. આદેશ્વર પાર્શ્વનાથ ૨૯, આદેશ્વર ૪૦. આદેશ્વર ૩૦. ચંદ્રપ્રભુસ્વામી (ભોંયરામાં) ૩૧. અમીઝરા (ભોંયર) | -નેમનાથ ૩૨. મુનિસુવ્રતસ્વામી | (ભોંયરામાં) ૩૩. જીરાઉલા પાર્શ્વનાથ | ૪૧. વાસુપૂજ્ય -નેમિનાથ ૪૨. મહાવીર ૩૪. આદેશ્વર (ભોંયરું) | (ભોંયરામાં) ૪૩. અભિનંદન સ્વામી ૪૪. અરનાથ ૪૫. મનમોહન પાર્શ્વનાથ ૪૬. નેમિનાથ ગાંધી પાટકિ ૩૫. શ્રેયાંસનાથ નાલીયર પાડો નાળીયેરી પોળ ૩૬. આદેશ્વર ૪૭. વાસુપૂજય સ્વામી ગાંધી પોળ ૩૪. શ્રેયાંસનાથ નાલીયર પાડો ૩૫. આદેશ્વર અલંગ ૩૬. પાર્શ્વનાથ મહાલષ્યમીની પોળ ૩૭. ચંદ્રપ્રભુ ૩૮. પાર્શ્વનાથ મહાભિષિમીની પોળ ૩૭. ચંદ્રપ્રભુ ૩૮, જગવલ્લભ પાર્શ્વનાથ મહાલક્ષ્મીની પોળ ૪૮. જગવલ્લભ પાર્શ્વનાથ ૪૯. સુખસાગર પાર્શ્વનાથ ૫૦. મહાવીરસ્વામી For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૦૯ જયતિહાણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખં, ઇ. અને ચે. તથા | વર્તમાન સમયનાં પ્રસ્તાવનાને આધારે આધારે (સં. ૧૯૬૩) જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) | (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦) વાવ'' જીરાવલા પાડો જીરાળાપાડો જીરાળાપાડો જીરાળાપાડો ૩૭. અરનાથ ૩૩. ચંદ્રપ્રભુ ૨૧. મનમોહનપાર્શ્વનાથ | ૨૩. અરનાથ ૩૮. મનમોહન પાર્શ્વનાથ ૩૪. શાંતિનાથ ૨૨. અરનાથ ૨૪. મનમોહન ૩૯. વાસુપૂજયસ્વામી | ૨૩. અમીઝરા પાર્શ્વનાથ પાર્શ્વનાથ ૪૦. અભિનંદન સ્વામી | ૩૬, અભિનંદન સ્વામી ૨૪. ચિંતામણિ | ૨૫. અમીઝરા (૩૯-૪૦ નં. વાળા) ૩૭. અરનાથ પાર્શ્વનાથ પાર્શ્વનાથ દહેરામાં ભોંયરામાં | ૩૮. મનમોહન પાર્શ્વનાથ ૨૫. અભિનંદન સ્વામી ૨૬. ચિંતામણિ મહાવીરસ્વામી). પાર્શ્વનાથ ૪૧. અમીઝરા પાર્શ્વનાથ ૨૭. અભિનંદન ૪૨. જીરાવલા પાર્શ્વનાથ સ્વામી ૪૩. શાંતિનાથ (ઘરદેરાસર) ૪૪. નેમનાથ ૪૫. શાંતિનાથ ૪૬. ચંદ્રપ્રભુ મહાલક્ષ્મીની પોળ ચોકસીની પોળ ૨૮. મહાવીર સ્વામી -ગૌતમસ્વામી For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ખંભાતનાં જિનાલયો કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત | શ્રી મતિસાગર કૃત શ્રી સ્તંભતીર્થનાં ત્રંબાવતી તીર્થમાળ ખંભાછતિની તીર્થમાળા |_| જિનાલયોની સૂચિ (સં. ૧૬૭૩) (સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦) ચોકસીની પોળ લાંબીઓટિ ચોકસીની પોળ (સુરસાગર પોલ) ૩૯. ચિંતામણિ પાર્શ્વનાથ ૩૯. શાંતિનાથ | ૫૧. શાંતિનાથ મેડા ૪૦. સુખસાગર પાર્શ્વનાથ ૪૦. ચિંતામણિ પાર્શ્વનાથી ઉપર ૪૧. મોહોર પાર્શ્વનાથ | ૪૧. સુખસાગર પાર્શ્વનાથ ૫૨. ચિંતામણિ ૪૨. વિમલનાથ(ચૌમુખજી){ ૪૨. મુહુર પાર્શ્વનાથ |_| પાર્શ્વનાથ ૪૩. નેમનાથ ૪૩. શીતલનાથ ૫૩. ચંદ્રપ્રભુ ૪૪. શાંતિનાથ | ૫૪. મોહરુ ૪૫. સોમચિંતામણિ પાર્શ્વનાથ પાર્શ્વનાથ પ૫. શીતલનાથ ૫૬. વિમલનાથ (ચૌમુખજી) અલંગ ૪૪. મુનિસુવ્રતસ્વામી અલંગ ૫૭. આદેશ્વર મણીયારવાડો ૪૫. ચંદ્રપ્રભુ મણીયારવાડો : ૪૬. ચંદ્રપ્રભુ મણીયારવાડો ૫૮. ચંદ્રપ્રભુ ૫૯. સુવિધિનાથ ૬૦. શ્રેયાંસનાથ સાહાજેદાસની પોળ ૪૬. મુનિસુવ્રતસ્વામી ભંડારીની પોળ ૪૭. વાસુપૂજ્યસ્વામી વહોરાની પોળ ૪૮. કાઉસ્સગ્ન શ્રીમલ્લછરનો પાડો ૪૭. કાઉસ્સગ્ન ૪૮. ચંદ્રપ્રભુ For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૧૧ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખં, ઈ અને ચૈ, તથા | વર્તમાન સમયનાં પ્રસ્તાવનાને આધારે | આધારે (સં. ૧૯૬૩) | જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) | (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦) ચોકસીની પોળ ચોકસીની પોળ ચોકસીની પોળ ચોકસીની પોળ ૪૭. જગવલ્લભપાર્શ્વનાથ ૩૯, ચંદ્રપ્રભુ ૨૬. વિમલનાથ ૨૯, શાંતિનાથ ૪૮, ગૌતમસ્વામી ૪૦. મહાવીરસ્વામી ૨૭. ચિંતામણિપાર્શ્વનાથ | ૩૦. શ્રેયાંસનાથ ૪૯. શ્રેયાંસનાથ ૪૧. વિમલનાથ ૨૮. મનમોહનપાર્શ્વનાથ | ૩૧. મનમોહન ૫૦. સુવિધિનાથ ૪૨. ચિંતામણિ પાર્શ્વનાથ ૨૯. શ્રેયાંસનાથ પાર્શ્વનાથ ૫૧. ચંદ્રપ્રભુ (નં. ૪૯-] ૪૩. શાંતિનાથ ૩૦. મહાવીરસ્વામી ૩૨. ચિંતામણિ ૫૦-૫૧વાળાં દેહરા ૪૪. પાર્શ્વનાથ ૩૧. શાંતિનાથ પાર્શ્વનાથ ભેગાં છે.) ૩૩. વિમલનાથ પર. મનમોહન પાર્શ્વનાથ ૫૩. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૪. ચંદ્રપ્રભુ ૫૫. શીતલનાથ ૫૬. મોહોર પાર્શ્વનાથ ૫૭. ચોમુખજી ૫૮. શાંતિનાથ ૫૯, વિમલનાથ અલીંગ અલીંગ અલીંગ અલીગ ૬૦. આદેશ્વર ૪૫. મુનિસુવ્રત સ્વામી ૩૨. મુનિસુવ્રત સ્વામી | ૩૪. મુનિસુવ્રત સ્વામી For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) સાહામહીઆની પોળ ૪૯. મલ્લિનાથ ભુંઈરાપોળ ૫૪. શાંતિનાથ ૫૫. ચંદ્રપ્રભુ ૫૬. સામલ પાર્શ્વનાથ શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) ઘીવટી ૫૭. મહાવીરસ્વામી ૫૮. ચંદ્રપ્રભુ માણિકચઉકપોળ ૪૯. પાર્શ્વનાથ ૫૦. ચિંતામણિ પાર્શ્વનાથ| -આદેશ્વર (ભોંયરામાં) ૫૧. શાંતિનાથ ૫૨. સોમચિંતામણિ પાર્શ્વવ ૫૩. મલ્લિનાથ ૫૩. આદેશ્વર ૫૪. આદેશ્વર ૫૫. ધર્મનાથ ૫૦. પાર્શ્વનાથ ૫૧. આદેશ્વર (ભોંયરું) ૫૨. શાંતિનાથ ભુંઈરઈ પાડો ૫૬. શાંતિનાથ ૫૭. શાંતિનાથ ૫૮. સામલ પાર્શ્વનાથ ઘીવટી ૫૯. મહાવીરસ્વામી ૬૦. ચંદ્રપ્રભુ For Personal & Private Use Only ખંભાતનાં જિનાલયો શ્રી સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) લાડવાડો ૬૧. સોમચિંતામણિ પાર્શ્વનાથ ૬૨. આદેશ્વર ૬૩. ચિંતામણિ પાર્શ્વનાથ ૬૪. આદેશ્વર (ભોંયરામાં) ૬૫. શાંતિનાથ ૬૬. ધર્મનાથ ભુંયરાપાડો ૬૭. શાંતિનાથ ૬૮. શાંતિનાથ ૬૯. ચંદ્રપ્રભુ ૭૦. મલ્લિનાથ ૭૧. નેમનાથ ૭૨. સામલા પાર્શ્વનાથ ગીવટી ૭૩. મહાવીરસ્વામી Page #446 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૧૩ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખં, ઈ. અને ચૈ, તથા | વર્તમાન સમયનાં પ્રસ્તાવનાને આધારે | આધારે (સં ૧૯૬૩) | જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) | (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦) 5 . માણેકચોક માણેકચોક માણેકચોકનજીક ૬૧. ધર્મનાથ ૪૬. શાંતિનાથ ૬૨. મહાવીરસ્વામી ૪૭. વજે ચિંતામણિ ૬૩. શાંતિનાથ પાર્શ્વનાથ ૬૪. શીતલનાથ ૪૮. આદેશ્વર ૬૫. ચિંતામણિ પાર્શ્વનાથી ૪૯. શાંતિનાથ (ભોંયરામાં માણેકચોક આદેશ્વર) ૫૦. વાસુપૂજયસ્વામી ૬૬. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૧. ચિંતામણિ પાર્શ્વનાથ ૬૭. આદેશ્વર ૫૨. મહાવીરસ્વામી ૬૮. અભિનંદન સ્વામી | પ૩. ધર્મનાથ ૬૯. ચંદ્રપ્રભુ માણેકચોક ૩૩. આદેશ્વર ૩૫. આદેશ્વર ૩૪. ચિંતામણિ પાર્શ્વનાથ ૩૬. શંખેશ્વર (ભોંયરું આદેશ્વર) | - પાર્શ્વનાથ ૩૫. શાંતિનાથ ૩૭. ચિંતામણિ ૩૬. વાસુપૂજ્ય પાર્શ્વનાથ(પર ૩૭. ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય) ૩૮, ધર્મનાથ ૩૮. ચિંતામણિ ૩૯. મહાવીરસ્વામી પાર્શ્વનાથ ૪૦. રત્નપાર્શ્વનાથ (ભોંયરામાં (ઘરદેરાસર) આદેશ્વર) ૪૧. શાંતિનાથ ૩૯. શાંતિનાથ (ઘરદેરાસર) ૪૦. વાસુપૂજ્યસ્વામી ૪૨. વિમલનાથ ૪૧. મહાવીરસ્વામી (ઘરદેરાસર) ૪૨. ધર્મનાથ ૪૩. રત્નચિંતામણિ પાર્શ્વનાથ (ઘરદેરાસર) ૧૧ ભોયરાપાડો ભોયરાવાડો ૭૦. નવખંડા પાર્શ્વનાથ ૫૪. ચંદ્રપ્રભુ (ભુવનપાર્શ્વનાથ) : ૫૫. મલ્લિનાથ ૭૧. ચંદ્રપ્રભુ ૫૬. શાંતિનાથ ૭૨. મલ્લિનાથ ૫૭. શામળા પાર્શ્વનાથ ૭૩. શાંતિનાથ ૫૮. શાંતિનાથ ૭૪. નેમનાથ ૫૯. નેમિનાથ ૭૫. શાંતિનાથ ઊંડી પોળ અથવા ગીપટ્ટી| ગીપટી ૭૬. મહાવીરસ્વામી ૬૦. અજિતનાથ ૭૭. અજિતનાથ | ૬૧. મહાવીરસ્વામી (આ બે દહેરાં ભેગાં ભોયરાપાડો ભોંયરાપાડો ૪૩. શાંતિનાથ (નેમનાથ)| | ૪૪. શાંતિનાથ ૪૪. શાંતિનાથ ૪૫. શાંતિનાથ૪૫. મલ્લિનાથ નેમનાથ ૪૬. ચંદ્રપ્રભુ (સંયુક્ત જિનાલય) ૪૭. નવખંડા પાર્શ્વનાથ | ૪૬. મલ્લિનાથ ૪૭. ચંદ્રપ્રભુ ૪૮. નવખંડા પાર્શ્વ ગીમટી ગીમટી ૪૮. મહાવીરસ્વામી ૪૯. મહાવીર ૪૯. અજિતનાથ સ્વામી For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ખંભાતનાં જિનાલયો | કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) શ્રી મતિસાગર કૃત શ્રી સ્તંભતીર્થનાં ખંભાછતિની તીર્થમાળા | જિનાલયોની સૂચિ (સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦) પર્આની પોળ બોરપીપળો માનકુંયર બાઈની પોળ ૫૯. સંભવનાથ ૬૧. સંભવનાથ (ભોંયરું) ૭૪. સંભવનાથ -શાંતિનાથ (ભોંયરામાં) ૬૨. વિજયચિંતામણિ | ૭૫. શાંતિનાથ પાર્શ્વનાથ (ભોંયરામાં) ૭૬. અભિનંદન સ્વામી ઊંચી શેરી કિકાજીવરાજની પોળ ૬૦. પાર્શ્વનાથ ૭૭. વિજયચિંતા૬૧. વિમલનાથ મણિ પાર્શ્વનાથી સેગઠાનો પાડો સેગઠા પાટિકા | સંઘવીની પોળ ૬૨. વિમલનાથ ૬૩. વિમલનાથ (ભોંયરુ) ૭૮. વિમલનાથ ૬૩. સોમચિંતામણિ ૬૪. ચિંતામણિ પાર્શ્વનાથ ૭૯. સોમચિંતામણિ પાર્શ્વનાથ પાર્શ્વનાથ નંદાનપુર ૬૪. શાંતિનાથ કતપુરિ ૬૫. બાવન જિનાલય કતલપુર ૬૫. આદેશ્વર ૬૬. પાર્શ્વનાથ ૬૭. પાર્શ્વનાથ અકબરપુર અકબરપુર ૬૮. વાસુપૂજયસ્વામી ૬૬. શાંતિનાથ ૬૯. શાંતિનાથ (સામલીયા ઋષિની પોળ) ૨. આદેશ્વર ૬૭. આદિનાથ (વલિયાસાહાની પોળ). ૬૮. તીર્થકર નામ નથી (હુંબડવસહી) કંસારીપુર પુહતુપુરા (કંસારી) ૭૧. ભીડભંજન પાર્શ્વનાથ ૬૯. કંસારી પાર્શ્વનાથ ૭૨. આદેશ્વર ૭૦. ચિંતામણિ પાર્શ્વનાથ ૭૧. આદિનાથ ૭૨. નેમિનાથ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જયતિહુઅણ સ્તોત્રગ્રંથની જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના પ્રસ્તાવનાને આધારે આધારે (સં. ૧૯૬૩) (સં. ૧૯૪૭) સંઘવીની પોળ ૬૨. સોમચિંતામણિ પાર્શ્વનાથ ૬૩. વિમલનાથ ૬૪. નવપલ્લવ પાર્શ્વનાથ ખં ઇ અને ચૈતથા જૈન તીર્થ સર્વ સંગ્રહને આધારે (સં. ૧૯૮૪) (સં ૨૦૧૦) વાઘમાસીનીખડકી ૫૦. સંભવનાથ ૫૧. વિજયચિંતામણિ પાનાથ સંઘવીની પોળ ૫૨. સોમચિંતામણિ પાર્શ્વનાથ ૫૩. વિમલનાથ For Personal & Private Use Only ૪૧૫ વર્તમાન સમયનાં જિનાલયોની સૂચિ (સં. ૨૦૫૫) વાળમાસીનીખડકી ૫૦. સંભવનાથ (ભોંયરામાં શાંતિન ૫૧. વિજય ચિંતામણિ પાર્શ્વનાથ સંઘવીની પોળ ૫૨. વિમલનાથ ૫૩, સોમચિંતામણિ પાર્શ્વનાથ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) શકરપુર ૭૩. અમીઝરા પાર્શ્વનાથ ૭૪. શીતલનાથ ૭૫. આદિનાથ ૭૬. સોમચિંતામણિ પાર્શ્વનાથ (ભોંયરું) ૭૭. સીમંધરસ્વામી છગડીવાડો ૭૮. સોમચિંતામણિ પાર્શ્વનાથ શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) ધારાવાડો ૭૭. વિમલનાથ અમીયાપોલ ૭૮. આદિનાથ શકરપુર ૭૩. અમીઝરા પાર્શ્વનાથ ૭૪. આદિનાથ પાર્શ્વનાથ ૭૫. ચિંતામણિ પાર્શ્વનાથ ૮૧. સીમંધરસ્વામી ૭૬. સીમંધરસ્વામી રવજીચેલાની પોળ ૭૯. પાર્શ્વનાથ સુતારવાડો ૮૦. શાંતિનાથ સહસદ્ઘપોળ ૮૧. આદેશ્વર નેમિનાથની પોળ ૮૨. તીર્થંકર નામ નથી નાગરવાડો ગૌતમસ્વામી મજૂદપૂરિ ૮૩. વાસુપૂજ્યસ્વામી ખંભાતનાં જિનાલયો For Personal & Private Use Only શ્રી સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) શકરપુર ૮૦, ચિંતામણિ ઘીયાપોળ ૮૨. મનમોહન પાર્શ્વનાથ Page #450 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૧૭ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખં, ઇ. અને ચે. તથા | વર્તમાન સમયમાં પ્રસ્તાવનાને આધારે આધારે (સં. ૧૯૬૩) જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) | (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦) સકરપુર સકરપોળ શકરપુર શકરપુર ૭૮, ચિંતામણિ પાર્શ્વનાથ ૬૫. ચિંતામણિ પાર્શ્વનાથ | ૫૪. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૪. ચિંતામણિ ૭૯. સીમંધરસ્વામી | ૬૬. સીમંધરસ્વામી ૫૫. સીમંધરસ્વામી - પાર્શ્વનાથ ૫૫. સીમંધરસ્વામી નાગરવાડો નાગરવાડો ૮૦. વાસુપૂજયસ્વામી | ૬૭. વાસુપૂજયસ્વામી નાગરવાડો ૫૬. વાસુપૂજ્યસ્વામી નાગરવાડો ૫૬. વાસુપૂજયસ્વામી For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ખંભાતનાં જિનાલયો કવિ ડુંગર કૃત કવિ શ્રી ઋષભદાસ કૃત ખંભાત ચૈત્યપરિપાટી | ત્રંબાવતી તીર્થમાળ (૧૬મો સૈકો) (સં. ૧૬૭૩) શ્રી મતિસાગર કૃત ખંભાછતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) શ્રી સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) ચોળાવાડો ૮૩. સુમતિનાથ | (ચૌમુખજી) બ્રાહ્મણવાડો ૮૪. ચંદ્રપ્રભુ ૮૫. અભિનંદન સ્વામી For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૧૯ જયતિહુઅણ સ્તોત્રગ્રંથની| જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના ખં, ઇ. અને ચૈ, તથા | વર્તમાન સમયનાં | પ્રસ્તાવનાને આધારે | આધારે (સં. ૧૯૬૩) જૈન તીર્થ સર્વ સંગ્રહને | જિનાલયોની સૂચિ (સં. ૧૯૪૭) આધારે (સં. ૧૯૮૪) (સં. ૨૦૫૫) (સં. ૨૦૧૦) ચોળાવાડો ચોળાવાડો ચોળાવાડો ચોળાવાડો ૮૧, સુમતિનાથ ૬૮. સુમતિનાથ ૫૭. સુમતિનાથ ૫૭. સુમતિનાથ ૬૯. આદેશ્વર (ચૌમુખજી) લાડવાડો લાડવાડો લાડવાડો ૭૦. અભિનંદન સ્વામી ૫૮. અભિનંદનસ્વામી | ૫૮. અભિનંદન૫૯. મુનિસુવ્રતસ્વામી સ્વામી ગંધકવાડો ૭૧. શાંતિનાથ (ઘરદેરાસર) ગંધકવાડો ૬૦. શાંતિનાથ (ઘરદેરાસર) પુણ્યશાળીની ખડકી ૬૧. શાંતિનાથ (ઘરદેરાસર) નાનો ગંધકવાડો ૬૧, પાર્શ્વનાથ (ઘરદેરાસર) પુણ્યશાળીની ખડકી | ૫૯. શાંતિનાથ કોઠીપાડો ૭૨. શાંતિનાથ (ઘરદેરાસર) સાબરીપોળ ૭૩. કેસરીઆલાલજી | (ઘરદેરાસર). કડીઆપોળમાં બકરાવાળાની ખડકી ૭૪. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) કડીઆની પોળ ૬૨. વાસુપૂજયસ્વામી (ઘરદેરાસર) શેરડીવાળાની પોળ ૭૫. વાસુપૂજ્ય (ઘરદેરાસર) ૭૬. સુવિધિનાથ (ઘરદેરાસર) શેરડીવાળી પોળ ૬૩. વાસુપૂજયસ્વામી (ઘરદેરાસર) શેરડીવાળાની પોળ ૬૨. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) ઊંડી પોળ ૬૪. શાંતિનાથ ઊંડી પોળ ૬૦. શાંતિનાથ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ખંભાતનાં જિનાલયો કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) કવિ શ્રી ઋષભદાસ કૃત | શ્રી મતિસાગર કૃત ત્રંબાવતી તીર્થમાળ ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૬૭૩) (સં. ૧૭૦૧) શ્રી સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિ (સં. ૧૯૦૦) કુલ જિનાલયો : ૩૭ | કુલ જિનાલયો : ૭૮ | કુલ જિનાલયો : ૮૩ | કુલ જિનાલયો : ૮૫ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો જયતિહુઅણ સ્તોત્રગ્રંથની જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના આધારે (સં. ૧૯૬૩) પ્રસ્તાવનાને આધારે (સં. ૧૯૪૭) કુલ જિનાલયો : ૮૧ કુલ જિનાલયો : ૭૬ ખં. ઇ અને શૈ તથા જૈન તીર્થ સર્વ સંગ્રહને આધારે (સં. ૧૯૮૪) (સં. ૨૦૧૦) ટેકરી ૬૫. સંભવનાથ (ઘરદેરાસર) ૬૬. સુમતિનાથ (ઘરદેરાસર) દલાલવીલા સ્ટેશનરોડ ૬૭. પાર્શ્વનાથ (પરદેરાસર) (સં. ૨૦૧૦ પ્રમાણે) રાળજ ૬૮. ગોડી પાર્શ્વનાથ સં. ૨૦૧૦ કુલ જિનાલયો : ૭ સં. ૧૯૮૪ કુલ જિનાલયો : ૫૬ For Personal & Private Use Only ૪૨૧ વર્તમાન સમયનાં જિનાલયોની સૂચિ (સં. ૨૦૫૫) રી ૬૫. સુમતિનાથ (ઘરદેરાસર) દલાલનો ખાંચોબહુચરાજીની પોળ ચિતારી બજાર ૬૩. પાર્શ્વનાથ (પરદેરાસર) લોકાપરી-ચિતારી બજાર ૬૪. ચંદ્રપ્રભુસ્વામી (ઘર દેરાસર) દહેવાણનગર ૬૬. મહાવીરસ્વામી (ઘરદેરાસર) (ભોંયરામાં સીમંધરસ્વામી) રાળજ ૬૭. ગોડી પાર્શ્વનાથ વડવા ૬૮. આદાર કુલ જિનાલયો ઃ ૬૮ Page #455 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયોના શિલાલેખો ક્રમ મૂળનાયક - જિનાલય વિસ્તાર - જે છે $ $ સ્થંભન પાર્શ્વનાથ વિમલનાથ ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલય ચિંતામણિ પાર્શ્વનાથ - આદેશ્વર ધર્મનાથ - શ્રી મહાવીર સ્વામી શાંતિનાથ શાંતિનાથ - શ્રી કુંથુનાથ ચિંતામણિ પાર્શ્વનાથ અરનાથ આદેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથ - સીમંધર સ્વામી એક આમંત્રણ પત્રિકા ખારવાડો સંઘવીની પોળ માણેકચોક માણેકચોક માણેકચોક પુણ્યશાળીની ખડકી દંતારવાડો ચિતારી બજાર જીરાળાપાડો માંડવીની પોળ શકરપુર $ $ $ For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૨૩ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ખારવાડો (શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલયની એક ભીંત ઉપર આ લેખ છે.) ઓ અહં સંવત ૧૩૬૬ વર્ષે પ્રતાપક્રાંતભૂતલ શ્રી અલાયદીનસુરત્રાનપ્રતિશરીરશ્રી અલપખાનવિજયરાજયે શ્રીસ્તમ્ભતીર્થે શ્રીસુધર્માસ્વામિ સંતાનનભોનભોમણિસુવિહિતચૂડામણિ પ્રભુ શ્રીજિનેશ્વરસૂરિપટ્ટાલંકારપ્રભુશ્રીજિનપ્રબોધસૂરિશિષ્યચૂડામણિયુગપ્રધાનપ્રભુ શ્રીજિનચંદ્રસૂરિસગુરુપદેશેન ઉકેશવંશીય સહ જિનદેવ સાહસદેવકુલમર્ડનસ્ય શ્રી જેસલમેર શ્રી પાર્શ્વનાથવિધિચૈત્યકારિત શ્રીસમેતશિખર પ્રાસાદસ્ય સાહકેવસ્ય પુત્રરત્નન શ્રી સ્તન્મતીર્થે નિર્માપિતસકલસ્વપક્ષપરપક્ષચમત્કારિનાનાવિધ માર્ગન લોકદારિદ્યમુદ્રાપહારિગુણરત્નાકરસ્ય ગુરુગુરુતરપુરપ્રવેશકમહોત્સવન સંપાદિતશ્રી શત્રુંજયોજ્જયંતમહાતીર્થયાત્રા સમુપાર્જિતપુણ્યપ્રાભારેણ શ્રીપત્તનસંસ્થાપિતકોડિકાલંકારશ્રીશાન્તિનાથવિધિચૈત્યાલયશ્રીશ્રાવકપોષધશાલાકારપણોપચિતપસૃમરયશઃ સંભારણ ભ્રાતૃ સાહરાજુદેવ સાહવોલિય સાહજહડ સાહલષપતિ સાહગુણધરપુત્રરત્ન સાહજયસિંહ સાહજગધર સાહલષણ સાહરત્નસિંહપ્રમુખિપરિવારસારણ શ્રીજિનશાસનપ્રભાવકેણ સકલસાધર્મિવત્સલેન સાહ જેસલસુશ્રાવકેણ કોડિકાસ્થાપનપૂર્વ શ્રીશ્રાવકપોષધશાલા સહિતઃ સકલવિધિલક્ષ્મીવિલાસાલય શ્રીઅજિતસ્વામિદેવવિધિચૈત્યાલયઃ કારિત આચંદ્રાકયાવન્નન્દતાત્ || શુભમતુ . શ્રીભૂયાત શ્રમણ સંઘસ્ય | શ્રી : || (ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ પૃ૧૯૯) વિમલનાથ સંઘવીની પોળ (જિનાલયમાં પ્રવેશતાં પ્રવેશચોકીની જમણી બાજુ (મૂળનાયકની) ભીંત પરનો શિલાલેખ) - // ભલે મીંડું | સ્વસ્તિ શ્રી સંવત ૧૬૩૯ વર્ષે શાકે ૧૫૦૫ પ્રવર્તમાને ચૈત્ર માસે શુક્લ પક્ષે પંચમ્યા તિથૌ સોમવારે શ્રીમતસ્તંભતીર્થ મહાછગાર સુવિદિતસર્વસૂરિશિરોમણિ શ્રી તપાગચ્છગગનપ્રકાશનનભોમણિ શ્રી શ્રી ૫ આણંદવિમલસૂરિ તપ શ્રી ૬ વિજયદાન સૂરિ તતપટ્ટે ભટ્ટારક પૂરંદર શ્રી ૬ હીરવિજયસૂરિ આચાર્ય શ્રી વિજયસેનસૂરિ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજય શ્રી સુદૂઉષવંશે સા જિતસિંહ માણકીબાઈ પુત્રી વજાઈ તથા શ્રેયાર્થે .............શ્રી વિમલનાથ બિલ્બ સ્થાપિત પ્રતિષ્ઠત શ્રી હીરવિજય સાર આ શ્રી બાઈ વનાઈ ......સંઘની જલાલનુદીલના ધર્મે કહાવી ન કહિવાઈત અહં છ વિનાણવું. For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ખંભાતનાં જિનાલયો માણેકચોક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલય (જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠાનો શિલાલેખ) ૐ અહં નમઃ // ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | સ્વસ્તિ શ્રી પરમપૂજ્ય શાસન સમ્રાટ્ર સૂરિ ચક્ર ચક્રવર્તી તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી જગદ્ગુરુ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયોદયસૂરિ મહારાજના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા શાસન સમ્રાટ્રના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિ મ. તથા તેઓશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને તેઓશ્રીની સૂચનાનુસાર શ્રી ખંભાત માણેકચોક મણે અખિલ માણેકચોક મહોલ્લાના શ્રી સંઘના વહીવટના પ્રાચીન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયની નજીકની જમીનમાંથી પ્રગટ થયેલ પરિકર સહિત પ્રાચીન બાવન ભવ્ય જિનબિંબોને પધરાવવા માટે આરસના પબાસનો તથા સુંદર છત્રીઓવાળી દેરીઓ સહિત મંડપને રમણીય અને વિશાળ બનાવરાવી તેઓશ્રીની પવિત્ર શુભ નિશ્રામાં શ્રીજીએ આપેલ શુભમુહૂર્તમાં પ. પૂ. આ. શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયશોભદ્રસૂરિશ્વર મહારાજ તથા શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયામૃત સૂરશ્વરજીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી તથા પ. પૂ. શ્રી મહિમાપ્રભવિજયજી ગણિવર, પ. પૂ. શ્રી કુમુદચંદ્રવિજયજીગણિવર, પ. પૂ. શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ, વિ. ૪૭ મુનિરાજોના વિશાલ પરિવારના તથા પ. પૂ. સિદ્ધાંત મહોદધિ આ. શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજના શિષ્ય પ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિવરના સપરિવારના તથા શ્રી પાર્થચંદ્ર ગચ્છીય પ. પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પ. પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજના સપરિવારના સાંનિધ્યમાં અપૂર્વ સફલ વિધિ વિધાન પૂર્વક મહામહોત્સવના સમારંભ અને અભૂતપૂર્વ ઉલ્લાસ સાથે વિ. સં. ૨૦૨૨ મહા વદિ ૭ શુક્રવારે મહાન રવિયોગમાં શુભલગ્નમાં બાવન પ્રભુજીની પ્રતિષ્ઠાનો મહાન શુભ પ્રસંગ ઉજવવામાં આવેલ છે. આ. શ્રી ચિંતામણિજીના જિનાલયજીના પછવાડેનું સ્વ. છગનલાલ જેચંદભાઈવાળું મકાન જે ઝવેરી કેસવલાલ દલપતભાઈએ લીધેલ તે તેમના સ્મરણાર્થે તેમના સુપુત્રો તરફથી પ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પં. શ્રી ભાનુવિજયજી ગણિના શિષ્ય પં. શ્રી પદ્મવિજયજી ગણિના શિષ્ય મુનિ શ્રી હેમચંદ્રવિજયજી મહારાજના ઉપદેશથી માણેકચોક મહોલ્લાના શ્રી સંઘને સાધારણ ખાતામાં સં. ૨૦૨૧માં ભેટ આપેલ છે. શુભ ભવતુ ચર્તુવિધસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય લિ. માણેકચોક મહોલ્લાનો સંઘ For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો (૧) (૨) (૩) (૫) (૬) (8)... (6) (૯) તો જાતં વિઘ્નવિધ્વંસદૈવતં ||૧|| શઠદલક મઠેન ગ્રાવસંáાતમુ ં પ્રશમકુલિશવહનેઃ (૧૦) શ્રિયં વઃ ॥૨॥ ઔદાસિન્થેન યેનેહ વિજિતારાતિવાહિની । પાર્શ્વનાથજિનં નૌમિ કૌમારું મારસંસ્તુતમ્ III ...... ... દિનોદયં સ ચક્રે ગુરુગગનાભ્યુદિતઃ સહસ્રકીર્ત્તિઃ ॥૪॥ સંવત ૧૧૬૫ વર્ષે જ્યેષ્ટ વદિ ૭ સોમે સજ્યતિ ચિંતામણિ પાર્શ્વનાથ-આદેશ્વર માણેકચોક ચિંતામણિપાર્શ્વનાથના મંદિરમાંનો શિલાલેખ. (આ લેખનો કેટલોક ભાગ તૂટક છે ) વંશેડતિદીપ્તઘુતિશ્રોલુક્યો વિદિતઃ પરૈ૨કલિત: શ્વેતાતપત્રોજ્વલઃ ।। માા ॥૮॥ ..પાગતો નિજભુજોપાાઁ રાજ્યશ્રિયમ્ ॥૬॥ શ્રીમાન્ લૂણિગદેવ એવ વિજય શમ્ભુપ્રસાદોદિતતસ્તસ્માદ્વિ૨સૈકવીરધવલઃ પુત્રઃ પ્રજાપાલકઃ ...જયો યેનાધીશમુદસ્ય કન્દમિવ તં કીર્તેઃ પુના રોપિત ।।૭ના રિપુમલ્લપ્રમર્દીયઃ પ્રતાપમલ્લ ઈડિતઃ ॥ તત્સૂનુરજ્જુનો રાજા રાજ્યેડજન્યજ્જનો ૫૨ઃ ....... પાતિ જગન્તિ ।।૫।। દિવ્યગુર્જરમણ્ડલેઽતિવિપુલે ..... ૪૨૫ (૮) મૌ.....ૌ ભુવિ રામકૃષ્ણૌ ॥૧૦॥ શ્રીસ્થમ્મતીર્થંતિલકં પુરાણાં સ્તમ્ભ જયશ્રીમહિત મહિંદ્ભઃ । આસ્તે પુરું પ્રૌઢિમ મોઢવંશો સુભૂષિતે ભૂપતિવર્ણનીયે ||૧|| નિદર્શનં સાધુરુસત્યસન્ધૌ વં ક્તિ વિજયી પરેષાં || તન્નન્દનોઽનિન્દિતકીર્તિરસ્તિ જ્યેષ્ટોઽપિ રામઃ કિમુ કામદેવઃ ॥