SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સં. ૧૬૫૬ (૩૬) અલઈ ૪૫ સં ૧૬૫૬ વૈશાખ સુદ ૭. વિજયસેનસૂરિ (૩૭) સં. ૧૬૫૬.. (૩૮) સં. ૧૬૫૭.. સં ૧૬૫૭ સં. ૧૬૫૮ (૩૯) સંવત ઈલાહી ૪૮ સંવત ૧૬૫૮ વૈશાખ..૫. (૪૦) ઈલાહી ૪૬ સં ૧૬૫૮... (૪૧) સં. ૧૬૫૮ (૪૨) સં. ૧૬૫૮ (૪૩) ઈલાહી સં૰ ૪૮ ખંભાતનાં જિનાલયો .સીહજલદે. .વિજયસેનસૂરિ (૩૬) ખારવાડો-સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૩૭) ચિતારીબજા૨-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૩૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૧૮) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૩૯) નાગરવાડો-વાસુપૂજ્યસ્વામીના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન પ્રદ્મપ્રભુસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૦) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન અજિતનાથની પ્રતિમાનો લેખ. Jain Education International (૪૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૫૩) બિરાજમાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૩) બિરાજમાન શીતલનાથની પ્રતિમાનો લેખ. For Personal & Private Use Only (૪૩) કુંભારવાડો-શીતલનાથના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન અજિતનાથની પ્રતિમાનો લેખ. www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy