________________
ખંભાતનાં જિનાલયો
૨૫૯
સં. ૧૬૫૯ (૪૪) સં૧૬૫૯ .......... (૪૫) સં. ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્રે સ્તંભતીર્થ વાસ્તવ્ય સો વછીઆ ભાર્યા સુહાસણિ સુત સો. તેજપાલ ભાર્યા તેજલદે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કારાશિતમ્ પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજ્યસૂરિ તત્પ...............ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ (૪૬) સં. ઈલાહી ૪૮ સં ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્ર સ્તંભતીર્થ વાસ્તવ્ય સો વછીઆ ભાર્યા સુહાસણિ સુત સોતેજપાલ ભાર્યા તેજલદે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કારાપિતમ્ પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજ્યસૂરિ તત્પટ્ટ.............ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ
સં. ૧૬૬૦ (૪૭) સં ૧૬૬૦ વૈ૦ વ.................કરમાશા ભાર્યા કોડમતી.... હેમસોમસૂરિભિઃ ....પ્રતિષ્ઠિતમ્ (૪૮) સં. ૧૯૬૦.....................................હેમસોમસૂરિ પ્ર.
સં. ૧૯૬૧ (૪૯) અલાહી............ સં૧૬૬૧..............................વિજયસેનસૂરિ
(૪૪) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન શાંતિનાથની
પ્રતિમાનો લેખ. (૪૫) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન નમિનાથની
પ્રતિમાનો લેખ. શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન નમિનાથની
પ્રતિમાનો લેખ. (૪૭) જીરાળાપાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન પ્રતિમા
પરનો લેખ.. (૪૮) જીરાળાપાડો-ચિતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૩) બિરાજમાન મહાવીર
સ્વામીની પ્રતિમાનો લેખ.
(૪૬)
જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથની ડાબી બાજુ મહાવીર સ્વામીની પ્રતિમા પરનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org