૯॥ ઊભૌ ધુરું ધારયતઃ પ્રજાનાં પિતુઃ પદસ્યાસ્ય ચ ધુર્યકલ્પૌ । .કીર્તિરામઃ । ખલાખ્યયા યો વિદિતો મહર્દિવૃદ્ધિ ગતો ધર્મધની વિનીતઃ ।।૧૨।। રૂપલક્ષણસૌભાગ્ય ધર્મદાનનિદર્શનં । જાતા યા પ્રૌઢનારીષુ સાતોઽસ્ય ષાદડા... ...॥૧૩॥ સં...... દેશાત્સાધ્વી ચકાÚજ્જિનપાર્શ્વચૈત્ય । For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ (૧૧) ખંભાતનાં જિનાલયો કિં પુણ્યમમૂર્તિમસ્યાઃ ॥૧૪॥ અવિકલગુણલક્ષ્મીર્વિકલઃ યન્મણ્ડલં નાગપતેઃ ફણાગ્રરત્ન સૂનુરાજઃ સમભવદિપુણ્યઃ શીલસત્યાસ ....લમુદયસ્થ શ્વેતયોર્ગેન ચક્ર વિરવ ભુવનં યો માનિતઃ સર્વલોકૈઃ ॥૧૫॥ સવિતૃચૈતસ્ય પુરઃ સમુણ્ડપ યોઽકારયપૂજયસુધર્મમણ્ડનં । સ્વસા ચ તસ્યાજનિ રત્નસંશિકા સુરત્નસૂર્ય ધનસિંહગેહિની (૧૨) ।।૧૬।। ભીમડજાલ્હણકા કલકયજંલખીમડગુણિમાઘાઃ । તયોર્બભૂવસ્તનયા નિજવંશોદ્ધરણૌરેયાઃ ॥૧૭ા પિતૃવ્યકસુતૈઃ સા યશોવીરો યશોધનઃ । પાલયન્નસ્તિ પુણ્યાત્મા શૈવ ધર્માં જિનસ્ય ચ (૧૩) ।।૧૮।। આસ્વડ પુત્રૌ.....સુમદનપાલાભિધૌ ધન્યૌ વૃતાનન્દિતલોકૌ પ્રીત્યા રામલક્ષમણસદૌ (શૌ)।૧૯।। જાયા જાલ્હણદેવીતિ સ્વજનકૈરવકૌમુદી । તસ્યપુૌ તયા પ્રસુતૌ શબ્દાર્થવિતિ ભારતીદેવ્યા ।।૨૦। ષે (ખે) તલ: ક્ષિતિપતિ (૧૪) ગુણિગણ્યો યોઽચ્છલકલિયુગં સુવિવેકાત્ સિંહશાવવદભીર્વિજયાદિસિંહવિશ્રુત ઇલેન્દ્વરયં કિં ॥૨૧॥ દિવંગતે ભ્રાતરિ તસ્ય સૂનોલ્કલાભિવે ધર્મધુરીણ મુખ્ય શ્રેયોર્થમÅવ જિનેન્દ્રચૈત્યે યેનેહ જી (૧૫) ર્ણોદ્ધ૨ણં કૃતં તુ ॥૨૨॥ જયતાદ્વિજયસિંહઃ કવિદારણૈકકૃતયત્નઃ ॥ નિજકુલમણ્ડનભાનુર્ગુણી દીનોદ્ધરણકલ્પતરુઃ ॥૨૩॥ સદવૃત્તવિમલકીર્તિસ્તસ્યાસીગુણવંશભૂ: પુણ્યપટ્ટોદયક્ષ્માભૃત્ પપ...... (૧૬) બદીધિતી ।૨૪। અનૂપમાનામ સુવૃત્તતોઽપિ શ્રિયાદિદેવી ત્યભયે તુ જાયે । પુરોગબન્ધો૨ભવશ્વ તસ્ય કાન્તા વા હવીધર્મશીલા ||૨૫|| દેવસિંહઃ સુતોઽપ્યસ્ય મેરુવન્મહિમાસ્પદ । દીપવદ્ ઘોતિતં યેન કુલ ચાર્થીયમા......... (૧૭) ગુરુપદે બુધૈર્વો યશઃ કીર્તિર્યશોનિધિઃ । તદ્ઘોધાદર્હતઃ પૂજાં યઃ કરોતિ ત્રિકાલજાં ।।૨૭। હુંકારવંશજમહર્ધમણીયમાનઃ શ્રીસાઽણઃ પ્રગુણપુણ્યકૃતાવતારઃ તારેશસન્નિભયશોજિનશા(૧૮) સનાર્ડો નિઃશેષકલ્મષવિનાશનભવ્યવર્ણઃ ।।૨૮।। સિંહપુરવંશજન્મા જયતાખ્યો વિજિત એનસ: પક્ષઃ । શુભધર્મમાર્ગચારી જિનભૂમૌનનુ ચ કલ્પતરુઃ ॥૨૯॥ પ્રલ્હાદનો મહાભવ્યો જિનપૂજાપરાયણઃ । પાત્રદાનામૃતેનૈવ ક્ષાલિત વસુધાતલમ્ ॥૩॥ (૧૯) અપરંચ- અત્રાડગમન્માલવદેશતોડમી સપાદલક્ષાદથ ચિત્રકૂટાત્ ॥ આભાનુજે નૈવ સમં હિ સાધુર્યઃ શામ્ભદેવો વિદિતોડથ જૈનઃ ॥૩૧॥ ધાન્ધુર્બુધઃ સાધુકલહઃ પ્રબુદ્ધો ધન્યો ધરિત્ર્યાં ધરણીધરોપિ । શ્રી સંઘભ.... (૨૦) મુનિમાનસાધુહલ્લસ્તથા રાહડ ઇષ્ટદર્શી ॥૩૨॥ સાધુ ગજપતિર્માન્યો ભૂપવેશ્મસુ સર્વદા । રાજકાર્ય વિધૌ દૌ જિનશ્રીસ્કન્ધારકઃ ॥૩૩॥ નરવેષણ ધર્મોડાં ધામા નામા સ્વયં ભુવિ । સુતોત્તમો વિનીતોડસ્ય જિનચિન્તામણિપ્રભુઃ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો (૨૧) ૫૩૪।। નામ્ના નભોપતિરિહાધિપમાનનીયઃ સાધુઃ સુભક્તઃ સુહ્મદઃ પ્રસિદ્ધઃ । નોડેકિતઃ સાધુભદાત્કદાપિ યો દાનશોણ્ડઃ શુભસૌ(શો)šનામા ।।૩૫। ધેહડોડિપ સુધર્મસ્ય સાધુઃ સોમશ્ર સૌમ્યધીઃ । દાનમણ્ડન સૌભાગ્ય (૨૨) કઃ સતાં મતઃ ।।૩૬।। અજયદેવ ઈંહ પ્રકટો જને તદનુ ખેત હિરઃ કુશલો જયી । અનુજપૂનહરિર્હરિવિક્રમઃ સુજન નામ ઇહાપિ પરિશ્રુતઃ ।।૩૭ાા સલ્લક્ષણો વાપણનામધેયો દેદો વિદાં શ્રેયતરશ્વ સાધુઃ । સના........... ૪૨૭ (૨૩) પુ૨ેન્દ્રો જિનપૂજનોઘતો રત્નોપ રત્નત્રયભાવનારતઃ ॥૩૮॥ છાજુ સુધીઃ પણ્ડિતમાનમર્દનઃ સાધુઃ સદા દાનરતશ્વ જૈનઃ । એતે જિનાભ્યર્ચનપાત્રભક્તાઃ શ્રીપાર્શ્વનાથસ્ય વિલોક્ય પૂજાં ।।૩૯।। સમ્ભય સર્વેર્વિધિ (૨૪) વત્સેભવ્યપૂજાવિધાનાય વિવેકદમૈઃ શ્રી ધર્મવૃદ્ધઃ પ્રભવાય શશ્વત્કીર્તિસ્થિતિઃ સુસ્થિતકં મહિદ્ભઃ ॥૪૦॥ વસ્રખણ્ડતયાકુરુમુરુમાંસીંસટંકણા । ચર્મરઙ્ગઘસદ્ દ્રવ્ય માલત્યા વૃષભંપ્રતિ II૪૧॥ એકો દ્રમ્મસ્તથા....... (૨૫) માલતી લઘુ વસ્તુતઃ । ગુડકમ્બલñલાઘૌંડાદિ વૃષંપ્રતિ ॥૪૨॥ શ્રીપાર્શ્વનાથચૈત્યેડસ્મિન્ દ્રમાર્તં સ્થિતકે કૃતં । ભવ્યલોકસ્ય કામાનાં ચિન્તામણિ ફલપ્રદે ॥૪॥ સં. ૧૩૫૨ વર્ષે શ્રીવિક્રમસમતીત વર્ષેષુ (૨૬) ત્રિશતા સમં દ્વિપગ્ગાશદ્ધિનૈરેવં કાલેડસ્મિન્ રોપિતં ધ્રુવં ૫૪૪॥ યાવત્તિષ્ઠન્તિ સર્વજ્ઞાઃ શાશ્વતપ્રતિમામયાઃ તાવન્નદ્ઘાદિમે ભવ્યાઃ સ્થિતકં ચાત્ર મંગલમ્ ॥૪॥ શ્રીમાન્ સારદેવઃ પુરવરમહિતઃ સ્તમ્બતીર્થઃ સુતીર્થ નં - (૨૭) ઘાચૈત્યં જિનાનામનઘગુરુકુલ શ્રાવકદાનધન્યાઃ । નાનાતેજાધનાઘાઃ સુકૃતપથપુષોમોષનામાહરાજ દેવો રાજાદિદેવો જિનભવનવિધૌ મુખ્યતાં યાગતાસ્તે ।।૪૬।। ભાવાઢ્યો ભાવભૂપસ્વ (૨૮) જનપરિવૃત્તો ભોજદેવોઽપિ દાતા જૈને ધર્મેડનુરક્તાઃ શ્રુતિગણસહિતાઃ સાહરૌ વદાન્યો । અન્ય કેઽપિ સન્તઃ સ્થિતકમિહ સદાપાલયયંત્ર વૃદ્ધિ પુષ્ણન્તસ્તેષુ પાર્શે વિદધતુ વિપુલાં..... (૨૯) તિતા મહાશ્રી: ||૪|| છ ૬૪ || પ્રશસ્તિરિય લિખિતા ઠં સોમેન ઉત્કીર્ણા સૂત્રઃ પાલહાકેન (ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ પૃ. ૨૦૦-૨૦૪) For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ખંભાતનાં જિનાલયો માણેક ચોક ધર્મનાથ ભગવાન શ્રી ધર્મનાથ સ્વામિને નમઃ દેવવિમાન સમાન અનેક શ્રી જિનમંદિરોથી પાવન શ્રી સ્તસ્માનપુર (ખંભાત) નગરમાં આવેલ માણેકચોકમાં શ્રી ધર્મનાથ ભટ ના જિનાલયે પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ ધર્મદાતા પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત તપસ્વી પ્રશાંત મૂર્તિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરાજતિલક સૂરીશ્વર મઠ અને પ. પૂ. સ્વ. આ. ભ. શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ જયોતિર્ધર સુવિશાલ ગચ્છાધિપતિ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુવિશાલ ચતુર્વિધ સંઘ સાનિધ્યમાં શ્રી આદીશ્વર ગણધર ભગવંતોના બિંબોની પ્રતિષ્ઠા વિક્રમ સં. ૨૦૫૧ વીર સં૨૫૨૧ વૈશાખ સુદિ ૧૦ને બુધવાર તા. ૧૦-૫૧૯૯૫ના રોજ સવારે ૯ ક. ૬ મિ. એ શુભ લગ્નેસ મહોત્સવ શ્રેષ્ઠિવર્ય સ્વ. અંબાલાલ. હેમચંદ્ર શાહ (ખંભાત નિવાસી હાલ મુંબઈ)ના પરિવારે હર્ષોલ્લાસપૂર્વક કરી છે. સંભવતઃ હજાર વર્ષથી અધિક પ્રાચીન આ જિનાલયની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરીશ્વર મહારાજાના પટ્ટધર શ્રી વિજયસેન સૂરીશ્વર મા એ કરેલ છે. બાકીનાં શ્રી જિનબિંબો શ્રી સંપ્રતિ મહારાજાએ ભરાવેલ છે. આ જિનાલયમાં શ્રી લક્ષ્મીસૂરિ મહારાજ અને વિજયસેનસૂરિ મ. ના પ્રતિષ્ઠિત ચરણપાદુકાઓ છે. આ શ્રી જિનમંદિર ભવ્ય જીવોના સંસારતાપને હરનારું અને મુક્તિપ્રાપ્તિના શુભ ભવન પેદા કરનારું છે. શુભ ભવતુ શ્રી ચતુર્વિધિ સંઘસ્ય - શાંતિનાથ પુણ્યશાળીની ખડકી (જિનાલયના જીર્ણોદ્ધાર અંગેનો શિલાલેખ) સંવત ૨૦૦૧ના માગશર સુદ સાતમ બુધવારે તીર્થસ્વરૂપ આ સ્તંભતીર્થ કે જ્યાં પૂર્વે ૧૦૮ શ્રી જિનપ્રાસાદો હતા કાળક્રમે કેટલાક જીર્ણ થતાં જેમ જીરાવલા પાડામાં જુદે જુદે સ્થળે આવેલા ૧૯ દેરાઓ ઊઠાવી તેના પ્રતિમાઓ જુદા જુદા ગભારે મૂળનાયક સ્વરૂપે સં. ૧૯૬૩ના જેઠ સુદ છઠના શુભ મુહૂર્ત આ૦ મશ્રી વિજયનેમિસૂરિના સદુપદેશથી તથા તેઓશ્રીના વરદહસ્તે સુમંત્રિત વાસક્ષેપપૂર્વક પ્રતિષ્ઠા કરી એક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનો પ્રસાદ બંધાયો છે તેવી રીતે