________________
૨૬૦
ખંભાતનાં જિનાલયો
છે
તo
, , , , ,
, , , , , ,
, , , , , , ,
, , , , , , , , , , , , , ......
(૫૦) સં. ૧૬૬૧....વસતા ભાર્યા વિમલદે પુત્ર જુઠા......વિજયસેનસૂરિ (૫૧) સંત ૧૬૬૧. (૫૨) સં ૧૬૬૧.............તેજબાઈ,
.............. (૫૩) સં૧૬૬૧...................... ..........વિજયસેનસૂરિ (૫૪) સં ૧૬૬૧.......................
સં. ૧૬૬૨ (૫૫) સં. ૧૬૬૨.............. (૫૬) સં. ૧૬૬૨...... (૫૭) સં. ૧૬૬૨.... (૫૮) સં. ૧૬૬૨....................................વિજયદેવસૂરિ (૫૯) સં. ૧૬૬૨........
(પર)
(૫૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથની જમણી બાજુ
આવેલી દેવકુલિકામાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથની જમણી બાજુ નેમિનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧લે માળ મૂળનાયક મલ્લિનાથના ગભારાની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજતા જગવલ્લભપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૪) બિરાજમાન શાંતિનાથની
પ્રતિમાનો લેખ. (૫૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૧) બિરાજમાન આદેશ્વરની
પ્રતિમાનો લેખ. (૫૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૯) બિરાજમાન નેમિનાથની
પ્રતિમાનો લેખ. (૫૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નંપર) બિરાજમાન વાસુપૂજ્યની
પ્રતિમાનો લેખ. (૫૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૪) બિરાજમાન સુમતિનાથની
પ્રતિમાનો લેખ. (૫૭) જીરાળા પાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૦) બિરાજમાન
મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૫૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુના
ગર્ભદ્વારા સન્મુખ બિરાજતાં ચંદ્રપ્રભુની જમણી બાજુ બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૫૯) ચોકસીની પોળ- વિમલનાથના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન મુનિસુવ્રત
સ્વામીની પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org