બીજા દહેરાઓ ભેગા કરવાથી હાલ ૬૫ જિનપ્રાસાદો વિદ્યમાન છે. તે પૈકીના દંતારવાડાના આ પ્રાસાદનો પુણ્યશાળી કુટુંબના વીશા પોરવાડ જ્ઞાતીય તપાગચ્છીય શેઠ હરીલાલ લાલચંદભાઈના પ્રયત્નથી જીર્ણોદ્ધાર થયો છે. તેમાં શેઠશ્રી હરીલાલ તથા તેમના ભત્રીજા શેઠ શ્રી જેસીંગભાઈ For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૨૯ ભગુભાઈએ મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા પ્રભુ ગાદીએ બિરાજમાન કરવાના શુભ મુહૂર્ત મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ-શેઠ જેસંગભાઈ ભગુભાઈએ, ડાબી બાજુ શ્રી કુંથુનાથ પ્રભુ - શેઠ સોમચંદ અંબાલાલ અને જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ - શેઠ હરીલાલ લાલચંદ ભાઈએ સર્વતંત્ર સ્વતંત્ર શાસન સમ્રા સૂરિ ચક્ર ચક્રવર્તિ જગદ્ગુરુ તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય મધિરાજ કે જેઓશ્રીએ અમોઘ સદુપદેશથી આ સ્તંભતીર્થમાં અનેક ચૈત્યોના જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ ધર્મસ્થાનકો, મહાતીર્થ શ્રી કદંબગિરિ, શ્રી તાલધ્વજગિરિ, રાણકપુર, શેરીસા કુંભારિયાજી, કાપરડા વગેરે અનેક તીર્થોના ઉદ્ધારો આદિ ઘણાં સત્કાર્યોથી સંઘ પર મહાન ઉપકાર કર્યો છે તે આચાર્ય મ. વિજયનેમિસૂરીશ્વરજી મા શ્રીના વરદહસ્તે સુમંત્રિત વાસક્ષેપપૂર્વક સ્થાપન કર્યા છે. આ કાર્યમાં સ્વર્ગસ્થ મનસુખભાઈ લાલચંદના ધર્મપત્ની ગંગાબાઈનો શુભ પ્રયત્ન હતો. શાંતિનાથ-કુંથુનાથ દતારવાડો (જિનાલયના કંપાઉંડમાં ડાબી બાજુ ભીંત પરનો લેખ) છે . ! અહં // શ્રેયાંસિ પ્રતનોતુ વઃ પ્રતિદિન શ્રીનાભિજન્મા જિનો | યસ્યાંકસ્થલસીગ્નિ કેશપટલી ભિનંદ્રનીલપ્રભા // સોત્કંઠે પરિરંભસંભ્રમભુષ: સામ્રાજયલમ્યા... .... વિટું કંકણકિણશ્રેણીવ સંભાવ્યતે ||૧|| સેવાન્ધાર્થવિભુર્નતૌ ફણિપતેઃ સપ્તાયચૂડામણિસંક્રાંતઃ કિલ યોડષ્ટમૂર્તિરજનિ સ્પષ્ટાષ્ટકર્મચ્છિદે ! યદ્ભક્તિ દશદિજનવ્રજમભિત્રાતું તથા સેવિતું યં યત્પાદનખા વિશરનુરભૂદેકાદશાંગોડપિ સઃ II રા/ રૈલોક્યાલયસપ્તનિર્ભયભયપ્રધ્વંસલીલાજયસ્તમ્ભાદુસ્તરસMદુર્ગતિપુરદ્વારાવરોધાર્ગલાઃ | પ્રીતિપ્રોક્ષિતસત્યતત્વવિટપિ પ્રોબૂતરત્નાકુરાઃ - શીર્ષે સપ્ત ભુજપુવફણા: પાર્થપ્રભોઃ પાનું વર //all લોકાલોકલસદ્વિચારવિદુરા વિસ્પષ્ટનિઃશ્રેયસદ્વાર: સારગુણાલયસ્ત્રિભુવનસ્તુત્યાંધ્રિપટ્ટેરુહઃ | શશ્વદિશ્વજનીનધર્મવિભવો વિસ્તીર્ણકલ્યાણભા આઘોડયેંડપિ મુદ્દે જનસ્ય દદતાં શ્રી તીર્થરાજ: સદા //૪ For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ખંભાતનાં જિનાલયો દૈયારિર્નિયતાવતારનિરતસ્તત્કાપિ કાલે મિતું ! ત્રાતાર્કન્દુભવાવ્વાથ પુરુષારૂંડપિ ત્રુટત્પૌરુષા // કઃ કર્તાદિતિસૂનુસૂદનમિતિ ધ્યાતુર્વિધાતુ પુરા સળ્યાંભળ્યુલુકાભટો ભવદસિ દૈવૈઃ સમ કંપયનું પાપ ચૌલુક્યાદમુતઃ સમુદ્રરસનોદ્ધારકધીરેયતાદુદ્ધર્વાદુદભૂદદંચદભયથૌલુક્યનામાવયઃ જાતાસ્તત્ર ન કે જગત્રયજયપ્રારંભનિર્દભદોસ્તંભતંભિતવિશ્વવિક્રમચમત્કારોજિતા ભૂભૂજ: lll, તેષામુદામધાસ્ના મસમતમમહાસંપદા સંપ્રદાયેસ્વરશ્રીદર્પણાનાં દિવસપતિરિત દ્યોતકોડભૂત.... રાજાણ્ણરાજનામાં રણરુધિરનદીશોણમોંધિભરણો ' ભારૈદ્ધિસાંદ્રજનનયનભવૈઃ શ્યામતામાનયઘઃ II૭ll યસ્યાસિક સમરાંબરે બુધરવદ્વારાપ્રપાતે રિપુસ્ત્રીગણ્યસ્તનભિત્તિચિત્રરચના સ્મર્તવ્યમાત્રા સૃજનું ! તેને કામપિ તાં પ્રતાપતડિત યસ્યા ઘુતિર્વોતતેડઘાપિ સ્થાણુલલાટલોચનદિનસ્વાર્થવદ્વિચ્છલાત્ IIટી, અંગચંગીમતરંગિતરંગા રંગદુલૂણાં ગુણપ્રગુણશ્રીઃ રાજનીતિરિવ યસ્ય નરેન્દ્રોર્વલ્લભાડજનિ સલક્ષણદેવી લો. તમિનિન્દુકલોપદેશક સુધા કલ્પદ્રુદત્તાસવસ્વાદેભ્યો ધુતપૂજનાધરરસ સંબૂધ્યમાનેડધિકમ્ | તપુત્રો લવણાબ્દિતીરવિલસદ્ધીરપ્રણાદો જયપ્રાસાદો લવણપ્રસાદનૃપતિઃ પૃથ્યાઃ પ્રપેરે પતિઃ ||૧ના રણપ્રણનારિમનઃ પ્રસાદઃ સ ધર્મકર્મોત્પશિવપ્રસાદઃ | દાનપ્રતાનક્ષતવિપ્રસાદઃ કસ્યાનમસ્યો લવણપ્રસાદ: ૧૧/ ખેદી ચેદીશ્વર ભુદુરુભયતરલઃ કુન્તલઃ કામરૂપઃ કામ નિષ્કામરૂપઃ કલહકલહયચ્છેદશીર્ણો દશાર્ણઃ || કાંબોજસૂટ્યદોજ: સ્થિતિરતિસરલઃ કેરલઃ સૂરસેન સ્વામિનિઃશૂરસેનઃ પ્રસરતિ પરિતો યત્ર દિચૈત્રયાત્રે ૧રા રમ્યસર્વવિષયાભુતલક્ષ્મીકાનના શિખરિ જાતિમનોન્યા (જ્ઞા) પ્રેયસી મદનદેવીરમદં તસ્ય સંમદમદત્તમદીવ ૧૩ી કિં નો સ્વપ્નતયાથ નિર્ઝરતયા મૃત્યુંજયત્વેન વા નિત્ય દૈત્યજયોદ્યમેન નયતઃ પ્રાણપ્રિયાકેલયઃ | For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ઇત્યર્તિ ઘુસદા રથૈર્દનુજનુર્નિર્ધારણૈારુણૈğપત્યત્ર સુતોઽસ્ય વીરધવલો ભાર વભાર ક્ષિતેઃ ।।૧૪।। શ્રીદેવ્યા નવ્યનીલોત્પલદલપટલી કલ્પિતા કેલિશય્યાસ્ફુર્જ્યદ્વાહૂષ્ણવàર્નિખિલરિપુવનપ્રોષિણો ધૂમપંક્તિઃ । વીરત્વે દષ્ટિદોષોછૂટવિલયકૃતે કજ્જલસ્યાંકલેષા (ખા) પાણી દૃષ્ટારિલક્ષ્યાઃ શ્લથય૨કબરી યસ્ય રેજેડસિયષ્ટિઃ ॥૧૫॥ ભૂપસ્યાસ્યપ્રતાપં ભુવનમભિભવિષ્યન્તમત્યન્નતાપં । જાને જ્ઞાનેન મત્વા પૃથુદવથુભિયા પૂર્વમેવ પ્રતેન ॥ વહ્નિર્દેશ્માગ્રભાલે શશિકરશિશિરસ્વર્ધનીસન્નિધાને વાર્તાૌર્વે નિવાસં પુનરિહમિહિરો મજ્જનોન્મજનાનિ ।।૧૬।। ૪૩૧ ગૌરીભૂતભૂજંગમરુચિરાચિપીતકાલકૂટઘટાઃ । અકલંકિતવિધૃત્યવિધુર્યકીર્તિર્જયતિ શિવમૂર્તિઃ ॥૧૭॥ બહુવિગ્રહસંગરચિતમહસા ધનપ૨મહેલયા શ્રિતયા । જયલષ્યેવ સદેવ્યા વયજલદેવ્યાદિદેવનરદેવઃ ॥૧૮॥ તસ્મિન્ શંભુસભાસદાં વિદધતિ પ્રૌઢપ્રભાવપ્રભા । પ્રાભારૈઃ પરમેશદર્શનપરાનંદસ્પૃશાં વિસ્મયમ્ ॥ તજ્જન્મા જગતીપતિર્વિજયતે વિશ્વત્રયી વિશ્રુતઃ । શ્રીમાન્ વિશ્વલદેવ ઇત્યરિબલસ્વાન્તેષુ શથં ક્ષિપન્ ॥૧૯॥ યં યુદ્ધાસજ્જમિવ ચાપધર નિરીક્ષ્ય સ્વપ્ને વિપક્ષનૃપતિઃ પતિ (ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ, પૃ. ૨૦૯થી ૨૧૧) ચિતારી બજારના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય પ્રશસ્તિઃ । શ્રેયઃસંતતિધામકામિતમનઃ કામદ્રુમાંભોધરઃ પાર્શ્વઃ પ્રીતિપયોજિનીદિનમણિશ્ચિંતામણિઃ પાતુ વઃ । જ્યોતિઃપંક્તિરિવાબ્ધિનીપ્રણયિનું પદ્મોત્કરોલ્લાસિનં સંપત્તિર્ન જહાતિ યચ્ચરણયોઃ સેવાં સૃજાં જનં ||૧|| શ્રી સિદ્ધાર્થનરેશવંશસરસીજન્માજિનીવલ્લભઃ પાયાક્રઃ પરમપ્રભાવભવનં શ્રીવર્ધમાનપ્રભુઃ । ઉત્ત્પત્તિસ્થિતિસંસ્કૃતિપ્રકૃતિવાગ્ યીર્જગત્પાવની સ્વર્વાપીવ મહાપ્રતિપ્રણયભૂરાસીદ્ રસોલ્લાસિની ॥૨॥ આસીદ્વાસવૃંદવંદિતપદદ્વંદ્વઃ પદાં સંપદાં તત્પટ્ટાંબુધિચંદ્રમા ગણધર શ્રીમાન્ સુધર્માભિધઃ । યસ્યૌદાર્યયતા પ્રષ્ટસુમના અદ્યાપિ વિદ્યાવતી ધત્તે સંતતિરુન્નતિ ભગવતો વીરપ્રભોગૈરિવ ।।૩।। બભૂવુઃ ક્રમતસ્તત્ર શ્રીજગચંદ્રસૂરયઃ । કૈસ્તપાબિરુદ લેભે બાણસિધ્યર્ક ૧૨૮૫ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ વત્સરે ।।૪।। ક્રમેણાસ્મિન્ ગણે હેમવિમલાઃ સૂરયોઽભવન્ । તત્પટ્ટે સૂરયોડભૂવન્નાનન્દવિમલા ભિધાઃ ॥૫॥ સાધ્વાચારવિધિથઃ શિથિલતઃ સમ્યશ્રિયાં ધામ વૈરુધ્ધે સ્તનસિદ્ધિસાયકસુધારોચિસ્મિતે ૧૫૮૨ વત્સરે । જીમૂતૈરિવ યૈર્જંગપુનરિદં તાપ હરિદ્બિભ્રંશ સશ્રીક વિષે ગવાં શુચિતયૈઃ સ્તોમૈ રસોલ્લાસિભિઃ ॥૬॥ ખંભાતનાં જિનાલયો પદ્માશ્રયૈરલમલંક્રિયતે સ્મ તેષાં પ્રીણન્મનાંસિ જગતાં કમલોદયેન । પટ્ટઃ પ્રવાહ ઇવ નિર્જરનિર્ઝરિણ્યા શુદ્ધાત્મભિર્વિજયદાનમુનીશહંસૈઃ IIII તત્પટ્ટપૂર્વપર્વતપયોજિનીપ્રાણવલ્લભપ્રતિમાઃ । શ્રીહીરવિજયસૂરિપ્રભવઃ શ્રીધામ શોભંતે ॥૮॥ યે શ્રીફતેપુરું પ્રાપ્તાઃ શ્રી અકબરશાહિના । આહૂતા વત્સરે નંદાનલર્જીશશિભૃ ૧૬૩૯ ન્મિતે III નિજાશેષેષુ દેશેષુ શાહિના તેન ઘોષિતઃ । ષામાાસિકો યદુક્યોઐરમારિપટહઃ પુનઃ ॥૧૨॥ 42: 119011 સ શ્રીશાહિઃ સ્વકીયેષુ મંડલેખિલેષ્ડપિ । મૃતસ્ય જીજિઆ ચક યદ્રચનૈર્જહૌ ॥૧૧॥ દુસ્ત્યજંતત્ક૨ે હિત્વા તીર્થં શત્રુંજયાભિષં । જનસાઘગિરા ચક્રે માશદ્વેણામુના ઋષી(ષિ)શ્રીમેઘજીમુખ્યા લુંપાકા મતમાત્મનઃ ॥ હિત્વા યચ્ચરણદ્વંદ્વં ભેજુભૃગા ઇવાંબુર્જ ॥૧૩॥ તત્પટ્ટમધ્ધિમિવ રમ્યતમં સૂજંતઃ સ્તોમૈર્ગવાં સકલસંતમસ હરતઃ । કામોલ્લસત્કુવલયપ્રણયા જયંતિ સ્ફૂર્જત્કલા વિજયસેનમુનીંદ્રચંદ્રાઃ ।। યત્પ્રતાપસ્ય માહાત્મ્ય વર્ણત કિમતઃ પરં । અસ્વપ્નાશ્ચકિરે યેન જીવંતોઽપિ હિ વાદિનઃ ॥૧૫॥ સુંદરાદરમાહૂતૈઃ શ્રી અકબ્બરભૂભુજા । દ્રાગ્ યૈરલંકૃતં લાભપુરું પદ્મમિવાલિભિઃ ॥૧૬॥ શ્રી અકબ્બરભૂપસ્ય સભાસીમંતિનીદિ । યત્કીર્તિ*ક્તિકીભૂતા વાદિવૃંદજયાબ્ધિજા ||૧૭|| શ્રી હીરવિજયાાનસૂરિણાં શાહિના પુરા । અમારિમુખં યદ્દતં યસ્યાત્તત્સકલં કૃત ॥૧૮॥ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૩૩ અહંત પરમેશ્વરવૈકલિત સંસ્થાપ્ય વિશ્વોત્તમ સાક્ષાત્ શાહિઅકબૂરય સદસિ સ્તમૈર્ગવાસુદ્યતૈઃ | વૈઃ સંમીલિતલોચના વિદધિરે પ્રત્યક્ષશુરઃ શ્રિયા વાદોન્માદભૂતો દ્વિજાતિપતયો ભટ્ટા નિશાટા ઇવ | - સૈરભી સૌરભેયી ચ સૌરભયશ્ચ સૈરભઃ | ન સંતવ્યા ન ચ ગ્રાહ્યા બંદિનઃ કેપિ કહિચિત ૨૦Iી. યેષામેવ વિશેષોક્તિવિલાસઃ શાહિનામુના ગ્રીષ્મતખભુવેવાદાયકપૂરઃ પ્રતિકૃતઃ /૨૧// યુગ્નમ્ જિત્વા વિપ્રાન્ પુરઃ શાહે કૈલાસ ઇવ મૂર્તિમાન્ વૈરુદીચ્યાં યશઃ સ્તંભઃ સ્વો નિચત્તે સુધોજ્જવલઃ ૨૨ા. ઇતશ્ચ ઉચ્ચેરુચ્છલિતાભિરૂર્મિતતિભિવંરાંનિધબંધુરે શ્રીગંધારપુરે પુરંદરપુરપ્રખ્ય શ્રિયા સુંદર | શ્રીશ્રીમાલિકુલે શશાં કવિમલે પુણ્યાત્મનામગ્રણીરાસીદા©ણસી પરીક્ષકમણિર્નિયાસ્પદ સંપદાં //ર૩ll આસીદેલ્હણસીતિ તસ્ય તનુજો જો ધનસ્તત્સતસ્તસ્યોદારમનાઃ સનામુહલસીસંજ્ઞોડભવનંદનઃ | તસ્યાભૂત સમરાભિધશ તનયસ્તસ્યાપિ પુત્રોડક્નસ્તસ્યાસીત્તનયો નયોજિતમતિÍમાભિધાનઃ સુધીઃ ૨૪l લાલૂરિત્યજનિષ્ટ તસ્ય ગૃહિણી પદ્મવ પધાપતેરિભ્યોડભૂત્તનયોડનયોશ્ચ જસિઆસંજ્ઞા સુપર્બપ્રિયઃ | પૌલોમીસુરરાજયોરિવ જયઃ પિત્રોર્મનઃ પ્રીતિકૃદ્ વિષ્ણોઃ સિંધુસુતેવ તસ્ય જસમાદેવીતિ ભાર્યાડભવત્ //રપી. સદ્ધર્મ સૃજતોસ્તયોઃ પ્રતિદિન પુત્રાવભૂતામુભાવત્યેકો વજિઆભિધઃ સદભિધોડજો રાજિઆવઃ સુધીઃ | પિત્રો પ્રેમપરાયણ સુમનસાં વૃદેવુ વૃંદારકી શર્વાણ સ્મરરિસોરિવ મહાસેનૈકદંતાવિમૌ // ૨૬ll. આદ્યસ્ય વિમલાદેવી દેવીવ સુભગાકૃતિઃ | પરણ્ય કમલાદેવી કમલેવ મનોહરા //રશા ઇત્યભૂતામુભે ભા યોર્ભાધવયોસ્તયો . જ્યાયસો મેઘજીયાસત સૂનુ કામો હરેરિવ l૨૮ી યુગ્યમ્ | સુસ્નિગ્ધ મધુમન્મથાવિવ મિથો દસ્રાવિવ પ્રોલસ રૂપ ખ્યાતિભૂતો ધનાધિપસતીનાથાવિવ પ્રત્યહે અન્યઘુબૃહરિભ્યસભ્યસુભગ શ્રીસ્તંભતીર્થ પુર પ્રાપ્ત પુણ્યપરંપરપ્રણયનૌ તૌ દાવપિ ભ્રાતરી /૨૯તી. તત્ર તૌ ધર્મકર્માણિ કુર્બાણી સ્વભુજાર્જિતાં ! શ્રિયં ફલવતી કૃત્વા પ્રસિદ્ધિ પ્રાપતુઃ પર ૩૦મી For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ४३४ ખંભાતનાં જિનાલયો કાબિલ્લદિપતિરકબ્બરસાર્વભૌમઃ સ્વામી પુનઃ પરતકાલનુપઃ પયોધઃ | કામ તયોરપિ પુરઃ પ્રવિતાવિમૌ સ્તસ્તત્તદિશોરસદશોરનો પ્રસિદ્ધિ : ૩૧ તેષાં ચ હીરવિજયવ્રતિસિંધુરાણાં તેમાં પુનર્વિજયસેનમુનીશ્વરાણા | વાશ્મિર્ભધાકૃતસુધાભિરિમૌ સહોદરી દ્વાન્ દ્વાવપિ પ્રમુદિતૌ સુકૃતે બભૂવતુ //૩રા શ્રી પાર્શ્વનાથસ્ય ચ વટ્વમાનપ્રભોઃ પ્રતિષ્ઠાં જગતામભિષ્ટાં | ઘનૈઈર્ન કારયતઃ મ બંધ તૌ વાદ્ધિપાથોધિકલામિતેડબ્દ ૧૬૪૪ ૩૩ll શ્રી વિજયસેનસૂરિનિર્મમ નિર્મમેશ્વરઃ | ઇમાં પ્રતિષ્ઠાં શ્રીસંઘર્કેરવાકરકૌમુદી ૩૪ ચિંતામણેરિવાયર્થ ચિંતિતાર્થવિધાયિનઃ | નામાસ્ય પાર્શ્વનાથસ્ય શ્રીચિંતામણિરિયભૂતું Il૩પી. અંગુલૈરેકચવારિશતા ચિંતામણે પ્રભો એ સંમિતા શોભતે મૂર્તિરેષા શેષાહિસેવિતા ||૩૬ll સદૈવ વિધ્યાયિતું પ્રચંડ-મયપ્રદીપાનિવ સપ્ત સર્વાન્ | યોગવસ્થિતઃ સપ્ત ફણાનું દધાનો વિભાતિ ચિંતામણિપાર્શ્વનાથ: l૩૭ લોકેષુ સપ્તસ્વપિ સુપ્રકાશ કિ દીપ્રદીપા યુગપદ્વિધાતું રેજુ:ફણાઃ સપ્ત યદયમૂર્ણિ મણિવિષાં ધ્વસ્તતમઃ સમૂહા //૩૮ સહોદરાભ્યાં સુકૃતાદરાભ્યામાભ્યામિદ દત્તબહુપ્રમોદ | વ્યધાયિ ચિંતામણિપાર્થચત્યમપત્યમુખ્વધરભિત્સભાયાઃ //૩૯ો. નિકામ કામિત કામ દત્તે કલ્પલતેવ યત્ | ચૈત્ય કામદનામૈતત સુચિરં શ્રિયમશ્નતાં //૪વા. ઉત્તભા દ્વાદશ સ્તંભા ભાંતિ યત્રાહતો ગૃહે | પ્રભુપાચ્ચે કિમજોયુ સ્તંભરૂપભૂતડશવઃ ૪૧ યત્ર પ્રદત્તદફશૈત્યે ચૈત્ય દ્વારાણિ ભાંતિ ષ ષષ્ણાં પ્રાણભૂત રક્ષાર્થિનાં માર્ગા ઇવાગતઃ //૪રા શોભંતે દેવકુલિકા: સપ્ત ચૈત્યેડત્ર શોભનાઃ | સપ્તર્ષીણાં પ્રભુપાચ્ચે સદ્ધિમાના ઈવેયુષા //૪all દ્વ દ્વારપાલ યત્રોચ્ચે: શોભતે જિનવેમનિ / સૌધર્મેશાનયો: પાર્થસેવાર્થ નિમિતો પતી II૪૪ll પંચવિંશતિરૂતુંગા ભાંતિ મંગલમૂર્તયઃ | પ્રભુપાર્થે સ્થિતા પંચવ્રતાનાં ભાવના ઇવ ||૪પા ભૂશ ભૂમિગૃહ ભાતિ યત્ર ચૈત્યે મહત્તર I કિં ચૈત્યશ્રીદિદક્ષાર્થીમિત ભવનભાસુર ૪૬ િયત્ર ભૂમિગૃહ ભાતિ સૌપાની પંચવિંશતિઃ | માર્ગાલિખિ દુરિતક્રિયાતિક્રાંતિતવે ||૪ળી સંમુખો ભાતિ સોપાનોત્તરદ્વારિ દ્વિપાનનઃ | અંતઃ પ્રવિણતાં વિઘ્નવિધ્વસાય કિમીયિવાનું ૪૮ યદુ ભાતિ દશહસ્તોએ ચતુરઝૂ મહીગૃહ / દશદિફસંપદાં વૈરોપવેશાયેવ મંડપ://૪૯ પવિંશતિર્વિબુધવૃંદવિતર્ણહર્ષા રાજંતિ દેવકુલિકા ઈહ ભૂમિધાગ્નિ | આદ્યદ્વિતીયદિવનાથરવીંદુદેવ્યઃ શ્રીવાગ્યતાઃ પ્રભુનમસ્કૃતયે કિમેતા: //૫૦ની દ્વારાણિ સુપ્રપંચાનિ પંચ ભાંતીહ ભૂગૃહે | જિઘન્સવાડહો હરિણાનું ધર્મસિંહમુખા ઇવી/પ૧ી લૌ દ્વાર્થી દ્વારકેશસ્થૌ રાજતો ભૂમિધામના મૂર્તિમંતૌ ચમરેંદ્રધરણંદ્રાવિવા સ્થિત //પરા ચ–ારશ્ચમરધરા રાજેતે યત્ર ભૂગૃહે પ્રભુપાર્વે સમાયાતા ધર્માસ્યાગાદયઃ કિમ //પ૩ ભાતિ ભૂમિગૃહે મૂલગર્ભાગારેડતિસુંદરે ! મૂર્તિરાદિપ્રભોઃ સપ્તત્રિશદંગલસંમિતા //૫૪ો. શ્રીવીરસ્ય ત્રયસ્ત્રિશદંગલા મૂર્તિરુત્તમા શ્રીશાંતેશ્ચ સપ્તવિશભંગુલા ભાતિ ભૂગૃહ //પપા યત્રોદ્ધતા For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ધરાધામ્નિ શોભંતે દશ દંતિનઃ । યુગપજ્જિનસેવાયૈ દિશામીશા ઇવાયયુઃ ॥પ૬॥ યત્ર ભૂમિગૃહે ભાંતિ સ્પષ્ટમષ્ટ મૃગારયઃ । ભક્તિભાજામષ્ટકર્મગજાન્ ંતુમિવોત્સુકાઃ ।।૫૭।। શ્રીસ્તંભતીર્થપૂભૂમિભામિનીભાલભૂષણ । ચૈત્યં ચિંતામણેર્વીશ્ય વિસ્મયઃ કસ્ય નાભવત્ ।૫૮। એતૌ નિતાંતમતનું તનુતઃ પ્રકાશં યાવત્ સ્વયં સુમનસાં પથિ પુષ્પદંતૌ । શ્રીસ્તંભતીર્થધરણી૨મણીલલામ તાવચ્ચિર જયતિ ચૈત્યમિદં મનોજ્ઞ ॥૫॥ શ્રીલાભવિજયપંડિતતિલકૈઃ સમશોધિ બુદ્ધિધનયૈઃ । લિખિતા ચ કીર્તિવિજયાભિષેન ગુરુબાંધવેન મુદા ।૬। વણિનીવ ગુણાકીર્ણા સદલંકૃતિવૃત્તિભાગ્ । એષા પ્રશસ્તિરુત્કીર્ણ શ્રીધરેણ સુશિલ્પિના ૬૧।। શ્રીકમલવિજયકોવિદશિશુના વિબુધેન હેમવિજયન । રચિતા પ્રશસ્તિરેષા કનીવ સદલંકૃતિર્જયતિ ।।૬૨ ઇતિ પરીક્ષકપ્રધાન ૫૦ વિજઆપ રાજિઆનામસહોદરનિર્માપિત શ્રીચિંતામણિપાર્શ્વજિનપુંગવપ્રાસાદપ્રશસ્તિઃ સંપૂર્ણ । ભદ્રં ભૂયાત્ ॥ ૐૐ નમ : । શ્રીમવિક્રમનૃપાતીત સંવત ૧૬૪૪ વર્ષે પ્રવર્તમાન શાકે ૧૫૦૯ ગંધારીય ૫. સિઆ તદ્કાર્યા જસમા સંપ્રતિ શ્રીસ્તંભતીર્થવાસ્તવ્યતત્પુત્ર ૫ વિજિઆ ૫ રાજિઆભ્યાં વૃદ્ધભ્રાતૃભાર્યા વિમલાદે લઘુભ્રાતૃભાર્યા કમલાદે વૃદ્ધભાતૃપુત્રમેઘજી તદ્દ્કાર્યા મયગલદેપ્રમુખનિજપરિવારયુતાભ્યાં શ્રીચિંતામણિપાર્શ્વનાથશ્રીમહાવીરપ્રતિષ્ઠા કારિતા શ્રી ચિંતામણિપાર્શ્વચૈત્યં ચ કારિત । કૃતા ચ પ્રતિષ્ઠા સકલમંડલાખંડલશાહિશ્રીઅકબરસન્માનિત શ્રી હીરવિજયસૂરિશપટ્ટાલંકારહા૨સદ્દñઃ શાહ શ્રી અકબ્બ૨૫ર્ષદિ પ્રાપ્તવર્ણવાદૈ: શ્રી વિજયસેનસૂરિભિઃ ॥ (ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસમાંથી પૃ ૧૯૩થી ૧૯૮) અરનાથ જીરાળાપાડો (જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠાનો શિલાલેખ) સ્તમ્ભન પાર્શ્વતીર્થેશ નાના સ્તમ્ભનકે પુરે । પ્રાસાદોડયું ચિરંજિયા અરનાથસ્ય પૂનિતઃ ॥૧॥ સ્વસ્તિ શ્રી અનેક દેવદાનવમાનવગણ પરિપૂજિતપાદપદ્મ શ્રી સ્થમ્ભનપાર્શ્વનાથ પ્રભુ પરિમણ્ડિત શ્રીખંભાત નગર સ્તમ્ભતીર્થે, ‘જીરાવલા' પાટક મધ્યે વિક્રમસંવત્ ૨૦૦૭ નેમિ સંવત ૨ વર્ષે વૈશાખ ધવલેતર ષછ્યાં તિથૌ શનિવાસરે શ્રી તપાગચ્છીય વિશા પ્રાગવાટ જ્ઞાતીય શ્રેષ્ઠિવર્યવી૨ ચંદ્રભાઈ સુત વખતચંદ્રાત્મજ મોહનલાલેન નિજસદ્રવ્યયત આમૂલસમુદ્ભુત શ્રી અરનાથ સ્વામિપ્રાસાદે મૂલનાયક શ્રી અરનાથ સ્વામિ જિનેશ્વર બિમ્બંમન્ય અજિતનાથ જિનેશ બિમ્બ તથા સૌરાષ્ટ્ર દેશાલંકાર હારભૂત શ્રી સિદ્ધિ ગિરિરાજ નિકટવર્તિ કોટિ મુનિવર સંયુત શ્રી કદમ્બગણધર સિદ્ધપદ પ્રાપ્તિ વિખ્યાત કદમ્બગિરિ તીર્થોદાનિતં શ્રી શાન્તિનાથ, શ્રી સમ્ભવનાથ, ૪૩૫ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ખંભાતનાં જિનાલયો શ્રી સુવિધિનાથેતિ બિમ્બન્નયંતિ પંચ બિમ્બાનિતૈનેવ શ્રેષ્ઠિવરેણ સ્વ પ્રથમ સુત હરિભાઈ તભાર્યા શારદાદેવી તદાત્મજ બીપીન નિરંજન પ્રતાપ સિરીસકુમાર સહિતેન દ્વિતીય સુત નટવર ભાતૃ તભાર્યા કાન્તાદેવી તદાત્મજ નરેન્દ્ર-સુરેન્દ્ર સંયુએન સ્વધર્મ પત્ની મણિદેવી યુક્ત મોહનલાલેન તથા વખતચંદ્રાત્મજ દ્વિતીય સુતન સ્વપ્રથમસુત ચીમનભાઈ તભાયં પુષ્પાદેવી યુએન સ્વ દ્વિતીય સુત શાન્તિલાલ તક્માર્યા સવિતાદેવી તદાત્મજ ચંદ્રવદનયુતન સ્વધર્મ પત્ની ચંદ્રનદેવી સહિત વાડીલાલેન તથા વખતચંદ્રાત્મજ તૃતીય સુતન સ્વધર્મપત્ની વચલ દેવી (વર્તમાન પ્રાપ્ત ચારિત્ર પદાભિધાન સાધ્વી ચારિત્રશ્રી) સંયુક્ત ખુબચંદ્રણ સકલ કુટુંબપરિવારેણ સ્વશ્રેયોફર્થ શાસનસમ્રાટ્યુરિ ચક્રચક્રવર્તી કદમ્બગિરિ પ્રમુખાનેક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ ભટ્ટારકચાર્ય મહારાજા શ્રી વિજયનેમિસૂરિ પટ્ટાલંકાર પૂજ્યપાદ સમયજ્ઞ શાંતિમૂર્તિ વિજય વિજ્ઞાનસૂરિ શતત્પટ્ટધર સિદ્ધાંત મહોદધિ પ્રાકૃતવિવિશારદાચાર્ય વિજયકસૂરસૂરિણાં પન્યાસ યશોભદ્રવિજયગણિ પં. પ્રિયંકર વિજયગણિયુતાનાં વરદહસ્તે સૂરિમ– મન્નિતવાસૈ સહ પ્રતિષ્ઠાપિતાનિલ શ્રી સડધસ્ય શુભ ભવતુ / શ્રી જિનેન્દ્ર શાસન ચિરંજીયાતુ ઇત્યલેખિ મુનિ ચંદ્રોદયન પ્રગુરુગુરુપાદ પદ્મરાજ હંસેન તુરગ રવરવ નયનાખ્ય વૈક્રમીય વર્ષે માઘવમાસ ધવલેતર પક્ષે તિથૌ વાસરે // માંડવીની પોળ આદેશ્વર ભગવાન (જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠાનો શિલાલેખ) જીર્ણોદ્ધાર કૃતીયન વિભવેન સુચારુણા જિનાજ્ઞા પાલિતા તેન કલેસ કૂપારપારદા આ પ્રાચીન સ્તંભનપુર મહાતીર્થ (ખંભાત) નગરમાં માંડવી પોલમાં પ્રાચીન શ્રી આદીશ્વર પ્રભુના ચૈત્યનો જીર્ણોદ્ધાર બૃહત્તપાગચ્છાન્તર્ગત સંવિગ્ન શાખાના આદ્યાચાર્ય ન્યાયાભોનિધિ સંવિગ્ન ચૂડામણિ સિદ્ધાન્તોદધિપારગામી પંજાબ દેશોદ્ધારક સુપ્રસિદ્ધ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનન્દ સૂરિ પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજના પટ્ટધર આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજીના સદુપદેશથી શાહ ભાઈચંદ કશલચંદની પેઢીવાલા શા. કાંતિલાલ વખતચંદ તથા બાલચંદ ખૂબચંદે વીર સં. ૨૪૬૩ આત્મ સં. ૪૨ વિ. સં. ૧૯૯૩ ઈ. સન ૧૯૩૭માં કરાવી શ્રાવણ સુદિ ૩ સોમવારના દિવસે આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજીના જ શુભ હસ્તે શ્રી આદિનાથ સ્વામી શ્રી નેમિનાથ સ્વામી શ્રી શાંતિનાથ સ્વામી આદિ સર્વશ્રી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. આ જીર્ણોદ્ધારનું કામ ૧૯૯૩ના વૈશાખ સુદિ બીજ બુધવારને દિવસે પાયો નાંખી થોડી મુદતમાં ખંભાતના જ મિસ્ત્રી સોમપુરા મૂલચંદ ઉમેદરામે શા. રતનલાલ રણછોડદાસની પૂરેપૂરી દેખરેખમાં ઘણા ઉત્સાહથી પૂર્ણ કર્યું છે તેમજ પ્રતિષ્ઠાની શુભ ક્રિયા શ્રી આચાર્ય મહારાજની અધ્યક્ષતામાં ગામ વલાદ જિલ્લા અમદાવાદવાસી શા ફૂલચંદ ખીમચંદે આનંદપૂર્વક કરાવી છે. નવાબ સાહેબ યાવર હુસેનખાન For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો ૪૩૭ સાહેબના રાજ્યમાં આ શ્રી જિનમંદિરની જમણી બાજુ ઉત્તર દિશામાં ન્યાયાંભોનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ આત્મારામજી મહારાજનું અને ડાબી બાજુ દક્ષિણ દિશામાં તપગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર યક્ષનું મંદિર પણ શા. ભાઈચંદ કશચંદની પેઢીવાલા શાકાંતિલાલ વખતચંદ તથા શાબાલચંદ ખૂબચંદ પોરવાડ શ્રાવકોએ જ કરાવ્યું છે. ઈતિ શુભમ્ તથા શ્રી મણિભદ્ર યક્ષની દેહરીની સાથે જ શ્રી આદીશ્વર ભગવાનની રાયણ સહિત ચરણપાદુકાની દેહરી પણ એમના તરફથી કરાવેલ છે. માંડવીની પોળ આદિનાથ સ્તવન કરજો કસોટી, કસોટી આદિ દેવા, શ્રદ્ધા ધરીને કરુ, ભુજ પદ સેવા, સ્તંભનમંડન, કરો સ્તંભ તાશા, મોહ તિમિર હર, દેજો પ્રકાશા........કરજો કસોટી...૧ . ધર્મઘોષસૂરિ, પ્રવચન સુણતાં, ભીમ શ્રાવક મિત્ર, મનડાં મલકતાં, કસોટી પાષાણે, આદિનાથ પડિમા, ભાવે ભરાવે નર, પાવે તે ગરિમા........કરજો કસોટી...૨ ત્રીજે ભવે તે ભવિ, મોક્ષમાં જાવે, અવિરત આતમ આનંદ પાવે, નિસુણી આલિગ દ્વિજ, પડિમા ભરાવે, નિજ પર સહુના, મોહ હરાવે....., કરજો કસોટી...૩ પ્રમકોત વાસિત, વિપ્રની શ્રદ્ધા, હો જો હૃદયમાં, મુજ પ્રવૃદ્ધા, એક એ ઇચ્છા, હૃદયમાં ધારો, તુજ પડિમા, અંતર અવધારો......, કરજો કસોટી....૪ સન્મતિ યોગે, સંતતિ છોડો, કરચો સમર્પણ, કામના તોડી, તિમ હો પરીક્ષા, પ્રભુ મુજ હો જો, તારા પ્રભાવે મને સફળતા મળજો....., કરજો કસોટી..૫ જબલગ નાવે, ભવનો કિનારો, તબલગ રહો, દિલ પ્રેમ તુમ્હારો, ભુવનભાનું તુજ, ધર્મસેવનથી, જગવલ્લભ ઉગરે, ભવવનથી....., કરજો કસોટી...૬ For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ખંભાતનાં જિનાલયો સ્તુતિ હે નાથ જિમ ઉપકાર કીધો, ટાળીને ભવની રતિ આલિગદ્વિજને આપી તિમ દો, દેવ મુજને સન્મતિ, સંસારની સહુ કામનાઓ, શિવગતિ દ્વતે જુ મુજ રોમ રોમ વસો પ્રભુ, જેથી ખરુ પામું ગજુ... શકરપુર ચિંતામણિ પાર્શ્વનાથ-સીમંધરસ્વામી પ્રાચીન તીર્થ શકરપુરનો ભવ્ય ઇતિહાસ જૈન ગ્રંથોના આધારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નામ ઉપરથી પ્રસિદ્ધ પામેલ શ્રી સ્તંભનપુર(ખંભાત)ની પૂર્વ દિશાએ એક માઇલના નજીકના અંતરે આ શકરપુર જૈન તીર્થ આવેલું છે. શકરપુરને શક્રપુર ગણી તેને ઇન્દ્ર મહારાજાના નામ ઉપરથી પાડેલું ગણે છે અને એક મત એવો છે કે અકબર બાદશાહે તે વસાવ્યું હતું. ખંભાતના શ્રેષ્ઠી કવિ ઋષભદાસે વિ. સં. ૧૬૭૦માં કુમારપાલરાસ રચ્યો. તેમાં તેઓ જણાવે છે કે ઉધ્ય ગામ તણી વિષય રહઈ સાજણ દે શેઠ. કમિ તે નિધન થયો દુઃખિ ભરાઈ પેટ, કુલદેવી તસ ઈમ કહાઈ તુઝ નઈ સુખ ખંભાતિ. ' ઋદ્ધિ સિદ્ધિ સુખ સંપદા વાઘઈ તારિ ખાતિ, દેવી વચને વાણીયો ચાલ્યો તેણી વાર શકરપુરમાં જઈ રહ્યો તિહાં રંગાઈ ભાવસાર. (કુમારપાલરાસ પાના નં. ૧૯૯,૨૦૦, ૨૦૧) ઉપરના કાવ્ય ઉપરથી જણાય છે કે ઉધ્ય ગામની અંદર એક સાજણ નામનો વણિક હતો. કર્મયોગે તેની નિર્ધન અવસ્થા થઈ. તેને કુલદેવી સ્વપ્નમાં કહી ગઈ કે તું ખંભાત જા. તે પ્રમાણે તે કેટલોક સમય શકરપુર ભાડાના ઘરમાં રહ્યો. પુણ્યયોગે તેને જમીનમાંથી ધન પ્રાપ્ત થયું. પોતાની નિર્ધન અવસ્થા હોવા છતાં બુદ્ધિના કારણે મળેલ સોનાના કડા મુખીને ધરી દીધા. આ રંગી ભાવસાર નામના મુખીએ કહ્યું કે મારા શેઠ ! આ ધન તો તમને દેવે ભેટ આપ્યું છે. માટે તમે જ રાખો. મુખીના આગ્રહથી સાજણે તે દ્રવ્ય રાખ્યું અને સત્કર્મો અને પરાક્રમોથી શ્રી સિદ્ધરાજના મંત્રી બન્યા. આખો સોરઠ દેશ સંભાળ્યો અને ગીરનાર તીર્થ ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું અને ઇતિહાસમાં નામના કરી અને પોતાના ગામ શકરપુરને ગૌરવાન્વિત કર્યું. For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો શ્રી શકરપુરનાં પ્રાચીન તીર્થ સ્વરૂપ જિનમંદિરોનો ઇતિહાસ આ તીર્થના મધ્યભાગમાં ભવ્યજિનાલયો આવેલાં છે. તેમાં શ્રી ચિંતામણિપાર્શ્વનાથ અને સીમંધર સ્વામીનાં બે મોટાં દેવાલયો છે. બાજુમાં શ્રી ગૌતમ સ્વામી ભગવાનની સાધુવેશની મૂર્તિ તથા બીજા પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની તેવી જ મૂર્તિઓ હારબંધ બેસાડેલ છે. મુખ્ય મંદિરમાં એક ગુપ્ત ભોંયરું છે. તેમાં ત્રણ વાંક છે. છેલ્લી જગ્યામાં પવાસણની ગોઠવણ છે, રચના જોતાં સહેજે કારીગરની બુદ્ધિ માટે માન ઊપજે છે અગમબુદ્ધિ વાપરનારા વણિકોના બુદ્ધિચાતુર્યની પ્રતીતિ થાય છે. મંદિરમાં સં. ૧૭૮૪માં શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા સં ૧૮૪૮માં શ્રી મહિમા વિમલસૂરિની પાદુકાઓ આવેલી છે. શ્રેષ્ઠીવર્ય શ્રીમલ્લ કીકા અને વાઘજીએ બંધાવેલ આ મંદિરોના જીર્ણોદ્ધાર અનુક્રમે શ્રી માણેકલાલ મનસુખભાઈ, અમદાવાદ તથા પુનઃ જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા, ગુરુમંદિરનું નિર્માણ પ પૂ શાસનસમ્રાટ્ આ દેવ વિજયનેમિસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં તેમના ઉપદેશથી કરવામાં આવે છે. ૪૩૯ (વિ. સં. ૧૯૭૮-૭૯) —(ખંભાત જૈન ઇતિહાસ પાના નં-૧૬૦) For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ४४० ખંભાતનાં જિનાલયો એક આમંત્રણ પત્રિકા ખંભાતમાં માણેકચોકમાં આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવ તા. ૩-૬-૮૭થી તા. ૧૩-૬-૮૭ દરમિયાન ધામધૂમપૂર્વક ઊજવામાં આવ્યો હતો. સુવિખ્યાત કવિ શ્રી ઋષભદાસ શેઠ ખંભાતના વતની હતા અને માણેકચોકમાં તેમનું નિવાસસ્થાન હતું. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પરમ શ્રાવક હતા. તેમણે પોતાના ઘરમાં કાષ્ઠ શિલ્પ-કલાથી ખચિત એવું મનમોહક ઘરદેરાસર પણ રાખ્યું હતું. તે ઘરદેરાસરની વિગતો પ્રસ્તુત આમંત્રણ પત્રિકામાં રજૂ થઈ છે. આ આમંત્રણ પત્રિકાનું દસ્તાવેજી મૂલ્ય વિશેષ હોવાથી તે આમંત્રણ પત્રિકા અક્ષરશઃ પરિશિષ્ટમાં સમાવિષ્ટ કરી છે. શ્રી ગૌતમસ્વામિને નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | નમોનમઃ શ્રી ગુરુનેમિસૂરયે || - શ્રી સ્તંભતીર્થ નગરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી અષ્ટોત્તરી સ્નાત્રાદિસમેત અષ્ટાલિંકા મહોત્સવ નિમિત્તે શ્રી સકલ સંઘને ભાવભર્યું આમંત્રણ સુજ્ઞ સાધર્મિક બંધુ, સવિનય જણાવવાનું કે જૈન ઇતિહાસમાં સુવિખ્યાત શ્રાવક કવિ શ્રી ઋષભદાસ શેઠ ખંભાતના વતની હતા અને માણેકચોકમાં તેમનું નિવાસસ્થાન હતું. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી દાદાના પરમ શ્રાવક હોવાને કારણે તેઓ અજોડ ધર્મારાધક હતા અને તેમણે પોતાના ઘરમાં કાષ્ઠશિલ્પ-કલાથી ખચિત એવું મનમોહક ઘરદેરાસર પણ રાખ્યું હતું, જે આજે પણ ખંભાતમાં મોજૂદ છે. આ ઘરદેરાસરમાં બિરાજમાન શ્રી જિનબિંબો આજે ક્યાં છે તે અજ્ઞાત છે. તેથી હાલ આ દેરાસરને માણેકચોકના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ-જિનાલયના ભોંયરામાં પધરાવી રાખેલ છે. આ ઘરદેરાસરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરવી તેવી ભાવના અમોને વર્ષોથી થયા કરતી હતી, પરંતુ બધા સંયોગો અનુકૂળ થયે જ આવાં કાર્યો થઈ શકે છે. યોગાનુયોગ આ વર્ષે તે અનુકૂળતા પ્રાપ્ત થઈ અને અમારા પુણ્યોદયે માણેકચોકમાં જ નાનું પણ નૂતન જિનાલય નિર્માણ કરવાનો અમોને લાભ મળી ગયો છે. એ જિનાલયમાં ગર્ભગૃહમાં શ્રી ઋષભદાસ શેઠનું આ ઘરદેરાસર પધરાવવાનું અને તેમાં પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ સહિત ત્રણ જિનબિંબોની તથા શાસનાધિષ્ઠાયિકા શ્રી પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા કરવાનું અમોએ નિર્ધાર્યું છે. આ જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવ અમારી વિનંતીથી અત્રે સ્થિરતા કરનાર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યો પં. શ્રી શીલચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી ભદ્રસેનવિજય ગણિ આદિ ગુરુ ભગવંતોની શુભનિશ્રામાં ઊજવાશે. દેરાસરજીને લગતા તમામ શુભમુહૂર્તો પણ તેઓશ્રીએ ફરમાવીને અમોને ઉપકૃત કરેલ છે. આ શુભ પ્રસંગે પાર્થચંદ્રગચ્છના પૂજયપાદ મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજને પધારવાની For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનાં જિનાલયો વિનંતી કરેલ છે. તેઓશ્રી પણ પધારશે. પ્રભુ પ્રતિમાજીનો લાભ લેનાર ભાવિકો— મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-શ્રી કેસરીચંદ નગીનદાસ કસલચંદ પરિવાર-ખંભાત. શ્રી આદીશ્વર પ્રભુ-શ્રી હીરાલાલ વીરચંદ દમણવાલા પરિવાર શ્રી પુંડરીકસ્વામીજી શ્રી કેસરીચંદ ઝવેરચંદ ઝવેરીનાં ધર્મપત્ની શ્રી પ્રભાવતી બહેન-સુરત. શ્રી પદ્માવતી-શ્રી ભદ્રેશકુમાર હિંમતલાલ શાહનાં ધર્મપત્ની સરોજબેન-અમદાવાદ. મહોત્સવનો મંગલ કાર્યક્રમ જેઠ સુદી ૬ બુધવાર જેઠ સુદી ૭ ગુરુવાર જેઠ સુદી ૮ જેઠ સુદી ૯ જેઠ સુદી ૧૦ જેઠ સુદી ૧૨ જેઠ સુદી ૧૩ જેઠ સુદી ૧૪ જેઠ સુદી ૧૫ જેઠ વદી શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર ૧ બુધવાર ગુરુવાર આગ્રહભરી વિનંતી છે. તા. ૩-૬-૮૭ તા. ૪-૬-૮૭ તા. ૫-૬-૮૭ તા. ૬-૬-૮૭ તા. ૭-૬-૮૭ તા. ૮-૬-૮૭ તા. ૯-૬-૮૭ તા. ૧૦-૬-૮૭ તા. ૧૧-૬-૮૭ તા.૧૨-૬-૮૭ શુક્રવાર જેઠ વદી ૨ શનિવાર તા. ૧૩-૬-૮૭ દ્વાર ઉદ્ઘાટન સવારે, બપોરે પૂજા આ મંગળમય પ્રસંગે આપશ્રીને સપરિવારઓને પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. આ મંગળમય પ્રસંગે પધા૨વાથી અહીંનાં ભવ્ય જિનાલયોનાં દર્શન-પૂજનનો તથા આચાર્ય ભગવંતો તથા મુનિ ભગવંતોના તથા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાના દર્શન-વંદન વ્યાખ્યાનનો અપૂર્વ લાભ મળશે. વિધિવિધાન માટે શ્રી વીશા ઓશવળ ભક્તિ મંડળ તથા શ્રાદ્ધર્ય પંડિત શ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવી પધારશે. ઓચ્છવ દરમિયાન પ્રભુજીને નિત્ય નવીન અંગ રચનાઓ થશે. રાત્રિ ભાવનામાં ચોળાવાડા યુવક મંડળ રમઝટ જમાવશે. આ માંગલિક પ્રસંગે પધારી શાસનશોભામાં અભિવૃદ્ધિ કરવા અમારી આપને શુભ સ્થળ : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર માણેકચોક, ખંભાત-૩૮૮ ૬૨૦. (ગુજરાત) ૪૪૧ ભગવાનનો પ્રવેશ સવારે ૮ વાગે તથા પૂજા પૂજા કુંભસ્થાપના તથા પંચકલ્યાણક પૂજા પૂજા તથા આંગી અઢાર અભિષેક નંદાવર્ત પૂજન વીસ સ્થાનક પૂજા ગ્રહપૂજન સવારે ૮-૦૦ કલાકે શાંતિસ્નાત્રનો વરઘોડો સવારે ૮-૩૦ કલાકે બપોરે પૂજા ભગવાનની પ્રતિષ્ઠા : સવારે તથા વિજયમુહૂર્તે અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર લિ કેશરીચંદ નગીનદાસ કસલચંદ પરિવારના સબહુમાન જયજિનેન્દ્ર સ્વીકારશોજી. For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Bar